________________
હળ
હોય તો પણ રાત્રે લેવું કહ્યું છે.
[fy : તે વસ્ત્રાદિને ચોરી જનારે જો તેને ઓઢવા આદિના ઉપયોગમાં લીધેલું હોય. ધd : પાણીથી ધોયેલ હોય. રજી: પાંચ પ્રકારના રંગમાથી બૈઈ ગે રંગેલ હોય, પૃષ્ઠ : વસ્ત્રાદિ ઉપરના ચિહ્ન ઘસીને મીટાવી દીધા હોય. પૃષ્ઠ : દૂત્ર વિશેષથી તે વસ્ત્ર કોમળ બનાવેલ હોય. સંપ્રદૂષિતઃ સુગંધિત ક્યું હોય.
કિ સાધુ-સાધ્વીને રાત્રે કે વિકાસમાં માર્ગમાં ગમન-આગમન ક્રવું ૫તું નથી. [9] સાધુ-સાધ્વીને રાત્રે કે વિકલે સંખડીને માટે સંબડી સ્થલે (અન્યત્ર) જાવાનું ક્લતું નથી.
[૮] એક્લો સાધુને રાત્રે કે વિલે ઉપાશ્રયથી બહાર વિચાર ભૂમિમાં કે વિહારભૂમિમાં આવાગમન ન કહ્યું,
તેણે એક કે બે નિભ્યોને સાથે લઈને રાત્રે કે વિકાલે ઉપાશ્રયની સીમાથી બહાર વિચારભૂમિમાં કે વિહારભૂમિમાં આવવા કે જવાનું કહ્યું છે. [એક્તા નહીં. - [૪૯] એક્લી સાળીને રાત્રે કે વિકલે ઉપાશ્રયથી બહાર વિચાર ભૂમિ કે વિહાર ભૂમિમાં આવાગમન ન ધે.
એક, બે કે ત્રણ સાધ્વી સાથે લઈને સબે કે વિકાલે ઉપાશ્રય બહારની વિચારભૂમિ કે વિહારભૂમિમાં આવાગમન ક્યું.
[૫૦] સાધુ-સાધ્વીને પૂર્વ દિશામાં અંગ-મગધ સુધી, દક્ષિણ દિશામાં કૌશાંબી સુધી, પશ્ચિમ દિશામાં છૂણા દેશ સુધી, ઉત્તર દિશામાં કુણાલ દેશ સુધી જવાનું જો છે.
આટલું જ આર્થક્ષેત્ર છે, તેની બહાર જવું ન ભે.
તદુપરાંત જ્યાં જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિની વૃદ્ધિ થતી હોય ત્યાં વિચરણ રે. તેમ હું કહું છું.
ભુકતકલ્પના -ઉપરા-૧નો મુનિ દીપરત્નસાગરે લ સુધ્ધનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org