________________
બૃહત્સ્ય-છેદસૂત્ર-૨
[૨૧૪] ૫ અર્થાત્ સાધુ આચારના છ સર્વથા ઘાતક હેવાયેલા છે, તે આ (૧) કૌત્સ્ય, સંયમનો પલિમંથ છે. અર્થાત્ જોયા વિના કે પ્રમાર્જના િ વિના કામિક પ્રવૃત્તિ નાર સાધુ સંયમનો ઘાતક છે.
(૨) મૌખકિ; સત્યવચનનો ઘાતક છે. અર્થાત્ વધુ બોલનાર કે વાચાળ સાધુ સત્યવચનનો ઘાતક છે.
૧૦૬
(3) ચક્ષુલોલુપ, ઇર્યાપચિકાનો ધાતક છે. અર્થાત્ જે સાધુ અહીં-તહીં જોતાજોતા ગમન કરે છે, તે ઇર્યાસમિતિ નામક યારિત્રાચારનો ઘાતક છે.
(૪) વિંતિણિક, એષણાગોચરનો ઘાતક છે અર્થાત્ આહાર આદિના અલાભથી ખિન્ન થઈને ચીઢાયા કરવું – બબડ્યા કરવું તે એષણા સમિતિનો ઘાતક છે.
(૫) ઇચ્છાલોલુપ, મુક્તિમાર્ગનો ઘાતક છે અર્થાત્ ઉપકરણ આદિનો અતિલોભ અપિરગ્રહનો ઘાતક છે.
(૬) ભિધાનિદાનણ, મોક્ષમાર્ગનો ઘાતક છે. અર્થાત્ લોભવશ કે લૌક્સુિખોની કામનાથી નિયાણું કરવું તપના ફળની કામના કરવી તે મોક્ષમાર્ગની ઘાતક છે. કેમ કે ભગવંતે સર્વત્ર અનિદાનતા પ્રશસ્ત કહી છે. [૨૧૫] ક્પસ્થિતિ અર્થાત્ આચારની મર્યાદા છ પ્રકારની હેવાયેલી છે. (૧) સામયિક ચાસ્ત્રિની મર્યાદાઓં સમભાવમાં રહેવું અને બધી સાવધ પ્રવૃત્તિનો પરિત્યાગ વો.
(૨) છેદોપસ્થાપનીય ક્પસ્થિતિ આરોપણ કરવું.
(૩) નિર્વિસમાણ ક્પસ્થિતિ નારાની મર્યાદા.
(૪) નિર્વિષ્ટાયિક સ્થિતિ અનુપહારિક સાધુઓની મર્યાદા. (૫) નિક્સ સ્થિતિ
જિલલ્પી સાધુની મર્યાદા.
-
Jain Education International
-
મોટી દીક્ષા દેવી કે ફરી મહાવ્રતનું
પરિહાર વિશુદ્ધિયારિત્ર
પરિહાર વિશુદ્ધિચારિત્રમાં ગુરુહ્લ અને
ગચ્છનિર્ગત વિશિષ્ટ તપસ્વીજીવન વિતાવનાર
-
—
(૬) સ્થવિર ક્પસ્થિતિ ગવાસી સાધુની મર્યાદા.
બ્રહ્મસુત્ર-ઉદ્દેશા-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
બૃહત્ક્ષ-છેદસૂત્ર-૨ : આગમ-૩૫ ગુર્જરાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
-
તપ વહન
www.jainelibrary.org