________________
જામનગર ( વાડીલાલ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ વર્કસ–મુ`બઈ), (૪) કાઠારી હરખચંદ જગજીવન, જામનગર હાલ ખાટાદ, હા. શ્રી છબીલદાસભાઇ હરખચંદ, તથા શ્રી રંગીલદાસભાઇ. આ માટે સમિતિ ઉપરાંકત સર્વ અંધુઓને ધન્યવાદ બાપે છે.
અન્ય ખંધુ અને ધર્માંપ્રેમી મ્હેના ઉપરોકત બધુઓનું અનુકરણ કરીને એક એક સૂત્ર છપાવી આપવાની ઉદારતા બતાવશે। તા સમિતિનું પ્રકાશન કાર્ય ઘણુ જ હળવું બની જશે અને જૈન જનતાને માટે આ કાર્ય મહાન ઉપકારક નીવડશે.
આ સૂત્રેાના પ્રશ્ને તપાસવામાં પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે, તેમ છતાં પ્રેસદોષ કે દૃષ્ટિ દોષથી અથવા છદ્મસ્થપણાને કારણે ભૂલા રહી જવા પામી હાય તા વાંચકા સુધારીને વાંચશે અને અમારું ધ્યાન દેશે ! તે તે ભૂલા ખીજી આવૃત્તિ વખતે આભાર સાથે સુધારવામાં આવશે. કિ મહુના સુરેષુ ?
રાજકોટ તા. ૧૧-૫૪૮
વૈશાખ શુદ ૩ સંવતઃ ૨૦૦૪
} &
સત્રીઓ, શ્રી જે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ
શ્રી નિરયાવલિકા સૂત્ર