SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ રપિ; - શેષપાઠ સૂત્ર-પપ મુજબ જાણવો. પિછી ઉપાશ્રયમાં આખી રાત્રિ દીપક સળગતો હોય તો સાધુ-સાધ્વીને ત્યાં યથાલંદાળ પણ રહેવું ન સ્પે. [૫૮] ઉપાશ્રયમાં પિંડરૂપ ખાધ, માવો આદિ, દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, માલપૂઆ, પૂરી, શ્રીખંડ - એ બધું ઉસ્લિમ, વિક્ષિપ્ત, વ્યતિકીર્ણ અને વિપ્રકીર્ણ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં યથાલંદકાળ રહેવું પણ ન . પિ૯] પરંતુ જો એમ જાણે કે તે પદાર્થો ઉત્સિાદિ નથી, પરંતુ મશીન, પંજા, ભીંતે રાખેલ, કુલિકા , લાંછિત, મહિત કે ઢાંક્લા છે, તો સાધુ-સાધ્વીને ત્યાં શીયાળો અને ઉનાળો – એ શેષકાળમાં રહેવું જો. ૬િ૦] જો એમ જાણે કે પદાર્થ રાશિક્ત આધિ નથી. પણ કોઠા-પારામાં ભરેલ છે, માંચા કે માળા ઉપર સુરક્ષિત છે. મી આદિમાં ધારણ કરેલ છે, માટી કે છાણથી લિત છે, ઢાંક્લ કે લાંછિત છે, તો ત્યાં વર્ષાવાસમાં રહેવું સ્પે. શિ, કરી સાળીઓને આગમનગૃહમાં, ચોતરફ ખુલ્લા ઘરમાં, છાપરાં નીચે કે વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષથી નીચે કે આકાશ નીચે રહેવું ન જ્યો. સાધુઓને રહેવું સ્પે. a] જે મકાનમાં એક સ્વામી પારિવારિક હોય, જેમાં બે, ત્રણ, ચાર કે પાંચ સ્વામી હોય, ત્યાં એન્ને પાકશય્યાતર માનીને, બાકીનાને શય્યાતર ન માનવા. અર્થાત્ તેમના ઘરોમાં આહાદિ લેવાને જઈ શકે છે. દિ] સાધુ-સાધ્વીને સાગારિક પિંડ જે બહાર ક્રાયેલ ન હોય, તે અન્ય કોઈના આહારમાં મિશ્રિત કરેલ હોય કે ન હોય પણ લેવાનું ક્લતું નથી. દિપ સાધુ-સાધ્વીને સાગારિક પિંડ જે બહાર કઢાયેલ હોય, પરંતુ બીજાના આહારમાં મિશ્રિત ન ાયેલ હોય તો લેવાનું ૫તું નથી. દિ૬] સાધુ-સાધીને સાગારિક પિંડ જે ઘરની બહાર પણ લઈ જવાચેલ હોય, અને બીજાના આહારમાં મિશ્રિત પણ ક્યાયેલ હોય તો ગ્રહણ રવો સ્પે. છિી સાધુ-સાવીને જે સાગારિક પિંડ ઘરની બહાર લઈ જવાયેલ હોય, પણ બીજાના આહારમાં મિશ્રિત ન રાયેલ હોય, તેને મિશ્રિત જાવવો પતો નથી. ૮િજે સાધુ-સાધ્વી ઘરની બહાર લઈ જવાયેલ તથા બીજાના આહારમાં અમિશ્રિત સાગારિક પિંડને મિશ્રિત રાવે છે, કે કરાવનારનું અનુમોદન ક્રે છે તે લૌક્કિ અને લોકોત્તર બંને મર્યાદાનું અતિક્રમણ કરતો ચાતુર્માસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તનો ભાગીદાર થાય છે. દિલ] બીજા ઘેરથી આવેલા આહારને સાગરિકે પોતાના ઘેર ગ્રહણ કરેલ હોય અને તે તેમાંથી આપે તો લેવો ન સ્પે. [} બીજા ઘેરથી આવેલા આહારને સાગરિકે પોતાને ઘેર ગ્રહણ ન રેલ હોય, અને જો આહાર લાવનારો તે આહારમાંથી આવે તો સાધને લેવો ધે છે. [] સાગારિક્તા ઘેરથી બીજે ઘેર લઈ જવાયેલ આહાને તે ગૃહસ્વામીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009070
Book TitleAgam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 35, & agam_bruhatkalpa
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy