Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ પ્રતિપત્તિ ભૂમિકા સૂત્ર-૧ ૧૫૯ નહીં. અથવા આ મનુષ્યલોકમાં. નિનમત - રાગાદિ શત્રુઓને જીતે છે તે જિન. તે ભલે છાસ્સવીતરાગ પણ હોય, તો પણ તે તીર્થપ્રવર્તક યોગથી ઉત્પન્ન કેવળજ્ઞાન તીર્થકર કહેવાય. તે વર્તમાન સ્વામી, વર્તમાન તીર્થાધિપતિવણી છે. તે વર્ધમાનસ્વામીનો મત - અર્થથી તેમના વડે જ પ્રણીતત્વથી આયારાદિ દ્વાદશાંગી ગણિપિટક તે જિનમત. આ વર્ધમાન સ્વામીનો જિનમત-અતીતાદિના અર્થાતુ નષભ, પકાનાભ, સીમંધર સ્વામી આદિને અનુકૂલ્યથી સંમત વસ્તુતવ અને અપવર્ગના માર્ગમાં કંઈપણ વિસંવાદનો અભાવ છે. તેથી જિનાનુમત કહ્યું. આ રીતે તીર્થકરોની અવિસંવાદી વચનતા કહી. વળી જિનાનુલોમ-વિધિ આદિ જિનોને અનુકૂળ છે. આના વશથી અવધિ આદિ જિનવની પ્રાપ્તિ છે. ચોક્ત આ જિનમતને સેવતા સાધુઓ અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાનના લાભને પામે છે. નિનાઇત - ભગવંત વદ્ધમાન સ્વામી દ્વારા પ્રણીત, સમસ્ત અર્થ સંગ્રહાભક માતૃકાપદનયના પ્રણયનથી જિન પ્રણીત વર્તમાન સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં બીજબુદ્ધિવાદિ પરમગુણયુક્ત ગીતમાદિ ગણધર પ્રતિ આ ત્રણ માતૃકાપદ કહ્યા – “પુષ્પન્ન ૩ વા, વિકાને 3 વા, ધુર્વ 3 વા.” આ ત્રણ પદોથી ગૌતમાદિએ દ્વાદશાંગી રચી. તેથી આ જિનમત, જિનપ્રણિત છે. આના દ્વારા આગમનું સૂગથી પૌરુષેયત્વ જણાવ્યું. કેમકે પુરુષ પ્રવૃત્તિ સિવાય વચનોનો અસંભવ છે. જેઓ અપૌરુષેયવાદને સ્થાપે છે, - x • તેનો નિરાસ કર્યો છે. • x • x • પછી કહે છે – જિનપ્રષિત - ભગવંત વર્ધમાન સ્વામી વડે જે રીતે શ્રોતાને સમજાય, તે રીતે સમ્યક્ પ્રણયન ક્રિયા પ્રવર્તન વડે પ્રરૂપિત છે અર્થાત જો કે શ્રોતા ભગવત્ વિવક્ષાને સાક્ષાત્ જાણતાં નથી, તો પણ આ અનાદિ શાબ્દ વ્યવહાર સાક્ષાત્ વિવક્ષા ગ્રહણ વિના પણ થાય છે. યથા સંકેત શબ્દાર્થ અવગમ, બાળક આદિને તથા દર્શનથી છે. અન્યથા સકલ શબ્દ વ્યવહારોચ્છેદ થાય. ચિત્રાર્થ શબ્દ પણ ભગવંત વડે જ સંકેતિત પ્રસ્તાવ ઔચિત્યાદિ વડે નિયત અર્યનું પ્રતિપાદન કરે છે. તેથી ચિકાર્ય શબ્દ શ્રવણથી પણ યથાવસ્થિત અર્થનો બોધ થાય છે. - X. • x • ગણધરોને સાક્ષાત્ પરંપરાથી બાકીના આચાર્યોને યથાવસ્થિત અર્થ બોધ અવિજ્ઞાત નથી. • • વળી બીજા કહે છે. - ભગવન પ્રવચન માટે પ્રયાસ કરતા નથી. કેવળ તેમના પુણ્ય પ્રામાચી જ શ્રોતાને પ્રતિભાસ ઉપજે છે. જેમકે ભગવંત આ - આ તાવને કહે છે. કહ્યું છે - “સ્વયં ચિંતામણિવત્ ચત્તરહિત રહે છે તેના મતનું ખંડન કરવા કહ્યું - નિનાદ્યત ભગવંત વર્ધમાનસ્વામી વડે પ્રકૃષ્ટ પુણ્ય સંભારના વિપાકોદય તથા વ્યાપાર યોગથી કહેલ છે. તેથી જિનાખ્યાત કહ્યું. - X • આ જે કંઈ છે તે બધું ભગવંતે શ્રોતાને સમ્યમ્ યોગથી કહ્યું છે, અયોગથી નહીં, અમૂઢ લક્ષણcથી. • x • શ્રોતૃલક્ષણ આ છે - મધ્યસ્થ, બુદ્ધિમાન, અર્થી, જાતિ-આદિ ગુણ સંગત, ચાશક્તિ મૃતકૃતુ શ્રોતાને પાત્ર જાણવો. પછી ફળવતુ આ જિનાખ્યાતને જણાવવા કહે છે - વિનાનુચિ - અહીં જિન હિત પ્તિ અનિવસ્તક યોગ સિદ્ધ ગણધર ૧૬૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ લેવા અતિ ઝિન - હિતપ્રાપ્ત અનિવર્તક યોગસિદ્ધ ગણધરો વડે મનુvi - જિનમતનો અર્થ હદયંગમ કરી અનાસક્તિ દ્વારા સમભાવની પ્રાપ્તિ કરીને સમાધિ દશાનો અનુભવ કરનાર, તેથી તયારૂપ સમાધિ ભાવથી ઉલ્લસિત અતિશય વિશેષ ભાવથી તેમની તેવી સૂત્રકરણ-શક્તિ છે, તે દર્શાવવાને માટે કહે છે – બિનપ્રાન - હિત પ્રાપ્ત અનિવર્તક યોગી વડે પ્રજ્ઞપ્ત - તેના સિવાયના જીવોના અનુગ્રહને માટે સૂઝથી – આચાર' આદિ અંગ-ઉપાંગભેદથી રચિત. કહ્યું છે - અરહંતો અર્થને કહે છે, નિપુણ ગણધરો સૂઝથી ગુંથે છે. શાસનના હિતાર્થે તે સમ પ્રવર્તે છે. આ હિતપ્રવૃતાદિ જિન વડે દેશનીય છે. • x• તે જણાવતા કહે છે - નિતશિત - અહીં નિન એટલે હિતપ્રવૃત્ત ગોત્ર વિશુદ્ધ ઉપાય અભિમુખ અને અપાય વિમુખાદિ લેવા. નિન - હિત પ્રવૃતાદિ રૂપથી શુશ્રુષાદિ વડે વ્યક્ત ભાવથી કહેવાયેલ તે જિનદેશિત. [શંકા આ સિદ્ધાંત પ્રકૃતિ સુંદર હોવા છતાં બધાંને કેમ અપાતા નથી ? :અયોગ્ય વ્યક્તિ પ્રકૃતિથી સુંદર હોવાથી અનર્થોની સંભાવના છે, જેમ સ્વયં સુંદર સૂર્ય, ઘુવડ માટે અનર્થકારી છે. માછલી માટે કાંટામાં લાગેલા આહાર અનર્થક થાય છે. રનનપ્રશસ્ત - જિન એટલે હિતમાર્ગમાં પ્રવૃત્તિકર્તા અને અહિતમાર્ગથી વિમુખ રહેતા, પ્રશસ્ત-નિરોગીને પથ્ય અન્નવતું ઉચિત સેવનાથી હિતકર છે. આવા સ્વરૂપના જિનમતને ઔત્પાતિકી આદિ ભેદભિન્ન બુદ્ધિથી વિચારીને જિનમતની શ્રદ્ધા કરતા, મેધા આદિ ગુણહીન પ્રાણી પણ, થોડું પણ જાણીને ભવ છેદને માટે આચિતતાથી થાય, તેમ માનતા. જિનમતની પ્રીતિ કરતા • x • જિનમતની જ રુચિ કરતા - આત્મીયભાવથી અનુભવતા. તેવા કોણ ? સ્થવિર ભગવંત, તેમાં ધર્મપરિણતિથી નિવૃત, અસમંજસ ક્રિયામતિ સ્થવિર વત્ સ્થવિર ચર્ચા પરિણત સાધુભાવ આચાર્યો. ભગવંત - શ્રુતશ્વયિિદ યોગથી ભગ્નવંત કપાયાદિ. જીવાજીવાભિગમ નામચી. નવ - એકેન્દ્રિત્યાદિ, માનવ - ધમસ્તિકાયાદિનો પરિચ્છેદ જેમાં છે તે. * ભણાય તે અધ્યયન-વિશિષ્ટાર્ચધ્વનિસંદર્ભરૂપ. પ્રરૂપિત કરેલ છે. આના દ્વારા ગુરુપર્વક્રમ લક્ષણ સંબંધ સાક્ષાત્ કહ્યો. • x - • સૂત્ર-૨ - તે જીવાજીવભિગમ શું છે ? જીવાજીવાભિગમ બે ભેદે છે. તે આ – જીવાભિગમ અને અજીવાભિગમ. • વિવેચન-૨ - આ સૂત્ર - x • પ્રાણ છે. મધ્યસ્થ બુદ્ધિમાને ભગવંતના ઉપદિષ્ટ તાવને પૂછતા તવ પ્રરૂપણા કરવી, બીજાને નહીં. સે-અથ. અથ શબ્દ પ્રક્રિયાદિ અર્થ જણાવે છે. • x - fક - પરપ્રશ્ન * * * * * પછી વળી અર્થ અપેક્ષાથી યથા અભિધેય સંબંધ જોડે છે. હવે તે જીવાજીવાભિગમ શું છે ? - x - x • એ પ્રમાણે સામાન્યથી કોઈ


Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 279