________________
૧/૧૨
૧૫૧
પ્રજ્ઞવ્યાકરણાંગસુત્ર-સટીક અનુવાદ
પરમકૃષ્ણલેસ્યા સહિત, દુર્ગતિવિનિપાત વરુદ્ધન, પુનર્ભવકારક, ચિરપરિચિત, ચિરાનુગ, દુઃખમય હોય છે.
• વિવેચન-૧ર :
તન્ન • જે બીજ આશ્રયપણે કહેવાય છે, તે અલીકના કર્મનો ઉદય કહે છે. તેનાથી અજ્ઞાન, વધારે છે. (શું?) અવિશ્રામ વેદના, દીર્ધકાળના બહુ દુ:ખ સંકટ, (યાં?) તસ્ક-તિચિ યોનિમાં ઉત્પાદ, તે અલીકચી ઉત્પન કર્મ વડે- અવિરહિત, આલિંગિત ભવ અંધકારમાં ભમે છે. જે ભયંકર અને દુર્ગતિ વસતિને આપે છે -
ઇ આ જીવલોકમાં, દુર્ગતા-દુ:ખમાં રહેલ, દુરંતા-મુશ્કેલીએ અંત થનારા, પસ્વસ-અસ્વતંત્ર, અભિોગ પરિવર્જિત-દ્રવ્ય અને ભોગથી રહિત, સુહિત-સુખી કે સુહદ વગરના, સ્ફટિત છવી-વિકૃત કે ફાટેલી વચા, બીભત્સ-વિકૃત રૂપવાળા, વિવર્મા-વિરૂપણ. ખરપ્રરુષા-અતિ કર્કશ સ્પર્શવાળા, વિકતા-તિને જરાપણ ન પામતા, યામ-અનુવલ છાયા, શુષિર-અસાર કાયાવાળા, નિછાયા-શોભા રહિત, લલા-અવ્યકત, વિલા-ફળને ન સાધનારી વાણી.
અસક્કયમસક્કય-સંસ્કાર, સત્કાર વિનાના અથવા અત્યંત અસંસ્કૃત તેથી જ ગંધા-ચામનોરામેવાળા, અચેતના-વિશિષ્ટ શૈતાના અભાવવાળ, દુગ-અનિ, અકાંત-અકમનીય, કાગળા જેવા સ્વરવાળા, હીન-હુસ્વ, ભિ-ફાટેલો અવાજ, જડમુખ, અંઘને બદલે બીજા પાઠમાં મુંગા કહ્યા છે. મમન-અવ્યકત વાયાવાળા, કરણઈન્દ્રિયો કે કયો. અમૃતાનિ • ન કરેલ કે વિપપણે કરેલ, નીય-જાત્યાદિ વડે, નીયજનથી સવિત. મૃત્ય-ભરણ યોગ્ય, નોકર, સર્દેશજન-આસમાન આચરણવાળા લોક, હેય-દ્વેષસ્થાન, પ્રેય-આજ્ઞાપાલક દુર્મેધસ-દુબુદ્ધિ. લોકશ્રુતિ-લોકમાં માન્ય ભારતાદિ શાસ્ત્ર. વેદશ્રુતિ-ગુવેદાદિ વેદ શાસ્ત્ર, અધ્યાત્મશ્રુતિ-ચિતજય ઉપાય પ્રતિપાદન શાઅ. સમયશ્રુતિ-આહંતુ, બૌદ્ધાદિ સિદ્ધાંત તે બઘાંથી વજિત.
એવા જે મનુષ્યો, અસત્યવચન જનિત કર્મ અગ્નિ વડે, કાલાંતરે બળનારા, અસંતક-અનુપશાંત અતિ અશોભન રાગાદિમાં પ્રવર્તિત, અપમાનાદિ પામે છે. અપમાન-મનહરણ, પૃષ્ઠિમાંસ-પરોક્ષના દૂષણો પામતા, અધિોપ-નિંદા વિશેષ, પિશુનખલ વડે ભેદન-પ્રેમછેદન, બીજાના અપશબ્દોથી અભિભૂત એ બધાંનું સાંનિધ્ય કરે છે, અભ્યાખ્યાન-અસતુ પણને પામે છે. હરસ-હદયના, મનસચેતનના - ૪ - દુરદ્ધર-આ જમે પણ ઉદ્ધરવા મુશ્કેલ, ખરપરુષ-અતિકઠોર વચન વડે તર્જના, નિર્ભર્સના-મારી નજર સામેથી રચા ઈત્યાદિ, વિમત-અમનક, સુખ-શારીરિકનિવૃત્તિ-મનો સ્વાચ્ય પામે છે. આ અલિકનું ફળ કહ્યું.. નિગમન વ્યાખ્યા પહેલા અધર્મદ્વાર વતુ જાણવી. • x -
| મુનિ દીપરત્નસાગરે કરેલ આશ્રવધાર-ર-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
8 આશ્રવદ્વાન-અધ્યયન-3-“અદત્તાદાન” છે. 0 બીજા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે ત્રીજું આભે છે, આતો પૂર્વની સાથે સબોક્ત આશ્રયદ્વાર ક્રમકૃત સંબંધ છે અથવા પૂર્વે અલીકસ્વરૂપ કહ્યું, અદત લેનાર પ્રાયઃ અસત્ય બોલે છે, તેથી હવે અદત્તાદાનના સ્વરૂપની પ્રરૂપણા કરે છે -
મ-૧૩ - હે જંબૂા ત્રીજું અધમતાઅદત્તાદાન, હદયને ભાળનાર-મરણનભયરૂપ, કલુપતામય, બીજાના ધનાદિમાં મૂછ કે ત્રાસ સ્વરૂપ, જેનું મૂળ લોભ છે. વિષમકાળ-વિષમ સ્થાન આશ્રિત, નિત્ય તૃષ્ણાગ્રસ્ત જીવોને અધોગતિમાં લઈ જનારી બુદ્ધિવાળું છે, અપયાનું કારણ છે, અનાર્યપષ આચરિત છે. છિદ્ર-અંતર-વિધર-વ્યસન-માણાપણ છે. ઉત્સવના અવસરે મદિરાદિના નશામાં બેભાન, અસાવધાન, સુતેલા મનુષ્યોને ઠગનારું, વ્યાકુળતા ઉત્પાદક, ઘાત કરવામાં તત્પર તથા અશાંત પરિણામ-વાળા, ચોરો દ્વારા અત્યંત માન્ય છે.
આ કરુણકૃત્ય, રાજપુરષ-કોટવાળ આદિ દ્વારા રોકવામાં આવે છે, સાધુજન દ્વારા નિદિત છે, પ્રિયજન-મિxજનમાં ભેદ અને પીતિકારક છે. રાગ-દ્ધની બહુલતાવાળું, મનુષ્યોને અનેક રીતે મારનાર સંગ્રામો, વિપ્લવો, લડાઈ, કલહ, વેધકાક છે. દુગતિમાં વૃદ્ધિ કરનાર, પુનર્ભવ કરાવનાર, ચિર પરિચિત, ચિરાનુગત, દુરત છે.
• વિવેચન-૧૩ :
પૂર્વ અધ્યયનની “યાદેશ, ય” નામ આદિ પાંચ દ્વાર વડે પ્રરૂપણા કરી તેમ અહીં પણ કરશે. તેમાં અદત્તાદાનના સ્વરૂપને પ્રતિપાદિત કરતા કહે છે - હે જંબૂ ! બીજું આશ્રવદ્વાઅદતનું એટલે કે ધનાદિનું આદાન-ગ્રહણ તે અદત્તાદાન. અહીં હરણ - દાહ બંને પર પ્રવર્તનાર્થ શબ્દો છે. મરણ-મૃત્યુ. ભય-ભીતિ, કલુષ-પાતક તેના વડે ત્રાસોત્પાદક સ્વરૂપ તથા પરસંતિગ-બીજાના ધનમાં જે અભિધ્યાલોભરૌદ્રધ્યાત યુક્તતા મૂછ, તે મૂલ-નિબંધલ જે અદત્તાદાનનું છે તે.
કાળ-અસિટિ આદિ વિષમ-પર્વતાદિ દુર્ગ તેનું આશ્રિત, તે પ્રાયઃ ચોરો વડે આશ્રય કરાય છે. અહ-અધોગતિ, અછિન્નતુણા-નહીં ની વાંછા, પ્રસ્થાન-ગ્રામ, તેમાં પ્રસ્તોત્રી-પ્રવર્તેલી મતિ-બુદ્ધિ. તથા છિદ્ર-પ્રવેશદ્વાર, અંતર-અવસર, વિધુર અપાય, વ્યસનરાજા આદિકૃત આપત્તિ આ બધાંની માર્ગણા અને ઉત્સવમાં મતપ્રમત-પતુત લોકોનું વંયન-ઇંગવા. આક્ષેપણ-ચિતગણતા પામવું. ઘાતન-માણ. એતત્પ- અનિષ્ટ, અનિબૃત-અનુપશાંત પરિણામ જેના છે તે. એવા ચોર લોકોને તે ઘણું માન્ય છે.
વાચનાંતરમાં આવું દેખાય છે . નિત્ય છિદ્ર વિષમય સંબંધી આ પાપ, અન્યદા તે પાપ કસ્વાનું અશક્ય છે. અનિબૃતપરિણામ • સંક્ષિપ્ટ તસ્કરજન બહુમત,