Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 14
________________ - - - - - બૃહકલ્પ-દસૂત્રને જો સ્વીકાર ન કર્યો હોય, તો તે આહારમાંથી કોઈ સાધુને આપે તો તેને લેવો ૫તો નથી. ]િ ઉકત આહાર ગૃહસ્વામીએ સ્વીકાર ક્રી લીધો હોય, અને તેમાંથી સાધુને આપે તો લેવો છે. ૩િ] સાગારિક તથા અન્ય વ્યક્તિનો સંયુક્ત આહારને જો - (૧) વિભાગ નિશ્ચિત્ત ન કરેલ હોય, (૨) વિભાગ ન રેલ હોય, (૩) સાગરિનો વિભાગ અલગ નિશ્ચિત્ત ન કરાયો હોય, (૪) વિભાગ બહાર કાઢી અલગ ન ક્યોં હોય – આવો આહાર કોઈ સાધુને આપે તો લેવો ૫તો નથી. [] પરંતુ ઉક્ત આહારનો વિભાગ નિશ્ચિત હોય, ક્રી દીધો હોય, સાગરિશ્નો વિભાગ નિશ્ચિત હોય, તે વિભાગને બહાર કાઢી લીધો હોય, તો શેષ આહાર કોઈ આપે તો લેવો સ્પે. [૫થી ૮] સાગારિકે પોતાના પૂજય પુરુષોના સન્માન માટે ભોજન દીધું હોય, પૂજ્ય પુરુષો દ્વારા તે આહાર સાગારિક્તા ઉપક્રણોમાં બનાવાયેલ હોય અને પ્રાતિહારિક હોય, એવા આહારમાંથી : (૧) જો સાગરિક કે તેના પરિવારના આપે તો લેવો ન કલ્ય, (૨) સાગારિક કે તેના પરિવારના ન આપે, પણ સાગરિકના પૂજ્ય પુરુષો આપે તો પણ લેવો ન લે. ઉક્ત આહાર અપ્રાતિહારિક હોય, તેમાંથી (૧) સાગરિક કે તેના પરિવાજન આપે તો ન કલ્પ, () જો તેમના પૂજ્ય પુરુષો આપે તો તેવો આહાર લેવો ભે. ]િ સાધુ-સાધ્વીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે તેનો ઉપયોગ કરવો શ્વે છે – મંગિક મંગિક, શાણક પોતક, તિરિપટ્ટક [૮] સાધુ-સાધ્વીને આ પાંચ પ્રકારના હપ્ત રાખવા કે તેનો ઉપયોગ વો કહ્યું – ઔણિક, ઔષ્ટિક, શાણક, વસ્ત્રાચિપક અને મુંજચિપક. બૃહસ્પસૂના-ઉદેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સુસાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27