Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 6
________________ બૃહકલ્પ-દસૂત્ર ૩૫ હલ્પ-દસૂત્ર-૨ મૂળ સૂત્ર અનુવાદ • છેદસૂત્રમાં બીજા છેદસૂગ રૂપે હલ સ્વીકાર્ય એવા આ આગમમાં છ ઉદ્દેશાઓ છે. જેમાં કુલ-૨૧૫ સૂત્રો છે. આ છેદ સૂત્રનું ભાષ્ય અને પૂજ્ય મલયગિરિજી તથા પૂજ્ય ક્ષેમધર્તિજીની વૃત્તિ પણ છે. અમારા ગામ માં છપાયેલ છે. સામુદાયિક મર્યાદાને કારણે અમે ટીકા સહિત અનુવાદ પ્રકાશીત ી શક્તા નથી પરંતુ અહીં રેલ મૂળ સૂબાનુવાદના સાંગોપાંગ રહસ્યને સમજવા માટે ઉક્ત ભાષ્ય અને ટીકા ગ્રંથનો સ્પર્શ અત્યંત આવશ્યક છે. • આ સૂત્રમાં અનેક વખત નિગ્રન્થ અને નિર્ગથી શબ્દનો પ્રયોગ થયેલો છે. જેનો લોકપ્રસિદ્ધ અર્થ સાધુ-સાધ્વી થાય છે. અમે પહેલાથી છેલ્લા સૂત્ર પર્યન્ત પ્રત્યેક સ્થાને “સાધુસાધ્વી અને સ્વીક્રરીને જ આ અનુવાદ ક્રેલ છે. – હવે તેનો પહેલો ઉદેશ કી ઉશો-૧ , • આ ઉદ્દેશામાં ૫૦ સૂત્રો છે. તેનો ક્રમશ અનુવાદ આ રીતે 0િ સાધુ-સાધ્વીને અભિન્ન-શસ્ત્ર વડે અપરિણત અપક્વ તાલપ્રલંબ કેળા, કેરી આદિ ફળો ગ્રહણ ક્વવા ન ભે. ચિ સાધુ-સાધ્વીને ભિન્ન-શસ્ત્ર વડે પરિણત અપકવ તાલપલંબ કેળા, કેરી આદિ ફળો ગ્રહણ કરવા . [3] સાધુને ટુન્ડે ટુક્કા ક્રાયેલા અથવા અખંડ પક્વ [શાસ્ત્ર વડે પરિણત) કેળા આદિ કુળો ગ્રહણ ક્રવા ભે છે. ]િ સાધ્વીને અખંડ પર્વ [શસ્ત્રા વડે પરિણત કેળા આદિ ફળ ગ્રહણ જવા ક્યતા નથી. Nિ] સાધ્વીને ટુડેં-ટુકડા ક્રાયેલા પકવ શાથી પરિણત] કેળા આદિ ફળ ગ્રહણ કરવા જ કલ્પે છે. તે પણ વિધિપૂર્વક ભિન્ન અત્યંત નાના-નાના ટુકડા કરેલ હોય તો જ ગ્રહણ રવા તેમને ક્યું છે. – અવિધિથી ભેદાયેલ હોય તો ગ્રહણ જવું ન કલ્પે. ]િ સાધુને પરિક્ષેપ સહિત અને અબાહ્ય બહાર ન હોય તેવા ગામ, નગર, ખેડ, ર્બટ, મંડળ, પાન, આક્ર, દ્રોણમુખ, નિગમ, આશ્રમ, સંનિવેશ, સંબાધ, ઘોષ, અંશિક, પુટભેદન અને રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં એક માસ સુધી રહેવું કલ્ય. સિવાય - ખેડુત બીજી જગ્યાએ ખેતી કરીને પર્વત આદિ વિષમ સ્થાને રહેતા હોય તે ગામ સંબાઘ હેવાય. અથવા જ્યાં ધાન્ય આદિ કઠોર હોય ત્યાં વસેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27