Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 8
________________ જામનગર ( વાડીલાલ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ વર્કસ–મુ`બઈ), (૪) કાઠારી હરખચંદ જગજીવન, જામનગર હાલ ખાટાદ, હા. શ્રી છબીલદાસભાઇ હરખચંદ, તથા શ્રી રંગીલદાસભાઇ. આ માટે સમિતિ ઉપરાંકત સર્વ અંધુઓને ધન્યવાદ બાપે છે. અન્ય ખંધુ અને ધર્માંપ્રેમી મ્હેના ઉપરોકત બધુઓનું અનુકરણ કરીને એક એક સૂત્ર છપાવી આપવાની ઉદારતા બતાવશે। તા સમિતિનું પ્રકાશન કાર્ય ઘણુ જ હળવું બની જશે અને જૈન જનતાને માટે આ કાર્ય મહાન ઉપકારક નીવડશે. આ સૂત્રેાના પ્રશ્ને તપાસવામાં પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે, તેમ છતાં પ્રેસદોષ કે દૃષ્ટિ દોષથી અથવા છદ્મસ્થપણાને કારણે ભૂલા રહી જવા પામી હાય તા વાંચકા સુધારીને વાંચશે અને અમારું ધ્યાન દેશે ! તે તે ભૂલા ખીજી આવૃત્તિ વખતે આભાર સાથે સુધારવામાં આવશે. કિ મહુના સુરેષુ ? રાજકોટ તા. ૧૧-૫૪૮ વૈશાખ શુદ ૩ સંવતઃ ૨૦૦૪ } & સત્રીઓ, શ્રી જે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ શ્રી નિરયાવલિકા સૂત્ર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 482