Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009043/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ (૧૫) અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીકઅનુવાદ ઉપાશક દશા, અંતકૃતદશા અનુત્તરોપપાતિકદશા, પ્રગ્નવ્યાકરણ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૧૫ માં છે... ૦ ચાર અંગસૂત્રો-સંપૂર્ણ... –૧– ઉપાસકદશા - અંગણ-૭-ના –– અંતકૃતદશા - અંગસૂત્ર-૮ –૩– અનુત્તરોપાતિક - અંગસૂત્ર-૯ –૪– પ્રશ્ન વ્યાકરણ - અંગર-૧૦ - અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ - X - X - X - X - X - X - X - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 15/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 所以級機器 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના આગમ સટીક અનુવાદના આ ભાગ [૧૫] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી આ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા. (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - - ૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. M ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના ૧૫ (૫) વિધિ સાહિત્ય : • દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પ્રજ્ઞાચાકરણગ વાદ તા ટકાવારી વિવેચન ૦ અનવ્યાકરણ નામે દશમાં અંગની વ્યાખ્યા કરીએ છીએ. તેના નામનો અર્થ શું છે? ઇન • અંગુઠ આદિ અનવિઘા, તેને આ પ્રસ્ત વ્યાકરણમાં જણાવીએ છીએ. કયાંક “પ્રનવ્યાકરણદશા'' એવું નામ દેખાય છે. પ્રજન • વિધા વિરોષના વ્યાકરણને પ્રતિપાદન કરનાર શા • દશ અધ્યયન યુક્ત ગળે પદ્ધતિ, છે. આ વ્યુત્પત્તિ પૂર્વ કાલે હતી. અહીં તો આશ્રવ પંચક અને સંવર પંચક વ્યાકૃતિ જ પ્રાપ્ત થાય છે. * આશ્રયદ્વાર ર્ક - o o - શ્રીમન મહાવીર વર્ધમાનસ્વામી સંબંધી પાંચમાં ગણધર શ્રી સુધમ સ્વામીએ સૂત્રથી જંબૂસ્વામી પ્રતિ કહેવાને સંબંધ, અભિધેય, પ્રયોજન પ્રતિપાદન યુક્ત ‘બૂ' એમ આમંત્રીને આ • x • કહે છે. • સૂત્ર-૧ - તે કાળે, તે સમયે ચંપાનગરી હતી, પૂણભદ્ર રાજ્ય હતું. ત્યાં વનખંડમાં ઉત્તમ અશોકવૃક્ષ, પૃવીશિલાપણુક હતા. ચંપાનગરીમાં કોશ્ચિક રાજ, ધારિણી રાણી હતા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવત મહાવીરના શિષ્ય, આર્ય સુધમાં નામે સ્થવિર હતા. તેઓ જાતિ-કુળ-બળ-રૂપ-વિનય-જ્ઞાન-દર્શન-ચાગ્નિ-લા અને લાઘવણી સંપન્ન હતા. ઓજસ્વી, તેજવી, વવી, યશસ્વી હતા. ક્રોધમાન-માયા-લોભ-નિદ્રા-ઈન્દ્રિય અને પરીષહના વિજેતા હતા. અવિતાશા અને મરણભયથી મુકત તપ-ગુજ-મુકિત-વિધા-મંw-how-ના-નિયમ-સત્ય-શીયજ્ઞાન-દર્શન અને ચાસ્ટિકમાં પ્રધાન હતા. ચૌદપૂની, ચાર જ્ઞાનથી યુકત, ૫oo અણગાર સાથે પરિવરેલ, પૂવનિપૂર્વ વિચરતા, ગ્રામનુગામ જતાં, ચંપાનગરીએ આવ્યા. યાવતુ યથ-પતિપ અવયહ ગ્રહણ કરી, સંયમ-તપથી આત્માને ભાવતા વિચરે છે. તે કાળે, તે સમયે આર્ય સુધમનિા શિષ્ય, આર્ય જંબૂ નામક અણગાર, કાયપગમીય, સાત હાથ ઉંચા યાવતું સંક્ષિપ્ત-વિપુલ તેજોલેસ્પી, આર્ય સુધમાં Wવિની થોડે દૂર ઉtવજાતુ કરી સાવ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. ત્યારે તે આ જંબૂ દ્રાસંશય-કુતૂહલ જમતા, ઉત્પન્ન થદ્વાદિ, સંભાત શ્રદ્ધાદિ, યમુન દ્વાદિ વડે, ઉત્થાનથી ઉઠીને આર્ય સુધમ પાસે આવ્યા, આવીને માર્ચ સુધીમતિ પ્રણ વખત પ્રદક્ષિણા કરી, વદન-નમન કયાં, ૧૧૬ પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અહિ નીકટ કે દૂર નહીં તેમ વિનયથી અંહિ ોડીને પાસના કરતા પૂર્ય - ભંતે જે શ્રમણ ભગવંત મહાવીર સાવત્ સિદ્ધિ પ્રાપ્ત નવમાં અંગ અનુત્તરોપuતિકદનો આ અર્વ કહો, તો દશમાં અંગ વ્યાકરણનો ભગવતે શો અર્થ કહ્યો છે હે જંબૂ દશમાં અંગના ભગવંતે બે શ્રુતસ્કંધ કહા છે - આવ દ્વાર અને સંવરદ્વાર, અંતે પહેલા સુતસ્કંધના ભગવતે કેટલા અધ્યયનો કા છે? હે જંબા* * * પાંચ વન કર્યા છે. બીજાના પણ પાંચ જ છેઆ આયવ અને સંવરનો ભગવતે શો અર્થ કહ્યો છે ત્યારે સુધમસ્વિામીએ, જંબૂ અણગાને આમ કહ્યું - • વિવેચન-૧ : [કિંચિત્ - શેષ કથન-સૂમ-૨ને અંતે છે.] આ સૂઝ અહીં વૃત્તિમાં નોંધાયેલ છે, બીજી પ્રતમાં ઉપોષ્ણાત સૂગ રૂપે છે, [અમે સૂગ રૂપે મૂકેલ છે.) તે કાળે આદિ જ્ઞાતાધર્મકથા મુજબ જાણવું. સૂગકારશ્રીએ બે શ્રુતસ્કંધરૂપે કહેલ છે, તે રૂઢ નથી, રૂઢીમાં એક શ્રુતસ્કંધપણે જ છે. (શેષ વિવેચન સૂપ-- અંતે મૂકેલ છે.] સૂગ-૨ - હે જંબૂ! આ આશ્રવ-સંવર વિનિશય પ્રવચન સારને હું કહીશ, જે મહર્ષિઓ વડે નિશયાળે સમીરીનરૂપે કહેલ છે. • વિવેચન-૨ = + મૂિત્ર-૧-શેષ વૃત્તિ] JUTHો આ કહેવાનાર પ્રત્યક્ષ શાસ્ત્ર. અશ્વ- અચહ્નિ અભિવિધિ વડે, અવત - કર્મ જેનાથી શ્રવે તે આશ્રવ-પ્રાણાતિપાતાદિ પાંચ, તથા સંવર-આમાપી તળાવમાં કમળનો પ્રવેશ રોકાય, તે સંવ-પ્રાણાતિપાતાદિ. નવસ્વરૂપ અભિધાનથી નિર્ણય કરાય તે - વિનિશ્ચય. પ્રવચન-દ્વાદશાંગી, જિનશાસન તેના ફળનો સ તે નિચંદ, - x " આ નિચંદતા તે પ્રવચનસારપણાથી છે. રાત્રિ રૂપવયી સારવ છે. ચરણરૂપવ તે આશ્રવ-સંવરના પરિહાર આસેવા લક્ષણ અનુષ્ઠાનના પ્રતિપાદકવણી છે. • x • સામાયિકથી બિંદુસાનું શ્રુતજ્ઞાન, તેનો સાર ચાસ્ત્રિ છે અને ચાસ્ત્રિનો સાર નિર્વાણ છે. વચ્ચે-તે કહીશ. નિશાયાર્થ-નિર્ણયને માટે, અથવા જેનું પ્રયોજન તિશય છે તે. અથવા કર્મનો ચય ચાલ્યો જાય તે નિશ્ચય-મોક્ષ, તેને માટે આ શા-વિશેષણ છે. સારી રીતે કેવલજ્ઞાન વડે જોઈને, જેમ છે તેમજ જેનો અર્થ કહેવાયો છે. કોના વડે ? • સર્વજ્ઞ, તીર્ણ પ્રવર્તતાદિ અતિશયતાગી. ક્ષય-મુનિઓ. તે મહર્ષિ-તીર્થકર વડે. જંબૂ એ સુધમસ્વિામીના શિષ્ય હોવાથી, આ સૂp વડે સુધમસ્વિામીએ કહેલ છે અને અચી તીર્થકર વડે કહેવાયેલ છે. તે ભમહાવીરે કહ્યું છે છતાં બહુવચન નિર્દેશ, બીજા તીર્થકરને પણ અભિહિત જાણવો. તે બધાં તીર્થકરોના તુલ્યમતત્વના પ્રતિપાદનાર્થે છે. • x • x •. “અરહંતો અને કહે છે, સૂત્ર વડે ગણધરો ગુંયે છે.” આ વચનાનુસાર અહ શબ્દ પ્રયોગ જ યોગ્ય છે. * * * * * * * આ અર્થથી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧ તીર્થંકર અપેક્ષાએ “આત્માગમ” છે, ગણધર અપેક્ષાએ અર્થથી “અનંતરાગમ’’, તેમના શિષ્યોની અપેક્ષાએ ‘‘પરંપરાગમ કહ્યું “જંબૂ'' શબ્દથી સૂત્ર વડે સુધર્માવામીને આત્માગમ અને જંબુસ્વામીને અનંતરાગમ, તેમના શિષ્યોને પરંપરાગમ છે. અથવા ઉપોદ્ઘાત નિર્યુક્તિ સંબંધી ભેદ રૂપ અર્થથી તીર્થંકર લક્ષણ ભાવપુરુષ પ્રણિત, સૂત્રથી ગણધરલક્ષણ ભાવ પુરુષ પ્રણીતતા છે. આનો ગુરુપર્વક્રમ લક્ષણ સંબંધ પણ દર્શાવ્યો. એ રીતે આ શાસ્ત્રમાં આપણિત હોવાથી, અવિસંવાદીપણે ગ્રહણ કરવો, એવી બુદ્ધિ ભાવવી. - ૪ - આમાં ઉપક્રમ દ્વાર અંતર્ગત્ અધિકાર દ્વાર, તદ્વિશેષભૂત સ્વ-સિદ્ધાંત વક્તવ્યતાદ્વારનો એકદેશ કહ્યો. “પ્રવચનનો નીચોડ'' એના દ્વારા પ્રવચનપ્રધાન અવયવ રૂપત્વ કહ્યું. પ્રવચનના ક્ષાયોપશમિક ભાવ રૂપત્વથી - x - છ નામનો અવતાર બતાવ્યો છે. “છ નામ'' દ્વારમાં ઔદયિકાદિ છ ભાવો પ્રરૂપ્યા છે. “નિશ્ચયાર્થ'' શબ્દથી શાસ્ત્રનું અનંતર પ્રયોજન કહ્યું. - X આ રીતે કર્તા અને શ્રોતાને પ્રયોજનવાળા બતાવ્યા. આ પ્રમાણે ઉપોદ્ઘાત નિર્યુક્તિના ભેદરૂપ કારણદ્વાર કહ્યું. તેથી કયા કારણે આ અધ્યયન કહ્યું, તે વિચારી શકે. શાસ્ત્ર પ્રતિપાદન કારણને વિચારવું - ૪ - ૪ - અહીં “આશ્રવ-સંવર વિનિશ્ચય” વડે અભિધેય વિશેષાભિધાયકત્વ લક્ષણ, તસ્વરૂપ માત્ર વિવક્ષિત છે, ‘નિશ્ચયાર્થ’ શબ્દથી તેના ફળરૂપ પ્રયોજનને જણાવેલ છે. પ્રયોજન કહીને ઉપાય-ઉપેયભાવલક્ષણ બતાવ્યા. ૧૧૩ - x - આ અંગસૂત્રમાં શ્રુતસ્કંધો અધ્યયન સમુદાયરૂપ છે માટે ઉપક્રમાદિ દ્વારોને યોજતા યથા સંભવ ગાથા અવયવ વડે દર્શાવેલ છે. તેથી આચાર-ટીકાકૃત અંગને આશ્રીને તેને દર્શાવેલ છે. આશ્રવ-સંવર અહીં અભિધેયત્વથી કહેલ છે - x - આશ્રવને નામ, પરિણામથી કહે છે – છે આસવદ્વાર-અધ્યયન-૧-હિંસા છે –x— — x — x — x — xસૂત્ર-૩ ઃ - જિનેશ્વરોએ જગમાં અનાદિ આસવને પાંચ ભેદે કહ્યો છે કૃપા, દત્ત, અબ્રહ્મ અને પરિગ્રહ. હિંસા, • વિવેચન-3 : પંચવિદ્૰ પ્રજ્ઞપ્ત-પ્રરૂપિત, જિન-રાગાદિ જિતનાર. ઈહ-પ્રવચનમાં કે લોકમાં. આશ્રવ-પ્રવાહની અપેક્ષાએ અનાદિ-આદિ રહિત, ઉપલક્ષણથી વિવિધ જીવ અપેક્ષાએ અનંત અથવા સાદિ-સાંત, કર્મબંધ અભાવથી સિદ્ધોની માફક, બધાંને બંધાદિ અભાવના પ્રસંગથી અથવા - ઋણ-અધમણથી દેય દ્રવ્ય, તે અતિદૂરત્વથી અતીત તે અતિક્રાંત, તે ઋણાતીત અથવા અણ-પાપકર્મ આદિ-જેનું કારણ છે, તે અનાદિ, પાપ કર્મરહિત હોવાથી આશ્રવમાં ન પ્રવર્તે. સિદ્ધોને પણ તે પ્રવૃત્તિ પ્રસંગ છે. નામથી કહે છે :- હિંસા-પ્રાણવધ, મોસ-મૃષાવાદ, દત્ત-અદત્તદ્રવ્ય ગ્રહણ, અબ્રહ્મ-મૈથુન, પરિગ્રહ-સ્વીકાર, અબ્રહ્મપરિગ્રહ. - x - તે હિંસાદિ ભેદથી પાંચ પ્રકારે પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે. બીજા પ્રકારે ૪૨-ભેદો છે. જેમકે ઈન્દ્રિય-૫, કષાય-૪, અવ્રત-૫, ક્રિયા-૨૫, યોગ-૩ એ રીતે-૪૨ ભેદ. [સ્થળંગ આ ભેદ બીજી-બીજી રીતે પણ છે. આ ગાથા વડે દશ અધ્યયનરૂપ અંગના-પાંચ આશ્રવ અભિધાયી પાંચ અધ્યયનો સૂચવ્યા. હવે પહેલું અધ્યયન કહે છે– ૧૧૮ • સૂત્ર-૪ : પ્રાણવધ આશ્રવ જેવો છે, જે નામે છે, જે પાપીઓ કરે છે, તે જેવું ફળ આપે છે, જે રીતે તે કરાય છે, તેને તમે સાંભળો. • વિવેચન-૪ : નારિસ - જે સ્વરૂપે, જેના જે નામો છે, જે રીતે પ્રાણિ વડે તે કરાય છે, જારિસ-જેવું સ્વરૂપ છે, ફળ-દુર્ગતિગમનાદિ, દદાતિ-કરે છે. પાપા-પાપીઓ, પ્રાણાપ્રાણીઓ, તેનો વધ-વિનાસ. તે પદાર્થ પંચક. નિસામેહ-મારું કથન સાંભળો. નરિસ શબ્દથી પ્રાણિવધના તત્વને નિશ્ચયતાથી જાણવું, નામ વડે પર્યાય વ્યાખ્યાન છે. બાકી ત્રણથી ભેદ વ્યાખ્યા છે. કેમકે કરણ પ્રકાર અને ફળભેદથી, તે જ પ્રાણિવધનું ભેદાવાપણું છે. અથવા જેવા જે નામો છે, તેના સ્વરૂપથી પ્રાણિવધ વિચારેલ છે. - ૪ - જે રીતે કરેલ છે, જેઓ કરે છે, એના દ્વારા આ કારણથી વિચારેલ છે - x - જેવું ફળ આપે છે, તેના વડે આ કાર્યથી ચિંતિત છે. આ રીતે ત્રણ કાળવર્તી તેનું નિરૂપણ છે. અથવા અનુગમ નામક દ્વારના અવયવરૂપ ઉપોદ્ઘાત નિર્યુક્તિના પ્રતિદ્વારોના નિ વિદ આદિના મધ્યથી આ ગાથા વડે કંઈક દર્શાવેલ છે. ‘યાદેશક' વડે પ્રાણિવધ સ્વરૂપ દર્શાવે છે, નામથી નિરુક્તિદ્વાર, કેમકે એકાર્ય શબ્દ વિધાનરૂપ છે. ‘સમ્યક્દષ્ટિ' આદિ ગાયાથી સામાયિક નિરુક્તિ પ્રતિપાદિત કરી છે. જેમ ધૃત વડે “કઈ રીતે” દ્વાર કહેલ છે. ધ્રુવૃત્તિ વડે “કોનું” દ્વાર કહ્યું છે. - ૪ - હવે ‘યાદશ’ દ્વાર જણાવવા કહે છે – સૂત્રરૂપ : - જિનેશ્વર દ્વારા પણવધ આ પ્રકારે કહ્યો છે પાપ, રાંડ, રુદ્ર, ક્ષુદ્ર, સાહસિક, અનાર્ય, નિવૃક્ષ, નૃશંસ, મહાભય, પ્રતિભય, અતિભય, ભાપનક, ત્રાસનક, અન્યાય, ઉદ્વેગજનક, નિરપેક્ષ, નિર્મ, નિપિપાસ, નિષ્કરુણ, નરકાવાસગમન-નિધન, મોહમહાભય પ્રવર્તક, મરણ વૈમનસ્ય, • વિવેચન-૫ : પ્રાણવધ-હિંસા નામથી અલંકૃત્ વાક્યના આ પ્રત્યક્ષ, નિત્ય-કોઈક વખત એમ નહીં, પાપ-ચંડ આદિ સ્વરૂપને ત્યજીને વર્તે એ ભાવના. જિન-આપ્ત પુરુષે કહેલ, કઈ રીતે ? પાપ - પાપ્રકૃતિના બંધહેતુત્વથી, અંક - કષાયની ઉત્કટથી કાર્ય કરવા વડે. રૌદ્ર - રૌદ્રરસમાં પ્રવર્તવાથી. રુદ્ર. શુદ્ર - દ્રોહક કે અધમ અને તેમાં પ્રવર્તિત. માસિક - વિચાર્યા વિના વર્તતો અનાર્ય - પાપકર્મથી દૂર જનાર તે આર્ય, તેના નિષેધથી અનાર્ય-મ્લેચ્છાદિ, તેમાં પ્રવર્તિત. નિįળ - પાપજુગુપ્સા લક્ષણ રહિત. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૧૨૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ નૃશંસ - તેવી પ્રવૃત્તિથી નિઃસૂક, અથવા શંકા • પ્રશંસાથી રહિત. મભય - જેનાથી ઘણો ભય થાય છે. પ્રતિમય - જેનાથી પ્રાણીને પ્રાણિ પ્રતિ ભય થાય, ભયઈહલોકાદિ, તેને અતિકાંત કરે તે તમય કેમકે મરણ સમાન કોઈ ભય નથી. dig૩ - ભય ઉત્પન્ન કરનાર, ભાપનક. ત્રાસન - એકમોત્પન્ન શરીર કંપની, મનઃક્ષોભાદિ લક્ષણરૂપને કરનાર. એUT 1 - નીતિયુક્ત નથી તે, અન્યાય. રા નનક્ષ - યિતને ઉદ્વેગ કરનાર. નિરવ વનg - બીજાના પ્રાણ કે પરલોકાદિ વિષયમાં નિપેક્ષ. નિર્ધf - શ્રત-ચારૂિપ ધર્મથી નિર્ગત. ખિપાસ - વધ્ય પ્રતિ નેહરૂપ પિપાસારહિત. નવાજુન - દયારહિત. નિયવાસીનન - એક માત્ર નરક વાસ પ્રતિ જનાર એવું નિધન-અંત જેનો છે તે. મીઠમgTMયપ્રપૈવ • મૂઢતા અને અતિભીતિના પ્રવર્તક અથવા પ્રવર્ધક. મરજનH - મરણના હેતુથી જીવોમાં દિનતા ઉત્પન્ન કરનાર, પહેલા, મૃષાવાદાદિ દ્વારની અપેક્ષાએ આશ્રવદ્વાનો અર્થ કહ્યો. આ વિશેષણો વડે પ્રાણિવધ કેવો હોય તે બતાવ્યું. • સૂગ-૬ : તે હિંસાના ગુણવાચક 30-નામો છે – પણ વધ, શરીરથી ઉમૂલન, અવિશ્વસા, હિંચવિહિંસા, અકૃત્ય, રાતના, મારણા, ઉના, ઉપદ્રવ, અતિપાતના, આરંભસમારંભ, આયુકમનો ઉપદ્રવ-ભેદ-નિષ્ઠાપના-ઝાલન-સંવર્ધક-સંય, મૃભુ, અસંયમ, કટકમદન, સુપરમણ, પરભવસંદામણ કાક, દુગતિપાત, પાપકોપ, પાપલોભ, છવિચ્છેદ, અનિતાંતકરણ, ભયંક્ર ઋણકર, વજ, પરિતાપન આસવ, વિનાશ, નિયપના, પના, ગુણવિરાધના. ઈત્યાદિ પ્રાણવધના કલુષ ફળના નિર્દેશક નામો છે. • વિવેચન-૬ : તન્ન • ઉક્ત સ્વરૂપ પ્રાણિવધના. - x - mળrfન - ગુણ નિપજ્ઞ નામો. પ્રાણવઘ-જીવોનો ઘાત.. ઉમૂલણા સરીસ૩-જીવથી શરીરને, વૃક્ષના ઉમૂલન માફક બહાર કાઢવો.. અવીસંભ-અવિશ્વાસ-પ્રાણિબંધમાં પ્રવૃત, જીવોને અવિશ્વાસનીય બને છે.. હિંસવિહિંસ-જીવનો વિઘાત કેમકે આજીવના વિનાશમાં ક્યારેક કદાચ પ્રાણdધ ન પણ થાય. તેથી fથાનામ્ વિશેષણ મૂક્યું અથવા હિંસા-વિહિંસા એક જ ગ્રહણ કરવી, બંનેમાં ઘણું સમપણું છે. અથવા હિંસનશીલ હિંસ-પ્રમc. તેના વડે કરાયેલ વિશેષ હિંસા તે હિંસવિહિંસા.. અકિચ્ચ-કરણીય.. ઘાતના-ઘાત કરવો.. મારા-મારવું.. વધના-હનન.. ઉવણ-પીડા પહોંચાડવી.. તિવાયણા-મન, વચન, કાયા અથવા દેહ, આયુ, ઈન્દ્રિય લક્ષણ પ્રાણોથી જીવને ભેંસ કરવો તે. અથવા જીવોને અતિશય યાતના.. આરંભ સમારંભ - જીવોનો વિનાશ અને ઉપમદન અથવા આરંભ-કૃષિ આદિ વ્યાપાર, તેના વડે સમારંભ-જીવોને પીડા આપવી. તેની સાથે સમારંભ-પરિતાપનાદિ અથવા બંને એક ગણવા. આયુકમસ્સ ઉપદ્રવાદિ - આયુકર્મના ઉપદ્રવ, ભેદન, તેની નિષ્ઠાપના-ગાલતાસંવર્તક કે સંક્ષેપ કરવો. આ બધાં ઉપદ્રવાદિના-એકતર નામો ગણેલ છે. કેમકે આયુના છેદ રૂપ લક્ષણ અપેક્ષાએ બધાનું એકપણું છે. મૃત્યુ અને સંયમ પ્રસિદ્ધ છે.. કટક-સૈન્ય દ્વારા આક્રમણ કરીને મર્દન-qધ કરવો. તેનાથી પ્રાણવઘ જ થાય. વોરમણ-પ્રાણોથી જીવને જુદો કરવો.. પરભવ સંક્રમકારક - પ્રાણને છુટા પાડીને પરભવે પહોંચાડી દેવો.. દુર્ગતિ પ્રપાત-નકાદિમાં પાપકતનિ પાડનાર અથવા જેનાથી દુર્ગતિમાં પડાય.. પાપકોવાયુ પ્રકૃતિરૂપ પાપને કુપિત કરનારી, પાપને પોષણ આપનારી, પાપ રૂપ કોપ.. પાપલોભ-પાપ પ્રત્યે પ્રાણિને નેહ કરાવનાર કે જોડનાર અથવા પાપ એ જ લોભ. છવિચ્છેદ-શરીર છેદન, તેનાથી દુ:ખોત્પાદન થાય છે, પ્રસ્તુત પર્યાય-વિનાશ કારણપણાથી ઉપચારચી પ્રાણવધત્વ છે. - ૪ - જીવિતાંતકરણ અને ભયંકર પ્રસિદ્ધ છે.. ઋણક-પાપ કરનાર. વજ-dજ જેવું ભારે, તે કરનાર પ્રાણીને અતિગુરવણી અધોગતિમાં લઈ જનાર, વિવેકી દ્વારા તે વર્ષ છે માટે વર્જ. પાઠાંતરથી સાવધ.. પરિતાપણ અણહઉ-પરિતાપનપૂર્વક આશ્રવ •x - અથવા ‘પ્રાણવઘ' એ નામ છે, તેને સ્થાપીને શરીર-ઉમૂલનાદિ તેના નામનો સંકલ્પ તે પરિતાપન અને આશ્રવ એ અલગ નામ છે.. વિનાશ-પ્રાણોનો નાશ.. નિઝવણ - નિ એટલે અધિકતાથી, પ્રાણીના પ્રાણો જાય તેમાં પ્રયોજક કારણત્વ છે. jપણ-પ્રાણોનું છેદન.. ગુણવિરાધના-હિંસક પ્રાણીના કે હિંસક જીવના ચાસ્ત્રિ ગુણોનું ખંડન. તરસ એ પાણિવધ નામે તિગમન વાકય છે. માય શબ્દ અહીં પ્રકારાર્થે છે. • x • આ પ્રકારે ઉક્ત સ્વરૂપ છે. ૩૦-પાણિવધના પાપના કટુ ફળને તે દેખાડે છે. - x • હવે ગાયોકત દ્વારા નિર્દેશ ક્રમથી આવેલ “જે રીતે કરેલ'' તે દશવિ છે. તેમાં પાણિવધ કારણ પ્રકાર, પ્રાણિવઘકતનિ અસંયતવાદિ ધર્મઈત્યાદિ દશવિ છે. • સૂગ-૭ : કેટલાંક ાપી, અસંયત, અવિરત, અનિહુતપરિણામ દુwયોગી, ઘણાં પ્રકારે બીજાને દુ:ખ પહોંચાડવામાં આસક્ત, આ ત્ર-સ્થાવર જીવો પ્રતિ હેષ રાખનાર, ઘd પ્રકારે ભયંકર પ્રાણવઘ-હિંસા કરે છે. કઈ રીતે? પાઠીન, તિમિ, તિર્મિંગલાદિ અનેક પ્રકારની માછલી, વિવિધ પતિના દેડકા, બે પ્રકારના કાચબા, બે પ્રકારે મગર, ગાહ, દિલિવેટ, મંડુક, સીમાકાર, પુલક, સુસુમારાદિ ઘણાં પ્રકારના જલચરનો ઘાત કરે.. કુરંગ, , સરભ, અમર રાંભર, ઉરભ, શશક, પસય, ગોણ, રોહિત, ઘોડા, હાથી, ગઘેડા, ઉંટ, ગેંડા, વાંદરા, ઝ, વરુ શીયાળ, ગીધડ, શૂકર, બિલાડી, કોલ શૂનક, શ્રીકંદલક, આdd કોકંતક, ગોકર્ણ, મૃગ, ભેંસ, વાઘ, બકરા, હીપિક, શન, તરક્ષ, રીંછ, સિંહ, કેસરીસિંહ, ચિત્તલ, ઈત્યાદિ ચતુષ્પદનો ઘાત કરે. અજગર, ગોણસ, વરાહિ, મુકુલિક, કાકોદર, દવIકર, આસાલિક, મહોગાદિ આવા બીજા પણ સપનો ઘાત કરે.. ક્ષીરલ, સરંબ, સેહી, શેલ્લક, ગોહ, ઉંદર, નકુલ, કાંચીડો, જાહક, ગીલોળી, છછુંદર શિલહરી, વાતોત્પતિકા, પિકલી આદિ આવા અનેકનો ઘાત કરે... કાદંબક, હંસ, બગલો, કલાક, Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧ ૧ર૧ ૧રર પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સાસ, આડા, સતીય, કુલલ, વંજુલ, પરિમલવ, પોપટ, તીતર, દીપિકા, શેતરંસ, ઘારાષ્ટ્ર, ભાસક, કુટીકોશ, કૌંચ, દકતુંડક, ટેલિયાણક, સુઘરી, કપિલ, પિંગલાક્ષ, કારંડક, ચકલાક, ઉક્કોસ, ગરુડ, પિંગુલ, શુક, મયુર, મેના, નંદીમુખ, નદીમાનક, કોડંગ, ભંગારક, કુણાલક, ચાતક, તિતિર, વક, લાવક, કપિલ,. કબૂતર, પારાપત, પરેવા, ચકલી, ઝિંક, કુકડા, વેસર, મયૂર ચકોર, હદપુંડરીક, કક, ચીલ, બાજ, કાગડો, વિહગ શ્વેત ચાસ વભુલી, ચમગાદડ, વિતતપણll, સમુગપક્ષી ઈત્યાદિને મારે. જળ-સ્થળ-આકાશયારી પાંચેન્દ્રિય પ્રાણી, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા વિવિધ જીવ જેમને જીવિતપિય છે, મરણ દુ:ખપતિકૂળ છે તો પણ સંન્નિષ્ટ કર્મવાળો પાપી, તે બિચારા પાણીને હણે છે. તેના આ વિવિધ કારણો છે - ચામડું ચબ, માંસ, મેદ, લોહી, યકૃત, ફેફસા, મગજ, હૃદય, આંતરડા, પિત્તાશય, ફોફસ, દાંત, હાડકાં, મજજ, નખ, નેત્ર, કાન, નાયુ, નાક, ધમની, શીંગડા, દાઢ, પીઝા, વિષ, વિષાણ અને વાળ માટે હિંસા કરે છે. • • તથા • • ભ્રમર, મધમાખી સમૂહનું સાસકતો હનન છે. તે રીતે જ શરીરાદિ કારણે તેઈન્દ્રિય જીવોનું, વસ્ત્રો માટે અનેક બેઈન્દ્રિયોનું અને બીજા પણ અનેક શત કારણોથી તે અબુધ આવા અનેક ગસ-પ્રાણ જીવોની હિંસ કરે છે. આ ઘણાં એકેન્દ્રિય જીવોનું, જે ત્રસ કે અન્યના આશ્રયે રહેલા હોય તેના સૂક્ષ્મ શરીરનો તે સમારંભ કરે છે. આ પ્રાણીઓ અગાણ, અશરણ, અનાથ, બાંધવ, કમ બેડીથી બદ્ધ હોય છે. અકુશલ પરિણામ-મંદબુદ્ધિ-આ પ્રાણીને ન જાણતા નથી. તેઓ પૃથવીકાય - પૃથ્વી આશ્રિતને, જHકાયિકજલગત, અનિ-વાયુ-qનસ્પતિ કે તેની નિશ્રામાં રહેલ જીવોને જાણતા નથી. આ પાણી તે સ્વરૂપે, તેના આશ્રયે, તેના આધારે, તત્પરિણત વર્ણ-ગંધ-સ્સસ્પર્શ-શરીરરૂપ હોય છે. તેઓ આંખથી દેખાતા કે ન દેખાતા હોય, એવા અસંખ્ય કસકાયિક જીવો અને અનંત સૂક્ષ્મ, ભાદર, પ્રત્યેક અને સાધારણ શરીરી સ્થાવકાયોની જાણતા-જાણતા હિંસા કરે છે. • • • કયા વિવિધ કારણોથી તેને હણે છે? કૃષિ, પુષ્કરિણી, વાવડી, કચારી, કૂવા, સરોવર, તળાવ, ચિત્તિ, વેદિકા, ખાઈ, બગીચા, વિહાર, જીપ, પ્રકાર, દ્વાર, ગોપુર, અટારી, ચરિકા પુલ, સંક્રમ, પ્રાસાદ, વિકલ્પ, ભવન, ગૃહ, ઝુંપડી, લયન, દુકાન, ત્ય, દેવકુલ, સિભા, પરબ, આયતન, આવસથ, ભૂમિગૃહ, મંડપ આદિ માટે તથા ભાજન, ભાંડ, ઉપકરણ આદિને માટે તે મંદબુદ્ધિકો પૃવીકાયની હિંસા કરે છે. સ્નાન, પાન, ભોજન, વાધોવા, શૌચાદિ માટે અપકાયની, ચનપાચન, સળગાવવું, પ્રકાશ કરવો તે માટે અનિકાયની. સૂપ, વીંઝણો, તાલવૃત, મયુરપંખ, હથેળી, મુખ, શાક, વાદિથી વાયુકાયની હિંસા કરે છે. • • • ઘર પરિચાર, ભય, ભોજન, શયન, આસન, ફલક, મુસલ, ઓખલી, તdવિતત-આતોધ, વહન-વાહન, મંડપ, વિવિધ ભવન, તોરણ, વિડંબ, દેવકુલ, લક, અદ્ધચંદ્ર, નિક, ચંદ્રશાળા, અટારી, વેદી, નિ:સરણી, ચંગેરી, ખૂટી, dભ, સભાગાટ, પરબ, આવનાથ, મઠ, ગંધ માલા, વિલેપન, વરુ, યુગ, હળ, મતિક, કુલિક, ચંદન, શિબિકા, રથ, શકટ, યાન, યુગ્ય, ચરિકા, અટ્ટાલિકા, પરિણ, ફાટક, આગળીયો, અરહટ, શબી, લાકડી, મુસંઢી, શતની, ઘણાં પ્રહરણ, આવરણ, ઉપકરણ બીજા આવા અનેક કારણેશતી વનસ્પતિકાયને હણે છે. દેઢ મૂઢ દરિણમતિવાળા ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-રતિ-અરતિ-શોકવેદાણlf, જીવન-કામ-અ-મહિg માટે સ્વવશ-પરવશ થઈને પ્રયોજનથી કે પ્રયોજન વિના કસ સ્થાવરની હિંસા કરે છે. આવી હિંસા કરનાર મંદબુદ્ધિ છે. તેઓ અવશ, પરવણ કે બંને રીતે હણે છે. પ્રયોજનથી, પ્રયોજન વિના કે બંને રીતે હણે છે. હાસ્ય, વૈર, રતિ કે ત્રણે કારણે હણે છે. ક્રોધ-લુ-મુગ્ધ થઈ કે ત્રણે કારણે હણે છે. અર્થ-ધર્મ-કામથી કે આ ત્રણે કાણે હણે છે. વિવેચન-૭ : અનંતર જે નામો કહ્યા, તે પ્રાણવધાદિ ઉત્તપદ સાથે સંબંધ રાખે છે. વિશેષણ કઈ અને કાકનું છે. વત્ - કેટલાંક જીવો, બધાં નહીં. કેવા ? તે કહે છે - પાપા-પાપી, તે જ બતાવે છે :- અસંમત-અસંયમી, અવિરત-તપ અનુષ્ઠાન રસ્ત નહીં. અનિભૂત-ઉપશમ રહિત પરિણામવાળા, દુષ્ટપ્રયોગ-દુષ્ટ મન-વચન-કાય વ્યાપારયુક્ત, પ્રાણિવધ-કેવા પ્રકારે ? બહુવિધ અને ભયંકર. બહુ પ્રકારો જેના છે તેને ભેદથી કહે છે - તે કેવા છે ? બીજાને દુ:ખ આપવામાં આસક્ત. fb - આ પ્રત્યક્ષ બસ સ્થાવરોમાં, પ્રતિનિવિટ-તેના અરક્ષણથી વસ્તુતઃ Àષવાળા. તે કઈ રીતે પ્રાણવધ કરે છે? તે આ રીતે :- પાહીન - મત્સ્ય વિશેષ, તિમિતિર્મિંગલ-મોટા મસ્યો, અનેક ઝષા-વિવિધ મલ્યો - સૂમ, ચૂળ અને યુગમસ્યાદિ. અનેક જાતિના દેડકા, કાચબા-માંસ અને અસ્થિકાચબા એ બે ભેદથી. નક્ર-મત્સ્ય વિશેષ. મગર-જલચર વિશેષ, મુંડા મગર અને મત્સ્ય મગર ભેદથી. ગ્રાહ- જળતંતુ વિશેષ, તે ઘણાં પ્રકારે છે. કહેવાનાર યોગ વડે તેને હણે છે. વિટાણાકએ – ભેદો, તે જ વિધાનક, તેને કરનાર, તથા કુરંગ-મૃગ, ઇ-મૃગવિશેષ, સભ-મહાકાય આટલ્ય પશુ વિશેષ, પરાસર - જે હાથીને પણ પૃષ્ઠ ઉપાડી લે છે. ચમર-વન્ય ગાય, શાબ-જેને શીંગડામાં અનેક શાખા હોય. ઉરભ-ઘેટું, શશા-સસલું, પ્રશય-બે ખુરવાળું વન્ય પશુ, ગોણગાય, રોહિત-ચતુષ્પદ વિશેષ. હય-અશ્વ, ગજ-હાથી, ખર-ગઘેડો કરભ-ઉંટ, ખગજેના પડખે પાંખ જેવા ચર્મ લટકે છે, મસ્તકે એક શીંગડું હોય છે. ગવય-ગાય આકૃતિવાળા. વૃક-ઈહામૃગનો પર્યાય નાખર વિશેષ. શૃંગાલ-જંબૂક, કોલ-ઉંદર આકૃતિ. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧ ૧૨૩ ૧૨૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ માર-બિડાલી, કોલશુનક-મહાશુકર અથવા ક્રોડા-શૂકર, શ્વાન-કીલેયક, શ્રીકંદલક આવર્તવાળા અને એકબુર વિશેષ. કોકંતિકા-લોમટકા, જે સમિમાં ડી ડી એમ બોલે છે. ગોકર્ણ-બે ખુરવાળા ચતુષ્પદ વિશેષ. મૃગ-સામાન્ય હરણ. * * * * * વિઘયવ્યાઘ, છગલ-બકરી, હીપિકા-યિત્રક નામે નાખર વિશેષ. શ્વાન-વન્ય કૌલેયક. તરક્ષ, અચ્છ, ભલ, શાર્દૂલ એ બધાં વાઘ વિશેષ છે. ચિતલ-નખોવાળો પશુ. ચિત્રલ-હરિસ આકારે દ્વિપુર વિશેષ. ચતુષ્પદ વિધાનક તજાતિ વિશેષ. અજગર-ઉરઃ૫રિસર્પ વિશેષ, ગોણસ-ફૅણ વિનાનો સર્પ, વરાહ-દષ્ટિવિષ સર્ષ, મુકુલી-ફેણવાળો સર્પ, કાકોદર-સામાન્ય સર્પ દર્ભપુષ્પ-દર્પીકર સર્ષ આસાલિક-જેનું શરીર ઉત્કટથી બાર યોજન પ્રમાણ હોય છે. ચક્રવર્તી આદિના ક્ષય કાળે મહાનગર રૂંધાવારની નીચે ઉત્પન્ન થાય છે. મહોરણ-મનુષ્ય ક્ષેત્રની બહાર થનાર, જેનું શરીર ૧૦૦૦ યોજન પ્રમાણ ઉકર્ષથી છે. ઉગવિધાનક કર્યું. ક્ષીરલ અને શરંબ એ ભુજપરિસર્પ વિશેષ છે. સેહા-તીણ શૂળવાળું શરીર, શાક-જેના ચર્મ અને તેલથી અંગરક્ષા કરાય છે. શરટ-કૃકલાશ, જાહક-કાંટાથી આવૃત શરીરી, મગંસ-ગરગટ, ખાડહિલ-કાળા ધોળા પટ્ટાથી અંકિત શરીરવાળો, શૂન્ય દેવકુલાદિવાસી. વાતોત્પત્તિકા-રૂઢિથી જાણવું. -x• આ સરિસૃપણ કહ્યો. આ અને આવા આન્ય. - કાદંબ-હંસ વિશેષ, બક-બગલો, બલાક-બિસકંઠિકા, • x • વંજુલ-ખદિર ચાંચવાળા, પિપીલિકા-એક પ્રકારની ચકલી, હંસ-શ્વેતપક્ષી, ધારિષ્ટ્ર-કાળા મુખ અને પગવાળા હંસ, કુલિકોશ-કુટીકોશ, દકતુંડ-જળકુકડી, શ્રીમુખ-સુઘરી, ચકવાકરથગ, ઉકોશ-કુરર, ગરુડ-સુપણ, શુક-પોપટ, બહિણ-કલાપવાળો મોર, મદન શલાકા-સારિકા, મેના. શ્રૃંગારિકા-બે અંગુલ પ્રમાણ શરીરી અને ભૂમિ ઉપર કુદનાર વિશિષ્ટ પક્ષી, યિટિકા-કલંબિકા અને ટિંકા, કુર્કટ-મુરઘો, મયૂર-કલાપરહિત, હદપુંડરીકા-જલીય પક્ષી, પાઠાંતરથી કફ, વાયસ-કાકપક્ષી, ચમસ્થિલા-ચમચટક, વિતત પક્ષી-મનુષ્યક્ષેત્ર બહાર હોય છે. આ બધાં ખેચરવિધાનકૃત છે, તથા આવા પ્રકારના અન્ય. આ બધાં શબ્દોમાં કેટલાંક અજાણ્યા અર્થવાળા છે, કેટલાંક અજાણ્યા પર્યાયવાળા છે, નામકોશમાં પણ કેટલાંકનો પ્રયોગ જણાતો નથી. • * * જલ-સ્થલ-આકાશચારી, પંચેન્દ્રિય વિવિધ પશુગણ. બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયો જેની છે તે. અર્થાત્ બેઈન્દ્રિય આદિ, તેને-વિવિધ કુળ ભેદથી જીવોને જીવિત પ્રિય છે - પ્રાણ ધારણ કરવા સ્વીકાર્ય છે. મરણ રૂ૫ દુઃખ અથવા મરણ અને દૂર પ્રતિકૂળ છે. તથા તે વરાક-તપસ્વી, બિચારા. શું ? તે કહે છે – બનિ - વિનાશ કરે છે. આવા જીવો ઘણાં સંક્ષિપ્ત કર્મવાળા જાણવા. • • આ પ્રમાણે વધ્યદ્વારથી પ્રાણવધના પ્રકાર કહ્યા. હવે તે પ્રયોજન દ્વારથી કહે છે - હવે કહેવાનાર પ્રત્યક્ષ વિવિધ પ્રયોજન વડે કહે છે. તે પ્રયોજન કયા છે ? તે આ - ચર્મ-ચામડી, વસા-ચરબી, મેદ-દેહધાતુ વિશેષ, શોણિત-લોહી, યકૃ-દક્ષિણા કુક્ષિમાંની માંસ ગ્રંથિ, ફિફિસ-ઉદર મધ્યેનો અવયવ વિશેષ, મસ્તુલિંગ-ભેજુ, આંગ આંતરડા, પિત-દોષ વિશેષ, ફોકસ-શરીરનો અવયવ, - X - અસ્થિ-હાડકા, મજાહાડકા મધ્યનો અવયવ વિશેષ, નયન-આંખ, ક-કાન, હાર-સ્નાયુ, નક્ક-નાક, ધમની-નાડી, શૃંગ-શીંગડ, દંષ્ટ્રા-દાઢ, પિચ્છ-પીંછા, વિષ-કાલકૂટ, વિષાણ-હાથીદાંત, વાલ-વાળ અહીં એમ કહે છે - અસ્થિ, મજ્જાદિ હેતુથી હણે છે. ભ્રમર-લોક વ્યવહારથી પુરુષરૂપે ઓળખાવાતો ભમરો, મધુકરી-આપણે વ્યવહાર કરાતી મધમાખી, ગણ-સમૂહ, તેના મધમાં વૃદ્ધ. તેઈન્દ્રિય ચૂકા-માંકડ, શરીરોપકરણાર્થ - શરીરના ઉપકારને માટે, માંકડ આદિકૃત દુ:ખના પરિહારને માટે અથવા શરીરના ઉપકારને માટે હણે. અર્થાત્ શરીર સંસ્કારમાં પ્રવૃત અને ઉપકાર સાધન સંસ્કાર પ્રવૃત વિવિધ ચેષ્ટા વડે તેને હણે. કેવા ? કૃપણાન-કૃપાના ઈચ્છક.. તથા બેઈન્દ્રિય વલ્ય-વસ્ત્ર, ઉહર-આશ્રયવિશેષ, પરિમંડન-વિભૂષા, કૃમિરાગ વડે રંગેલ વસ્ત્રો. શંખ-શુદ્ધિ ચૂર્ણ વડે આશ્રિતો વિભુષા કરે છે. અથવા વસ્ત્રને માટે અને વિભૂષાને માટે. તેમાં વસ્ત્રોને માટે કૃમિ હિંસા સંભવે છે, માટી, જલ આદિ દ્રવ્યોમાં આશ્રયને માટે રહેલ પોટ આદિનો ઘાત થાય છે. હાર આદિ વિભૂષાર્થે મોતી આદિ બેઈન્દ્રિયનો ઘાત કરે છે. બીજા પણ આવા અનેક ઘણાં સેંકડો કારણો વડે તે બાલિશો ઈહ-જીવલોકમાં હંતિ-ગસ, પ્રાણોને હણે છે. - - તથા આ પ્રત્યક્ષ એકેન્દ્રિય-પૃથ્વીકાચિકાદિનો તે બિચારા સમારંભ કરે છે. તેઓ માત્ર એકેન્દ્રિયોને નહીં, પણ તેના આશ્રિત બસોને પણ હણે છે. કેવાને ? પાતળા શરીરોને, અનર્થ પ્રતિઘાતકના ભાવથી બાણ, અર્થ પ્રાપક અભાવથી અશરણ, તેથી જ યોગ-ક્ષેમકારી નાયકના અભાવે અનાય, સ્વજન સંપાધ કાર્યના અભાવથી અબાંધવ - ૪ - મિથ્યાત્વના ઉદયથી મંદબુદ્ધિ, જન-લોક તેના વડે દુર્વિોય છે, તે તથા, પૃથ્વીનો વિકાર તે પૃથ્વીમય તે પૃથ્વીકાયિક, તથા પૃથ્વીને આશ્રીને રહેલ અલસ આદિ બસ. એ પ્રમાણે જલમય-અપ્રકાયિક, પાણીમાં રહેલ પોરા આદિ ગસ-સેવાળ આદિ વનસ્પતિકાચિક, અનણ તેઉકાય, અતિલ-વાયુકાય, તૃણ વનસ્પતિગણ-ભાદર વનસ્પતિનો સમુદાય. - X - તમયતા નઈ - તે અગ્નિ, વાયુ, તૃણ વનસ્પતિગણનો વિકાર, તમય અગ્નિકાયિકાદિ જ, તથા અગ્નિ આદિ જીવો, તદ્યોનિક બસ. • x તે કેવા છે? તદાહાર-પૃથ્વી આદિ આધાર જેમાં છે તે, તે જ પૃથ્વી આદિનો આહાર કરે છે, તેથી તેનો આહાર છે. તેમાં જ પૃથ્વી આદિના પરિણત વર્ણ-ગંધરસ-સ્પર્શ વડે જે બોદિ શરીર, તે રૂપ-સ્વભાવ જેનો છે તેને. મવાસુપૂ - આંખ વડે ન જોઈ શકાતા. વપન • આંખ વડે ગ્રાહ્ય. આવા પ્રકારના ગણનામ કર્મોદયવર્તી જીવે સશિમાં થનાર, ત્રસકાયિકને હણે છે. તે અસંખ્યાત છે. તથા સ્થાવરકાય-સૂક્ષ્મ અને બાદર, તે-તે નામ કમોંદય વર્તજીવ. પ્રત્યેક શરીર નામકર્મ વિશેષ તે પ્રત્યેક શરીરી અને સાધારણ નામ કર્મોદયવર્તી તે સાધારણ. સાધારણો અનંત હોય. બાકીના અસંખ્યાતપણાથી સ્થાવર જીવો છે. તેને અજાણતા હણે છે. પરિ નારત - સુખદુઃખ વડે અનુભવતા એકેન્દ્રિયોને હણે છે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧ ૧૫ ૧૨૬ અથવા સ્વવાથી અજાણતા એકેન્દ્રિયોને, જાણતાં ત્રસ જીવોને આ વિવિધ પ્રયોજનોથી હણે છે. તે આ પ્રમાણે - કર્ષણ-કૃષિ, પુષ્કરિણીચોખુણી કમળયુક્ત વાવ, વાપી-કમળ રહિત અથવા વર્તુળ વાવ. વપિણ-કચારી, ચિતિ-ભિd આદિનું ચયન, મૃતકના દહન અર્થે. વેદિવેદિકા, ખાતિકા-ખાઈ, આરામ-વાટિકા, વિહાર-બૌદ્ધ આદિનો આશ્રય, તૃપ-ચિતિ વિશેષ, પ્રાકાકિલ્લો, ગોપુફાટક, દ્વાર. અટ્ટાલક-પ્રાકારની ઉપરની અટારી. ચરિકાનગર અને પ્રાકાર વચ્ચેનો આઠ હાથ પ્રમાણ માર્ગ, સેતુ-પુલ, માર્ગ વિશેષ, સંક્રમવિષમ ઉતરવાનો માર્ગ, પ્રાસાદ-રાજાનો મહેલ, વિકા-તેના ભેદો ભવન-ચતુ:શાલાદિ. શરણ-ઘાસની ઝુંપડી, લયન-પર્વત ખોદી બનાવેલ ગૃહ, આપણ-દુકાન, ચૈત્ય-પ્રતિમા, દેવકુલ-શિખરયુક્ત દેવપ્રાસાદ, ચિત્રસભા-ચિત્રકર્મવાળો મંડપ, પ્રપા-પાણીની પરબ, આયનન-દેવાયતન, આવસથ-પāિાજકનો મઠ. મંડપ-છાયાદિ માટે વમય આશ્રયાદિ માટે પૃથ્વીકાયને હણે. ભાજન-સુવર્ણાદિના પાત્ર, ભાંડ-માટીના પાત્ર અથવા લવણ આદિ વિકેય. ઉપકરણ-ઉદખલાદિ. તે વિવિધ હેતુથી પૃથ્વીકાયને તે મંદબુદ્ધિકો હણે છે. પાન - અપ્રકાયિક, તેમાં મજનક-સ્નાન, વસ્ત્ર ધાવત-વોને ધોવા તે, શૌચ-આચમન આદિ કારણે તેને હણે છે. ઓદન આદિને રાંધતા-રંધાવતા પોતે અગ્નિ સળગાવે કે અગ્નિને બીજા પાસે ઉદ્દિપ્ત કરાવે. વિદર્શન-અંધકારમાં રહેલ વસ્તુને પ્રકાશ કQો. આ કારણે અગ્નિને હણે. તથા વ્યંજન-વાયુ ફેંકતો પંખો, તાલjત-વીંઝણો, પેહણ-મયુરપંખ, કરતલ-હાથ, પગ-વૃવિશેષના પાન, આવા બધાથી વાયુને ઉંદીરક વસ્તુ વડે વાયુકાયને હણે. ગાર-ઘર, પરિચાર-તલવારની મ્યાન કે વૃત્તિ. ભટ્સ-મોદક આદિ, ભોજનઓદનાદિ, શયન-શસ્યા, આસન-બેસવાનું સાધન, ફલક-ટેકા માટેનું પાટીયુ. તdવીણા આદિ, વિતત-ઢોલ આદિ, આતોધ-વાધ, વહત-જાનપાત્ર, વાહન-ગાડા આદિ, ભવન-ચતુઃશાલા આદિ, વિટંક-બ્બતને બેસવાનું સ્થાન, જાલક-છિદ્રવાળું ઘસ્નો એક ભાગ, ઝરુખો. અર્ધચંદ્ર-સોપાન વિશેષ, તિર્યુહક-દ્વારની ઉપરના પડખે નીકળેલ લાકડુ, શાખા. ચંદ્રશાલિકાઅટારી, વેદિકા-વેદી, નિઃશ્રેણી-નિસરણી, દ્રોણી-નાની નાવ, ચંગેરી-મોટી કાષ્ઠ પાગી કે મોટી પટ્ટલિકા, કીલ-ખુંટો, મેઠક-મુંડક, સભાઆસ્થાયિકા, પ્રપા-જલદાન મંડપ, આવસથ-મઠ. ગંધ-ચૂર્ણ વિશેષ, માલ્ય-કૂલ, અનુલેપન-વિલેપન, અંબર-વો, ચૂપ-યુગ, લાંગલ-હળ, મતિક-જેના વડે ખેતર ખેડ્યા પછી માટીને ભંગાય છે, કુલિક-એક પ્રકારનું હળ, ચંદન-રથ વિશેષ કેમકે રથ બે પ્રકારે છે - યુદ્ધ થ અને દેવયાન રથ, તેમાં યુદ્ધ થમાં કેડ પ્રમાણ વેદિકા હોય છે. શિબિકા-હજાર પુરષ વડે વાનીયા કૂટાગાર શિખર આચ્છાદિત જંપાન વિશેષ, શકટ-ગાડી, યાન-વિશેષ રૂપ શકટ, યુગ્ય-ગોંડ દેશ પ્રસિદ્ધ બે હાય પ્રમાણ વેદિકાથી શોભતી જંપાન વિશેષ. • x - x પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ • ગોપુર-નગર દ્વાર, પરિધાઆગળીયો, યંત્ર-અરઘટ્ટ આદિ. શૂલિકા-શૂળીનું લાકડું, પાઠાંતરથી શૂલક-કીલક વિશેષ, લઉંડ-લકુટ, મુશંઢિપ્રહણ વિશેષ, શતક્ની-મોટી લાકડી, પ્રહરણ-કસ્વાલ આદિ, આવરણ-ઢાંકણ, ઉપકરમાંગી આદિ ઘરના ઉપકરણ. આ બધું કરવાને માટે અને આવા અનેક કારણે તગણને હણે છે તથા કહેલ અને ન કહેલ, આવા પ્રકારના સવ અને સર્વ હિતને હણે છે. દઢ અને મૂઢ એવા તે દારુણમતિઓ તથાવિધ ક્રોધ, માન, માયા, લોભથી તથા હાસ્ય, તિ, અરતિ, શોકથી (હણે છે) વેદાર્થ-વેદને માટે અનુષ્ઠાન, જીવજીવિત કે જીત, ધર્મ-અર્થ-કામના હેતુથી સ્વવશ-સ્વતંત્ર, અવશ-પર, અર્થ અને અનર્થને માટે, બસ અને સ્થાવરોને મંદબુદ્ધિઓ હણે છે. આ જ વાતને વિશેષથી કહે છે - વવશ કે પરવશ કે સ્વ-પર વશ થઈને હણે છે. એ પ્રમાણે અર્ચને માટે આદિ ત્રણ આલાવા કહેવા. એ પ્રમાણે હાસ્યાદિથી ચાર આલાવા, એ પ્રમાણે કુદ્ધ-લુબ્ધમુગ્ધ અને અર્થ-ધર્મ-કામયુક્ત જાણવા. આ પ્રમાણે જેમ કરેલ, તેમ અત્યારે પ્રતિપાદિત કર્યું. • x• પાપીઓ જે રીતે પ્રાણિવધ કરે છે તે કહે છે – સૂp-૮ (અધુરું) : તે હિંસક પ્રાણિ કોણ છે? જે તે શૌકરિક, મત્સ્ય બંધક, શકુનિક, વ્યાધ, કૂકર્મી, નાગુરિકો હીપિક, બંધનયોગ, તપ, ગલ, જાલ, વીરત્વક, લોહાલ, દર્ભ, કૂટપાલ આદિ હાથમાં લઈને ફરનારા હરિકેશ, શાકુનિક, બાજપક્ષી તથા જાલને હાથમાં રાખનાર, વનચર, મધમાખી-પોતઘાતમાં લુબ્ધક, મૃગના આકર્ષવા મગપાળનારા, સરોવર-દ્રહ-વાપી-તળાવ-પલ્લવને ખાલી કરાવનારા, પાણી કાઢીને કે પાણી આવવાનો માર્ગ રોકી જળાશયને સુકવનાર, વિષ કે ગરલ દેનારા, ઘાસ કે ખેતરને નિર્દયતાથી સળગાવનાર, કુકર્મ કરનારા આ ઘણી મ્લેચ્છજાતિઓ છે. તે કોણ ? શક, યવન, શબર, બબ્બર, કાય, મુકુંડ, ઉદ, ભડક, તિતિક, પકવણિક, કુલાસ, ગૌડ, સિંહલ, પરસ, કૌચ, આંધ, દ્રવિડ, વિલ્વલ, પુલિંદ, આરોષ, ડબ, પોષણ, ગાંધાર, બહલીક, જલ્સ, રોમ, માસ, બકુશ, મલય, ચંચક, ચૂલિક, કોંકણ, મેદ, પહd, માલવ, મહુર, આભાષિક, અણકા, ચીન, હાસિક, ખસ, ખાસિક, નેહુટ, મરહ, મૌષ્ટિક, આરબ, ડોબલિક, કુહણ, કૈકય, હૂણ, રોમક, સ્ટ, મક, ચિલાત, દેશોના નિવાસી, જે પાપમતિવાળા છે, તેઓ હિંસામાં પ્રવૃત્ત રહે છે તેઓ જલચર, સ્થલચર, સનખપાદ, ઉરગ, નભશ્ચર, સંડાસી જેવી ચાંચવાળા આદિ જીવોનો ઘાત કરીને જીવનર, તેઓ સંજ્ઞા, અસંક્શી, પ્રયતાને તથા આવા બીજાને આ અશુભલેશ્યા પરિણામીઓ (હણે છે. તે પાપી, પાપાભિગમી, પાપરુચિ, પ્રાણવધ કરનારા, પ્રાણવધરૂપ અનુષ્ઠાન કતા, પ્રાણવધ કથામાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૮ ૧૨૩ ૧ર૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અભિરમણથી તુષ્ટ () ઘણાં પ્રકારે પાય કરે છે. તે પાપના ફળ-વિપાકને ન જાણતા ઘણાં ભયને નિરંતર વેદનાને, દીકિાળ પર્યન્ત દુ:ખ વ્યાપ્ત નરક-તિર્યંચ યોનિને વધારે છે. અહીં આયુ-ક્ષયથી રવીને, અશુભકર્મ બહુલતાથી નરકમાં ઉપજે છે તિ નરક ઘણી વિશાળ, વજમય ભીંતવાળી, છિદ્ર-દ્વારરહિત, મૃદુતા રહિત ભૂમિકલ, કઠોર-વિષમ નરકરૂપી કારાગૃહ છે. તે નરક મહાઉષ્ણ, તપ્ત, દુર્ગધી, લોકોને સદૈવ ઉદ્વેગકારી, બીભત્સ દર્શનીય, નિત્ય હિમપટલ શીતલ, કાળી લાગતી, ભયંકર ગંભીર રોમાંચ ઉભી કરી દેનારી, અરમણીય, નિસ્પતિકાર વ્યાધિ-રોગ-જરાથી પીડિત, અતીત નિયા અંધકાર તમિસને કારણે ભયાનક, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નામની જ્યોતિ રહિત, મેદચરબી-માંસના ઢગલાથી યુક્ત, રુધિર વહેવાથી ભીની-ચિકણી-કીચડ જેવી ભૂમિ છે. ત્યાંનો સ્પર્શ બળતી એની લીંડીનો અનિ કે ગૅરના અનિ સમાન ઉષ્ણ, તલવાર-અઓ કે કરવતની પર સમાન તીક્ષ્ણ, વિંછીના ડંખથી અધિક વેદનાદાયી અને અતિ દુસહ છે. [તે નારકો અnણ, અશરણ, કટુક દુ:ખપરિતાપક છે. ત્યાં અનુબદ્ધ નિરંતર વેદના છે. ત્યાં પરમાધામી દેવો વ્યાપ્ત છે. નાક જીવો અંતર્મુહૂર્તમાં ભવપત્યયિક લબ્ધિથી તેમનું શરીર સ્પે છે. જે હુંડ, બીભત્સદનીય, ભીભત્સ, હાડકાં-નાયુ-નખ-રોમ વર્જિત, શુભ અને દુ:ખ સહા હોય છે. શરીર નિર્માણ પછી, પયાતિ પ્રાપ્ત, પાંચે ઈન્દ્રિયોથી અશુભ વેદના વેદ છે. તે વેદના-ઉજવલ, બલવતી, વિપુલ, ઉત્કટ, પ્રખર, પરા, પ્રચંડ, ઘોર, ડરાવણી અને દરણ હોય છે. તે કેવી છે ? કંદુ-મહાકુંભીમાં પકાવાય અને ઉકાળાય છે, તવા ઉપર સેકાય છે, ભુંજાય છે, લોઢાની કડાઈમાં ઉકાળાય છે, તવા ઉપર સેકાય છે, ભુંજાય છે, લોઢાની કડાઈમાં ઉકાળાય છે, બલિ ચડાવતા હોય તેમ તેના ટુકડે-ટુકડા કરાય છે. લોઢાના તીણ શૂળ જેવા કાંટાળા શાભલિ વૃક્ષના કાંટામાં અહીં-તહીં ઘાડાય છે, લાકડાની જેમ વિદારાય છે, આવકોટક બંધન, સેંકડો લાઠીથી પ્રહાર, ગળામાં ગાળીયો બાંધી લટકાવવા, શુળ વડે ભેદવા, ખોટા આદેશથી ઠગવા, ખિંસા વડે અવમાનના, પૂર્વભવના પાપોની ઘોષણા કરી વધભૂમિમાં ઘસડી જવો અને સેંકડો પ્રકારના દુ:ખ તેને આપવામાં આવે છે. • વિવેચન-૮ : જયારે તેમાં કૃષ્ણાદિ કારણે કોણ પ્રાણીને હણે છે, પ્રશ્ન છે. ઉત્તરમાં કહે છે – શૌકરિક આદિ શાર - શીકાર કરે છે, શાકનિક-પક્ષીને હણે છે. • x - વાણુરિક-મૃગ બંધન વિશેષથી ચરે છે તે. હીપિક-ચિત્રક, મૃગને મારવા માટે બંધનપ્રયોગ-બંધોપાય. તપ-તરકાંડ વિશેષ, મત્સ્યના ગ્રહણ માટેની નાની નૌકા. ગલ-માછલી પકડવાનો કાંટો, જાલ-મસ્યબંધન વીરલ્લક-બાજ, આયસી - લોઢાની કે દર્ભમયી જાળ, વાયુરી-મૃગબંધન વિશેષ, તે પીંજરા આદિમાં રાખેલ છેલિકાબકરી, જેના વડે ચિતા આદિને પકડાય છે. અથવા કૂટ એટલે મૃગાદિ ગ્રહણ યંગ. આ બધું હાથમાં લઈને ફરનાર. ક્યાંક રવિવ એવો પાઠ છે, પિન - ચિમક વડે ચરે છે, તે. હરિકેશ-ચાંડાલ વિશેષ,. કુણિક-સેવક વિશેષ, ક્યાંક સાર - પાઠ છે, પક્ષી વડે ચરે છે, તે શાકુનિક. વિદંશક-શ્યનાદિ, પાશ-શકુનિબંધન વિશેષ જેના હાથમાં છે તે. વનચક-શબર, લુબ્ધક-વ્યાધ, -x - wwયાર - મૃગના ગ્રહણ માટે હરણીને પોષનાર, પનિયાર - પ્રકૃષ્ટ અણીયાર. સર-સરોવર, હૃદ-નદી, દીધિંકાવાવ, પલ્વલ-દ્ધ જળાશય, પરિણાલન-શુકિત, શંખ, મસ્યાદિના ગ્રહણ માટે જળ કાઢી લેવું, મલન-મર્દન, શ્રોતબંધન-જળનો પ્રવેશ રોકવા માટે જળ આશ્રવને શોષવવો, વિષ-કાલકૂટ, ગરલ-દ્રવ્ય સંયોગવિષ. ઉતૃણ-ઉગેલતૃણ, વલ્લરૂખેતર, દવાગ્નિવનને બાળવું. તેથી નિર્દય, પલીવગ-પ્રદીપક. આવી કુર કર્મ કરનારી ઘણી મ્લેચ્છ જાતિઓ છે. જેમકે – શક, યવન ઈત્યાદિ નામો સૂત્રાર્થમાં જણાવ્યા. વિશેષ એ કે – મરહ એટલે મહારાષ્ટ્રા અને પાઠાંતરી મૂઢ, વિષયવાસી-દેશવાસી આ પાપમતિક છે. તથા જલચર અને સ્થલચર, તેમાં સહાય-સનખપદા સિંહાદિ, ઉગ-સર્પ, ખહયર-ખેચર, સંદંસ-તુંડ, સાણસી આકારની ચાંચવાળા પક્ષી. તેઓ જીવના ઉપઘાતથી જીવનારા છે. કેવા જીવોને ? પયક્તિા સંજ્ઞી અને અસંજ્ઞી જીવોને. • x • પ્રાણાતિપાત કરણ-પ્રાણિવધ અનુષ્ઠાન, પાપ-પાપનું અનુષ્ઠાન કરનાર, પાપાભિગમ-પાપ જ ઉપાદેય છે, તેવા મતવાળા, પાપરચિપાપ જ ઉપાદેય છે, તેવી શ્રદ્ધાવાળા. - x - પાપ-પ્રાણવધરૂપ કરીને ઘણાં પ્રકારે સંતુષ્ટ થાય છે. ઉપર મુજબ પ્રાણવધ કરનારને પ્રતિપાદિત કર્યા, હવે પ્રાણવધનું જે ફળ મળે છે, તેને કહે છે - તે પ્રાણવધરૂપ પાપનો કળવિપાક, ફળ-વૃક્ષસાધ્ય માફક, વિપાકકર્મોનો ઉદય. અયાણમાણ-અજાણતા જ, પદ્ધયંતિ-નરક, તિર્યંચ યોનિની વૃદ્ધિ કરે છે. તે વૃદ્ધિ, પુનઃ પુનઃ તેમાં ઉત્પાદક હેતુ કર્મ બંધનથી છે. તેઓ કેવા છે ? જેને મહતુ ભય છે તે મહાભયા, અવિશ્રામવેદના-વિશ્રાંતિરહિત અશાતા વેદના દીર્ધકાલ માટે ઘણાં શારીરિક-માનસિક દુ:ખ વડે વ્યાપ્ત રહે છે. તે નક-તિચિયોનિમાં આ • મનુષ્ય જન્મ પામીને મરણ થતાં તે કલુપકર્મ પ્રયુરો ઉપજ છે. - તેિ નક] ક્ષેત્ર અને સ્થિતિ વડે મોટા છે. વજમય ભીંતવાળા, રુદા-વિસ્તીર્ણ, નિઃસંધિ-છિદ્રરહિત, દ્વાર રહિત, નિમદિવ-કર્કશ ભૂમિવાળા છે, તે નરકોનો ધુર - કર્કશ સ્પર્શ છે, વિષમ-નિગ્નઉad, નિરયગૃહ સંબંધિ જે ચારક-કુકુટ, નારકની ઉત્પત્તિ સ્થાનભૂત. - x • મહોણ-અતિ ઉષ્ણ, નિત્યતd, દુર્ગધ-અશુભ ગંધ, આમગંધ અતિ કુશિત. ઉદ્ભિજ્યતે-જેનાથી ઉદ્વિગ્ન થવાય છે, ઉદ્વેગજનક. બિભસે દર્શનીય-વિરપ, નિત્ય-સદા, હિમપટલ-હિમવૃંદ જેવા શીતલ, તથા કાલોલભાસ-જેની Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/ પ્રભા કાળી છે તે. ભીમ અને ગંભીર, તેથી રોમાંચિત. નિરભિરામ-અરમણીય, નિષ્પતીકાર-જેની ચિકિત્સા સંભવ નથી તેવી વ્યાધિ-કુષ્ઠ આદિ, જવર-તાવ, રોગસધઘાતી જ્વર-શૂલાદિ, તેના વડે પીડિત. અહીં નારકધર્મના અધ્યારોપથી નારકોના વિશેષણ કહ્યા. ૧૨૯ અતીવ-પ્રકૃષ્ટ, નિત્ય-શાશ્વત અંધકાર જેમાં છે તે. તિમિસ-તમિસ ગુફાવત્ જે અંધકાર પ્રકર્યા છે તે અથવા અતીવ નિત્ય અંધકાર અને તમિસથી છે જે તે. તેથી વસ્તુ પ્રતિ ભય જેમાં છે તે. ગ્રહ-નક્ષત્રાદિ પ્રકાશ રહિત. અહીં જ્યોતિષ્ઠ શબ્દથી ‘તારા' લેવા. મેદ-શરીરની ધાતુ, વસા-ચરબી, માંસ-પિશિત, તેનો સમૂહ, પોચ્ચડ-અતિ ગાઢ, પૂયરુધિર-પક્વ રક્ત શોણિત. ઉત્કીર્ણ-મિશ્રિત, વિલિન-જુગુપ્તિત, ચિક્કણચોંટી જતી, રસિક-શારીર રસ વિશેષ. વ્યાપન્ન-વિનષ્ટ સ્વરૂપ, તેથી જ કુચિત, તે જ ચિકખલ્લ-પ્રબળ કર્દમ-કાદવ જેમાં છે તે. તથા કુકૂલાનલ-લીંડીનો અગ્નિ મુર્મુભસ્માગ્નિ, - ૪ - વૃશ્ચિકડંક-વીંછીના પુંછડાનો ડંખ. આવી ઉપમાઓ જેની છે, તે પ્રકારે અતિ દુસ્સહ સ્પર્શ જેમાં છે, તે. અત્રાણ આદિ પૂર્વવત્, કટુક-દારુણ દુઃખ વડે પરિતાપિત કરાય છે જેમાં તે અત્રાણાશરણ કટુક દુઃખ પરિતાપના જેમાં છે તે. અનુબદ્ધ - અત્યંત નિરંતર વેદના જેમાં છે તે. યમ-દક્ષિણદિક્પાલ, પુરુષ-નંબ આદિ અસુર વિશેષ. તે યમપુરુષોથી વ્યાપ્ત. ઉત્પન્ન થઈને (નાસ્કો) અંતર્મુહૂર્તમાં-કાલમાનવિશેષ, લબ્ધિ-વૈક્રિયલબ્ધિ ને ભવપ્રત્યય-ભવલક્ષણ હેતુ અંતર્મુહૂર્ત લબ્ધિ તેના વડે શરીર કરે છે, તે પાપીનું શરીર કેવું છે ? હુંડ-સર્વત્ર અસંસ્થિત, બીભત્સ, દુર્દર્શનીય, બીહણગ-ભયજનક. અશુભગંધ અને તે દુઃખનું અસહ્યપણું શરીર બનાવ્યા પછી-ઈન્દ્રિય પર્યાપ્તિ, આનપાણ પર્યાપ્તિ, ભાષા-મનઃ પર્યાપ્તિને પ્રાપ્ત. આ પાંચે ઈન્દ્રિય વડે દુઃખને વેદે છે. મહાકુંભીમાં પકાવે ઈત્યાદિ દુઃખના કારણો છે. આ અશુભ વેદના દુઃખરૂપ છે. તે કેવી છે ? ઉજ્જ્વલ-અતિ ગાઢ, બલાબલવતી, નિવાસ્વી અશક્ય, વિપુલ-સર્વ શરીર અવયવ વ્યાપી, પાઠાંતરથી મનવચન-કાયાને પરાભવ કરનારી અર્થાત્ મિતુલા. ઉત્કટ-પ્રકર્ષના અંત સુધીની. ખરઅમૃદુ, શીલાવત્, જે દ્રવ્ય તેના સંપાતથી જનિત, પરુષ-કર્કશ - ૪ - પ્રચંડ-શીઘ્ર શરીર વ્યાપક, પ્રચંડ-ઘોર, જલ્દી ઔદાકિ શરીરીના જીવિતનો ક્ષય કરનારી. બીહણગભયને ઉત્પન્ન કરનારી, દારુણ, તેને વેદે છે. તે કેવી છે ? કંદુ-લોઢી, કડાઈ, મહાકુંભી-મોટા મુખવાળી. તેમાં ભોજનની જેમ પકાવે છે. પના - પચન વિશેષ, તવગ-તાપિકા, - ૪ - ભાષ્ટ્ર-અંબરીષ, ભર્જન-પાક વિશેષ કરવો તે. ચણાની જેમ ભૂંજવા. તથા લોઢાની કડાઈમાં ઈક્ષુરસની જેમ ઉકાળવા. કોટ્ટ-ફ્રીડા, તેના વડે બલિ આપવો - ચંડિકાદિ સામે બકરાની જેમ બલી ચડાવવી. અથવા પ્રાકારને માટે બલિ આપવી. તેનું કુટ્ટન-કુટિલત્વ કરણ અથવા વિકળ કરવો. અથવા કુટીને ચૂર્ણ કરવો. શાલ્મલિ-વૃક્ષ વિશેષના તીક્ષ્ણાગ્રા 15/9 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ જે લોઢાના કાંટા, તેમાં આમથી તેમ ઘસેડવા. ફાટન-એક વખત ફાડવું, વિદારણવિવિધ પ્રકારે ફાડવું. અવકોટક બંધન-હાય અને મસ્તકને પૃષ્ઠદેશમાં બાંધવા. સેંકડો લાકડી વડે તાડન કરવું. ગલક-કંઠમાં, ઉલ્લંબન-વૃક્ષની શાખાએ બાંધીને લટકાવવા તે ગલક બલોલંબન. ૧૩૦ શૂલાગ્રભેદન-શૂલના અગ્ર ભાગ વડે ભેદવા. આદેશ પ્રપંચ-અસત્ય અથદેિશથી ઠગવા. ખિંસન-નિંદવું તે, વિમાનના-અપમાન કરવા રૂપ, વિટ્ટુપણિજ્જણાણિ-“આવા પાપીઓ પોતાના કરેલા કર્મના પાપફળ પામ'' એમ વચન વડે ઘોષણા કરીને વધ્યભૂમિએ લઈ જવાય છે. તે જ માતા-જેની ઉત્પત્તિ ભૂમિ છે, તેમાં વધ્ય જીવોને સેંકડો પ્રકારના દુઃખ અપાય છે - તે પાપી ઉક્ત ક્રમે દુઃખ પામે છે. • સૂત્ર-૮ :- [અધુરેથી] [આ પ્રકારના નારક જીવો પૂર્વ કર્મના સંચયથી સંતપ્ત, મહાઅગ્નિ સમાન નકાન્તિથી તીવ્રતા સાથે સળગતો રહે છે. તે જીવ ગાઢ દુઃખ-મહાભયકર્કશ, શારીરિક-માનસિક બંને અશાતા વેદનાને તે પાપકર્મકારી ઘણાં પલ્યોપમસાગરોપમ સુધી વેરે છે. યથાયુક કરુણાવસ્થામાં રહે છે, યમકાયિક દેવોથી ત્રાસિત રહે છે, ભયભીત રહી શબ્દ [અવાજો] કરે છે, તે કઈ રીતે અવાજો કરે છે ? હે અજ્ઞાતબંધુ ! હે સ્વામી ! ભાતા ! બાપ ! તાત ! જિતવાન્ ! મને છોડી દો. મરી રહ્યો છું, દુર્બલ છું, હું વ્યાધિ પીડિત છું. તમે અત્યારે આવા દારુણ અને નિર્દય કેમ છો ? મને મારો નહીં, મુહૂભર શ્વાસ તો લેવા દો. કૃપા કરો. રોષ ન કરો. વિશ્રામ તો લઉં, મારું ગળું છોડી દો, હું મરી રહ્યો છું, હું તરસથી પીડિત છું, મને પાણી આપો. ત્યારે નકપાલ કહે છે - આ વિમળ શીતલ જળ લે, એમ કરીને ઉકળતા શીશાનો રસ તે નાકના મોઢામાં રેડી દે છે. તે નકપાલને જોઈને જ તેના અંગોપાંગ કરે છે, નેત્રોથી આંસુ ટપકે છે. પાછો તે કહે છે મારી તૃષા શાંત થઈ ગઈ. આવા કરુણ વચનો બોલતો, ચારે દિશા-દિશિમાં જોવા લાગે છે. તે ત્રાણ, અશરણ, અનાથ, અબાંધવ, બંધુથી વંચિત, ભયથી ઉદ્વિગ્ન થઈને મૃગની જેમ નાસવા માંડે છે. ભાગતા એવા તેને કોઈ કોઈ અનુકંપા વિહિત સમકાયિક ઉપહાસ કરતા, તેને બળથી પકડી લે છે. ત્યારપછી તેના મુખને લોઢાના ડંડાથી ખોલી ઉકળતું શીશુ નાંખે છે, તેનાથી તે દાઝતો ભયાનક આર્તનાદ કરે છે. કબુતરની માફક તે કરુણાજનક આક્રંદન કરે છે, રડે છે, ચીત્કાર તો અશ્રુ વહાવે છે, વિલાપ કરે છે. નસ્કપાલ તેને રોકીને બાંધી દે છે. ત્યારે આર્તનાદ કરે છે, હાહાકાર કરતાં બબડે છે. ત્યારે નકપાલ કુપિત થઈ, તેને ઉંચા ધ્વનિથી ધમકાવે છે. કહે છે – કડો, મારો, છેદો, ભેદો, ચામડી ઉતારો, નેત્ર ખેંચી લો, કાપો, ટુકડા કરો, વારંવાર હણો, વિશેષ હણો, મુખમાં શીશુ રેડો, ઉઠાવીને પટકો, ઘોડો. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૩૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૧૮ પછી કહે છે - બોલતો કેમ નથી ? તારા પાપકર્મો અને દુકૃતો યાદ કર, આ રીતે નકપાલના કર્કશ Mનિની ત્યાં પતિવનિ થાય છે, આ શબ્દ સંકુલ નાસ્કને સEI પ્રાસદાયી હોય છે, જેમ કોઈ મહાનગરમાં આગ લાગતા ઘોર શબદ થાય છે, તેમ નિરંતર યાતના ભોગવતા નારકોનો અનિષ્ટ ઘોષ વ્યાં સંભળાય છે. તે યાતનાઓ કેવી છે? . તે કહે છે – અસિવન દર્ભવન, સંપતર, સોય, તલ, ક્ષાર, વાવ, ઉકળતા શીશાળી ભરેલ વૈતરણી, કદંબવાલુકા, જલતી ગુફામાં સુંધવા, ઉષણોણ-કંટકાકીણ દુર્ગમ ઉબડખાબડ માર્ગમાં સ્થમાં જોડીને ચલાવે છે. લોહમય માર્ગમાં ચલાવે છે અને ભારી ભાર વહન કરાવાય છે. તેઓ પરસ્પર સેંકડો શરુઓથી વેદના ઉદીરે છે. વિવિધ આયુધ કા છે ? તે શરુ-મુગર, મુલુંટી, કરવત, શક્તિ, હળ, ગદા, મૂલ, ચક, કુત, તોમર, શૂળ, લાઠી, સિંડિમાર, સર્વલ, પટ્ટિસ, ચમેંટ, કંધણ, મૌષ્ટિક, આર્સિ, ફલક, ખગ, ચાય, નારાય, કનક, કર્ણિકા, વસૂલા, પરશુ, ટેક. આ બધાં શસ્ત્ર તણ અને નિર્મલ છે. આ અને આવા પ્રકારના અન્ય શૈક્રિય શો વડે પણ પસ્પર તીવ્ર વેરથી વેદનાની ઉદીરણા કરે છે. તેમાં મુગર પ્રહારથી સૂર્ણ, મુલુંઢીથી ભાંગવું, દેહનું મથન, ચંગોથી પીડન કરાતા ફડફડાતા તેના શરીરના ટુકડેટુકડા કરાય છે. કેટલાંકને ચામડી સહિત વિકૃત કરાય છે, કાન-હોઠ-નાક-પગ સમૂલ કાપી નખાય છે. તલવાર, કરવત, તીણ ભાલા અને ફરસીથી ફાડી દેવાય છે, વસુલાથી છોલાય છે, શરીરે ઉકળતુ-ખર જળ સિંચાય છે, જેનાથી શરીર મળે છે. ભાલાની અણીથી ભેદાય છે, સર્વ શરીર જર્જરિત કરાય છે. તેનું શરીર સૂઝી જાય છે અને તે નાસ્કો પૃથ્વી ઉપર લોટવા માંડે છે. નકમાં મદોન્મત્ત, સદા ભૂખથી પીડિત, ભયાવહ, ઘોર ગર્જના કરતા, ભયંકર રૂપવાળા ભેડીયા, શિકારી, કુતરા, ગીધs, કાગડા, બિલાd, અષ્ટાપદ, ચિત્તા, વાઘ, શાલ, સીંહ નાસ્કો ઉપર આક્રમણ કરે છે. મજબૂત દાઢોથી શરીરને કાપે છે, ખેંચે છે, અતિ તીક્ષ્ણ નખોથી ફાડે છે. પછી ચોતરફ ફેંકી દે છે. નાસ્કોના શરીર બંધન ઢીલા પડે છે, અંગોપાંગ વિકૃત અને પૃથફ થઈ જાય છે. પછી ઢ અને તીણ દાઢો, નખ અને લોઢા જેવી અણીયાળી ચાંચવાળા કંક, કુરર, ગિધ આદિ પક્ષી તા ઘોર કષ્ટ દેનારા કાકાણીના કુંડ કઠોઢ-સ્થિર લોહમય ચાંયોથી નાકો ઉપર ઝપટે છે. પાંખોથી આઘાત આપે છે, તીક્ષ્ણ નખોથી જીભ બહાર ખેંચી લે છે, આંખો કાઢી લે છે. નિર્દયતાથી તેમનું મુખ વિકૃત કરી દે છે. આવી યાતનાથી પીડિત તે નાસ્કો રહે છે, ઉછળે છે, નીચે પડે છે, ભ્રમણ કરે છે. - પૂર્વ કમોંદયને આધીન, પશ્ચાત્તાપથી બળતા, ત્યાં-ત્યાં, તે-તે પૂર્વ કમને નિંદતા, અત્યંત ચીકણા દુઃખોને અનુભવીને, પછી આયુક્ષયથી નકથી નીકળીને ઘણાં જીવો તિચિ યોનિમાં ઉપજે છે, ત્યાં પણ અતિ દુઃખી, દારણ, જન્મ-મરણ-જરા-વ્યાધિરૂપ અરઘટ્ટમાં ફરે છે. તે જલચર, થલચર, ખેચરના પરસ્પર ઘાત-પ્રત્યાઘાતના પ્રપંચ ચાલતા રહે છે. આ દુઃખ જગતુમાં પ્રગટ દુ:ખો તે બિચારા દીર્ધકાળ પામે છે. તે દુઃખ કેવા છે ? શીત, ઉષ્ણ, તરસ, ભુખ, વેદનાનો આપતિકાર, અટવીમાં જન્મ, નિત્ય ભયથી ગભરાવું, જાગરણ, વધ, બંધન, તાડન, અંકન, નિપાતન, અસ્થિભંજન, નાકદન, પ્રહાર, દુમન, છવિચ્છેદ, અભિયોગ, પાનક, કાદિથી દમન, ભારવહનાદિ. માતા-પિતાનો વિયોગ, શોકથી અતિ પીડાવું, શા-અનિ-વિષથી આઘાત, ગર્દન અને શીંગડાનું વળી જવું, મરણ, ગલ કે જાલમાં ફસાઈને બહાર નીકળવું, પકાવું, કપાવું, જાdજીવ બંધન, પરે પડતું વચૂથથી કાઢી મૂકવું, ધમણ, દોહવાવું, ગળે દડો બંધાવો, વાડામાં ઘેરાવું, કીચડવાળા પાણીમાં ડૂબવું, જળમાં ઘુસેડાતું, ખાડામાં પડતા આંગ-ભંગ થવા, વિષમ મા પડવું, દાવા-નળની જવાળામાં બળવું, ઈત્યાદિ કષ્ટોથી પરિપૂર્ણ એવી વિચિગતિમાં તે પાપી નરકમાંથી નીકળીને ઉત્પન્ન થાય છે. આ રીતે તે હિંસાનું પાપ કરનારા પાપી સેંકડો પીડાથી પીડાઈ, નક્કથી આવી, પ્રમાદરાગ-દ્વેષને કારણે બહુ સંચિત અને અવરોધ કર્મોના ઉદયવાળા અત્યંત કર્કશ અશાતાદાયી કમોંથી દુઃખપત્ર થાય છે. • વિવેચન-૮ : પુવમવિ પૂર્વકત્ કર્મના સંચયથી પ્રાપ્ત સંતાપા તથા નરક જ અગ્નિ તેના વડે મહાગ્નિથી પ્રદીપ્ત તથા પ્રકૃષ્ટ દુ:ખરૂપ બે પ્રકારની વેદના વેદે છે. કેવી ? જેમાં મહદ્ભય છે તે તથા કર્કશ, કઠિન દ્રવ્યના ઉપનિપાતથી જનિત હોવાથી. અસાતા-અશાતા વેદનીય કર્મના ભેદથી ઉત્પન્ન શારીરી અને માનસી, પીવાનુભાગ બંઘજનિત પાપકર્મકારી, તથા ઘણાં પલ્યોપમ-સાગરોપમો કરુણા-દયાના પગ થઈને રહે છે. પૂર્વોક્ત પાપકર્મકારી, ચયાબદ્ધ આયુ ગાઢ વેદનાથી બહાર આવતા નથી. ચમકાયિક-દક્ષિણ દિકપાલ દેવ નિકાય આશ્રિત અસુર-અંબાદિ વડે ત્રાસિત-ભય ઉત્પન્ન કરાયેલ, શબ્દ-આર્તસ્વર કરે છે. તે ડરેલા આવું બોલે છે – હે અવિભાવનીય સ્વરૂપ ! સ્વામી ! ભાઈ, આદિ ! મને છોડો, હું મરું છું, દુર્બલ અને વ્યાધિ પીડિત મને કેમ કરો છો ? દારણ-રૌદ્ર, નિર્દય-નિર્ગુણ, મને પ્રહાર ન કરો. મને એક મુહૂર્ત માટે શ્વાસ તો લેવા દો. મારા ઉપર કૃપા કરો, રોષ ન કરો. હું વિશ્રામ કરી લઉં. મારા ગ્રીવા બંધનને છોડો, તેનાથી હું મરી રહ્યો છું - તથા - મને ગાઢ-અત્યંત તરસ લાગી છે, મને પાણી આપો. જ્યારે નારકો આમ કહે ત્યારે નકપાલ જે કહે છે, તે બતાવે છે - જો તું તરસ્યો છે, તો “હંતા” એમ આમંત્રણ વચન કહે છે. “આ પાણી પી" એમ કહી નરકપાલ તેને કળશ વડે અંજલિમાં શીશુ રેડે છે. તે જોઈને તેનું આખું શરીર કંપે છે. ગળતા આંસુવાળી આંખે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૮ ૧૩૩ ૧૩૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કહે છે, મારી તૃષા છીપાઈ ગઈ છે. આવા કરણા વચન બોલતો, વિલાપ કરતો, એકબીજી દિશામાં જોતો-જોતો ખાણ-અનર્થ પ્રતિઘાત વર્જિત, અશરણ-અર્થકારક હિત, અનાથ-યોગ ક્ષેમકારિ રહિત, અબાંધવ-સ્વજનરહિત, વિધમાન બાંધવ તિ, આ બઘાં પદો કથંચિત એકાઈક છે, તે અનાચતાનો પ્રકર્ષ કહેવા માટે છે. [આવો થઈને તે પલાયન થવા જાય છે. કેવી રીતે? મૃગની જેમ ભયથી ઉદ્વિગ્ન થઈને. નાસતા એવા તેને દયા વગરના ચમકાયિકો પકડે છે. મોટું ઉઘાડીને લોહદંડ વડે લલ કરતા શીશાને મોઢામાં નાંખે છે. તે બ આદિ ચમકાયિકો ઉપહાસ કરે છે. ત્યારે નાકો તે તબપુ વડે દગ્ધ થઈ વિલાપ અને બડબડાટ કરે છે. તે વચનો કેવો છે ? ભીમ-ભયકારી, વિસ્વરાણિવિકૃત શબ્દો તથા કારુણ્યકારી રુદન કરે છે. • x • પ્રલપિત-અનર્થભાષણ, વિલાપઆd સ્વર કરણ, આકંદિત-ધ્વનિ વિશેષ કરવો તે. શં-અશ્રુ વિમોચન, રદિdચિકાર કરવો. તથા પરિદૈવિતા-વિલાપ કરતા, બીજી વાચનામાં પરિવેપિતા-પ્રકંપતા એવા રુદ્ધ અને બદ્ધક જે નાસ્કો તેનો જે આરવ, તેના વડે વ્યાપ્ત તથા નિકૃષ્ટનારકથી વિમુક્ત કે આત્યંતિક. રસિત-શદ કરેલ, ભણિત-અવ્યક્ત વચન કરેલ, કુપિત-કોપ કરેલ, ઉકૂજિતઅવ્યક્ત મહાધ્વનિ કરેલ તે નરકપાલો તેમને તર્જના કરતા કહે છે - હે પાપી ! તું જાણે છે ઈત્યાદિ • x • લકુટાદિ વડે પ્રહાર, ખજ્ઞાદિ વડે છેદે, ભાલાદિ વડે ભેદે, જમીન ઉપર પટકે. આંખને બહાર ખેંચી લે. કાં-નાક આદિ કાપી નાંખે, વિકત-વિવિધ પ્રકારે છેદે. -x - ભંજ-મર્દન કરે, હન-તાડના કરે, હન-તાડના કરે, વિહણ-વિશેષ તાડના કરે. વિષ્ણુભ-મોટું ફાળીને શીશું છે. ઉલ્લુભ-અધિકતાથી પ્રક્ષેપે. આકૃપ-સામે આકર્ષ કરે, વિકૃષ-વિપરીત વિકર્ષણ કરે. કેમ બોલતો-જાણતો નથી ? હે પાપી ! તારા દુકૃત્યો યાદ કર. નકપાલો આમ બોલે છે ત્યારે તેના પડઘા પડે છે. તે શબ્દોથી નારકને ત્રાસ થાય છે - ૪ - કેવો ગાસ? તે કહે છે, કદર્થના કરતા તે તકવર્તીઓ બળતા એવા મહાનગરના ઘોષ સમાન નિઘોષ-મહાધ્વનિ, અનિષ્ટ શબ્દને સાંભળે છે. યાતના વડે કદના કરાતા, કેવી ? મવન - ખગાકાર પાવન, દર્ભવન પ્રસિદ્ધ છે. દર્ભ પત્ર છેદક અને તેનો અગ્રભાગ ભેદક હોય છે, તે યાતનાના હેતપણે કહેલ છે. યંત્રપ્રતઘંટી આદિ પાષાણ. યંત્ર મુક્ત પાષાણ અથવા યંત્ર અને પાષાણ. સૂચીતલ-ઉધઈમુખસૂચીક ભૂતલ, ક્ષારવાઢ-ક્ષાર દ્રવ્યથી ભરેલ વાપી. કલકલંત-કલકલ કરતા જે શીશાથી ભરેલ વૈતરણી નામક નદી. કદંબ પુષ્પાકાર વાલુકા, ગુહા-કંદર. તેવા અસિવનાદિમાં જે ફેંકવા. ઉણોણ-અયુષ્ણ. કંટઈલ-કંટકવાળી, દુર્ગમ- કૃગતિક, રથ-શકટ. - x - લોહાથ-લોમયમાર્ગ. - x - હવે કહેવાનાર વિવિધ આયધ વડે પરસ્પર વેદના ઉદીરે છે. તે આ - મુગર-લોઢાનો ઘણ, મુકુંઢી-પ્રકરણ વિશેષ, ક્રકચ-કph, શક્તિ-પ્રશૂળ, હલલાંગલ, ગદા-લકુટ વિશેષ, તોમર-બાણ વિશેષ, ભિંડિમાલ-પ્રહરણ વિશેષ, સદ્ધલ ભલ, પટ્ટિસ-પ્રહરણ વિશેષ, ચર્મેટ-ચમવષ્ટિત પાષાણ, વૃઘણ- મુર, મૌષ્ટિકમુશ્ચિપ્રમાણ પાષાણ, અસિખેટક-તલવાર સહિત ગાન, ચાપ-ધનુષ, નારાય-બાણ, કણક-બાણ વિશેષ, કલાની-કર્તિકા, વાસી-કાઠતક્ષક ઉપકરણ વિશેષ, પરસુ-કુહાડી. તે ટંકતીણ, અગ્રતીક્ષણ અને નિર્મલ. - x • બીજા પણ આવા અનેક અશુભ વૈકિય સેંકડો પ્રહરણ વડે ઘાત કરે છે. અનુબદ્ધતીવવૈરા-અવિસ્તીર્ણ ઉત્કટ વૈભાવ, અન્યોન્ય વેદનાને ઉદીરે છે. ત્રણ નાક સુધી નકપાલ છે, પછી નરકપાલના ગમનનો અભાવ છે. પછીના નકમાં પરસ્પર હણવા માટે વેદના ઉદીરણા વડે, મુદ્ગર પ્રહારથી ચૂર્ણિત, મુલુંટી વડે ભાંગે છે, દેહને વલોવે છે. યંગ પીડન વડે છેદે છે. કોઈ નરકમાં ચર્મ સહિત વિકૃત-પૃથકકૃત ચમાં હોય છે. તથા કાન, ઓઠ, નાકને ઉચ્છેદેલ, છિન્ન હાથ-પગવાળા. અસિ-ક્રકચ-તીણ-કુત-પરશુ પ્રહાર વડે વિદારિત. જેમના અંગોપાંગ છેદી નંખાયા છે તે. કલકલ-કલકલાય કરતા ક્ષાર વડે જે પરિક્ષિપ્ત છે, તેના વડે ગાઢ રીતે જેના ગામ બળે છે તે. કુંતાગ્ર વડે ભેદાયેલ જર્જરિત સર્વ દેહ જેનો છે તે, ભૂતલે જે લોટે છે. જેના અંગોપાંગ સૂઝી ગયા છે છે. બીજી વાચનામાં કહે છે – જીભ લબડી ગઈ છે, તેવો. ભૂમિતળે લોટતા તે વૃકાદિથી વિદારાય છે. તેમાં વૃક-ઈહામૃગ, સુણગ-ડીલેયક, શૃંગાલ-ગોમાવય, કાક-કાગડો, મારબિલાડી, સરભ-પરાશર, હીપિક-ચિત્રક, વિગ્વય-વ્યાઘના સંતાન, શાલ-વ્યાઘ. આ બધાં દેd, ભુખ્યા, ભોજનરહિત, ઘોર-હૃારણક્રિયાકારી, આરત-ચીકાર કરતા, ભીમરૂપ જે છે તે. દંઢ દાઢો વડે ગાઢ આક્રમણ કરતાં. ડક્ક-સતા, કેફિય-કૃષ્ટ, આકર્ષિત. સુતીક્ષ્ણ નખ વડે જેનો ઉદવ દેહ પાડેલ છે. વિક્ષિતંતે-વિખેરે છે. તે કેવા છે? વિમુક્ત સંધિબંધન - શરીરના સાંધાને શીથીલ કરી દીધા છે, તથા અંગોને વિકલ કરેલા છે. કંક-પક્ષિ વિશેષ, કુરર-ઉત્ક્રોશ, ગૃધ્ર-શકુનિ વિશેષ, ઘોર કષ્ટ-અતિકષ્ટ દાતા જે કાગડા, તેનો સમૂહ. ખર-કર્કશ, સ્થિ-નિશાલ, દેઢઅભંગુર નખો જેના છે તે. તથા લોઢા જેવી ચાંચવાળા. - X - પાંખ વડે આહત કરે છે, તીક્ષણ નખ વડે વિક્ષિપ્ત, જીભ ખેંચી કાઢે છે. તેના લોચન નિર્દય અને કૃપારહિત છે. ઉલુગ-અવગણ, ભન, વિકૃત વદન જેના છે તે પાઠાંતથી છિg, વિકૃત ગાગવાળા. ઉક્રોશ-કંદન કરતા પશ્ચાદનુણોન-પશ્ચાત્તાપ વડે બળતા, નિંદંત-ગુણા કરતા, પૂર્વભવમાં કરેલ કર્મો, પાપક-પ્રાણાતિપાતાદિ. તા-તથા - રત્નપ્રભાદિ પૃથ્વીમાં પ્રકૃષ્ટ આદિ સ્થિતિક નરકમાં તેવા પ્રકારના જન્માંતરમાં ઉપાર્જિત તથા પરમાધામી દ્વારા કે પરસ્પર ઉદરિત ક્ષેત્ર પ્રત્યયરૂપ. ઉસ્મરણ-પ્રયુરતાથી, ચિકણ-છોડવા મુશ્કેલ દુ:ખોને અનુભવીને પછી આયુના ક્ષયથી નકથી નીકળીને ઘણાં જીવો તિર્યંચમાં જાય છે. થોડાં જ મનુષ્યોમાં ઉપજે છે. દુ:ખદાયી, અનંત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાયસ્થિતિથી, તેમાં સુદારુણ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૮ દુઃખાશ્રયપણું છે. જન્મ-જરા-મરણ વ્યાધીનું જે ફરી-ફરી થવું તે, તેમાં અઘરૃની જેમ ફરે છે. જલ-સ્થલ-ખેચરોનું પરસ્પર નાશ કરવો, તે વિસ્તાર જેમાં છે, તેમાં આ પ્રત્યક્ષ પ્રમાણ જગમાં પ્રગટ છે. માત્ર આગમગમ્ય નથી. વરાક-તપસ્વી, પ્રાણવધકારી, દુઃખને પામે છે. તે આ પ્રમાણે – શીત, ઉષ્ણ, તૃષ્ણા, ભુખની વેદના. અપ્રતીકાર-સૂતિકર્માદિ રહિત, અટીજન્મ-કાંતારમાં જન્મ, નિત્ય ભય વડે ઉદ્વિગ્ન - ૪ - વાસ-અવસ્થાન, જાગરણ-અનિંદ્રા ગમન, વધ-મારણ, બંધન-સંયમન, તાડન-કુટ્ટુન, અંકન-તપ્તશલાકાદિથી ચિહ્ન કરવું, નિપાતન-ખાડામાં ફેંકવું, નાસાભેદ-નાકમાં છેદ કરવો. છવિચ્છેદ-અવયવો છેદવા. અભિયોગ પ્રાપણ-હઠથી પ્રવૃત્તિ કરાવવી. કસ-ચામડીની લાઠી, આરા-પ્રવણ દંડની અંતર્વતી લોહ શલાકા, તેનો નિપાત. દમન-શિક્ષા કરવી તે. ભારનું વહન કરાવવું, માતા-પિતાનો વિયોગ, શ્રોતસ-નાક અને મુખાદિના છિદ્રો, પરપીડન-દોરડા વડે દૃઢ બંધને બાંધવા. - x - તેને શસ્ત્ર-અગ્નિ-વિષ વડે હણે. ગલ-કંઠ, ગવલના શીંગડાનું વળી જવું અથવા ગળાનું બળથી આવલન મારણ. ગલ-કાંટો, જાળ તેના વડે જળમધ્યેથી મત્સ્યાદિને બહાર આકર્ષવા. તથા ૧૩૫ પઉલન-પકાવવા, વિકલ્પન-છેદવા, ચાવજીવ બંધન અને પાંજરે પુરવા. - - સ્વસૂથમાંથી બહાર કાઢી મૂકાય. ધમણ-ભેંસ આદિમાં વાયુ પૂરવો તે. દોહન-દોહવું તે. કુદંડ-બંધન વિશેષ, ગલ-કંઠમાં જે બંધન. - ૪ - પરિવારણ-નિરાકરણ, પંકજલનિમજ્જન-કાદવયુક્ત જળમાં બુડાડે. વાપ્રિવેશન-પાણીમાં નાંખે, ઓવાયખાડા આદિમાં પાડે, નિભંગ-પડવાથી શરીર ભાંગે. તે વિષમ પર્વતના ટુંક આદિથી પડે તે વિષમનિપતન. તથા દવાગ્નિ જ્વાલા વડે બાળે. ઉક્તન્યાયે તે પ્રાણઘાતી, સો દુઃખો વડે બળતા નરકથી આવીને અહીં તીાિંલોકમાં તે પાપી બાકીના કર્મોથી તિર્યંચ-પંચેન્દ્રિયત્વને પામે છે. કર્મજન્ય દુઃખ પામે છે. - ૪ - ૪ - • સૂત્ર-૮ (અધુરેથી) : ભ્રમર, મશક, માખી આદિ પર્યાયોમાં, તેની નવ લાખ જાતિ-કુલકોટિઓમાં વારંવાર જન્મ-મરણને અનુભવતા, નારકોની સમાન તીવ્ર દુઃખ ભોગવતા સ્પર્શનરસના-ઘ્રાણ-ચક્ષુ સહિત થઈને, તે પાપી જીવ સંખ્યાત કાળ સુધી ભ્રમણ કરતાં રહે છે. --- તે પ્રમાણે કુટુ, કીડી, ધિકા આદિ તેઈન્દ્રિય જીવોની આઠ લાખ કુલ કોટિઓમાં જન્મ-મરણ અનુભવતા સંખ્યાતકાલ સુધી નાસ્કો સર્દેશ તીવ્ર દુઃખ ભોગવે છે. આ તેઈન્દ્રિયો સ્પર્શન, સન અને પ્રાણથી યુક્ત હોય છે. ગંડૂલક, લૌક, કૃમિ, ચંદનક, આદિ બેઈન્દ્રિય જીવોની સાત લાખ કુલ કોટીઓમાં જન્મ-મરણની વેદના અનુભવતા સંખ્યાત હજાર વર્ષો સુધી ભમે છે. તેમને સ્પર્શન, રસન એ બેઈન્દ્રિયો હોય છે એકેન્દ્રિયવમાં પણ પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ-વનસ્પતિ કાયના સૂક્ષ્મ-ભાદર બે ભેદ છે, પતિા-પર્યાપ્તા છે (તથા) પ્રત્યેક શરીરનામ અને સાધારણ ભેદ ૧૩૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે. તેમાં પ્રત્યેકશરીર જીવ ત્યાં અસંખ્ય કાળ ભમે છે, અનંતકાય અનંતકાળ સુધી ભમે છે. આ બધાં સ્પર્શન ઈન્દ્રિયવાળા હોય છે. અતી અનિષ્ટ દુઃખવાળા હોય છે. કુદ્દાલ અને હળ વડે પૃથ્વીનું વિદારણ, જળનું મથન અને નિરોધ, અગ્નિ અને વાયુનું વિવિધ શસ્ત્રથી ઘન, પારસ્પારિક આઘાત, મારવા, બીજાના પ્રયોજન સહિત કે રહિત વ્યાપારથી ઉત્પન્ન વિરાધનાની વ્યથા સહેવી, ખોદવુંગાળવું-વાળવું-સડવું-સ્વયં ટુટવુ-મસળવું-કચડવું-છેદવું-છોલવું-વાળ ઉખેડવાપાન તોડવા-અગ્નિથી બાળવા-આ પ્રકારે ભવ પરંપરામાં અનુબદ્ધ હિંસાકારી પાપી જીવ ભયંકર સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરતા રહે છે. જે મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે, પણ જેના પાપકર્મ ભોગવવાના બાકી છે, તે પણ પ્રાયઃ વિકૃત અને વિકલ રૂપવાળા, કુબડા-વામન-બહેરાકાણા-હુઠા-લંગડા-અંગહીન-મુંગા-મમણ-ધ-બાડા-પિશાચગ્રસ્ત-વ્યાધિ અને રોગથી પીડિત, અલ્પાયુષ્ક, શસ્ત્રાવધ્ય, અજ્ઞાન, અશુભલક્ષણા, દુર્બલ, અપશસ્ત્રસંહનની, બેડોળ અંગોપાંગવાળા, ખરાબ સંસ્થાનવાળા, કુરૂપ, દીન, હીન, સત્વહીન, સુખથી વંચિત અને અશુભ દુઃખના ભાજન થાય છે. આવા પાપકર્મી, નરક અને તિર્યંચ યોનિમાં તથા કુમાનુષ-અવસ્થામાં ભટકતા અનંત દુઃખ પામે છે. આ પૂર્વોક્ત પાણવધનો ફળવિપાક છે. જો આલોક-પરલોકમાં ભોગવવા પડે છે. આ વિપાક અલ્પ સુખ, અત્યધિક દુઃખવાળા છે. મહાભયજનક, અતી ગાઢ કર્મરજથી યુક્ત, અતિ દારુણ, કઠોર, સાતા ઉત્પાદક છે. દીર્ઘકાળે તેમાંથી છુટાય છે. પણ ભોગવ્યા વિના છુટાતુ નથી. હિંસાનો આ ફળ વિપાક જ્ઞાતકુળ-નંદન મહાત્મા મહાવીર જિને કહેલ છે. આ પ્રાણવધ ચંડ, રૌદ્ર, ક્ષુદ્ર, અનાજન દ્વારા આચરણીય છે. આ ધૃષ્ણારહિત, નૃશંસ, મહાભયનું કારણ, ભયાનક, માસાજનક અને અન્યાયરૂપ છે. આ ઉદ્વેગજનક, બીજાના પ્રાણોની પરવા ન કરનારા, ધહીન, સ્નેહપિપાસાશૂન્ય, કરુણાહીન છે. તેનું પરિણામ નકગમન છે. મોહમહાભયને વધારનાર અને મરણના કારણજન્ય દીનતાની જનક છે. • વિવેચન-૮ : ભ્રમર આદિ ચઉરિન્દ્રિય છે અથવા ચરિન્દ્રિયોમાં ભ્રમર આદિ જાતિ કુલ કોટી લાખોમાં ઘટાવાય છે. - ૪ - ૪ - ઉરિન્દ્રિયોમાં જન્મ-મરણ અનુભવતા સંખ્યાત હજાર વર્ષ રૂપ કાળ ભમે છે. કેવી રીતે ? નક સમાન તીવ્ર દુ:ખને. ચાર ઈન્દ્રિય યુક્ત છે. હવે તેઈન્દ્રિય કહે છે – કુંયુ, કીડી આદિ. જાતિ-કુલ-કોટિ-લાખ ઈત્યાદિ ઈન્દ્રિય, ગમન સુધી ચઉરિન્દ્રિયના ગમવત્ જાણવું. વિશેષ આ - ગંડૂલય-અળસ, ચંદનક-અક્ષ, તથા એકેન્દ્રિયત્વને પામે. કેવલ પંચેન્દ્રિયાદિત્વને જ ન પામે, એકેન્દ્રિયત્વને પણ પામીને દુઃખસમુદાયને પામે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૧/ ૧૩૩ કેવા કેન્દ્રિયવને-પૃથ્વી યાવત્ વનસ્પતિ સંબંધી. તે કેવા ? સૂક્ષ્મ અને બાદર, તે કમોંદયથી સંપાધ છે, તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત, તે કર્મથી ઉપાધ તથા પ્રત્યેક શરીર નામ કર્મથી સંપાધને પ્રત્યેક શરીરનામ કહે છે. સાધારણ શરીરનામકર્મ સંપાઇ તે સાધારણ. આવું એકેન્દ્રિય પ્રાપ્ત કેટલો કાળ ભમે તે કહે છે - પ્રત્યેક શરીરમાં પ્રાણધારણ તે પ્રત્યેક શરીરજીવિત-પૃથ્વી આદિ અસંખ્યાત કાળ ભમે છે. સાધારણ શરીરમાં અનંતકાય અનંતકાળ ભમે છે. • x • તે કેવા છે ? સ્પર્શનેન્દ્રિયવાળા. ભાવ-પરિણામથી સંયુક્ત. દુઃખના સમૂહરૂપ આ કહેવાનાર અનિષ્ટને પામે છે. પુનઃપુનઃ એકેન્દ્રિયવમાં સર્વોત્કૃષ્ટ કાયસ્થિતિ હોય છે. ભવઉત્પત્તિસ્થાન, તરગણ-વૃક્ષગુચ્છાદિ ગુણ સમૂહ જેમાં એકેન્દ્રિયત્વ હોય છે. તેમાં દુ:ખ સમુદયને કહે છે - કુદ્દાલ-કોદાળી, કુલિક-હલ, દાલન-વિચારવું છે. આ પૃથ્વી અને વનસ્પતિકાયના દુ:ખના કારણ કહ્યા. અકાયમાં મલન અને મર્દન, ક્ષોભન, અને રંધન. આના વડે અપ્રકાયિકનું દુઃખ કહ્યું. અગ્નિ અને વાયુકાયને વિવિધ શઓ વડે કાય-પકાય ભેદ વડે જે સંઘન, આના દ્વારા તેઉ-વાયુકાયનું દુઃખ કહ્યું. પરસ્પર હણવા દ્વારા વિરાધના, તે દુ:ખ છે. તે દુ:ખ કેવા છે ? અકામક-અનભિલષણીય. તેને જ વિશેષથી કહે છે : પોતાના સિવાયના બીજા લોકોની પ્રવૃત્તિથી દુ:ખ ઉત્પાદના વડે જાણવું. પ્રયોજનઅવશ્ય કરણીય. કેવા ? પ્રેપ્ય અને પશુ નિમિતે-કર્મકર અને ગાય આદિ હેતુ અને ઉપલક્ષાણવની અન્ય નિમિતથી પણ જે ઔષધ, આહાર આદિ તથા તેના વડે ઉત્પાદન, વચા દૂર કરવી. પંચન-રાંધવું, કુન-ચૂર્ણ કરવું, પ્રેષણ-ઘંટી આદિમાં દળવું. પિન-તાડન કરવું. ભર્જન-મૂંજવું, ગાલન-ગળવું, આમોદન-થોડું ભાંગવું, શટન-જાતે જ ખતમ થવું, કુટત-જાતે જ બે ભાગ થવા. તક્ષણ-લાકડાની માફક છોલવું, વિલુંચન-લોભાદિથી લઈ લેવું. પગઝોડન-પાંદડા, ફળ આદિ પાડવા. આવા દુ:ખો એકેન્દ્રિયોને થાય. - એકેન્દ્રિયના અધિકારનો નિષ્કર્ષ કહે છે - ઉક્ત ક્રમથી એકેન્દ્રિયો ભવ પરંપરામાં જે દુ:ખનો અવિચ્છિન્ન સંબંધ જેમને છે તેઓ સંસારમાં ભમે છે. બીહણકરભયંકર, તેમાં જીવો પ્રાણાતિપાતમાં રત થઈ અનંતકાળ ભમે છે. હવે મનુષ્યગતિમાં તેમને થતા દુઃખ કહે છે – નરકથી નીકળી, મનુષ્યગતિ પામીને અધવા એવા તેમને દશવિ છે - પ્રાયઃ વિકૃતિવિક રૂપવાળા. પ્રાયઃ શGદ તીર્થકરાદિનો પરિહાર કહ્યો. વિકૃતિવિકલરૂપ કેવું ? કુન્જ-વજંઘા, વટભા-ઉપરની કાયા વક હોય, વામન-કાળને આશ્રીને દૂર્વ દેહવાળા. બધીરુબહેર, કુટ-વિકૃત હાયવાળા, પંગલ-પાંગળા, વિકલ-અપરિપૂર્ણ ગાગવાળા, મૂક-બોલવામાં અસમર્થ. - X - જલમૂકા-જળમાં પ્રવેશેલ જેવા, જેનો ‘બુડબુડ' એવો tવનિ થાય છે. મન્મના-જેમને બોલતી વેળા વાણી ખલન પામે છે. સંધિલગ-આંધળા ઈત્યાદિ - X - X - વ્યાધિ-કુષ્ઠ આદિ, રોગ-વરાદિ, આધિ-મનોપીડા. આ ત્રણેથી પીડિત. શસ્ત્ર વધ્ય-શસ્ત્ર વડે હણાય છે. બાલ-બાલીશ, કુલક્ષણ-અપલક્ષણ વડે વ્યાપ્ત દેહવાળા. દુર્બલ, કૃશ આદિ. કુસંસ્થિત-કુસંસ્થાનવાળા. તેથી જ કુરૂપ, કૃપ-રંક કે અત્યાગી. હીન-જાત્યાદિ ગુણથી હીન. નિત્ય સૌખ્ય પરિવર્જિત. અશુભ-અશુભાનુબંધી દુ:ખના ભાગી. નરકથી નીકળીને સાવશેષ કર્મવાળા મનુષ્યોને આવા દુ:ખ હોય. હવે જેવું ફળ આપે છે, તે કહે છે - આ પ્રમાણે ઉક્ત ક્રમથી નક્ક-તિર્યંચકુમાનુષત્વ કહ્યું. તેને પામીને અનંત દુ:ખને તે પાપકારી પ્રાણવઘકો પામે છે. વિશેષથી નિષ્કર્ષ કહે છે - આ પ્રાણવધનો કળવિપાક-મનુષ્ય ભવને આશ્રીને, મનુષ્યની અપેક્ષાએ નરકાદિ ગતિને આશ્રીને કહે છે. અલાસુખ-ભોગસુખનો લેશ માત્ર પામે અથવા અવિધમાનસુખ અને નકાદિ દુ:ખના કારણથી બહુ દુ:ખ, મહાભયરૂપ, પ્રભૂત અને દુ:ખેથી મુક્ત થઈ શકાય તેવા કર્મો પામે છે. તથા દારુણ-રૌદ્ર, કર્કશકઠિન, અસાત-અશાતા વેદનીય કમોંદયરૂ૫ લાખો વર્ષથી કહેવાય છે. હવે આ પ્રાણાતિપાત લક્ષણ આશ્રવ પ્રતિપાદન પર દ્વાર પંચક પ્રતિબદ્ધ પહેલું અધ્યયન કેમ કહ્યું તે જિજ્ઞાસા માટે કહે છે - * * * * * આહંસુ-કહ્યું, જ્ઞાત-ક્ષત્રિય વિશેષ, તેના કુલના નંદન-રોના વંશની સમૃદ્ધિ કનાર, વીરવર એવા પ્રશસ્તનામવાળા, તેમણે પ્રાણવધનો ફળ વિપાક કહ્યો. અધ્યયન અર્ચને મહાવીરે પ્રતિપાદિત કર્યો છતાં, તેના ફળ વિપાકને ફરી કહે છે - પ્રાણવધના એકાંતિક અશુભ ફળપણાના અત્યંત પરિવારને જણાવે છે. હવે શાસ્ત્રકાર પ્રાણવધના સ્વરૂપને પ્રથમ હારને કહીને નિષ્કર્ષ અર્થે કરી જણાવે છે . આ તે પ્રાણવધ કહ્યો, જે અનંતર સ્વરૂપ-પર્યાય-વિધાન-ફળ-કÚતથી જણાવ્યું. •x - ચંડ-કોપન, રૌદ્ર સના પ્રવર્તનથી રોદ્ર, શુદ્ધજન આચરિતવથી બં, અનાર્યલોક-કરણીયવથી અનાર્ય, ધૃણાના અવિધમાનવથી નિધૃણ એ રીતે નૃશંસ, મહાભય, બીહણક, ગાયક, અન્યાચ્ય આદિ શબ્દો જાણવા. નિરવકાંક્ષ-બીજાના પ્રાણની અપેક્ષા રહિત, નિદ્ધર્મ-ધર્મથી દૂર ગયેલ, નિપિપાસ-વધ્ય પ્રતિસ્નેહ રહિત, નિકરણ-દયા રહિત, પ્રકર્ષક-પ્રવર્તક, વૈમનસ્યદૈન્ય, મૃષાવાદાદિ અપેક્ષાએ પ્રથમ અધર્મદ્વાર-આશ્રવ દ્વાર પૂરું થયું. ઘfષ - તીર્થકરના ઉપદેશથી કહું છું. મારી બુદ્ધિથી નહીં, આ રીતે સુધમસ્વિામીએ જંબૂસ્વામીને • X • કહ્યું. મુનિ દીપરત્નસાગરે કરેલા આશ્રવ-અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ૧૪૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૨/૯,૧૦ છે આશ્રવદ્વાર-અધ્યયન-૨-મૃષા છે. -X - X - X - X - X - X - ૦ પહેલા અધ્યયનની વ્યાખ્યા કરી, ધે બીનનો આરંભ કરે છે, તેનો સંબંધ આ છે . પૂર્વે સ્વરૂપ આદિથી પ્રાણાતિપાતને પ્રથમ આશ્રવદ્વાર રૂપે પ્રરૂપિત કર્યું. હવે સૂત્રકમથી બીજા આશ્રવતે કહે છે - • સૂર૯,૧૦ : [] જંબૂ બીજું અધર્મ દ્વારા “અલીકવચન” તે લઘુસક અને લઘુ ચપળ કહેવાય છે. તે ભયંકર દુ:ખકર, યશકર, વૈર, અરતિરતિસાગહેય-મન સંકલેશ વિતરણ છે, ધૂર્તતા અને અવિશ્વાસનીય વચનોની પ્રચુરતાવાળું છે. નીરજન સેવિત નુelણ, પીતિકાક, સાજન દ્વારા ગર્વીય, પરપીડકા, પરમકૃષ્ણવેશય સહિત, દુગતિમાં નિપાતને વધારનાર, ભવ-પુનભવકર, ચિરપરિચિત, અનુગત, દુરંત અનિષ્ટ પરિણામી છે.. (૧] તેના ગુણનિum so નામ છે. તે આ - લિક, શઠ, ન્યાય, માયામૃષા, અસક, કૂડકપટઅવસ્તુક, નિરર્થકઅપાકિ, વિદ્વેષન્ગહણીય, તૃજુક, કચ્છના, વેચના, મિયાપtatવકૃત, સાતિ, ઉચ્છન્ન, ઉકૂલ, આd અભ્યાખ્યાન, કિભિષ, વલય, ગહન, મન્મન, બૂમ, નિકૃતિ, અપત્યય, સમય, અસત્યસંધવ, વિપt, અપલીક, ઉપધિ-અશુદ્ધ અને અપલાપ. • • સાવધ વીક વચનયોગના ઉલિખિત કીસ નામો સિવાયના અન્ય પણ અનેક નામો છે. • વિવેચન-૯,૧૦ : જંબૂ એ શિષ્ય આમંત્રણવચન છે. બીજું આશ્રવદ્વાર અલીક વયન અથવું મૃષાવાદ. આ પણ પાંચ દ્વાર વડે સ્વરૂપાય છે. તેમાં યાજ્ઞિ દ્વારા શ્રીને અલીકવયનનું સ્વરૂપ કહે છે - લઘુ એટલે ગુણગૌરવરહિત, સ્વ-જેમાં આત્મા વિધમાન છે તે, તેનાથી પણ જે લઘુ તે લઘુ સ્વક, કાયા વડે ચપળ તે લઘુચપળ. તે ભયંકર આદિ છે. અલિક-શુભ ફળની અપેક્ષાથી નિષ્ફળ. નિકૃતિ-વાંચનને પ્રછાદન માટે, સાઈઅવિશ્વાસનીય વચન, આ બધાં વ્યાપારની પ્રયુતાવાળું છે. નીય-અત્યાદિથી હીત લોકો વડે સેવા, નૃશંસ-કૂર અથવા બ્લાધારહિત. અપત્યયકારક-વિકાસનો નાશ કરનાર, ભવ-સંસાર, પુનમ-જન્મ લેવો, ચિરપરિચિત-અનાદિ સંસાર અભ્યસ્ત, અનુગા-વિચ્છેદરહિત પાછળ જનાર. * * * હવે જે નામો છે તે જણાવે છે. અલિક-અસત્ય, શઠ-માયાવીના કર્મવચી. અનાર્ય વયની અનાર્ય, માયાકષાય રૂપમૃષામાયામૃષા, અસંતગ-અસ અભિધાન ક્ષ, કુડપટમવશુ-ખીનને ઠગવા જૂન-અધિક ભાષણ અને ભાષાધિપયિકરણ, અવિધમાન અર્ચ. ત્રણે પદોના કથંચિત સમાતપણાથી એક ગામેલ છે. નિરચયમવરચયનિરર્થક અને અપગત સત્યાર્થ, બંને સમાનાર્થી છે માટે એક ગણેલ છે. વિસગરહણિજ્જ-મસરસી નિંદે, અનુજુક-વક, ક-પાપ કે માયા, તેનું કરવું. વંચના-ઠગવાનો હેતુ, મિચ્છાપછાકડ-ન્યાય વાદી જૂઠું સમજીને પાછળ કરી દે છે. સાતિ-અવિશ્વાસસ્ય. ઉચ્છન્ન-સ્વ દોષ અને પરગુણને આવક, અપચ્છન્ન. ઉલ-સમાર્ગ કે ન્યાય નદીના કિનારાની પછાડનાર અાવા ઉકલ-ઘર્મકલાથી ઉd. આd-પાપથી પીડિત જનનું વચન. અભ્યાખ્યાન-બીનના અવિદ્યમાન દોષોને કહેવા. કિબિષ-પાપનો હેતુ. વલય-વકપણાથી ગોળ. ગહન-જે વચનથી સત્યની સમજ ન પડે. મમત-અસ્પષ્ટવયન. નૂમ-ઢાંકવું. વિકૃતિ-માયાને છુપાવનાર વચન, અપ્રત્યય-વિશ્વાસનો અભાવ. અસમય-સમ્યક્ આચાર. અસત્યસંઘતા-અસત્ય પ્રતિજ્ઞાનું કારણ. વિપક્ષ-સત્ય અને સુકૃતના વિરોધી. વહીય-નિંદિતમતિથી ઉત્પ, પાઠાંતરથી આજ્ઞા-જિનાદેશને અતિક્રમનાર, ઉવહિાસુદ્ધ-માયા વડે અશુદ્ધ-સાવધ. અવલોપ-વસ્તુના સદ્ભાવને ઢાંકનાર, જીત - આ પ્રકારે કર્યું છે. અલીક-સાવધ વચન યોગના અનંતર કહેલ 36 નામ છે. આ પ્રકારે અનેક નામો થાય છે. • x • હવે જે રીતે અસત્ય બોલે તે કહે છે - • સૂઝ-૧ - આ અસત્ય કેટલાંક પાપી, અસંયત, અવિરત, કપટ કુટિલ કટુક ચટલ ભાવવાળા, શુદ્ધ, બુધ, ભયોત્પાદક, હાસ્યસ્થિત, સાણll, ચોરગુપ્તચર, ખંડરHક, જુગામાં હારેલ, ગિવી રાખનાર, કપટથી કોઈ વાતને વઘારીને કહેનાર, કુલિંગી, ઉપાધિકા, વણિફ, ખોટા તોલ માપ કરનાર, નકલી સિક્કોથી આજીવિકા કરનાર, પગાર, સોની, કારીગર, વચન પર, દલાલ, ચાટુકાર, નગ૨Hક, મથનસેવી, ખોટો પક્ષ લેનારો, યુગલખોર, ઉત્તમ, કરજદાર, પૂર્વકાલિકવયHદજી, સાહસિક, લધુવક, અસત્તા, ગૌરવિક, અસ્તય સ્થાપનાલિચિત્તવાળા, ઉચ્ચછંદ, નિગ્રહ, અનિયત, સ્વછંદપણે ગમે તે બોલનાર તે લોકો અવિરત હોતા નથી, અસત્યવાદી હોય છે. બીજ નાસ્તિકવાદી, વામલોકવાદી કહે છે - જીવ નથી, આ ભવ કે પરભવમાં જતો નથી, પુન્ય-પાપનો કંઈપણ સ્પર્શ થતો નથી. સુકૃત-કૃતનું કંઈ ફળ નથી. આ શરીર પંચમહાભૂતિક છે. વાત યોગયુકત છે, કોઈ પાંચ સ્કંધ કહે છે, કોઈ મનને જીવ માને છે. વાયુને જ કોઈ જીવ કહે છે. શરીર દિલ્સનિધન છે, આ ભવ જ એક ભવ છે. તેનો નાશ થતાં સર્વનાશ થાય છે. • • આવું (આવું] મૃષાવાદીઓ કહે છે. આ કારણથી દાન-વ્રત-પૌષધ-તપ-સંયમ-બ્રહાચર્ય-કલ્યાણ આદિનું ફળ નથી. પાણધ અને અસત્યવાન નથી, ચોરી કdી, પરદાસ મેવન કે સપરિગ્રહ પાપકર્મ કરણ પણ નથી. નારક-તિચિ-મનુષ્યયોનિ નથી, દેવલોક નથી, સિદ્ધિગમન નથી, માતાપિતા નથી, પરણકાર કે પચ્ચક્ખાણ નથી, કાળ કે મૃત્યુ નથી. અરિહંતચકdl-ભiદેવ-વાસુદેવ ની કોd સર્ષિ નથી કે ધમધમનું થોડું કે ઝઝુ ફળ નથી. • • આ પ્રમાણે જાણીને ઈન્દ્રિયોને અનુકૂળ બધાં વિષયોમાં વતોં. કોઈ ક્રિયા કે અક્રિયા નથી, આ પ્રમાણે ગામલોકવાદી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧૧ ૧૪૧ ૧૪૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ નાસ્તિકવાદીઓ કહે છે. આ બીજું કુદર્શન સદ્ભાવવાદીઓ-મૂઢો કહે છે - આ લોક ઇંડામાંથી પ્રગટ થયો છે. આ લોક સ્વયં સ્વયંભૂ નિર્મિત છે. આ પ્રકારે તે મિા બોલે છે. કોઈ કહે છે. જગતુ પ્રજાપતિ કે ઈશ્વરે બનાવેલ છે. કોઈ કહે છે - સર્વ જગ વિભુમય છે. કોઈ માને છે કે આત્મા અકારક છે, સુકૃત-કૃતનો વેદક છે. સર્વથા સબ ઈન્દ્રિયો જ કારણ છે. આત્મા નિત્ય, નિષ્ક્રિય, નિર્ગુણ, નિર્લેપ છે, આવું સદ્ભાવવાદી કહે છે. કોઈ કોઈ ઋહિદ્ધરસ-સાતા ગારવથી લિપ્ત કે તેમાં અનુરક્ત બનેલ અને ક્રિયા કરવામાં આળસુ ઘણાં વાદી ધર્મ મીમાંસા કરતાં આ પ્રકારે મિથ્યા પ્રરૂપણ કરે છે - આ લોકમાં જે સુકૃત કે દુકૃત દેખાય છે, આ બધું ચટૅચ્છાથી, સ્વભાવથી કે દૈવતભાવથી જ થાય છે. અહીં એવું કંઈ નથી જે કરાયેલ હોય, લક્ષણ અને વિધાન કરનાર નિયતિ જ છે. કોઈ બીજી ઘમક રાજ્ય વિરુદ્ધ અભ્યાખ્યાન કરે છે. જેમકે - અચોકને ચોર કહે છે. જે ઉદાસીન છે, તેને લડાઈખોર કહે છે, સુશીલને દુઃશીલ કહે છે, આ પરીગામી છે એમ કહી તેને મલિન કરે છે. ગુરપની સાથે અનુચિત સંબંધ રાખે છે છે, તેમ કહે છે. બીજી કહે છે - આ મિત્રપની સેવે છે. આ ધમહીન છે, વિશ્વાસઘાતી છે, પાપકર્મકારી - અગમ્યગામી-દુષ્ટાત્મા-ઘણાં પાપકર્મો કરનારા છે, આ પ્રમાણે તે ઈષ્યજી કહે છે. ભદ્રકના ગુણો, કીર્તિ, સ્નેહ, પરલોકની પરવા ન કરનાર અસત્યવાદમાં કુશળ, બીજાના દોષો બતાવવામાં પસકત રહે છે. વિના વિચાય બોલનારા તે અક્ષયદુઃખના કારણભૂત અત્યંત & કર્મબંધનોથી પોતાના આત્માને બાંધે છે. બીજાના ધનમાં આસક્ત તેઓ નિક્ષેપને હરી લે છે. બીજાના ધનમાં ગ્રથિત અને વૃદ્ધ જૂઠી સાક્ષી આપે છે, બીજામાં ન રહેલા દોષોથી તેમને દૂષિત કરે છે. તે અસત્યભાષી ધન-કન્યા-ભૂમિ-ગાય નિમિત્તે અધોગતિમાં લઈ જનાર મોટું જૂઠ બોલે છે. બીજું પણ જાતિ-રપ-કુલ-શીલ-વિષયક અસત્યભાષણ કરે છે. મિસ્યા ધડ રચનામાં કુશળ, ચપળ, વૈશુન્યપૂર્ણ, પરમાને નષ્ટ કરનાર, સવહીન, વિદ્વેષ-અનર્થકાક, પાપકર્મમૂળ અને દુર્દશન યુકત, દુકૃત, અમુણિય, નિર્લજ્જ, લોકગહણીય, વધ-બંધ-પરિક્વેશ બહુલ, જરા-મરણ-દુઃખ-શોકનું કારણ અને અશુદ્ધ પરિણામોના કારણે સંક્લેશથી યુક્ત હોય છે. જેઓ મિથ્યા અભિપાયમાં સંનિવિષ્ટ છે, અવિધમાનગુણના ઉદીરક, વિધમાનગુણના નાશક, હિંસા વડે પ્રાણીના ઉપઘાતિક, અસત્ય વચનમાં જોડાયેલા, એવા સાવધ, અકુશલ, સત્પરષો દ્વારા મર્હિત, આઘમજનક વચન બોલે છે. તેઓ અન્ય-પાપથી અનભિજ્ઞ, વળી અધિરણાદિ ક્રિયામાં પ્રવર્તક, ઘણાં પ્રકારે પોતાનું-પરનું અનર્થ અને વિનાશ કરે છે. આ પ્રમાણે મૃષા બોલનાર, ઘાતકોને ઘડા અને ભુંડ બતાવે છે, લાગુરિકોને સસલા, મૃગ, રોહિત બતાવે છે. પક્ષીઘાતકોને તીતર, બતક, કપિજલ અને કબૂતર બતાવે છે. મચ્છીમારને માછલી, મગર, કાચબા બતાવે છે. ધીવરોને શંખ-અંક-કોડી બતાવે છે. શીવરોને શંખ-અંક કોડી બતાવે છે. મદારીને અજગર, ગોનસ, મંડલી, દfકર, મુકુલી સાપ દેખાડે છે, લુબ્ધકોને ગોધો, સેહ, શલ્લકી, ગિષ્મટ બતાવે છે. પાશિકોને ગજ-વાનર કુલ બતાવે છે. પોષકોને પોપટ, મોર, મેના, કોકિલા, હંસ, સારસ પક્ષી બતાવે છે. આરક્ષકોને વધ, બંધ, યાતના દેખાડે છે. • • • • ચોરોને ધન, ધાન્ય, ગાય, બળદ બતાવે છે. જાસુસોને ગામ, નગર, આકર પાટણાદિ વસ્તી બતાવે છે. ગ્રંથિભેદકોને પારઘાતિક, પંચધાતિક, બતાવે છે. નગરરક્ષકોને ચોરીનો ભેદ કહે છે. ગોપાલોને લાંછન, નિલછિન, ધમણ, દુહણ, પોષણ, વણસ, દમન, વાહનાદિ દેખાડે છે. ગરીકોને ધાતુ, મણિ, શિલ, પ્રવાલ, નોની ખાણ બતાવે છે. માળીને પુષ્પવિધિ, ફળવિધિ બતાવે છે. વનચરોને અર્થ અને મધુકોશક બતાવે છે. મંત્ર, વિષ, મૂલકમને મારણ-મોહન-ઉચ્ચાટનાદિ માટે તથા અભિયોગ મંત્ર, ઔષધિ પ્રયોગ, ચોરી, પરસ્ત્રીગમનાદિ ઘણાં કમકરણ, છળથી શત્રુસેનાને નષ્ટ કરવી, વનદહન, તળાવભેદન, ગ્રામઘાત, બુદ્ધિના વિષય-વિનાશ, ભયમરણ-કલેશ-દ્વેષજનક, અતિ સંક્ષિપ્ત ભાવ હોવાથી મલિન, જીવના ઘાતઉપઘાત વચન, યથાર્થ હોવા છતાં હિંસક હોવાથી અસત્ય એવા વચન, તે મૃષાવાદી બોલે છે. બીજાને સંતાપવામાં પ્રવૃત્ત, અવિચારપૂર્વક બોલનારા, કોઈ પૂછે કે ન પૂછે, તો પણ સહસા ઉપદેશ આપે છે કે ઉંટ, બળદ, ગવયને દમો. વયપાd ઘોડા, હાથી, બકરી, મુરઘાને ખરીદો-ખરીદાનો, વેચો, પકાવો, સ્વજનોને આપો, પેયનું પાન કરો. દાસી-દસ-ભૂતક, ભાગીદર, શિષ્ય, પેપ્યજન, કર્મક્ટ, કિંકર આ બધાં તથા સ્વજન-પરિજન કેમ નકામાં બેઠા છે, ભરણ-પોષણ યોગ્ય છે, કામ કરે. આ સઘન વન, ખેતર, ખિલભૂમિ, વલ્લર, ઉગેલા ઘાસ-તુસ; આ બધાંને બાળી નાંખો, કાપી નાંખો, ઉખેડી છે. યંત્ર, ભાંડ, ઉપદ્ધિ માટે તથા વિવિધ પ્રયોજનથી વૃક્ષો કપાવો, શેરડી તલને પીલાવો, મારા ઘર માટે છેટો પકાવો ખેતર ખેડો કે ખેડાવો, જલ્દી ગામ-અકર-નગર-ખેડ-કKટ વસાવો. અટવી પ્રદેશમાં વિપુલ સીમાવાળા ગામ વસાવો. યુપ-ફળ-કંદ-મૂલ જે કાલરાપ્ત હોય તેને ગ્રહણ કરો, પરિજનો માટે સંચય કરો. શાલી-વીહી-જવને કાપો, મસળો, સાફ કરો, જલ્દી કોઠારમાં નાંખો. નાના-મધ્યમ-મોટા નૌકાદળને નષ્ટ કરો, તેના પ્રયાણ કરે, યુદ્ધભૂમિમાં જાય, ઘોર યુદ્ધ કરે, ગાડી-નૌકા-વાહન ચલાવો, ઉપનયન-ચોલક-વિવાહ-યજ્ઞ એ બધું અમુક દિવસ-કરણ-મુહ-નક્ષત્ર-તિથિમાં કરો. આજે નાન થાઓ, પ્રમોદપૂર્વક વિપુલ માત્રામાં ખાધ-પેય સહિત કૌતુક, વિરહાવક-શાંતિકર્મ કરો. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧૧ ૧૪૩ ૧૪૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સુર્ય-ચંદ્ર ગ્રહણ અને ઉપરાગ વિરમોમાં સ્વજન, પરિજન, નિજકના જીવિતની પરિરક્ષાર્થે પ્રતિશીષકની ભેટ ચડાવો. વિવિધ ઔષધિ, મધ, માંસ, મિષ્ટાન્ન, અa, પાન, માળા, લેપન, ઉબટન, દીપ, ધૂપ, પુષ્પ અને ફળથી પરિપૂર્ણ વિધિથી પશુના મસ્તકની બલિ આપો. વિવિધ હિંસા વડે ઉત્પાત, પ્રકૃતિવિકાર, દુઃસ્વપ્ન, અપશુકન, કુર ગ્રહપ્રકોપ, અમંગલ સૂચક અંગ ફૂરણાદિના ફળને નાશ કરવા પ્રાયશ્ચિત કરો, વૃત્તિઓદ કરો, કોઈને દાન ન આપો, તે મર્યો તે સારું થયું.. તેને કાપી નાંખ્યો તે સારું થયું તેના ટુકડે ટુકડા કર્યા તે સારું થયું. આવો ઉપદેશ કરે છે. મન-વચન-કાયાથી મિથ્યા આચરણ કરનારા અનાર્ય, અકુશલ, અલિક, અતિકધમરત, આલિક કથામાં રમણ કરતા, બહુ પ્રકારે અસત્ય સેવીને સંતુષ્ટ થાય છે. • વિવેચન-૧૧ - અસત્ય બોલનારા કેટલાંક, બધા નહીં, કેમકે સુસાધુ અસત્ય વચનથી નિવૃત હોય છે. પાપા-પાપાત્મન, અસંયત-અસંયમી, અવિરત-અનિવૃત, કપટ હેતુથી વક અને કટુ-દારુણ વિપાકી, ચટુલ-વિવિધ વસ્તુમાં ક્ષણે-ક્ષણે આકાંક્ષાદિ પ્રવૃતિમાં ચિતવાળા. બીજાને ભય ઉત્પન્ન કરનાર અથવા ભયથી, હાસ્યાર્થી કે હાસ્યને માટે, સકિખ-સાક્ષી, ખંડ-રક્ષક- જકાત ઉઘરાવનાર, જિયજૂઈકારા-જિતેલા અને જુગારી. ગૃહીતને ગ્રહણ કરનાર. કકગુરુક-માયા કરનારા, કુલિંગી-કુતીર્થિક. ઔપધિકામાયાચારી, વણિકો-કેવા ? ખોય તોલ-માપ કરીને જીવનાર. : - • • પટકારક-વણકર, કલાદ-સોની, કાટુકીયા. ઉકત બધાં સત્ય બોલનારા કેવા છે ? ઠગવામાં રd, ચારિક-જાસુસ, ચાકર-ભાટ, નગરગૃતિક-કોટવાળ, પરિચા-મયુનાસક્ત, કામુક, દુષ્ટવાદી-અસત્ય પક્ષગ્રાહી, સૂચક-પિશુન, અણબલઋણ ગ્રહણ કરવામાં બળવાળા. - X - X - પૂર્વકાલિક વચન બોલવામાં દક્ષ અથવા પૂર્વકાલિક અર્થોના વચનમાં અદક્ષ-નિરતિશય નિરાગમા, સહસા-વિચાર્યા વિના બોલનાર, લઘુસ્વકા-પોતાનાથી લઘુ, અસત્ય-સર્જનોને અહિતકારી, ગૌરવિકાબદ્ધયાદિ ત્રણ ગૌરવથી વિચરતા, જે અસત્ય અર્થોને સ્થાપવામાં ચિત્તવાળા તે સ્થાપનાધિયિતા ઉચ્ચછંદ-પોતાના વિશે મહાન આત્મોત્કર્ષ અભિપાયવાળા. અનિગ્રહસ્વર, અનિયત-નિયમ રહિત. - - : - અનિજક-અવિધમાન રવજન. છંદ-સ્વાભિપ્રાયણી, મુક્તવાચ-પોતાની અભિપ્રાયથી બોલનાર, મુતવાદી-સિદ્ધવાદી. કોણ ? અસત્યથી અવિરત. અપરઉકત સિવાયના નાસ્તિકવાદી, વામલોક વાદી કહે છે. શું ? જગત શૂન્ય છે. કેમકે આત્માદિનો અભાવ છે. તેથી જ કહે છે – પ્રમાણના અભાવે જીવ નથી. તે પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી, અનુમાન ગ્રાહ્ય નથી, કેમકે પ્રત્યક્ષ અને અનુમાનની પ્રવૃત્તિ નથી. આગમ પરસ્પર વિરદ્ધ હોવાથી અપ્રમાણ છે. અસવ હોવાથી તેઓ મનુષ્યલોકમાં કે દેવાદિલોકમાં જતા નથી. કોઈ શુભાશુભકર્મ બાંધતું નથી. પુન્ય-પાપ કર્મોનું કોઈ ફળ નથી. કેમકે જીવ અસત્ય હોવાથી, તે પણ અસવ છે. તથા પંચમહાભૌતિક શરીર છે, તેમ પણ કહે છે. વાત-ચોગ યુક્ત-સર્વ ક્રિયામાં પ્રાણ વાયુ વડે પ્રવર્તે છે. તેમાં પાંચ મહાભૂત બે-તે લોકવ્યાપક હોવાથી મહાન છે, ભૂત-સભુત વસ્તુ. પૃથ્વી-કઠિનરૂપ, પાણી-દ્રવરૂપ, અગ્નિ-ઉણરૂપ, વાયુચલનરૂપઆકાશ-પોલાણરૂપ. આ પાંચથી યુક્ત જ શરીર છે, શરીવર્તી બીજો કોઈ જીવ નથી. પાંચભૂત જ છે. તેમનું પ્રત્યક્ષ પ્રમાણ છે, તે સિવાયના સર્વથા અાપતીયમાન છે. ભૂતોમાંથી જ ચૈતન્ય મળે છે, ભૂતોમાં જ કાયાકારે પરિણમે છે. જેમ મધાંગમાં મદશક્તિ હોય છે. ભૂત સિવાય કોઈ ચૈતન્ય નથી. જેમ માટીનું કાર્ય ઘડો છે. તેમ ભૂતોમાંથી જ ચૈતન્યની અભિવ્યક્તિ છે, જેમ જળમાં પરપોટા થાય છે. અસત્યવાદીના મતે આત્મા આવો છે. જેિ ખોટું છે- x -]. કોઈ પંચડંધ કહે છે - રૂ૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા, સંસ્કાર નામે કોઈ - બુદ્ધો કહે છે. તેમાં રૂ૫ર્કંધ-પૃથ્વી ધાતુ આદિ રૂપાદિ વેદના સ્કંધ-સુખ, દુ:ખ, સુખદુ:ખ એવો ત્રિવિધ વેદના સ્વભાવ છે. વિજ્ઞાન સ્કંધ-રૂપાદિ વિજ્ઞાનરૂપ. સંજ્ઞાસ્કંધસંજ્ઞા નિમિત્ત ઉગ્રાહણાત્મક પ્રત્યય. સંસ્કાર સ્કંધ-પુન્ય અપુન્યાદિ ધર્મ સમુદાય. આનાથી વ્યતિરિત કોઈ આત્મા નામે પદાર્થ પ્રત્યક્ષ દેખાતો નથી. મનજીવિકો કહે છે - માત્ર પાંચ જ સ્કંધ નથી, મન-રૂપાદિ જ્ઞાન લક્ષણોના ઉપાદાન કારણભૂત, જેને આશ્રીને બૌદ્ધો વડે પરલોકને સ્વીકાર્યો છે. જેમના મતે મન એ જ જીવ છે તે મનોજીવિકા. આ તેમનું અસત્યવાદિપણું છે, કેમકે જીવને મન માગરૂપ સર્વથા અનનુગામી છે, કેમકે પરલોક અસિદ્ધ છે. ઈત્યાદિ - X - X - વાયુજીવિકો આમ કહે છે - વાત અર્થાત્ ઉચ્છવાસાદિ લક્ષણ જીવ છે તેમ કોઈ કહે છે. સભાવ અને અભાવમાં જીવન-મરણ વ્યપદેશાય છે, તે સિવાય કોઈ પશ્લોક જનાર આત્મા નથી. તેમની અલિકવાદિતા એ છે કે વાયુ જડ હોવાથી ચૈતન્યરૂપનો જીવવનો યોગ છે. તથા શરીર ઉત્પન્નવથી સાદિ અને ક્ષયદર્શનથી સાંત છે. આ ભવ જ - પ્રત્યક્ષ જન્મથી એક ભવ-એક જન્મ છે, અન્ય પરલોક નથી. શરીરનો વિવિધ પ્રકારે પ્રકૃષ્ટ નાશ એ સર્વનાશ છે. આત્માને કોઈ શુભા-શુભરૂપ કમી હોતા નથી. ઉક્ત પ્રકારે જ બોલે છે - કોણ ? મૃષાવાદીઓ. જાતિસ્મરણાદિથી તેમની મૃષાવાદિતા છે. બીજા શું કહે છે ? શરીર સાદિ હોવાથી દાન, વ્રત, પૌષધ-નિયમ પર્વોપવાસ, તપ-અનશનાદિ, સંયમ-છ કાય રક્ષા, આદિ જે જ્ઞાન-શ્રદ્ધાદિના પૂર્વે કલ્યાણહેતુપણે છે, તેનું કર્મક્ષય, સુગતિ ગમનાદિ કુળ નથી. પ્રાણવધ, અલીકવચનને અશુભ ફળ સાધન રૂપે ન જાણવા. ચોરીકરણ અને પરદાસ સેવનનું પણ અશુભ ફળ નથી. પરિગ્રહ, તે પણ પાતક ક્રિયાસેવન પણ નથી. ક્રોધ-માનાદિ સેવનરૂપ નકાદિ જગતની વિચિત્રતા સ્વભાવથી જ છે, કર્મભનિત નથી. જેમ કંટકની તીણતા આદિ સ્વભાવથી છે. તેઓ મૃષાવાદી છે, કેમકે સ્વભાવ જ જીવાદિ અર્થાન્તરભૂત છે ઈત્યાદિ તથા-નૈરયિક, તિર્યય, મનુષ્યોની યોનિ પુચ-પાપકર્મના ફળરૂપ નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧/ર/૧૧ ૧૪પ ૧૪૬ પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પુણ્યકર્મફળ રૂપ દેવલોકનથી, સિદ્ધિગમનનથી, માતા-પિતા નથી. કેમકે માતાપિતૃત્વના ઉત્પત્તિ માત્ર નિબંધન છે. •x• કયાંયથી કંઈ પણ ઉત્પન્ન થાય છે. જેમ અચેતન મળ-મૂત્રમાંથી સોતન માંકડાદિ ઉપજે છે. આદિ તેથી જન્મ-જનક ભાવમા અર્ચ છે, માતા-પિતાદિ નહીં • x• તેમની મૃષાવાદિતા એ છે કે- આ વસ્તુ અંતર છતાં જનકવ સમાન છે, તો પણ તે જીવોને માતા-પિતાનું અત્યંત હિતપણું છે, જે પ્રસિદ્ધ છે. •x:x:x:x• ધર્મસાઘનપણે પ્રત્યાખ્યાન પણ નથી. કેમકે ધર્મનો જ અભાવ છે. તે વાદીની અસત્યતા એ છે કે સર્વજ્ઞવયત પ્રામાણ્યથી છે જ. તથા કાલમૃત્યુ નથી, કેમકે કાલ જ નથી. જેમ વનસ્પતિ કુસુમ આદિ કાવલક્ષણ કહે છે, તે તેનું જ સ્વરૂપ માનવું. આ પણ સત્ય છે. * * * * * તથા મૃત્યુ-પરલોક પ્રયાણ લક્ષાણ, તે પણ નથી. જીવના અભાવે પરલોકગમનનો અભાવ છે. અથવા કાલકમથી આયુકર્મની નિર્જરા તે મૃત્યુ છે. તેના અભાવે આયુનો જ અભાવ છે. તથા અરિહંતાદિ નથી. કેમકે પ્રમાણનો વિષય નથી. કોઈ ગૌતમાદિ મુનિ-ગષિ નથી, વર્તમાનકાળે સર્વ વિરતિ આદિ અનુષ્ઠાન અસતુ છે. હોય તો પણ નિફળ છે. અહીં વાદીની અસત્યતા એ છે કે – શિષ્યાદિ પ્રવાહથી અરિહંતાદિ નમેય છે. પિત્તનો પણ સર્વજ્ઞ વયન પ્રામાણ્યથી સર્વથા સદભાવ છે. • X - ધર્મ-અધર્મ ફળ પણ થોડું કે વધુ નથી, કેમકે ધર્મ-અધર્મ અદૈટ છે, સુકૃતાદિ નથી એમ કહ્યું, તે સામાન્ય જીવની અપેક્ષા છે. જે ધમધિર્મ કહ્યું તે દેશ્ય અપેક્ષાએ છે, તેથી પુનરકતતા નથી. • x - જે પ્રકારે ઇન્દ્રિયોને અતિ અનુકૂળ હોય તે રીતે તે સર્વે વિષયોમાં વર્તવું, કોઈ ક્રિયા-અનિંદ્ય ક્રિયા કે અકિયા-પાપક્રિયા કે પાપ સિવાયની ક્રિયા પરમાર્થથી નથી. કહે છે કે – “ખાઓ, પીઓ, • x • મોજ કરો ઈત્યાદિ - x - આ બીજું પણ નાસ્તિક દર્શન અપેક્ષાએ કુદર્શન-સદ્ભાવ વાદીઓ કહે છે. મૂઢ-વ્યામોહવાળા, તેમની કુદર્શનતા કહે છે : x " વાદીએ કહેલ પ્રમાણ એ પ્રમાણાભાસ જાણવો. તે દર્શન કેવું છે ? તે બતાવે છે – સંભૂત-ઉત્પન્ન થયો છે. અંડક-જંતુ યોનિ વિશેષ, લોક-પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વન, નકાદિ રૂપ. સ્વયંભૂ-બ્રાહ્મા, સ્વયં-પોતે. નિર્મિત-સ્પેલ છે. આ કડકમાંથી જમેલ ભુવનવાદીનો મત આમ કહે છે - [સાત ગાથાનો સાર આ છેને પૂર્વે આ જગતું પંચમહાભૂત વજિત હતું નવા પાણીમાં ઇંડુ હતું. દીર્ધકાળે તે ઇંડુ કુટું. તેના બે ભાગ થયા. તેમાંથી સુઅસુર-નારક-મનુષ્યચતુષદાદિ સર્વ જગત્ ઉત્પન્ન થયું તેમ બ્રહ્મપુસણ શાસ્ત્રમાં કહ્યું છે. સ્વયંભૂતિર્મિત ગતવાદી કહે છે - આ જગત અંધકારમય, અપજ્ઞાત હતું. તેમાં અચિંત્યાત્મા વિભુ તપ કરતા હતા. તેમની નાભિમાંથી કમળ નીકળ્યું, તે તરણ વિમંડલ સમાન અને સુવર્ણ કર્ણિકામય હતું. તે કમળમાં ભગવાન્ દંડ અને યજ્ઞોપવીત યુક્ત હતા. તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા, તેણે જગતું માતાનું સર્જન કર્યું. દેવોની માતા અદિતિ અને મનુષ્ય તથા અસુરોની માતા દિતિ હતી. પક્ષીની માતા વિનતા, સરીસૃપોની ક, નાગની માતા સુલસા, ચતુષ્પદોની 1િ5/10] સુરભિ, સર્વ બીજોની માતા ઈલા હતી. આ બધું અસત્ય અને ભાંત જ્ઞાનાદિ વડે કરાયેલ પ્રરૂપણા છે. વળી કોઈ કહે છે - પ્રજાપતિ કે મહેશ્વરે આનું નિર્માણ કર્યું છે ઈત્યાદિ (ા મતો અને તેના ખંડનું ત્રિરૂપણ વૃત્તિકાપીને કરે છે, આવું જ ખંડ મંડન સૂયગડાંગમાં પણ છે. અમે અમારા કાર્યોમાં સ્વીકારેલ ન હોવાથી, તેનો અનુવાદ છોડી દીધો છે.) (આ રીતે કોઈ જગનો ઇંડામાંથી ઉત્પન્ન માને છે, કોઈ માને છે બ્રહ્માનું સર્જત છે, કોઈ મહેશરનું, કોઈ વિષ્ણુનું સર્જન માને છે આ બધાં મિથ્યાદર્શનો છે, વળી અદ્વૈતવાદીઓ એવું અસત્ય બોલે છે કે આત્મા એક જ છે. એક જ ભૂતાત્મા પ્રત્યેક ભૂતમાં વ્યવસ્થિત છે. • x • તેની કુદર્શનતા એ છે કે - સકલ લોકમાં દેખાતા ભેદ વ્યવહારોનો વિચ્છેદ થાય છે. આ રીતે બધાં મતની કુદર્શનતા જણાવી છે.] આ બધાંની અસલ્કતા એ છે કે આ પ્રકમાં જિનમત પ્રતિ કુટવથી કહેલ છે. તેથી કહે છે કે- કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ તે પ્રત્યેક એકલા હોય તો મિથ્યાત્વ અને સાથે હોય તો સમ્યકત્વ છે. ડુિંકમાં આ સૂત્રમાં જગતની ઉત્પત્તિ સંબંધી મૃષાવાદ છે.) કેટલાંક નાસ્તિકો કહે છે - હદ્ધિરસસાત ગૌરવપરા-દ્ધિ આદિમાં ગૌસ્વઆદર, તેના વડે પ્રધાન. ઈવ - ઘણાં, કરણ અને ચરણ આળસવાળા અતુ ચરણધર્મ પ્રતિ અનધત, પોતાના અને બીજાના યિતના આશાસન નિમિતે. ધર્મવિચારણાથી તેવી પ્રરૂપણા કરે છે, કોણે - મૃષા. પારમાર્થિક ધર્મ પણ સ્વબદ્ધિથી દુર્વિલસિતાથી અધર્મને સ્થાપે છે. આ સંસાર મોરકાદિ નિદર્શન છે. વળી બીજા કોઈ અધર્મ સ્વીકારીને રાજદુષ્ટનૃપવિરુદ્ધ, અભ્યાખ્યાન-બીજાની સામે પણ વચન કહે છે, કાલીક-અસત્ય, અભ્યાખ્યાનને જ દશવિતા કહે છે - ‘ચોર’ એમ કહે છે. કોને? ચોરી ન કરનારને તથા ડામરિક-વિપકારી. એ પ્રમાણે - ચૌરાદિ પ્રયોજન વિના, કેવા પ્રકારના પુરપ પ્રતિ કહે છે - iદાસીન અg ડામવાદિ કારણે તથા દુ:શીલ એ હેતુથી પીગમન કરે છે, એવા અભ્યાખ્યાનથી મલીન કરે છે. કોને? શીલકલિત-સુશીલપણે પરદારાવિરતને તથા ગુપની સેવી કહે છે. બીજા-કેટલાંક મૃષાવાદી નિપ્રયોજન કહે છે - ઉપના-વિવંસ કરો, શું ? તેની વૃત્તિ અને કીર્તિ આદિને તથા તે મિશ્રપત્નીને સેવે છે. માત્ર એટલું જ નહીં, પણ આ ધર્મ વગનો છે, વિશ્વાસઘાતી છે. પાપકર્મકારી છે, કર્મકારી-સ્વભૂમિકા અનુચિત કર્મકારી છે, અગમ્યગામી-બન આદિ સાથે આ સમા-દુષ્ટામા સહવાસ કરે છે. તે ઈગળુ કહે છે - આ ઘણાં પાતકથી યુક્ત છે. * * ભદ્રક-નિર્દોષ, વિનયાદિ ગુણ યુક્ત પુપતે તે અસત્યવાદી એમ કહે છે. તે ભદ્રક કેવા છે? તે કહે છે - ગુણ-ઉપકાર, કીર્તિ-પ્રસિદ્ધિ, સ્નેહ-પ્રીતિ, પશ્લોક-જમાંતર એ બધામાં તિષ્પિપાસા-નિરવકાંક્ષ જે છે તે. ઉક્ત કમે આ અલીકવચનદક્ષ, પરદોષ ઉત્પાદનમાં આસક્ત, પોતાને કર્મબંધનથી વેષ્ટિત કરે છે. અક્ષિતિકબીજ-અક્ષય દુ:ખ હેતુ, શત્રુ-અનર્થકારીપણાથી. અસમીક્ષિતપલાપી Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧૧ ૧૪૩ અપલોચિત અનર્થકવાદી, નિફોપ-સ્થાપણ ઓળવે. બીજાના અર્થ-દ્રવ્યમાં ગ્રથિતપૃદ્ધઅત્યંતગૃદ્ધિવાળા. તયા અભિયજંત-પરમ અસત દુષણોથી જોડે છે. લોભીઓ ખોટી સાક્ષી આપે છે. અસત્ય-જીવોને અહિત કરનાર, ચાલિક-દ્રવ્યને માટે અસત્ય બોલે છે. કન્યાલીકકુમારી વિષયક અસત્ય, ભૂમિ અને ગાય સંબંધી અસત્ય. ગુરકબાદર, પોતાની જીભ છે દવા આદિ અનર્ચને કરનાર અને બીજાને ગાઢ ઉપતાપ આદિ હેતુને કહે છે. અહીં કન્યાદિ પદથી દ્વિપદ-અપદ-ચતુષ્પદ જાતિ ઉપલક્ષણ અર્થપણે સંગૃહીત થયેલ જાણવા. કઈ રીતે તે કહે છે – અઘરગતિગમન-અધોગતિગમત કારણ. કહેલ સિવાય જાતિ, રૂપ, કુલ, શીલને કારણે અસત્ય બોલે છે. તે માયા વડે તિગુણ કે નિપુણ છે. તેમાં જાતિકુલમાતાપિતાપક્ષ, તે હેતુથી પ્રાયઃ અલીક સંભવે છે. કેમકે જાત્યાદિ દોષથી કેટલાંક અસત્યવાદીઓ બોલે છે. રપ-આકૃતિ, શીલ-સ્વભાવ, તે નિમિતેવી થાય છે. પ્રશંસા કે નિંદા વિષયવથી જાત્યાદિની અલીક પ્રત્યયતા કહેવી. - - તેઓ કેવા છે ? ચપલ-મનથી ચાપત્યાદિયુક્ત. પિશુન-બીજાના દોષને ઉઘાડવારૂપ, પરમારભેદક-મોક્ષ પ્રતિઘાતક, અસંગત-અસક, અવિધમાન અર્થ અથવા સવહીન. વિહેણઅપ્રિય, અનર્થકારક-પુરુષાર્થ ઉપઘાતક, પાપકર્મમૂળ-ક્લિષ્ટ જ્ઞાનાવરણાદિ બીજ. દુષ્ટ-૨ાસભ્ય, દેટ-દર્શન, દુષ્ટ કૃત-શ્રવણ જેમાં છે તે દુ:શ્રુત. જેમાં મુણિત-જ્ઞાન નથી તે અમુણિત, નિર્લજ્જ-લજ્જારહિત. લોક ગહણીય-પ્રસિદ્ધ છે. વધ-લાકડીથી મારવુંબંધ-સંયમિત કરવું, પરિફ્લેશ-પિતાપ. તે બહલ-પ્રયુર છે જેમાં તે. અસત્યવાદીઓ આવા થાય છે. તેઓ અશુદ્ધ પરિણામથી સંક્ષિપ્ટસંકલેશવાળા. તેમ કહે છે. કોણ ? જે અસત્ય અભિપ્રાય, તેમાં નિવિષ્ટ અને અસત્ ગણના ઉદીક, સદગણના નાશક અર્થાત તેનો અપલાપ કરનારા. તેઓ હિંસા વડે જેમાં જીવનો ઉપઘાત થાય તેવા વચનો કહે છે. અલીક સંપયુક્તો, કેવા વચન કહે છે ? સાવધ-ગહિતકર્મયુક્ત, અકુશલ-જીવોને અકુશલકારી હોવાથી કે અકુશલ મનુષ્ય દ્વારા પ્રયુકત હોવાથી. તેથી જ સાધુ દ્વારા ગહણીય અને અધર્મજનક કહ્યા. કેવા પ્રકારના? અનધિગતપુણ્યપાપા-પુચ પાપકર્મના હેતુ થકી અજાણ. તે જાણતા હોય તો અસત્યવચનમાં પ્રવૃત્તિ ન સંભવે. વળી જ્ઞાન પછીના કાળમાં અધિકરણવિષયા જે ક્રિયા-પ્રવૃત્તિ, તેના પ્રવર્તક. તે અધિકરણ ક્રિયા બે ભેદે છે - નિર્વતનાધિકરણ, સંયોજનાધિકરણ. તેમાં પહેલી ખજ્ઞાદિ અને મુષ્ટિ આદિના નિવર્તનરૂપ છે. બીજી તેની જ સિદ્ધિના સંયોજનરૂપ છે અથવા દુર્ગતિમાં પ્રાણીને જેના વડે પ્રાણીને લઈ જવાય તે બધી અધિકરણક્રિયા. કેમકે તે બહુવિધ અનિિહતપણે છે. ઉપપ પોતાનું અને બીજાનું ઉપમર્દન કરે છે. • • એ પ્રમાણે અબુદ્ધિક બોલતો વાગુકિોને સસલાદિ બતાવે છે. શશાદિ-અટવીસંબંધી ચતુષ્પદ વિશેષ છે. વાગરા-મૃગબંધન જેમાં છે તે. તિતર, વર્તક આદિ પક્ષી વિશેષ છે. શ્યન આદિ વડે શીકાર કરે છે તે શાકનિક. માછલા-મગર આદિ જલચર વિશેષ. - x - સંબંક-શંખ, અંક-રૂઢિથી જાણવું, ફાલક-કોડીનો જીવ. મગર-જલવિહારીપણાથી ધીવરો તેને બતાવે ૧૪૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે. પાઠાંતરથી મગિણાં-તેની ગવેષણા કરે છે. અગર આદિ ઉ૫રિસર્ષ છે. તેમાં દર્પીકર-ફેણવાળો સર્પ, મફલી-ફેણ વગરનો સર્વ. વ્યાલ-ભુજંગ. * * * * * * * લુબ્ધકો ગોધા, સેહા આદિને બતાવે છે. આ ગોધા આદિ તે ભુજપરિસર્પ વિશેષ છે. શરટક-કાકીડો. પાસ દ્વારા પકડનારા ગજકુલ અને વાનકુલને બતાવે છે. તેમાં કુલ-કુટુંબ, યુથ. પાશ-બંધન વિશેષ વડે ચરે તે પાશિક, શુક-પોપટ, બહિણ-મયૂર, મદનલાલા-મેના, કોકિલા-પરમૃત, હંસ-પ્રસિદ્ધ છે. તેમના કુલ-વૃંદ. પોષકો-પક્ષીને પોષનાર. તથા વધ-તાડન, બંધ-બાંધવા, યાતના-દર્થના. • • ગોભિ-ગુક્તિપાલક, ગોપાલ. ધન-ધાન્ય-ગાયોને ચોરોને બતાવે છે. (તેમાં) ગાવ-બળદ, એલક-ઘેટ તથા ગામ, નગર, પાટણને બતાવે છે. (તેમાં) નકર-કર રહિત, પતન બે ભેદે છે • જલપતન અને સ્થળ પતન. જેમાં જળ પથ વડે માંડ-વાસણ આવે છે. * * ચારિક-પ્રણિધિ પુરષોને. માર્ગની પાર-પર્યન્ત, માર્ગના ઘાતિક-જઈને હણનાર તે પારઘાતિક. પંચઘાતિક-તેમાં પશ્ચિ-માર્ગમાં અર્થાત્ અર્હપચમાં હણનાર. ગ્રંથિભેદચોર વિશેષ. ચૌરિક-ચોરણ. નગગુપ્તિક-નગર રક્ષાકો. લાંછન-કર્ણ આદિને અંકન આદિ કરવું. નિલાંછન-ખસી કરવી. ધમણધમવું, ભેંસ આદિને વાયુ પુરવો. દોહન-દોહવું. પોષણ-જવ આદિ ખવડાવી પુષ્ટ કરવા. વચન-વાછડાને બીજી ગાય પાસે મૂકી ઠગવી. દુમણ-પીડા આપવી. વાહનગાડા આદિમાં જોડવા. આવા અનુષ્ઠાનો કરે. ઘાતુ-ગરિક ધાતુ અથવા લોઢ આદિ, મણિ-ચંદ્ર કાંતાદિ, શિલા-દંપદ, પ્રવાલવિમાદિ, રન-કäતનાદિ, તેની આકર-ખાણ. તેને બતાવે છે. આકરિણ-ખાણીયા, પુપ આદિ પ્રસિદ્ધ છે. માત્ર વિધિ એટલે પ્રકાર. અર્થ-મૂલ્યવાળું, મધુકોશક-ક્ષેદ્ર ઉત્પત્તિ સ્થાનો. વનચર-ભીલ આદિ. ચંગ-ઉચ્ચાટન આદિ અક્ષર લેખનપ્રકાર, અથવા જલસંગ્રામ આદિ ચંબો. વિષ-સ્થાવર જંગમ ભેદ, હાલાહલ. મુલકર્મમૂલ આદિ પ્રયોગ વડે ગર્ભપાતન આદિ. આહેવણ-આક્ષેપ, નગર ક્ષોભ આદિ કરવો, પાઠાંતરથી આQિણ-અહિતd, બુભાવ અવિંધણ-મંત્રાદિ વડે ધનને ખેંચવું છે. આભિયોગ્ય-વશીકરણ આદિ, તે દ્રવ્યથી - દ્રવ્ય સંયોગ જાતિત અને ભાવથી-વિધામંાદિ જાતિત કે બલાકાર, મંગ, ઔષધિ પ્રયોગથી વિવિધ હેતુથી તેની પ્રવૃત્તિ કQી. ચોરી અને પરદારાગમનના ઘણાં પાપનું કરવું તે. અવછંદ-છળથી બીજાના સૈન્યનું મર્દન કરૂં, ગ્રામઘાતિક-ગામને નષ્ટ કરનાર, વન, તળાવ આદિ સુકવવા. બુદ્ધિના વિષયનો વિનાશ તથા વશીકરણ આદિના ભયમરણ-ફ્લેશ-દ્વેષની જનક છે. ભાવ-અધ્યવસાય, ઘણાં સંક્ષિપ્ત, મલિન-5નુષ. ભૂત-પ્રાણિનો ઘાત-હનન, ઉપઘાત-પરંપર આઘાત. તે જેમાં વિધમાન છે તે ભૂતઘાતોપઘાતક. ઉક્ત બધું દ્રવ્યથી સત્ય હોવા છતાં તે હિંસક વયનો છે. પૃષ્ટ કે અપષ્ટ પ્રતીત છે. પરતતિભાવૃતા-બીજાને પીડા કરવામાં પ્રવૃd. અસમીક્ષિતભાષી-વિચાર્યા વિના બોલનાર, ઉપદિસંતિ-શિક્ષા આપે છે. સહસા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧૧ ૧૪૯ ૧૫o પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અકસ્માત.. ઉષ્ટ્ર-ઉંટ. ગોણ-ગાય, ગવય-આટલ્ય પશુ વિશેષ. દખ્યનાં-દમો. પરિણતવયસ-સંપન્ન અવસ્થા વિશેષ, તરુણ, કુકકુટ-મરઘા, ક્રીયંત-મૂલ્ય વડે લેનાર, કાપયેતતેને વેચનાર, પિયહ-મદિરાદિ પીવડાવવી. વાયનાંતસ્થી ખાય, પીએ અને આપે. દાસી-ચેટિકા, દાસ-ચેટક, મૃતક-ભોજન આપીને પોપેલ, ભાઈલ્લગ-ભાગીયા, ચોથો ભાગ લેનાર, પ્રેપ્યજન-પ્રયોજનથી મોકલાય છે. કર્મકર-નિયતકાલ માટે આજ્ઞા પાળનાર, કિંકર-આજ્ઞાપુરી થતાં ફરી પ્રગ્ન કરનાર. આ સ્વજન-પરિજન કેમ બેઠા છે ? આમનું વેતન ચૂકવી દો, તેથી તમારું કાર્ય કરે. • x • ગહન-સઘન, વનવનખંડ, હોમ-ધાન્ય વપન ભૂમિ, ખિલભૂમિ-હળ વડે ન ખેડાયેલ ભૂમિ. વલ્લરક્ષેત્રવિશેષ. તેને ઉતૃણ-ઉર્વ ગત વણ, ઘન-અત્યર્થ, સંકટ-સંકીર્ણ તેને બાળી દો. પાઠાંતરચી ગહનવનને છેદો. અખિલ ભૂમિ આદિના તૃણને બાળી નાંખો. તે વૃક્ષોને ભેદો, છેદો. યંત્ર-તલ પીડન ચં. ભાંડ-ભાજન, કુંડાદિ. ભંડી-ગંગી. ઉપધિ-ઉપકરણના હેતથી, વિવિધ પ્રયોજનથી વૃક્ષો કપાવો. ધન માટે શેરડી કપાવો. તલ પીલાવો ઘર માટે ઇંટો પકાવો. * * * * * લઘ-જલ્દી. નગઅવિદ્યમાન કર, બૈટ-કુનગર, ક્યાં? અટવી દેશમાં. • x - કાલપdઅવસર પ્રાપ્ત. - X - અના-લઘુ, મહાંત-તેની અપેક્ષાએ મધ્યમ, ઉત્કૃષ્ટઉત્તમ. પોતસાર્થ-નૌકાદલ કે નૌકા વ્યાપારીઓ. સેના-સૈન્ય, નિર્ધાતુનીકળ્યા. ડમરયુદ્ધ સ્થાન, ઘો-રૌદ્ધ, વર્તતા-પ્રયાણ કરે. સંગ્રામ-રણ. પ્રવહનુ-પ્રવર્યા. * ઉપનયન-બાળકોને કલાગાહણ. ચોલગ-મુંડન સંસ્કાર, વિવાહ-પ્રાણિગ્રહણ, યજ્ઞ-યાગ. કરણ-બવ આદિ, મુહૂર્ત-રૌદ્ધ આદિ ત્રીશ, નત્ર-પુષ્યાદિ, તિથિ-નંદા આદિમાંથી કોઈ, કાઇ આજના દિવસે, ખપત-સૌભાગ્યપુત્રાદિ અર્થે વધુ આદિનું નાન. મુદિતપ્રમોદવાળા. બહુ ખાધપેયકલિત-ઘણાં માંસ-મધ આદિ યુક્ત. કૌતુક-રક્ષાદિ. વિહાવણકવિવિધ મંત્રમૂલ આદિ વડે. સંસ્કારેલ જળવી. • x - ચંદ્ર, સૂર્યનું રાહુ વડે ગ્રહણ છે શશિરવિગ્રહોપરાગ, દુ:રવર્ત-અશિવાદિમાં. શા માટે? સ્વજન, પતિ અને નિજકના જીવિત અને પરિરક્ષણાર્થે. પ્રતીશીર્ષક-લોટ આદિનું બનેલ મસ્તક, પોતાના મસ્તકની રક્ષાર્ગે ચંડિકાદિદેવીને આપે તથા પશુ આદિના મસ્તકની બલિ દેવતાને ચડાવે. વિવિધ ઔષધિ, મધ, માંસ, ભઠ્ય, અન્ન, પાન, માળા, અનુલેપનાદિ, બળતો એવો દીપ અને સુગંધી ધુપનું અંગારોપણ. પુષ્પ અને ફળ વડે સમૃદ્ધ જે મસ્તકની બલિદેવી. પ્રાયશ્ચિત્ત-પ્રતિવિધાન કરે. કોના વડે ? - હિંસા વડે. બહવિધ-અનેકવિધ. શા માટે ? વિપરિત ઉત્પાત અશુભસૂચક પ્રકૃતિવિકાર, દુઃસ્વપ્ન અને પાપશુકન. અસૌમ્યગ્રહmરિત-કૂરગ્રહસ્થાન અને અમંગલ જે નિમિત-ગસ્કૂરણાદિ. આ બધાંના પ્રતિઘાતહેતુ-ઉપહનન નિમિતે તથા વૃત્તિચ્છેદ કરો. કોઈને દાન ન આપશો. તે મરાયો તે સારું થયું ઈત્યાદિ • x • આ રીતે વિવિધ પ્રકારે-ત્રણ પ્રકારે અસત્ય આચરે છે. દ્રવ્યથી અસત્ય ન હોવા છતાં પણ જીવના ઉપઘાતના હેતુપણાચી ભાવથી અસત્ય જ છે. મન-વચનકાયા વડે તેનું સૈવિધ્ય છે. આ રીતે જે રીતે અલિક કરાય અને જેઓ અલિક કરે છે, આ બે દ્વાર મિશ્રા પરસ્પરથી કહ્યા. હવે જેઓ તેને કરે છે, તેને ભેદથી કહે છે. અકુશલ-વકતવ્ય અવક્તવ્ય વિભાગમાં અનિપુણ. અનાર્ય-પાપકર્મથી દૂર ન જનારા. અલિયાણ-ચાલીકા, આજ્ઞા-જેમાં આગમ છે તે. તેથી જ અલીકધર્મમાં નિરd. અલીકા કથામાં મણ કરતા. વિવિધ પ્રકારથી અસત્ય સેવીને સંતોષ અનુભવે છે. હવે અસત્યનો ફળવિપાક પ્રતિપાદન કરતા કહે છે - • સૂગ-૧૨ : ઉકત અસત્યભાષણના ફળવિપાકથી અજાણ લોકો નરક અને તિર્યંચયોનિની વૃદ્ધિ કરે છે. જ્યાં મહાભયંકર, અવિશ્રામ, બહુ દુઃખોથી પરિપૂર્ણ અને દીર્ધકાલિક વેદના ભોગવવી પડે છે. તે અસત્ય સાથે સારી રીતે જોડાયેલા ભયંકર અને દુર્ગતિને પ્રાપ્ત કરાવનારા અંધકાર રૂપ પુનર્ભવમાં ભટકે છે. તે પણ દુઃખે કરી અંત પામે તેવા, દુર્ગત, દુરંત પરતંત્ર, અર્થ અને ભોગથી રહિત, સુખરહિત રહે છે. તેમાં ફાટેલ ચામડી, બીભત્સ અને વિવર્ણ દેખાવ, કઠોર સ્પર્શ, રતિવિહિન મલીન અને સારહીન શરીર વાળા, શોભાકાંતિથી રહિત, અષ્ટ વિફલવાણીયુકત, સંસ્કાર-સત્કાર રહિત, દુર્ગધયુક્ત, ચેતનારહિત, અભાગી, અકાંત, અનિષ્ટ સ્વરવાળા, હીન-ભિન્ન અવાજવાળા, વિહિંસ્ય, જsબધિર-ધ, મમય, અમનોજ્ઞ-વિકૃત ઈન્દ્રિયવાળા, નીચ, નીચજનસેવી, લોક વડે ગéણીય, નૃત્ય, સર્દેશ લોકોના પેણ, દુર્મેધા, લોકવેદ-આધ્યાત્મશાસ્ત્રશ્રુતિ વર્જિત, ધર્મબુદ્ધિહીન થાય છે. તે અસત્યરૂપી અનિથી બળતા, શાંત, અપમાન, પીઠ પાછળ નિદાતા, આસોપ-ચાડી-પરસ્પર ફૂટ આદિ સ્થિતિ પ્રાપ્ત રજન-બંધસ્વજન-મિગજનના તીણ વચનોથી અનાદર પ્રાપ્ત હોય છે. અમનોરમ, હદય-મનને સંતાપEાયી, જીવનપર્યન્ત દદ્ધર અભ્યાખ્યાન પ્રાપ્ત, અનિષ્ટ-તીણ-કઠોર-મમવિધી વયનોથી તના, ભત્સના, ધિક્કારથી દીનમુખ અને ખિન્ન ચિત્તવાળા હોય છે. ખરાબ ભોજન-વા-વસતીમાં કલેશ પામતા સુખ-શાંતિ વગરના, અત્યંત-વિપુલસેંકડો દુઃખોની અગ્નિમાં બળે છે. આ અસત્ય વચનનો લોક-પરલોક સંબંધી ફલવિપક છે તેમાં આવાસુખ, બહદુ:ખ, મહાભય, પ્રગાઢ કમરજ-બંધનું કારણ છે. તે , કર્કશ, અશાતારૂપ છે. હજારો વર્ષ તેમાંથી છુટાય છે. તેને ભોગવ્યા વિના મુક્તિ મળતી નથી. આ પ્રમાણે જ્ઞinકુલનંદન, મહાત્મા, જિન વીરવર નામ ધેય અસત્ય વચનનો ફળવિપાક કહે છે. આ બીજું મૃષાવાદ નામે અધર્મદ્વાર છે. હલકા અને ચંચળ લોકો તેનો પ્રયોગ કરે છે. તે ભયંકર દુઃખકર આયશકર, વૈરકરઅરતિ-રતિ-રાગ-દ્વેષમનસંકતેશ ઉત્પન્ન કરનાર છે. જૂહ-માયા-સાતિયોગની બહુલતાયુકત, નીચજના સેવિત, નૃશંશ, અવિશ્વાસકારક, પરમ સાધુજનથી ગર્હણીય, પર પીડાકારક, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨ ૧૫૧ પ્રજ્ઞવ્યાકરણાંગસુત્ર-સટીક અનુવાદ પરમકૃષ્ણલેસ્યા સહિત, દુર્ગતિવિનિપાત વરુદ્ધન, પુનર્ભવકારક, ચિરપરિચિત, ચિરાનુગ, દુઃખમય હોય છે. • વિવેચન-૧ર : તન્ન • જે બીજ આશ્રયપણે કહેવાય છે, તે અલીકના કર્મનો ઉદય કહે છે. તેનાથી અજ્ઞાન, વધારે છે. (શું?) અવિશ્રામ વેદના, દીર્ધકાળના બહુ દુ:ખ સંકટ, (યાં?) તસ્ક-તિચિ યોનિમાં ઉત્પાદ, તે અલીકચી ઉત્પન કર્મ વડે- અવિરહિત, આલિંગિત ભવ અંધકારમાં ભમે છે. જે ભયંકર અને દુર્ગતિ વસતિને આપે છે - ઇ આ જીવલોકમાં, દુર્ગતા-દુ:ખમાં રહેલ, દુરંતા-મુશ્કેલીએ અંત થનારા, પસ્વસ-અસ્વતંત્ર, અભિોગ પરિવર્જિત-દ્રવ્ય અને ભોગથી રહિત, સુહિત-સુખી કે સુહદ વગરના, સ્ફટિત છવી-વિકૃત કે ફાટેલી વચા, બીભત્સ-વિકૃત રૂપવાળા, વિવર્મા-વિરૂપણ. ખરપ્રરુષા-અતિ કર્કશ સ્પર્શવાળા, વિકતા-તિને જરાપણ ન પામતા, યામ-અનુવલ છાયા, શુષિર-અસાર કાયાવાળા, નિછાયા-શોભા રહિત, લલા-અવ્યકત, વિલા-ફળને ન સાધનારી વાણી. અસક્કયમસક્કય-સંસ્કાર, સત્કાર વિનાના અથવા અત્યંત અસંસ્કૃત તેથી જ ગંધા-ચામનોરામેવાળા, અચેતના-વિશિષ્ટ શૈતાના અભાવવાળ, દુગ-અનિ, અકાંત-અકમનીય, કાગળા જેવા સ્વરવાળા, હીન-હુસ્વ, ભિ-ફાટેલો અવાજ, જડમુખ, અંઘને બદલે બીજા પાઠમાં મુંગા કહ્યા છે. મમન-અવ્યકત વાયાવાળા, કરણઈન્દ્રિયો કે કયો. અમૃતાનિ • ન કરેલ કે વિપપણે કરેલ, નીય-જાત્યાદિ વડે, નીયજનથી સવિત. મૃત્ય-ભરણ યોગ્ય, નોકર, સર્દેશજન-આસમાન આચરણવાળા લોક, હેય-દ્વેષસ્થાન, પ્રેય-આજ્ઞાપાલક દુર્મેધસ-દુબુદ્ધિ. લોકશ્રુતિ-લોકમાં માન્ય ભારતાદિ શાસ્ત્ર. વેદશ્રુતિ-ગુવેદાદિ વેદ શાસ્ત્ર, અધ્યાત્મશ્રુતિ-ચિતજય ઉપાય પ્રતિપાદન શાઅ. સમયશ્રુતિ-આહંતુ, બૌદ્ધાદિ સિદ્ધાંત તે બઘાંથી વજિત. એવા જે મનુષ્યો, અસત્યવચન જનિત કર્મ અગ્નિ વડે, કાલાંતરે બળનારા, અસંતક-અનુપશાંત અતિ અશોભન રાગાદિમાં પ્રવર્તિત, અપમાનાદિ પામે છે. અપમાન-મનહરણ, પૃષ્ઠિમાંસ-પરોક્ષના દૂષણો પામતા, અધિોપ-નિંદા વિશેષ, પિશુનખલ વડે ભેદન-પ્રેમછેદન, બીજાના અપશબ્દોથી અભિભૂત એ બધાંનું સાંનિધ્ય કરે છે, અભ્યાખ્યાન-અસતુ પણને પામે છે. હરસ-હદયના, મનસચેતનના - ૪ - દુરદ્ધર-આ જમે પણ ઉદ્ધરવા મુશ્કેલ, ખરપરુષ-અતિકઠોર વચન વડે તર્જના, નિર્ભર્સના-મારી નજર સામેથી રચા ઈત્યાદિ, વિમત-અમનક, સુખ-શારીરિકનિવૃત્તિ-મનો સ્વાચ્ય પામે છે. આ અલિકનું ફળ કહ્યું.. નિગમન વ્યાખ્યા પહેલા અધર્મદ્વાર વતુ જાણવી. • x - | મુનિ દીપરત્નસાગરે કરેલ આશ્રવધાર-ર-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 8 આશ્રવદ્વાન-અધ્યયન-3-“અદત્તાદાન” છે. 0 બીજા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે ત્રીજું આભે છે, આતો પૂર્વની સાથે સબોક્ત આશ્રયદ્વાર ક્રમકૃત સંબંધ છે અથવા પૂર્વે અલીકસ્વરૂપ કહ્યું, અદત લેનાર પ્રાયઃ અસત્ય બોલે છે, તેથી હવે અદત્તાદાનના સ્વરૂપની પ્રરૂપણા કરે છે - મ-૧૩ - હે જંબૂા ત્રીજું અધમતાઅદત્તાદાન, હદયને ભાળનાર-મરણનભયરૂપ, કલુપતામય, બીજાના ધનાદિમાં મૂછ કે ત્રાસ સ્વરૂપ, જેનું મૂળ લોભ છે. વિષમકાળ-વિષમ સ્થાન આશ્રિત, નિત્ય તૃષ્ણાગ્રસ્ત જીવોને અધોગતિમાં લઈ જનારી બુદ્ધિવાળું છે, અપયાનું કારણ છે, અનાર્યપષ આચરિત છે. છિદ્ર-અંતર-વિધર-વ્યસન-માણાપણ છે. ઉત્સવના અવસરે મદિરાદિના નશામાં બેભાન, અસાવધાન, સુતેલા મનુષ્યોને ઠગનારું, વ્યાકુળતા ઉત્પાદક, ઘાત કરવામાં તત્પર તથા અશાંત પરિણામ-વાળા, ચોરો દ્વારા અત્યંત માન્ય છે. આ કરુણકૃત્ય, રાજપુરષ-કોટવાળ આદિ દ્વારા રોકવામાં આવે છે, સાધુજન દ્વારા નિદિત છે, પ્રિયજન-મિxજનમાં ભેદ અને પીતિકારક છે. રાગ-દ્ધની બહુલતાવાળું, મનુષ્યોને અનેક રીતે મારનાર સંગ્રામો, વિપ્લવો, લડાઈ, કલહ, વેધકાક છે. દુગતિમાં વૃદ્ધિ કરનાર, પુનર્ભવ કરાવનાર, ચિર પરિચિત, ચિરાનુગત, દુરત છે. • વિવેચન-૧૩ : પૂર્વ અધ્યયનની “યાદેશ, ય” નામ આદિ પાંચ દ્વાર વડે પ્રરૂપણા કરી તેમ અહીં પણ કરશે. તેમાં અદત્તાદાનના સ્વરૂપને પ્રતિપાદિત કરતા કહે છે - હે જંબૂ ! બીજું આશ્રવદ્વાઅદતનું એટલે કે ધનાદિનું આદાન-ગ્રહણ તે અદત્તાદાન. અહીં હરણ - દાહ બંને પર પ્રવર્તનાર્થ શબ્દો છે. મરણ-મૃત્યુ. ભય-ભીતિ, કલુષ-પાતક તેના વડે ત્રાસોત્પાદક સ્વરૂપ તથા પરસંતિગ-બીજાના ધનમાં જે અભિધ્યાલોભરૌદ્રધ્યાત યુક્તતા મૂછ, તે મૂલ-નિબંધલ જે અદત્તાદાનનું છે તે. કાળ-અસિટિ આદિ વિષમ-પર્વતાદિ દુર્ગ તેનું આશ્રિત, તે પ્રાયઃ ચોરો વડે આશ્રય કરાય છે. અહ-અધોગતિ, અછિન્નતુણા-નહીં ની વાંછા, પ્રસ્થાન-ગ્રામ, તેમાં પ્રસ્તોત્રી-પ્રવર્તેલી મતિ-બુદ્ધિ. તથા છિદ્ર-પ્રવેશદ્વાર, અંતર-અવસર, વિધુર અપાય, વ્યસનરાજા આદિકૃત આપત્તિ આ બધાંની માર્ગણા અને ઉત્સવમાં મતપ્રમત-પતુત લોકોનું વંયન-ઇંગવા. આક્ષેપણ-ચિતગણતા પામવું. ઘાતન-માણ. એતત્પ- અનિષ્ટ, અનિબૃત-અનુપશાંત પરિણામ જેના છે તે. એવા ચોર લોકોને તે ઘણું માન્ય છે. વાચનાંતરમાં આવું દેખાય છે . નિત્ય છિદ્ર વિષમય સંબંધી આ પાપ, અન્યદા તે પાપ કસ્વાનું અશક્ય છે. અનિબૃતપરિણામ • સંક્ષિપ્ટ તસ્કરજન બહુમત, Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧૪ ૧૫૩ ૧૫૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કરણ-નિર્દય, રાજપુરષો દ્વારા અટકાવાતું, નિત્ય સાધુજન દ્વારા ગહણીય ઈત્યાદિ છે. ભેદ-છુટા પાડવા, વિપીતિ-વિપ્રિય કરે છે. ઉત્પ-પ્રયુર, સમર-જનમરણ યુક્ત જે સંગ્રામ, તે ડમ-વિપ્લવ, કલિકલહ-શબ્દ કલહ, તિકલહ નહીં. આદિનું કારણ છે. ભવ-સંસાર, પુનર્ભવ-પુનઃપુનઃ જન્મ. બાકીનું પ્રથમ વાર મુજબ જાણવું. આ રીતે “યાદેશ" દ્વાર કહ્યું. હવે “યામ' કહે છે - • સૂત્ર-૧૪ : તેના ગુણસંપન્ન 30-નામો છે. તે આ – ચોરી, પરત, આદd, કૂરિકૃત, પરલાભ, અસંયમ, પરધનમાં વૃદ્ધ, લોલુપતા, તસ્કરd, આપહાર, હાલઘુd, પાપકર્મકરણ, વેનિક, હરણવિપનાશ, દાન, ધનના લેપન, અપત્યય, વપીડ, આ@ોય, ફો, વિો, ફૂટતા, કુલમષિ, કાંક્ષા, લાલપન-પ્રાર્થના, આસસણાયવ્યસન, ઈચ્છા-મૂW, gણામૃદ્ધિ, નિકૃતિકર્મ, અપરા. આ અને આવા મીશા નામો અદત્તાદાનના છે. જે પાપ, કલહથી મલિન કમની બહુલતાવાળા અનેક નામો છે. • વિવેચન-૧૪ : સુગમ છે. ચોક્કિ -ચોરવું, ચોરિકા. પરહત-બીજા પાસેથી લઈ લેવું. દdદીધા વિના લેવું. કરિશ્રુડ-કૂર ચિત અથવા જેના પરિજનો દુર છે કે, તેના દ્વારા જે જાનુષ્ઠિત, પાઠાંતરથી કુટુકા-સદ્ગણોને અયોગ્ય. પરલાભ-બીજાનું દ્રવ્ય આદિ લેવું. અસંયમ-સંયમના વિનાશથી અસંયમ, પરધનવૃદ્ધિ-બીજાના ધનમાં વૃદ્ધિ, લોલિક-લોલુપતા. તસ્કરd-ચોપણું. અપહાર-હરી લેવું. હથલતણ-હાથચાલાકી. પાપકર્મનું કરવું તે. તેણિક્ક-યોરનું કાર્ય, હરણવિપનાશ-બીજાની વસ્તુ હરી લઈ, તેનો નાશ કરવો. આ દાયણ-મ્બીજાનું ધન લેવું, લોપન-બીજાના ધનનું અવચ્છેદન. અપત્યયઅવિશ્વાસનું કારણ. અવપીડન-બીજાને પીડા ઉપજાવવી. આક્ષેપ-પદ્રવ્યને અલગ રાખવું. ફોપ-બીજાના હાથમાંથી દ્રવ્ય છિનવવું. વિક્ષેપ-બીજાનું દ્રવ્ય ફેંકી દેવું. કૂટતાતોલમાપમાં ઠગાઈ. કુલમપી-કુળને કલંકિત કરનારી. કાંક્ષા-બીજાના દ્રવ્યની. લાલણપત્થણા-નિંદિત લાભની અભિલાષા કરવી તે. વ્યસન-વિપત્તિનું કારણ, પાઠાંતરથી આસસણાયવસાન-વિનાશ માટેનું વ્યસન. ઈચ્છામૂછ-બીજાના ધનની અભિલાષા અને તેમાં જ ગાઢ આસક્તિ, તે હેતુથી અદd ગ્રહણ. તૃણાગૃદ્ધિ-પ્રાપ્ત દ્રાના અભયની ઈચ્છા અને પ્રાપ્તના પ્રાપ્તિની વાંછા, તે હેતુ માટે અદાદાન. નિકૃત-માયા વડે કર્મ. અપરાક્ષ-બ્બીજાની નજર બચાવી કાર્ય કરાય છે. અહીં કેટલાંક પદો સુગમ હોવાથી વ્યાખ્યા કરી નથી. આ અદત્તાદાનનું સ્વરૂપ કહ્યું. આ પ્રકારે અનેક નામો છે. ક્યાંક “અનેક” શબ્દ દેખાતો નથી. નામધેય-નામો. કેવા અદત્તાદાનના ? પાપ-પુણ્ય કર્મરૂપ, કલિયુદ્ધ, કલુષ-મલીમસ, કર્મ-મિત્ર દ્રોહાદિ વ્યાપાર. તેના વડે પ્રચુર, તે અથવા બહુલ. -- હવે જે અદત્તાદાના કરે છે, તે કહે છે - • સૂત્ર-૧૫ : પ્રવોંકત તે ચોરીને ચોર કરે છે. તે પદ્ધવ્યહરણકતાં છેક, અનેકવાર ચોરી કરેલ અને અવસરજ્ઞ, સાહસિક, લઘુવક, અતિ મહતી ઈચ્છાવાળા, લોભnd, વચનાડંબરથી પોતાને છુપાવનાર, આસકત, આધિમરા, કણભંજક, સંધિભંજક, રાજદુષ્ટકારી, દેશનિકાલ કરાયેલ, લોકબહિષ્કૃત, ઉપદ્રવક, ગામનગર-થઘાતક, આલીવક, તિર્ભિદક, હાથચાલાકી કતાં, જુગારી, ખંડરક્ષક, ચોર, પરચોર, સંધિ છેદક, ગ્રંથિભેદક, પરધનહરણકdઈ, લોમાપહાર, અોપી, નિમર્દિક, ગૂઢયોક, ગો-અશ્વ-દાસીયોરક, એકલો ચોરી કરનાર, અવકક, સંપદાયક, ઉઝિંપક, સાઘિાતક, ભિલચોરીકાચ્છ, નિગૃહિત, વિપલ્પક, ઘણાં પ્રકારે દ્રવ્યહરણ કરવાની બુદ્ધિવાળો, આ અને આવા બીજા પદ્ધવ્ય હરણથી અવિરત [બધાં ચોરી કર્મકdઈ છે.] વળી] વિપુલ બલ અને પરિગ્રહવાળા ઘણાં રાજાઓ, પરધનમાં વૃદ્ધ, સ્વદ્રવ્યમાં અસંતુષ્ટ, બીજા દેશ પર આક્રમણ કરે છે. તે લોભી, બીજાના ધનને છીનવા-ચતુરંગ વિભકત સૈન્ય સાથે, તે ઢ નિશ્ચયી, શ્રેષ્ઠ યોદ્ધા સાથે યુદ્ધ કરવામાં વિશ્વાસ રાખનારા, દર્પ પરિપૂર્ણ સૈન્યથી પરિવરિત હોય છે. તેઓ પsaશકટ-ભૂચિ-ચક-સામગ્ગક લૂહરચી, સેના સાથે આક્રમણ કરી, બીજી સેનાને હરાવીને પરધનને હરી લે છે. બીજ, રણ મોચ્ચે લાખો સંગ્રામમાં વિજય પામનાર, સદ્ધ-બદ્ધ-પરિચરચિલ પ ધારણ કરેલ, આયુધઅઅ ગૃહિત પ્રહારથી બચવા ઢાલ અને ઉત્તમ કવચથી શરીરને વેષ્ટિત કરેલા, લોઢાની જાળી પહેરી, કાંટાળા કવચમુકd, વાસ્થળે ઉર્વમુખી બાણોની તુણીર બાંધેલા, હાથમાં પાશ લd, રોન્યદળની રણોચિત રચના કરેલ, કઠોર ધનુષ હાથમાં પકડી, હર્ષયુક્ત, હાથ વડે ભાણ ખેંચીને કરાતી પ્રચંડ વેગથી વરસતી મૂસળધાર વર્ષથી જ્યાં માગ અવરુદ્ધ થા છે, એવા યુદ્ધમાં અનેક ધનુષ, દોધારી તલવારો, કશુળો, ભાણો, ડાબા હાથે પકડેલ ઢાલ, મ્યાનથી નીકળેલી ચમકતી તલવાર, પ્રહાર કરતા ભાલા, તોમર, ચક્ર, ગદા, કુહાડી, મુસલ, હલ, શૂળ, લાઠી, ભિંડમાલ, શબલ, પદ્વિસ, પત્થર, ઇંધણ, મૌષ્ટિક, મુગર, પ્રબળ આગલ, ગોફણ, હણ, ભાણની કૂણીર, કુવેણી, ચમચમાતા શો આકાશમાં ફેંકવાથી આકાશતલ વિજળીની પ્રભા સમાન ઉજવલ પ્રભાવાળું થાય છે. તેમાં પ્રગટ શપહાર માહરણ શંખ-ભેરીતૃપ્રચુર ટુ વટહ નિનાદ, ગંભીર નંદિત પ્રશ્નભિત વિપુલ ઘોષ, ઘોડા-હાથીરણ-ચોધાની શીઘચાલથી ફેલાયેલી ધૂળને કારણે ત્યાં સઘન અંધકાર વ્યાપ્ત રહે છે. કાયર નરના નયન અને હૃદયને તે યુદ્ધ વ્યાકુળ કરી દે છે. - ચંચળ અને ઉad ઉત્તમ મુગટ, તિરિડ, કુંડલ, નામના આભુષણોનો આટોપ હતો. સ્પષ્ટ પતાકા, ઉંચી ધ્વજા, વૈજયંતી, ચંચલ ચામર, છત્રોના કારણે અંધકારથી ગંભીર લાગતું હતું. અશ્વોનો હણહણાટ, હાથીનો ગુલગુલાટ, રથનો Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧૫ ઘણઘણાટ, પાયદળની હરહરાહટ, સિંહનાદનું આસ્ફાટન, છેલિય-વિધુક-ફુકકંઠગત શબ્દની ભીમગર્જના, રડવું-હસવું-કરાહવુંનો કલકલ રવ, આંસુવાળા વદનથી રુદ્ર લાગતું હતું. ભયંકર દાંતોથી હોઠને જોરથી કાપનાર યોદ્ધાના હાથ પ્રહાર માટે તત્પર રહેતા હતા. ક્રોધને કારણે તીવ્રરક્ત અને નિારિત આંખ, વૈદૃષ્ટિથી શુદ્ધ ચેષ્ટિત ત્રિવલી કુટીલ ભૃકુટીવાળું કપાળ, વધ પરિણત હજારો યોદ્ધાના પરાક્રમ જોઈને, સૈનિકોના પૌરુષ પરાક્રમની વૃદ્ધિ થતી હતી. હણહણતા ઘોડા અને રથો દ્વારા દોડતા યુદ્ધસુભટો તથા શસ્ત્ર ચલાવવામાં કુશલ અને સાધિત હાથવાળા સૈનિક હવિભોર થઈને, બંને ભુજા ઉંચી ઉઠાવી, ખિલખિલાટ હંસતા હતા, કિલકારીઆ કરતા હતા. રામકતી ઢાલ અને કવચ ધારી મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ પ્રસ્થાન કરતા યોદ્ધા, યોદ્ધા સાથે પરસ્પર ઝુઝતા હતા. યુદ્ધકળા કુશળ અહંકારી યોદ્ધા, પોતાની તલવાર મ્યાનથી કાઢી, સ્ફૂર્તિથી રોષ સહ પરસ્પર પ્રહાર કરતા, હાથીની સૂંઢ કાપતા હોય છે. આવા ભયાવહ યુદ્ધમાં મુદ્ગુરાદિ મરેલ-કાપેલફાડેલ હાથી આદિ પશુઓ અને મનુષ્યોના યુદ્ધભૂમિમાં વહેતા લોહીના કીચડથી લથપથ માર્ગ, કુંખ ફાટવાથી ભૂમિ ઉપર વિખરાયેલ બહાર નીકળેલ આંતરડાનું લોહી વહેતું હોય, તરફડતા વિકલ મહિત કપાયેલ પ્રગાઢ પ્રહારથી બેહોશ, અહીં-તહીં આળોટતા વિહ્વળ મનુષ્યોના વિલાપને કારણે તે યુદ્ધ ઘણું જ કરુણાજનક હોય છે. મરેલા યોદ્ધાના ભટકતા ઘોડા, મદોન્મત્ત હાથી, ભયભીત મનુષ્ય, કપાયેલી ધ્વજાવાળા ટુટલા સ્થ, મસ્તક કપાયેલ હાથીઓના ધડ. વિનષ્ટ શસ્ત્રાસ્ત્ર, વિખરાયેલ આભુષણ પડેલા હતા. નાચતા એવા ઘણાં કલેવરો ઉપર કાગડા અને ગીધ ફરતા હતા. તેની છાયાના અંધકારથી યુદ્ધ ગંભીર બન્યું હતું. આવા સંગ્રામમાં સ્વયં પ્રવેશે છે. પૃથ્વીને વિકસિત કરતા, બીજાના દ્રવ્યના ઈચ્છુક રાજા સાક્ષાત્ શ્મશાન સમાન, પરમ રૌદ્ર-ભયાનક, દુપ્રવેશકર સંગ્રામરૂપ સંકટમાં ચાલીને પ્રવેશે છે. ૧૫૫ આ સિવાય હૈદલ ચોર સમૂહ હોય છે. કેટલાંક સેનાપતિ ચોરોને પ્રોત્સાહિત કરે છે. તેઓ દુર્ગમ અટવી પ્રદેશમાં રહે છે. તેમના કાળા-લીલા-પીળા-શ્વેતરંગી સેંકડો ચિહ્ન હોય છે. પરધન લોભી તે ચોર સમુદાય, બીજાના પ્રદેશમાં જઈને ધનહરણ અને મનુષ્યઘાત કરે છે. [કેટલાંક લુંટારા] રત્નોની ખાણ-સમુદ્રમાં ચડાઈ કરે છે. તે સમુદ્ર-સહસ ઉર્મીમાલાથી વ્યાપ્ત, જળના ભાવે જહાજના વ્યાકુળ મનુષ્યોનો કલકલ ધ્વનિયુક્ત, સહસ્ર પાતાળ કળશોના વાયુથી ક્ષુબ્ધ થવાથી ઉછળતા જલકણોની રજથી અંધકારમય બનેલ, નિરંતર પ્રચુર માત્રામાં ઉઠતા શ્વેતવર્ણી ફીણ, તીવ્ર વેગથી તરંગિત, ચોતરફ તોફાની હવાથી ક્ષોભિત, તટ સાથે ટકરાતા જળસમૂહથી તથા મગરમચ્છાદિ જલીય જંતુને કારણે સંચળ થઈ રહ્યો છે. વચ્ચે-વચ્ચે ઉભરેલ પર્વતો સાથે ટકરાતા, વહેતા અથાહ જળસમૂહથી યુક્ત છે. મહાનદીના વેગથી ૧૫૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ત્વરિત ભરાઈ જનારો, ગંભીર વિપુલ આવર્તમાં જળજંતુ ચપળતાથી ભમતો, વ્યાકુળ થતો, ઉછળતો છે, વેગવાનું અત્યંત પ્રચંડ ક્ષુબ્ધ જળમાંથી ઉઠતી લહેરોથી વ્યાપ્ત છે. મહામગ-મચ્છ-કાચબા-ઓહમ્-ગ્રાહ-તિમિ-સુસુમાર-શ્રાદ જીવોના પરસ્પર ટકરાવાથી તે સમુદ્ર ઘોર-પ્રચુર છે. જેને જોતા કાયરજનોનું હૃદય કરે છે જે અતિ ભયાનક, ભયંકર, પ્રતિક્ષણ ભયોત્પાદક, ઉત્તારાનક, પાર ન દેખાતો, આકાશવત્ નિરાલંબન, ઉત્પતથી ઉત્પન્ન પવનથી પ્રેરિત, ઉપરાઉપરી ઉછળતી લહેરાના વેગથી ચક્ષુપથને આચ્છાદિત કરી દે છે. સમુદ્રમાં ક્યાંક-ક્યાંક ગંભીર મેઘગર્જનાસમાન ગુંજતી, ઘોર ધ્વનિ સર્દેશ તથા પ્રતિધ્વનિ સમાન ગંભીર, ધધક્ ધ્વનિ સંભળાય છે. જે પ્રતિપથમાં રૂકાવટ કરનાર યા, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વ્યંતરો દ્વારા ઉત્પન્ન હજારો ઉત્પાદતોથી પરિપૂર્ણ છે. બલિ-હોમ-ધૂપ દઈને કરાતી દેવપૂજા અને લોહી દઈને કરાતી અર્ચનામાં પ્રયત્નશીલ, સામુદ્રિક વ્યાપારમાં નિરત નૌવણિકો દ્વારા સેવિત, જે કલિકાલના અંત સમાન છે. તે દુરંત છે. તે મહાનદીનો અધિપતિ હોવાથી અતિ ભયાનક છે. જેના સેવનમાં ઘણી મુશ્કેલી છે. જેનો પાર પામવો, આશ્રય લેવો કઠિન છે અને ખારાપાણીથી પરિપૂર્ણ હોય છે. આવા સમુદ્રમાં પારકા દ્રવ્યના અપહારક, ઉંચો કરેલ કાળા અને શ્વેત ધ્વજવાળા, વેગથી ચાલતા, સજ્જિત વહાણો દ્વારા આક્રમણ કરીને, સમુદ્ર મધ્યે જઈને, સામુદ્રિક વ્યાપારીના વહાણને નષ્ટ કરી દે છે. જે મનુષ્યો નિરનુકંપ, નિરાપેક્ષ, ધનસમૃદ્ધ એવા ગામ-આકરૂનગરએડ-કટ-મડબ-દ્રોણ મુખ-પાટણ-આશ્રમ-નિગમ-જનપદને નષ્ટ કરી દે છે. તે સ્થિરહદી, લારહિત લોકો માનવોને બંદી બનાવીને કે ગાયોને ગ્રહણ કરે છે. તે દારુણમતિક, કૃપાહીન, નિકોને હણે છે, ગૃહસંધિ છેદે છે, નિક્ષિપ્તને હરે છે. પારકા દ્રવ્યથી અવિરત એવા તે નિવૃણમતિ, લોકોના ઘરમાં રાખેલ ધન-ધાન્ય-અન્ય સમૂહોને હરી લે છે. આ રીતે કેટલાંક અદત્તાદાનને ગદ્વેષનારા કાળ-કાળમાં સંચરતા, શ્મશાનમાં ફરતા ચિતામાં જલતી લોહી આદિ યુક્ત, અડધી બળેલી લાશો પડી છે. લથપથ મૃતકોને ખાઈ, લોહી પીને ફરતી ડાકિનીને કારણે અત્યંત ભયાવહ દેખાય છે. ત્યાં ગીધડો ખીં ધ્વનિ કરે છે. ઉલ્લુઓના ઘોર શબ્દો થાય છે. ભયોત્પાદક અને વિદ્રુપ પિશાચો દ્વારા અટ્ટહાસ્ય કરવાથી અતિશય બિહામણુ અને અરમણીય થઈ રહ્યું છે, તે તીવ્ર દુર્ગંધ વ્યાપ્ત અને જુગુપ્સિત હોવાથી ભીષણ લાગે છે. આવા શ્મશાન સ્થાન સિવાય શૂન્યગૃહ, લયન, તરાપણ, ગિરિકંદરા, વિષમ સ્થાન, શ્વાપદ સ્થાનોમાં કલેશ પામે છે. શીત-તપથી શોષિત શરીર, બોલ ત્વચા, નક-તિચભવરૂપ ગહનવનમાં થનારા નિરંતર દુઃખોની અધિકતા દ્વારા ભોગવવા યોગ્ય પાપકર્મનો સંચય કરે છે. તેમને ભઠ્ય અન્ન-પાન દુર્લભ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧પ ૧૫૩ ૧૫૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ થાય છે. તેઓ ભુખ-તરસથી ઝૂઝતા, કહાંત થઈ માંસ, મડદા, કંદમૂળ આદિ જે કંઈ મળે તે ખાઈ લે છે. તેઓ નિરંતર ઉદ્વિગ્ન, ઉત્કંઠિત, અશરણ, અટકીવાસ પામે છે, જ્યાં સેંકડો સર્પો આદિનો ભય રહે છે. તે અયશંકર, તસ્કર, ભયંકર લોકો ગુપ્ત વિચારે છે - આજ તેના દ્રવ્યનું અપહરણ કરીએ. તે ઘણાં મનુષ્યોના કાર્યમાં વિદ્ભકારી હોય છે, તેઓ મત્ત, પ્રમત, પ્રમુખ વિશ્વસ્તરના છિદ્રઘાતી છે. વ્યસન અને મ્યુદયમાં હરણબુદ્ધિવાળા, વૃકની જેમ લોહી પિપાસુ થઈ ભટકે છે. તેઓ રાજાની મર્યાદિાનું અતિક્રમણ કnઈ, સજ્જનજન દ્વારા નિંદિત પાપકર્મ કરનારા, અશુભપરિણત, દુઃખભાગી, સદા મલિન, દુઃખમય, અશાંતિયુક્ત ચિત્તવાળા, પરકીય દ્રવ્ય હરનારા, આ ભવમાં જ સેંકડો કષ્ટોથી ઘેરાઈને કલેશ પામે છે. • વિવેચન-૧૫ : તે પુનઃ ચોરીને કરે છે. તારા - ચોરી કરવાના સ્વભાવવાળા, છેક-નિપુણ, કૃતકરણ-વિહિત ચોર અનુષ્ઠાન, લબ્ધલક્ષાઅવસરજ્ઞ, સાહસિક-વૈર્યવાળા, લઘુરવઠાતુચ્છાત્મા દણ-વચનનો આટોપ, અપવીડયંતિ-આત્મસ્વરૂપને ગોપવે છે, બીજાને વિલાજી કરે છે. • x • તેવા પ્રકારસ્તા વચન આક્ષેપથી મુગ્ધજન સ્વભાવને પ્રગટ કરે છે અથવા દરથી ઉપપીડા કરે છે. - X - ગૃદ્ધિ કરે તે ગૃદ્ધિક. સામે રહેલ બીજાને મારે છે, તે અભિમરા. ઋણ-દેય દ્રવ્યને મંજંતિ-આપતા નથી, તે વડણભંજક. વિપતિ પત્તિ સ્થાનોને લોપનાર તે ભગ્નસંધિકા. રાજદષ્ટ-ખજાનાનું હરણાદિ કરે છે. વિષયાત-મંડલ, દેશમાંથી નિછૂઢ-કાઢી મૂકાયેલા. લોકબાહ્યા-લોકો વડે બહિષ્કૃત. ઉદ્દોહક-ઘાતક અથવા ઉહકા-અટવિ આદિના દાહક. ગ્રામાદિ ઘાતક. આદીપિકાઘર આદિને પ્રદીપનકકારી. તીર્થભેદ-તીર્થમોચક. લઘુહસ્તન-હસ્ત લાઘવથી સંપ્રયુક્ત. જૂઈક-ધુતકર. ખંડરક્ષા - શુક ઉઘરાવનાર કે કોટપાલ. સ્ત્રી પાસેથી કે સ્ત્રીને જ ચોરે છે અથવા રુમીરૂપ ચોર તે આયોર. એ રીતે પરાયોર, સંધિછેદ-ખાતર પાડનાર બીજાનું ધન હરે છે તે પરધનહરણી. નિર્દયતા કે ભયને કારણે બીજાના પ્રાણને હરનારા તે લોમાdહાર કહેવાય છે, આક્ષેપિસ-વશીકરણ આદિ પ્રયોગ કરીને ધનાદિનું અપહરણ કરનારા. હડકાગ-હઠ વડે કરે છે તે. પાઠાંતરથી પરધન લોમાdહાર આ બધાં ચોર વિશેષ છે. નિરંતર મર્દન કરે તે નિર્મક. ગૂઢ ચોર-પ્રચ્છન્ન ચોર. ગાય-ઘોડા-દાસી ચોર પ્રતીત છે. એકચોર-એકલો રહી હરણ કરે છે. ઉદ્દગ-ઘરમાંથી દ્રવ્ય કાઢી લેનારા અથવા ચોરોને બોલાવીને બીજાના ઘેર ચોરી કરાવનારા અથવા ચોરને સહાય કરનારા કે ચોરોને ભોજનાદિ દેનારા. ઉસિં9પક-છુપાઈને ચોર કરનાર. બિલકોલીકારકાબીજાના વ્યામોહને માટે બનાવટી વયન બોલનાર કે કરનાર, નિગાહ-રાજાદિ વડે વગૃહીત. વિપકુંપગા-છળથી રાજાજ્ઞાનું ઉલ્લંઘન કરનાર. વિવિધ પ્રકારે ચોરી કરી, પદ્રવ્ય હરણ કરવાની બુદ્ધિવાળા તે બહુવિહતેણિક્કહરણબુદ્ધિ. * * * બીજા પણ આવા પ્રકારના અદત્તને લે છે. તે કેવા છે તે કહે છે - બીજાના દ્રવ્યાદિથી અવિરત-અનિવૃત્ત. જે અદત્તાદાન કરે છે, તે કહ્યું. હવે તે જ જે રીતે કરે છે, તે કહે છે - વિપુલ બલ-સામર્થ્ય, પરિગ્રહ-જેનો પરિવાર છે તે, તેવા ઘણાં રાજાઓ પરધનમાં વૃદ્ધ હોય છે. તે સ્વકે-દ્રવ્યમાં અસંતુષ્ટ, બીજાના વિષય-દેશનો ધનમાં લોભી થઈને નાશ કરે છે. બલ-સૈન્ય, તેના વડે સમગ્ર-મ્યુક્ત, નિશ્ચિતનિશ્ચયવાળા. યુદ્ધ-સંગ્રામ. - x - દર્પિતા-દર્પવાળા. મૃત્ય-પદાતિ વડે. સંપરિવૃતસમેત. • x • પા આકારનો ભૂહ તે પદાબૂહ-બીજાને હરાવવા માટેનો સૈન્ય વિન્યાસ વિશેષ. એ રીતે બીજા પાંચે જાણવા. આચિતાનિ-રચના કરેલ. કોના વડે? સૈન્ય વડે અથવા પદાદિ વહ જેની આદિમાં છે તે ગોમૂગિકાબૂહાદિ. - x • ઉત્થરંત-બીજાના સૈન્યને આચ્છાદિત કરે છે. અભિભૂય-જીતીને, પરધનને હરે છે. ણશી-સંગ્રામના મોખરે. સંગ્રામ-રણ અતિપતત્તિ-સ્વયં જ પ્રવેશે છે માત્ર સૈન્યને લડાવતા નથી. કેવા થઈને ? તે બતાવે છે –] સદ્ધગદ્ધ-હણાય નહીં તે માટે કવચ-બાયર બાંધેલ તથા ઉત્પિડિત-ગાઢ બદ્ધ, ચિહપ-મસ્તકે બાંધેલ વાત્મક ચિ. આયુધ-શસ્ત્ર અને પ્રહરણ લીધા અથવા આયુuપહરણના ફોધ્યાક્ષેપ્યતાકૃત. પૂર્વોક્ત વિશેષણ વિશેષથી ગુંડિતા-પરિકરિત અને પાઠાંતરી માઢિગુડવમ્મગુંડિતા-તેમાં ગુડા-તનુગાણ વિશેષ જ થાય. આવિદ્ધાધારણ કર્યા. જાલિકા-લોઢાની કંચુક, કવચમ્બન્નર, કંટકિતા-લોઢાના કાંટાવાળા. ઉરસા-છાતીએ. શિરોમુખ-ઉર્ધ્વમુખ, બદ્ધા-ચંબિત, તોણા-તોણીર, બાણની થેલી. માઇયતિ-હાથમાં પાસ લે છે. વરફલક-પ્રધાન ઢાલ, ચિત-રણોચિત રચના વિશેષ, બીજાએ પ્રયોજેલ પ્રહરણના પ્રહારના ઘાત માટે કરેલ. પહકર-સમુદાય. સરભસ-સહર્ષ, ખરચાપક-કઠોર ધનુષને હાથમાં પકડેલ. કરાંછિતા-હાથ વડે ખેંચેલ, શર-બાણ, તેની જે વર્ષયટકક્ક-વૃષ્ટિ વિસ્તાર મુમંતતિ-છોડતાં, તે રૂપ ધન-મેઘની ધારાનું પડવું. * * * તથા અનેક ધનુષ અને મંડલાપ્ર-ખજ્ઞ વિશેષ તથા સંધિતા ફેંકવા માટે કાઢેલા ઉછલિતા-ઉંચે ગયેલા, શક્તય-ત્રિશુળ રૂ૫, કણક બાણ તથા ડાબા હાથમાં ગ્રહણ કરેલ ખેટક-ઢાલ, નિર્મલ ખગ-મ્યાન મુક્ત ચમકતી તલવાર, પહરંતતિ-પ્રહાર પ્રવૃત કુંત-ભાલા, તોમર-બાણ વિશેષ, ગદા-દંડવિશેષ, પરશવ-કુહાડી, લાંગલ-હળ, ભિંડમાલ-શસ્ત્ર વિશેષ, શબ્બલ-ભલા, પટિયા-અસ્ત્ર વિશેષ, ચર્મેટાચામડામાં વિંટેલ પાષાણ હૃઘણ-મુગર, મૌષ્ટિક-મુકી પ્રમાણ પાષાણ. વપરિધા-પ્રબળ અર્ગલા. યંત્ર પસ્તાર-ગોફણાદિ પત્થર. કુંહણ-ટક્કર, કંકણ. - X - પીઠ-સન. આવા પ્રતીત-અપ્રતીત પ્રહરણ વિશેષથી યુક્ત તથા ઈલિ-કરવાલ વિશેષ, મિલિમિલિમિલંત-ચકચકાટ કરતી, ખિuત-ફેંકતા, વિધુત-વીજળી સમાન. ઉજ્જવલનિર્મલ, વિરચિત-વિહિત સમા-સંદેશ, પ્રભા-દીતિ. એવું નભતલ તે સંગ્રામમાં થયું તથા રૂટ-વ્યકત પ્રહરણ તે સંગ્રામમાં હતા. મહારણ સંબંધી જે શંખ, ભેરી-દુંદુભી, વરસૂર્ય-વાધ વિશેષ, તેના પ્રચુર પટુ-સ્પષ્ટ ધ્વની અને ઢોલના આહત-આસ્ફાટનના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧૫ ૧૫૬ ૧૬૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ નિનાદ-ધ્વનિ વડે ગંભીર. નંદિતા-હૃષ્ટ, પ્રક્ષુભિત-ભય પામેલ. વિપુલ-વિસ્તીર્ણ જે ઘોષ. વરિત-શીધ્ર પ્રસૃત-જવાને તેયાર કે જતાં જે જ-ધૂળ, તેના ઉડવાથી થતો માંધકાર-અતિ પ્રબળ અંધકાર તેનાથી અતિ યુક્ત. વાઉલ-વ્યાકુળ ક્ષોભ કરે છે. તથા વિલિત-શિથિલપણે ચંચલ જે ઉન્નત પ્રવરણ મુગુટ-મરતક આભરણ વિશેષ, તે ત્રણ શિખરવાળો મુગટ અને કુંડલ-કાનનું આભરણ, ઉડુદામ-નtબમાલા નામક આભરણ તેનો આટોપ ત્યાં દેખાય છે. તથા પ્રગટ એવી જે પતાકા, ઉંચા કરાયેલા જે ગરુડાદિ દેવજો, વૈજયંતિ-વિજય સૂચક પતાકા, ચાલતા ચામર અને છત્ર વડે થયેલ અંધકાર. * * * હણહણાટ, ગુલગુલાટાદિ તે-તે પ્રાણીના શબ્દ વિશેષ છે. પાઈક્ક પાયદય, આફોટ-હાથની તાળી, સિંહનાદ-સિંહ માફક અવાજ કરવો. છેલિયયિકાર કરવો. વિધષ્ટ-વિરપ અવાજ કરવો. ઉત્કૃષ્ટ-ઉવૃષ્ટિનાદ અતિ આનંદનો મહાધ્વનિ. કંઠકૃત-ગલરવ. એવો જે મેઘ ધ્વનિ ત્યાં છે. તથા સયરાહ-એક સાથે હસવા, રડવાના કલકલ લક્ષણરૂપ સ્વ. નિતનકંઈક સ્થળ કરેલ વદન, રૌદ્ર-ભીષણ - ૪ - સુભટોને સારી રીતે પ્રહાર કરવામાં ઉધત-પ્રયત્નમાં પ્રવૃત્ત હાથ જેમાં છે તે. તથા અમર્ષ-કોપ વશ થઈને તીવ-અત્યર્થ, ત-લોહિત, નિદરિત-વિસ્ફારિત, આંખ થયેલી છે, વૈરદૈષ્ટિ-વૈપ્રધાન, દષ્ટિ અથવા વેબુદ્ધિ કે વેરભાવથી જે કુદ્ધ અને ચેષ્ટિત તેના વડે ત્રણ સળવાળી વક ભૃકુટી અથતુ નયન-લલાટનો વિકાર વિશેષ કર્યો છે જેમાં તે. વધપરિણત-મારવાના અધ્યવસાયવાળા હજારો મનુષ્યોના વિકમ-પુરુષાર્થ વિશેષથી વિક્રંભિત-વિસ્કુરિત, બલશરીર સામર્થ્ય જેમાં છે. પ્રધાવિત-વેગથી દોડતા રથો, પ્રવૃત એવા જે સમરભટસંગ્રામયોદ્ધા, આપતિત-ન્યુદ્ધને માટે ઉધત, છેક-દક્ષ, લાઘવપહારેણ-દક્ષતા વડે પ્રયુક્ત ઘાતથી સાધિત. - - - તથા અમૂલવિય-સમુછૂિત, હર્ષના અતિરેકથી ઉંચા કરેલ બંને હાથ તથા મુક્તાહાસ-મહા હાસ્ય ધ્વનિ કરાયેલ, પુકકંત-પૂકાર કરતા, તેનો જે બોલકલકલ, કે જેમાં ઘણો છે તે. તથા ફુફલગાવરણમહિય-શ્નર કલક, ઢાલ અને આવરણ-કવચ ગ્રહણ કરેલા. તથા ગવરપત્યિંત-શત્રુઓના હાથીને હણવાને તૈયાર થયેલ કે હણવાની ઈચ્છાવાળા, તેમાં શકત કે તેવા સ્વભાવવાળા. દંતભટખલાઅહંકારી દુષ્ટ યોદ્ધાઓ, પરસ્પર પ્રલગ્ના-અન્યોન્ય યુદ્ધને આરંભ્ય. તે યુદ્ધગર્વિતાયોધનકળા વિજ્ઞાનથી ગર્વવાળા અને વિકસિતવરાશિ - ઉત્તમ તલવાને ખ્યાનથી બહાર કાઢેલ. રોણ-કોપથી વરિત અભિમુખ પ્રહારથી હાથીની સૂંઢ છેદે છે. - - વિયંગય-ખંડિત, તેમના હાથ પણ કપાય છે. વઈદ્ધ-તોમરાદિથી સમ્યક રીતે વિદ્ધ, નિર્ભિ-નિશુદ્ધપણે ભેદાયેલા, ફાટિત-વિદારેલા, તેમાંથી નીકળતા લોહીવાળી ભૂમિમાં જે કાદવ તેના વડે માર્ગ લથપથ થાય છે. કુક્ષિદારિતા-પેટને કાળીને નીકળતા લોહીના રેલાવાથી કે ઝરવાથી, ભૂમિમાં બોટતા, નિર્દેશિતપેટની બહાર કરાયેલ આંત-ઉદર મધ્યનો અવયવ વિશેષ તથા કુરકુરંગ વિગલતરફડતા અને વિકલ-ઈન્દ્રિયપ્રવૃત્તિ રોધ પામેલ, મર્ણાહત આદિ કારણે મૂર્ષિત થઈને ભૂમિ ઉપર લોટતા, વિહળ, તેમના વિલાપ-શબ્દ વિશેષ, કરુણ-દયાસ્પદ હતા તથા હત-વિનાશિત, યોધા-અસવારોના ઘોડા અને હાથી, અહીં-તહીં ભટકી રહ્યા છે. તથા પરિશંકિત ભયભીત લોકો, નિવુક્કછિન્નધ્વજા-મૂળથી કપાયેલી ધજાવાળા ભગ્નટુટેલકુટેલ સ્યો, તેમાં છે. નટશિર-મસ્તક છેદાયેલા કરિકલેવ-હાથીના શરીર વડે કી-વ્યાd, પતિતપહરણ-ધ્વસ્ત આયુધ, વિકિર્ણાભરણા-વિખેરાયેલા અલંકારોવાળો ભૂમિભાગ જેમાં છે. બંધન-શિર રહિત ધડ નાચી રહ્યા છે. ભયંકર કાગડા અને ગીધો મંડરાઈ રહ્યા છે, તેમના ચકાકાર ભ્રમણથી તેની જે છાયા વડે થતો અંધકાર, તેના વડે યુદ્ધ ગંભીર લાગે છે. આ સંગ્રામમાં બીજા, પરધનમાં વૃદ્ધ રાજા પ્રવેશ કરે છે. હવે પૂર્વોક્ત જ અર્થ સંક્ષિપ્તતર વાક્ય વડે કહે છે - વસવ-દેવો, વસુધા-પૃથ્વી જેના વડે કાંપી રહ્યા છે તથા રાજાઓ તેની જેમ સાક્ષાત્ તે પિતૃવ-શ્મશાન જેવા, પરમસુર્બીહણગ-અતિ દારુણ અને ભયાનક હોવાથી દુwવેશતક-પ્રવેશવું સામાન્યજન માટે અશક્ય બને છે, એવા સંગ્રામ સંકટમાં પારદ્રવ્ય ઈચ્છતા રાજા પ્રવેશે છે. તથા અપરે-રાજા સિવાયના બીજા પાઈચોર સંઘા-પદાતિરૂપ ચોર સમૂહ તથા સેનાપતિઓ, કેવા ? ચોરસમૂહના પ્રવર્તક. અટવીદેશમાં જે દુર્ગ-જલસ્થલદુર્ગરૂપ, તેમાં વસે છે. તથા રત્નાકરરૂપ જે સાગર, તેમાં પ્રવેશીને લોકોના વહાણોને ઘન માટે નષ્ટ કરે છે. ઉર્મી-તરંગો તેની હજારોની માળા-પંડિત વડે આકુળ તથા આકુલજળના અભાવે વ્યાકુલિત ચિત્તવાળા જે વિતોય પોતા-વિગત જલયાના પાન નૌકાવણિકોનો કોલાહલ શબ્દ, તેના વડે યુક્ત અથવા સહસ્ત્ર તરંગપંક્તિ વડે અતિ વ્યાકુળ તથા વિગત સંબંધન બોધિસ્થ વડે કલકલ કરતા જે તે. તથા પાતાલ-પાતાલ કળશો, તેમાં વાયુના વેગથી ઉછળતું જે સલિલ-સમુદ્રજળ, તેની ઉદકજથી થતો અંધકાર, વર ફેન-પ્રયુર ધવલ ફીણ, પુલંપુલ-અનવરd, જે સથિત-જાત, છે. તેનાથી સમુદ્ર અટ્ટહાસ્ય કરતો લાગે છે. જેમાં પવનથી પાણી વિક્ષોભ પામી રહેલ છે. જલમાલા-જલકલ્લોલનો ઉત્પીલ-સમૂહ જ્યાં નદી વહે છે. તથા સમeddચોતરફ શ્રુતિ-વાયુ આદિથી વ્યાકુળ લુલિત-તરંગિત. ખોખમમાણ-મહામસ્યાદિ વડે ગાઢ વ્યાકુળ કરાતા, પ્રખલિત-પર્વતાદિથી નીકળતા, ચલિત-સ્વસ્થાને જવા પ્રવૃત વિસ્તૃત જલયંકવાલ જેમાં છે. મહાનદી-ગંગા આદિ નદીના વેગથી જદી ભરાઈ જનાર તથા ગંભીર-મધ્ય ભાગ અપાd, વિપુલ આવર્ત-જલક્ષમણ સ્થાનરૂપ, તેમાં ચપળ જે રીતે થાય છે. - - -- ભમંતિ-સંચરે છે, ગુયંતિ-વ્યાકુળ થાય છે. ઉચ્છવંતિ-ઉછળે છે, ઉચ્ચયંતિઉtવમુખ ચાલે છે. નીચે પડે છે. * * તથા નદીના જળચક્રવાલને અંતે ભરાવાથી આવત થાય છે. તથા પ્રધાવિત-વેગવાળી ગતિથી, ખરપષ-અતિકર્કશ, પ્રચંડ-રૌદ્ર અને વ્યાકલિત જળથી વિદારાતા જે તરંગરૂપ કલોલ, તેના વડે યુક્ત. મહામગર, મસ્યાદિ જળ જંતુ વિશેષ પરસ્પર ટકરાવાથી તે સમુદ્ર ઘણો જ ઘોર-રૌદ્ર દેખાય Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧પ ૧૬૧ ૧૬૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે. તેનાથી કાયરજન ભયાનક શબ્દો કરે છે. તે સમુદ્ર મોટો હોવાથી પાર પમાય તેવો નથી, આકાશની જેમ આલંબન રહિત છે અર્થાત તેમાં પડ્યા પછી કોઈ જ આલંબન પ્રાપ્ત થતું નથી. ઔત્પાતિક પવન - ઉત્પાતજનિત વાયુ વડે, ઘણિય-અત્યર્થ, નોલિય-પ્રેરિત, ઉપપરિ-નિરંતર તરંગ-કલ્લોલ, તેમાં દૈતની જેમ અતિવેગ-અતિકાંત શેષવેગથી દષ્ટિપથને આચ્છાદિત કરે છે. ક7ઈ-કોઈ દેશમાં ગંભીર, વિપુલ ગર્જિત-મેઘ જેવો ધ્વનિ તથા નિઘતિ-ગગનમાં ભંતરસ્કૃત મહાધ્વનિ, વિધુત્ આદિ ગુરુક દ્રવ્યના નિપાત જનિત ધ્વનિ જ્યાં છે તે તથા લાંબો પડઘો, દુરથી સંભળાતો ગંભીર ધક ધક શબ્દ જેમાં છે તે. તથા જેનો માર્ગ યક્ષ આદિ વ્યંતર વડે હજારો ઉપસર્ગોથી પરિપૂર્ણ છે અથવા દુષ્ટ વ્યંતરાદિથી હજારો ઉપસર્ગ વડે તે સંકુલ છે x •x • બલિઉપહાર વડે હોમ-અગ્નિ વડે અને ધૂપથી જે ઉપચાર-દેવતા પૂજા જયાં થાય છે. ઈત્યાદિ - X - X - કૂિમાર્ગમાં બધું નોંધેલ હોવાથી અહીં ફી નોધેલ નથી.] પૂર્વોક્ત વિશેષણ યુક્ત સાગરમાં પ્રવેશીને સમુદ્ર મણે જઈને જનચ-સાંયોગિક લોકના વહાણોને નષ્ટ કરે છે. પરદ્રવ્ય હરણમાં જે નિરનુકંપ-દયાશૂન્ય, * * * નિરવયક્રખ-પરલોક પ્રત્યે નિપેક્ષ. ગ્રામ-જનપદ આશ્રિત સંનિવેશ વિશેષ, આકરલવણ આદિ ઉત્પત્તિ સ્થાન, નકકર ન લેવાતો હોય તે. ખેટ-ધૂળીયો કિલ્લો, કબૂટ-કુનગર, મડંબ-સંનિવેશમાં રહેલ, દ્રોણમુખ-જળ સ્થળ માર્ગ યુક્ત. પતન-જળ કે સ્થળ માયુિક્ત. આશ્રમ-તાપસ આદિનો નિવાસ, નિગમ-વણિજનનો નિવાસ. જનપદ-દેશ. એવા તે ધનસમૃદ્ધોને હણે છે. તથા સ્થિરહદય, તે ધનમાં નિશ્ચલ ચિતવાળા અને લારહિત છે તે તથા બંદિ બનાવી ગ્રહણ કરનાર અને ગાયોને ગ્રહણ કરનારા તથા દારુણમતિ, કૃપારહિત તેઓ પોતાના નિજકને હણે છે અને ગૃહોચી સંધિ છેદે છે - ખાતર પાડે છે. નિક્ષિપ્ત-પોતાના સ્થાનમાં રાખેલ, ધન-ધાન્ય દ્રવ્ય પ્રકારોને હરે છે. કોના ? જનપદકુળોના-લોકોના ઘરમાં રાખેલ, તે નિર્દયબુદ્ધિવાળા અને બીજાના દ્રવ્યથી જે અવિરત છે. પૂર્વોક્ત પ્રકારે કેટલાંક અદત્તાદાન - નહીં અપાયેલ દ્રવ્યને શોધતા, કાલ અને અકાલમાં - ઉચિત, અનુચિત રૂપે સંચરંત-ભમતાં. ત્યાં વિતામાં પ્રજવલિત, સરસ-લોહી આદિથી યુક્ત, દરદગ્ધ-કંઈક ભસ્મ કરાયેલ, કૃષ્ટ-આકૃષ્ટ, કડેવર-મૃત શરીર જેમાં છે તે તથા તે સ્મશાનમાં લેશ પામતા, અટવીમાં જાય છે. તે અટવી કેવી છે ? (અટવી વર્ણન સૂકામાં છે, તેથી અહીં માત્ર શબ્દાર્થ આપેલા છે.) અક્ષત-સમગ્ર, ખાદિત-ભક્ષિત, ડાકિની-શાકિની, ભ્રમતાં-તેમાં સંચરતા, અદર-નિર્ભય, ઘૂંકકૃત ઘોર શબ્દ-ઘુવડનો ડરામણો અવાજ, વેતાલ-વિકૃત પિશાચ, ઉસ્થિત-ઉત્પન્ન થતાં, બીહણગભયાનક, નિરભિરામ-અરમણીય. અતિ બીભત્સ દુરભિગંધ હતી. શેમાં ? તે કહે છે – પિતૃવન-શ્મશાનમાં, વન-કાનનમાં, શૂન્યગૃહમાં, લયન-શિલામય ઘરોમાં, અંતર-ગ્રામાદિના અર્ધપથમાં, 15/11] આપણ-હાટ, ગિરિકંદર-ગિરિગુફામાં, હિંસક પ્રાણીઓના સ્થાનમાં કલેશ પામતા રહે છે તથા દગ્ધચ્છવય:- શીત આદિ વડે વયા હણાય છે. તથા નરક, તિર્યંચ ભવરૂપી ગહન વન, તેમાં જે દુ:ખો અથવા નક, તિર્યય ભવમાં જે નિરંતર દુ:ખ, તેના બાહુલ્યને વેદે છે - અનુભવે છે. તે - તે પાપ કર્મોને સંચિતંત-બાંધતો દુર્લભ-દુરાપ ભચ-મોદકાદિ અક્ષ-ઓદનાદિ, પાન-મધ. જલ આદિ. ભોજન-પ્રાશન, તેવી જ પિપાસિત » તરસ્યો થઈને ઝુઝિય-ભુખ્યો, કલા-ગ્લાનીવાળો થઈને, કુણિમ-મડદા, કંદમૂલાદિ, જે કંઈ વસ્તુ મળે તેનાથી આહાર-ભોજન કરે છે તથા ઉદ્વિગ્ન, ઉડુતઉસુક, અશરણ-ત્રાણ રહિત થઈને, અટવીવાસ-અરણ્યવાસમાં રહે છે કે જ્યાં વાલશતશંકનીય-સર્ષ આદિ સેંકડો ભય વર્તતા રહે છે. અયશકર આદિ વ્યકત છે. કોનું શું ચોરી લઉં ? અધ-આજના દિવસે, દ્રવ્ય-ધન આદિ, એવા પ્રકારે સામર્થ્ય-મંગણા કરે છે. ગુણ-રહસ્ય તથા ઘણાં લોકોના કાર્ય-કારણ અર્થાતું પ્રયોજનવિધાનમાં વિદનકર-અંતરાયકા થાય છે. છિદ્ર-અવસર જોઈને ઘાત કરવાના સ્વભાવવાળા છે. - X - વિગq-વૃક, નખવાળુ પશુ, તેની જેમ ‘રહિમહિય” લોહી પિપાસાથી પરંતિચોતરફ ભમે છે. વળી કેવા ? સજની મર્યાદાને ઓળંગી ગયેલા, સજનજન-વિશિષ્ટ લોકો વડે ગુણિત-નિંદિત, તથા પાપકર્મકારી-પાપ અનુષ્ઠાન કરનાર, અશુભ પરિણત-અશુભ પરિણામવાળા અને દુ:ખ-ભાગી થાય છે. નિત્યસદા, આવિલ-કલુષતાવાળા કે આકુળ, દુ:ખ-પ્રાણીને દુ:ખહેતુ, અનિવૃત્તિ-સ્વાથ્ય રહિત મનવાળા તથા આ લોકમાં પણ તે પરદ્રવ્ય હરનારા ખેદ પામે છે • x • હવે તેનું ફળ કહે છે• સૂત્ર-૧૬ : આ પ્રમાણે કોઈ પદ્ધવ્યને શોધતા [ચોર પકડાઈ જાય છે, તેને મારપીટ થાય છે, બંધાય છે, કેદ કરાય છે, વેગથી જદી ઘુમાવાય છે. નગરમાં [આરક્ષકોને સોંપી દેવાય છે. પછી ચોરને પકડનાર, ચાર ભટ, ચાટુકરકારાગૃહમાં નાંખી દે છે. કાકાના ચાબુકના પ્રહારોથી, કઠોર હૃદય રક્ષકોના તીણ અને કઠોર વચનો, તર્જના, ગર્દન કડી ધક્કો આપે ઈત્યાદિથી Mિa ચિત્ત થઈ, તે ચોરોને નાટકવાસ સમાન કારાગરમાં નાંખી દે છે. ત્યાં પણ વિવિધ પ્રહારોથી, યાતના, તર્જના, કટુ વચન અને ભયોત્પાદક વચનોથી ભયભીત થઈને દુ:ખી બની રહે છે. તેના વસ્ત્રો છીનવી લે છે, મેલાફાટેલા વો આપે છે. વારંવાર તે ચોર પાસેથી લાંચ માંગનાર કારાગૃહરક્ષક દ્વારા તે ચોરને દુ:ખ ઉત્પન્ન કરવાના હેતુથી વિવિધ બંધને બાંધી દેવાય છે. તે બંઘાન કયા છે ? હડિ, કષ્ટમય બેડી, બાલરજજુ, કુદંડ, ચરિસ્સી, લોઢાની સાંકડ, ચામડાનો પટ્ટો, પણ બાંધવાની રસ્સી, નિફોડન, આ બધા તથા આ પ્રકારના અભ્યાજ દુઃખ ઉત્પન્ન કરનાર છે. તેમાં તે પાપી, ચોરના શરીરને સંકોચી, વાળીને બાંધી દે છે. કાલકોટડીમાં નાંખીને કમાડ બંધ કરી દ, લોઢાના પીંજરામાં નાંખે, ભોંયરામાં બંધ કરી દે, કૂવામાં ઉતારે, બંદીગૃહના Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧૬ ૧૬૩ ખીલાથી બાંધી દે, શરીરમાં ખીલા ઠોકે, તેના ખભે ચૂપ રાખે, ગાડીના પૈડા સાથે બાંધે, હાથ-જાંઘ-મસ્તકને મજબૂત બાંધી દે છે, ખંભે ચોંટાડી દે, પગ ઉપર અને મસ્તક નીચે રાખી બાંધે. તેની ગર્દન નીચી કરી, છાતી અને મસ્તક ખેંચીને બાંધી દે છે, ત્યારે તે સોરો નિઃશ્વાસ છોડે છે, તેની આંખો ઉપર આવી જાય છે, છાતી ધધક્ કરે છે, તેનું શરીર મરડી નંખાય છે, તેઓ ઠંડા શ્વાસ છોડતા રહે છે. [કારાગૃહ અધિકારી તેનું] મસ્તક બાંધે છે, બંને ઘાઓ સીરી નાંખે છે, સાંધાને કાષ્ઠમય યંત્રોથી બાંધે છે, તપાવેલ લોહ શલાકા અને સોયો શરીરમાં ઘુસાડાય છે. શરીર છોલે છે, ખાર આદિ કટુક અને તીખા પદાર્થ, તેના કોમળ અંગો ઉપર છંટાય છે. આ રીતે સેંકડો પ્રકારે પીડા પહોંચાડાય છે. છાતી ઉપર કાષ્ઠ રાખી દબાવવાથી તેના હાડકાં ભાંગી જાય છે, માછલી પકડવાના કાંટા સમાન ઘાતક કાળા લોઢાના દંડા છાતી-પેટ-ગુદા અને પીઠમાં ભોંકવામાં આવે છે. આવી-આવી યાતના પહોંચાડી તેનું હૃદય મથિત કરી, અંગોપાંગ ભાંગી નાંખે છે. કોઈ કોઈ વિના અપરાધ વૈરી બનેલ કર્મચારી, યમદૂત સમાન મારપીટ કરે છે. એ રીતે તે મંદપુત્ય ચોર કારાગૃહમાં થાડ, મુક્કા, ચર્મપટ્ટ, લોહંકુશ, તીક્ષ્ણ શસ્ત્ર, ચાબુક, લાત, રસ્સી, ચાબુકોના સેંકડો પ્રહારોથી અંગેઅંગની તાડના દઈને પીડિત કરાય છે. લટકતી ચામડી ઉપર થયેલ ઘાની વેદનાથી તે ઉદાસ થઈ જાય છે. ઘન-કોડ્રિમ બેડીઓ પહેરાવી રાખવાના કારણે, તેના અંગો સંકોચાઈ જાય છે વળી જાય છે. તેના મળ-મૂત્ર રોકી દેવાય છે અથવા બોલતો બંધ કરાય છે. આ અને આવી અન્યાન્ય વેદના તે પાપી પામે છે. જેણે ઈન્દ્રિયો દી નથી, વશાઈ, બહુ મોહ મોહિત, પર-ધનમાં લુબ્ધ, સ્પર્શનેન્દ્રિય વિષયમાં તીવ્ર ગૃદ્ધ, સ્ત્રી સંબંધીરૂપ, શબ્દ, રસ, ગંધમાં ઈષ્ટ રતિ અને ભોગતૃષ્ણાથી વ્યાકુળ બની, ધનમાં જ સંતોષ માને છે. આવા મનુષ્યો પકડાવા છતાં કર્મના પરિણામ સમજતા નથી. તે રાજકિંકર વધશાસ્ત્રપાઠક, અન્યાયયુક્ત કમકારી, સેંકડો વખત લાંચ લેતા, ફૂડ-કપટ-માયા-નિકૃતિ આચરણ-પણિધિ-વંચન વિશારદ હોય છે. તે નકગતિગામી, પરલોકથી વિમુખ, અનેકશત અસત્યને બોલનારા, આવા રાજકિંકરો સમક્ષ ઉપસ્થિત કરાય છે. પ્રાણદંડ પામેલને તેઓ જલ્દી પુરવર, શ્રૃંગાટક-ત્રિક-ચતુષ્ક-વર-ચતુર્મુખ-મહાપથ-પથમાં લાવીને સાબુક, દંડ, લાઠી, લાકડી, ઢેફા, પત્થર, લાંબાલષ્ટ, પ્રણોલિ. મુક્કા, લતા, લાતો વડે ઘુંટણ, કોણીથી તેમના અંગ-ભંગ કરી, મર્થિત કરી દેવાય છે. અઢાર પ્રકારની ચોરીના કારણે તેના અંગ-અંગ પીડિત કરી દેવાય છે, તેમની દશા કરુણ, હોઠ-કંઠ-ગળુ-તાળવું-જીભ સુકાયેલ, નષ્ટ જીવનાશા, તરસથી પીડાતા પાણી પણ બીચારાને ન મળે, વધ્ય પુરુષો દ્વારા ઘસેડાતા, ત્યાં અત્યંત ૧૬૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કર્કશ ઢોલ વગાડતા, ઘસેડાતા, તીવ્ર ક્રોધથી ભરેલ રાજપુરુષ દ્વારા ફાંસી દેવા માટે દૃઢતાપૂર્વક પકડાયેલા તે અતિ અપમાનિત થાય છે. તેમને પ્રાણદંડ પ્રાપ્ત મનુષ્ય યોગ્ય બે વસ્ત્ર પહેરાવે છે. લાલ કણેરની માળા પહેરાવે છે, જે વધ્યદૂત સમાન લાગે છે. મરણભયથી તેના શરીરે પરસેવો છૂટે છે, તેનાથી બધાં અંગો ભીંજાઈ જાય છે. દુર્વણ ચૂર્ણ વડે તેનું શરીર લેપે છે, હવાથી ઉડેલ ધૂળ વડે તેના વાળ સૂક્ષ અને ધૂળીયા થઈ જાય છે. મસ્તકના વાળ કુટુંબિત કરી દેવાય છે, જીવિતાશા નષ્ટ થાય છે, અતિ ભયભીત થવાથી તે ડગમગતા ચાલે છે. વધોથી ભયભીત રહે છે. તેના શરીરના નાના-નાના ટુકડા કરી દેવાય છે. તેના શરીરમાંથી કાપેલ અને લોહી લિપ્ત માંસના ટુકડા તેને ખવડાવાય છે. કઠોર-કર્કશ પત્થરથી તેનું તાડન કરાય છે. આ ભયાવહ દૈશ્ય જોવા ઉત્કંઠિત નર-નારીની ભીડથી તેઓ ઘેરાઈ જાય છે. નગરજન તેને મૃત્યુદંડ પાપ્ત વસ્ત્રોમાં જુએ છે. નગરની મધ્યેથી લઈ જવાતા તે ત્રાણ, અશરણ, અનાથ, અબાંધવ, બંધુવિહિન તે આમ-તેમ દિશા-વિદિશામાં જુએ છે. તે મરણભયથી ઉદ્વિગ્ન થાય છે. તેમને વધસ્થળે પહોંચાડી દેવાય છે તે અધન્યોને શૂળી ઉપર ચડાવી દેવાય છે, જેનાથી તેનું શરીર ભેદાય જાય છે. વધ્યભૂમિમાં તેના અંગ-પતંગ કાપી નખાય છે, વૃક્ષની શાખાઓ ટાંગી દેવાય છે. ચતુરંગ ઘણિયબદ્ધ, પર્વતની ચોટીથી ફેંકી દેવાય છે, ઉંચેથી ફેંકાતા ઘણાં વિષમ પત્થરો સહે છે. કોઈકને હાથીના પગ નીચે કાળી મસળી દેવાય છે. તે પાપકારીનો અઢાર સ્થાને ખંડિત કરાય છે. કેટલાંકના કાન-નાક ઠ કાપી નાંખે છે, નેત્ર-દાંત-વૃષણ ઉખાડી લે છે. જીભ ભેદી નાખે છે, કાન અને શિરા કાપી લેવાય છે, વધ્યભૂમિમાં લાવી તલવારથી કાપી નાખે છે. કોઈકના હાથ-પગ છેદીને નિવસિત કરાય છે. કોઈકને આજીવન કારાગારમાં રખાય છે. પર દ્રવ્ય હરણ લુબ્ધ કેટલાંકને કારાગૃહમાં બેડીમાં બાંધીને કારાગારમાં બંદી બનાવી, ધન છીનવી લેવાય છે. [તે ચોર] સ્વજનો દ્વારા તજાય છે, મિત્રજન રક્ષા કરતા નથી, તે નિરાશ, બહુજનના ધિક્કાર શબ્દોથી લજ્જિત, તે નિર્લજ્જ, નિરંતર ભુખ્યા રહે છે. તે અપરાધી શીત, ઉષ્ણ, તૃષ્ણાની વેદનાથી ચીસો પાડે છે, તે વિવર્ણમુખ, કાંતિહીન, સદા વિહ્વળ, અતિ દુર્બળ, કલાંત, ખારસતા, વ્યાધિ વડે ગ્રત રહે છે. તેના નખ, વાળ, દાઢી-મૂછ, રોમ વધી જાય છે. તેઓ કારાગારમાં પોતાના જ મળ-મૂત્રમાં લિપ્ત રહે છે. આવી દુસહ વેદના ભોગવતા, તે મરવાની ઈચ્છા ન હોવા છતાં મરી જાય છે તેમના મડદાના પગમાં દોરડી બાંધી, બહાર કાઢીને ખાડામાં ફેંકી દેવાય છે ત્યાં રીંછ, કુતરા, શિયાળ, શૂકર તથા સંડાસી જેવા મુખવાળા પક્ષી પોતાના મુખથી તેના મૃતકને ચુંથી નાંખે છે. કેટલાંક મૃતકને પક્ષી ખાઈ જાય છે. કેટલાંકના મડદામાં કીડા પડે છે, તેના શરીર સડી જાય છે, પછી પણ અનિષ્ટ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧૬ ૧૬૫ વચનોથી તેની નિંદા કરાય છે, ધિક્કારાય છે . “સારું થયું તે પાપી મરી ગયો.” તેના મૃત્યુથી સંતુષ્ટ લોકો તેની નિંદા કરે છે. આ રીતે તે ચોર, મોત પછી પણ દીર્ધકાળ સુધી, પોતાના સ્વજનોને લજિત કરતો રહે છે. તે પરલોક પ્રાપ્ત થઈ નરકે જાય છે. તે નક્ક નિરાભિરામ છે, આગથી બળતા ઘર સમાન, અતિ શીત વેદનાયુક્ત, અસાતા વેદનીયની ઉદીરણાને કારણે સેંકડો દુ:ખથી વ્યાપ્ત હોય છે. નકથી ઉદ્ધતન તે તિર્યંચયોનિમાં જન્મે છે. ત્યાં પણ તે નક જેવી અશાતા વેદના અનુભવે છે. તે તિચિયોનિમાં અનંતકાળ ભટકે છે. અનેકવાર નક્કગતિ અને લાખો વાર તિર્યંચગતિમાં જન્મ-મરણ કરતાં, જે મનુષ્યભવ પામી જાય તો પણ નીચકુળમાં ઉત્પન્ન અને અનાર્ય થાય છે. કદાચ આકુળમાં જન્મ થાય તો પણ ત્યાં લોકો દ્વારા બહિષ્કૃત થાય છે. પશુ જેવું જીવન જીવે છે, અકુશલ, અત્યધિક કામભોગોની તૃણાવાળા, નકભવમાં ઉત્પન્ન થવાથી કુસંસ્કારોને કારણે પાપકર્મ કરવાની પ્રવૃત્તિવાળા હોય છે. તેથી સંસારના આdfમૂલ કમ બાંધે છે. તેઓ ધમકૃતિ વર્જિd, અનાર્ય, કૂર, મિથ્યાત્વકૃતિપપu, એકાંતે હિંસામાં રુચિવાળા, કોશિકા કીડા સમાન અષ્ટકમરૂપ તંતુથી ઘન બંધન વડે પોતાની આત્માને પ્રગાઢ બંધનોથી બાંધી લે છે. એ પ્રમાણે નસ્ક, તિચિ, મનુષ્ય, દેવગતિમાં ગમન કરવું, સંસાર સાગરની બાહ પરિધિ છે. જન્મ-જરા-મરણને કારણે થનાર ગંભીર દુ:ખ જ સંસાર સાગનું શુoધ જળ છે. સંયોગ-વિયોગરૂપી તરંગો, સતત ચિંતા તેનો પ્રસાર, વધ-બંધન રૂપ વિસ્તીર્ણ તરંગ, કરણવિલાપ તથા લોભ કલકલ ધ્વનિની પ્રચુરતા અને અપમાનરૂપી ફીણ છે. તીવ નિંદા, પુનઃપુનઃ ઉત્પન્ન થનાર રોગ, વેદના, તિરસ્કાર, પરાભવ, અધ:પતન, કઠોરતા જેને કારણે પ્રાપ્ત થાય છે. આવા કઠોર કમરૂપ Hiણથી ઉઠેલી તરંગ સમાન ચંચળ છે. સદૈવ મૃત્યુભય, તે સંસાર-ન્સમુદ્રના જળનું તળ છે. તે કપાયરૂપી પાતાળ કળશોથી વ્યાપ્ત, લાખો ભવરૂપી પરંપરા તે વિશાળ જલરાશિ, અનંત, ઉદ્વેગજનક, નોર-અપર, મહાભય, ભયંકર, પ્રતિભય, અપરિમિત મહેચ્છાથી કલુષમતિ વાયુવેગથી ઉત્પન્ન તથા આશા પિપાસારૂપ પાતાળ, કામરતિ-રાગષ બંધાન, બહર્વિધ સંકલ્પ, વિપુલ ઉદકરજ જન્ય અંધકાર, મોહમહાવર્સ, ભોગરૂપી ચક્ર કાપતા, વ્યાકુળ થઈ ઉછળી રહેલ છે અને નીચે પડી રહેલ છે. આ સંસાસાગરમાં અહીં-તહીં દોડતા, થરાનગ્રસ્ત પાણીના રુદનરૂપી પ્રચંડ પવનથી પરર ટકરાતી અમનોજ્ઞ લહેરોથી વ્યાકુળ તથા તરંગોથી ફુટતા અને ચંચળ કલ્લોલથી વ્યાપ્ત જળ છે. તે પ્રમાદરૂપી અતિ પ્રચંડ અને દુષ્ટ શાપદથી સતાવાયેલ અને અહીં-તહીં ફરતા પ્રાણીસમૂહના વિદdય કરનારા ૧૬૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અનર્થોથી પરિપૂર્ણ છે. તેમાં અજ્ઞાનરૂપી મતો ભમે છે. અનુપાત ઈન્દ્રિયોવાળા અવરૂપ મહામગરોની નવી-નવી ઉત્પન્ન થનારી ચેષ્ટાથી તે અતિ ક્ષુબ્ધ થઈ રહ્યો છે. તેમાં સંતાપ-સમૂહ વિધમાન છે. એવા પાણીના પૂર્વસંચિત અને પhકર્મના ઉદયથી પ્રાપ્ત થનાર તથા ભોગવાનાર ફળરૂપી ધૂમતો જળસમૂહ છે. જે વિજળી સમાન અતિ ચંચળ છે. તે પ્રાણ અને શરણ રહિત છે. આ પ્રકારે સંસારમાં પોતાના પાપકર્મોના ફળને ભોગવવાથી કોઈ બચી શકતું નથી.. સિંસારસાગરમાં] ઋદ્ધિ-રસ-સાત-ગૌરવરૂપી અપહાર દ્વારા પકડેલ અને કમબંધથી જકડાયેલ પ્રાણી, નકરૂપ પાતાલ-dલની સંમુખ પહોંચે તો સYવિષણ થાય છે. એવા પ્રાણીની બહુલતા છે. તે અરતિ, રતિ, ભય, વિષાદ, શોક, મિથ્યાત્વરૂપી પર્વતોથી વ્યાપ્ત, અનાદિ સંતાન કર્મબંધનરૂપ કલેશ કીચડથી તે સંસારસાગર સુતાર છે. દેવ-નક-તિયચ-મનુષ્ય ગતિ ગમન કુટિલ પરિવર્તન યુક્ત વિપુલ વેળા આવતી રહે છે. હિંસા-અસત્ય-અદત્તાદાન-મેથુન-પરિગ્રહ રૂપ આરંભ કરણ-કરાવણ-અનુમોદનથી અષ્ટવિધ અનિષ્ટ કર્મોના ગુરતર ભારથી દબાયેલ તથા વ્યસનરૂપી જલ પ્રવાહ દ્વારા દૂર ફેંકાયેલ પ્રાણીઓ માટે આ સંસાર-સાગરના તળને પામવું અત્યંત કઠિન છે. | [આ સંસાર સાગરમાં પ્રાણી શારીરિક-માનસિક દુઃખોને અનુભવે છે. ઉત્પન્ન થનાર સાતા-અસાતા પરિતાપમય રહે છે. તે ઉપર ઉઠવા કે નીચે ડુબવાનો પ્રયત્ન કરતા રહે છે. આ ચાતુરંતમહાંત-અનંત રુદ્ર સંસારસાગરમાં અતિ , અનાલંબણ, આપતિષ્ઠાન, અપમેય, ૮૪-લાખ જીવયોનિથી વ્યાપ્ત, અનાલોક-અંધકાર રહે છે, અનંતકાલ સ્થાયી છે. આ સંસાર ઉદ્વેગ પ્રાપ્ત પાણીનું નિવાસસ્થાન છે. આ સંસારમાં પાપ-કર્મકારી પ્રાણી-જ્યાંનું આયુ બાંધે છે, ત્યાં જ તે બંધુજન, સ્વજન, મિત્રજન વડે પરિવર્જિત થાય છે. તે બધાં માટે અનિષ્ટ હોય છે. તેઓ અનાદેય, દુર્વિનિત, કુસ્થાન-કુઆસન-કુશધ્યા-કુભોજન પામે છે. અશુચિમાં રહે છે. તેઓ કુસંઘયણી, કુમાણ, કુસંસ્થિત, કુરૂપ હોય છે. તેઓમાં ઘણાં કોધ-માન-માયા-લોભ, ઘણો મોહ હોય છે. તેઓ ધર્મસંજ્ઞા અને સમ્યકત્વથી રહિત હોય છે. તેઓ દારિધ-ઉપદ્રવથી અભિભૂત, સદા પરકર્મકારી, જીતનાર્થ રહિત, કૃપણ, પરપિંડની તાકમાં રહેલા, દુઃખથી આહાર પામનારા, અરસ-વિરસ-તુચ્છ ભોજનથી પેટ ભરતા હતા. બીજાનો વૈભવ, સહકારસન્માન-ભોજન-વસ્ત્રાદિ સમુદય જોઈને તે પોતાની નિંદા કરે છે. પોતાના ભાગ્ય ઉપર રહે છે. આ ભવ કે પૂર્વભવમાં કરેલા પાપકર્મોની નિંદા કરે છે. ઉદાસમનવાળા થઈ, શોકની આગમાં બળતા તે તિરસ્કૃત થાય છે તેઓ સવહીન, ક્ષોભગ્રસ્ત, શિલાકળા-વિધા-સિદ્ધાંત શાાના જ્ઞાનથી રહિત હોય છે. યથાત પશુરૂષ, જબુદ્ધિ, સદા નીચકર્મથી આજીવિકા ચલાવનાર, લોક નિંદિત અસફળ મનોસ્થિવાળા, ઘણું કરીને નિરાશ રહેતા હોય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૩/૧૬ ૧૬૭ [અદત્તાદાન કરનારા આશાના પાસામાં બંધાયેલા રહે છે, લોકમાં સારરૂપ મનાતા અથપાન અને કામભોગના સુખમાં તેઓ નિષ્ફળતાવાળા હોય છે. સારી રીતે ઉધમવંત હોવા છતાં તેમને પ્રતિદિન ઘણી મુશ્કેલીથી અહીં-તહીં વિખરાયેલ ભોજન જ માંડ મેળવે છે, તે પણ પક્ષીણ દ્રવ્યસર હોય છે. અસ્થિર ધન, ધાન્ય, કોશના પરિભોગથી તેઓ સદા વંચિત રહે છે. કામભોગના ભોગોપભોગને પોતાને આધીન બનાવવાના પ્રયત્નમાં તર રહેતા તે બિચારા અનિચ્છાએ પણ કેવળ દુઃખના ભાગી થાય છે. તેમને સુખ કે શાંતિ મળતા નથી. આ રીતે પર દ્રવ્યથી અવિરત એવા તેઓ અત્યંત વિપુલ સેંકડો દુઃખોની આગમાં સળગે છે. આ તે અદત્તાદાનનો ફળવિપાક આ લોકમાં અને પરલોકમાં અસુખ,. ઘણું દુઃખ, બહુરત, પ્રગાઢ, દારુણ, કર્કશ, આસાતા વળો, હજારો વર્ષે છુટાય તેવો છે. તેને વેધા વિના મુક્ત થવાતું નથી. આ પ્રમાણે જ્ઞાતકલMદન, મહાત્મા, જિન, વીરવર નામધેય અદત્તાદાનની ફળવિપાકને કહે છે. આ ત્રીજું-અદત્તાદાન પરધન-હરણ, દહન, મરણ, ભય, મલિનતા, ત્રાસ, રોદ્ધમાન અને લોભનું મૂળ છે. તેમજ ચાવતું ચિરપગિતઅનુગત-દુરંત છે તેમ હું કહું છું. • વિવેચન-૧૬ : તથૈવ - જેમ પૂર્વે કહેલ છે. વત્ - કોઈ પાકા દ્રવ્યને શોધતા. રાજપુરુષ વડે ગૃહીત, લાકડી આદિથી હણેલ, દોરડા વડે બાંધેલ, કૈદખાનામાં નિરુદ્ધ, તુરિયશીઘ, અતિઘાડિત-ભમતા, અતિવર્તિત-મમતા, પુરવ-નગર, સમર્પિત-નાંખેલા, • x • કપટ પ્રહારો-લકુટ આકાર, વળેલ વસ્ત્ર વડે તાડન. નિર્દય-નિકરણ જે આરક્ષકો તેમના સંબંધી જે ખરપરપ-અતિકર્કશ વચનો અને તર્જના-વચન વિશેષ. • - - - ગલચ્છલ્લ-ગલ ગ્રહણની જેમ જે ઉલ્લચ્છણ-અપ પ્રેરણા, તેના વડે વિમનસ-ચેતનામાં વિષાદવાળો થઈને ચારક વસતિ ગુપ્તિગૃહમાં પ્રવેશે છે. તે વસતી કેવી છે? નરકવસતી સદેશ. તે કેદખાનામાં ગૌભિક-ગુતિપાલના જે પ્રહારો-ઘાત, દમણ-ઉપતાપના, નિર્ભર્સના-આક્રોશ વિશેષ કટુ વચનો, ભૂષણક-ભયજનક, તેના વડે અભિભૂત. તથા આક્ષિપ્તનિવસના-પહેરેલા વસ્ત્રો ખેંચી લે છે, મલિન દંડિMડરૂપ વસન-વસ્ત્ર જેમાં આપે છે તે તયા - - ઉકોટાલંચયન્દ્રવ્યની લાંચ, લોકમાં પ્રસિદ્ધ છે. પશ્ચત-કેદખાનામાં રહેલા મનુષ્ય પાસેથી, જે માગણ-ચાયના, તત્પરાયણ-તેમાં નિષ્ઠાવાળા તથા તે કેદખાનાના સુભટ વડે કરેલા વિવિધ બંધનો વડે બંધાય છે. તે બંધનો આ પ્રમાણે - હહિ - કાષ્ઠ વિશેષ, નિગડ-લોઢાની બેડી, વાલરકા-ગાય આદિના વાળવાળું દોરડું, કુદંડક-લાકડા સાથે દોરડાનો પાશ, વસ્ત્ર-ચામડાની મહારજુ લોહ સંકલા-લોઢાની સાંકળ, હસ્તાંદુક-લોઢાનું હાયંત્ર, વર્ધપટ્ટ-ચામડાનો પટ્ટો, દામક-દોરડાનું પગબંધન, નિકોટન-બંધન વિશેષ. ઉપરોક્ત સિવાયના બીજા પણ કેદખાના સંબંધી ઉપકરણ વડે :- દુ:ખની ઉદીરણા-અસુખનું પ્રવર્તન કરે છે તથા સંકોટન-શરીરને સંકોચવું, મોટન-અંગ ભંગ કરવો. તેના વડે તે મંદપુણ્યો બંધાય છે તથા સંપુટ-લાકડાનું યંત્ર, લોઢાના પાંજરા, કે ભૂમિગૃહમાં જે નિરોધ-પ્રવેશન. કૂપ-અંધ કૂવો આદિ, ચાક-કેદખાનું, ચૂપ-યુગ, ચક-રથનું અંગ, વિતત બંધન-પ્રમર્દિત હાથ, જંઘા, મસ્તકનું નિયંત્રણ. ખંભાલણસ્તંભનું આલિંગન, ઈત્યાદિ વડે વિધર્મણા-કદર્થના. વિહેડયંત-બંધાતા એવા તેનું સંકોચન અને અંગભંગ કરાય છે. અવકોટકડોકને નીચે લઈ જઈને ગાઢ, ઉરસિ-હૃદય અને શિરસિ-મસ્તકને જે બાંધવા તે. ઉદર્વપૂરિતા-શ્વાસ પૂરેલ ઉર્થકાયા. અથવા ઉભા રહેલને ધૂળ વડે ભરી દેવા પાઠાંતરથી ઉંચે ગયેલ આંગ, કુરદુર કટક-કાંપતું વક્ષસ્થળ, મોતન-મન, મેડના-વિપર્યકરણ. તેના વડે બાંધતા - x • બંધાવાથી નિઃશ્વસંત-નિશ્વાસને છોડતા, શીષવિટક-વાઘરી વડે માથાને બાંધવું તે. ઊયાલ-જંઘાને ફાળવી, પાઠાંતરથી ઊયાવલ-ઘાને વાળી દેવી. ચપડક-કાઠમંગ વિશેષ. સંધિ-ગોંઠણ, કોણી આદિને બાંધવા, તd શલાકા-ખીલા જેવી અને શૂચિ-સોયોના અગ્રભાગને મારીને ગમાં પ્રવેશ કરાવવો. તક્ષણ-લાકડાની જેમ છોલવા. વિમાનના-દર્શના. ક્ષાર-dલનો ખાર આદિ. કટક-મસ્યા આદિ, તિકત-લીમડો આદિ, તે ભસ્વા. ચાતના કારણશત-સેંકડો હેતુથી કદર્શના. ઉરસિ-છાતીમાં, મહાકાષ્ઠ, દત્તાયા-નિવેશિત, બાંધીને. ગાઢ દબાવવાથી તે અસ્થિક-હાડકા, ભાંગી જાય છે, સપાંસુલિગ-પડખામાં રહેલ, ગલ-કાંટો અને કાળો લોઢાનો દંડ તેના વડે વક્ષસ્થળ, જઠર, ગુહ્ય દેશમાં નાંખીને પીડા આપે છે. તથા મચ્છત-હૃદય મયિત કરાય છે •x - આજ્ઞપ્તિરિ -આદેશ મુજબ કાર્ય કરનાર કર્મચારી. અવિરાધિત-અપરાધ ન કરવા છતાં વૈરી બનેલ તે યમપુરષો, તે અદત્ત લેનારને ત્યાં કારાગૃહમાં મારે છે. તે મંદપુષ્યઅભાગી, ચડવેલા-થuડ, વધપ-ચામડાનો પટ્ટો, પારાધૃતિ-લોઢાની કુશ, છિવ-મૃદુ કષ, ક-ચાબુક, વસ્ત્રચામડાની મોટી દોરડી, વેબ-વેલ આ બધાં વડે મારે છે. કૃપણ-દુ:ખી વ્રણ-ઘા, તેની જે વેદના-પીડા તેનાથી વિમુખીકૃત-ચોરનું મન જેમાં ઉદાસ થઈ જાય છે તે. ધનકુનલોઢાના ઘણથી મારે. સંકોટિતા-સંકોચેલ અંગો, મોટિતા-ભગ્ન અંગો કરાય છે. કેવા ? તે કહે છે. નિચ્ચાર-મળમૂત્રનો રોધ કરે અથવા તેનું વિચરણ બંધ કરાવે અથવા વચન ઉચ્ચારણ નષ્ટ કરાવે. આવી બીજી પણ વેદના પાપા-પાપ કરનાર પામે છે. વસવિષય પરતંત્રતા વશ, કત-પીડિત તે વશાd. • x • અનિન્દ્રિયના વિષયમાં-સ્ત્રી શરીરાદિમાં તીવ-અતિ ગૃદ્ધ-આસક્ત. સ્ત્રીના રૂપાદિમાં ઈષ્ટ-અભિમત, જે રતિ તથા મોહિત-વાંછા કરતા, જે ભોગ-મૈથુન, તેમાં જે તૃષ્ણા-આકાંક્ષા તેના વડે અર્દિતવ્યાકુળ તથા ધન વડે તુષ્ટ થનાર તે ધનતોષક. - કેટલાંક નરગણ-ચોર મનુષ્યનો સમૂહ, તેને કોઈ દિવસે રાજના આરક્ષકો વિવિધ બંઘને બાંધે છે, કર્મવિંદધા-પાપક્રિયાના વિષયમાં ફળના જ્ઞાનથી અજાણ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧૬ ૧૬૯ ૧૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ રાજના કિંકરો લઈ જાય છે. તે કિંકરો કેવા છે ? નિર્દયાદિ ધર્મયુક્ત, વધશાસ્ત્ર પાઠક, વિલઉલીકારક-જોતાં જ ચોતે ઓળખી લે તેવા. લંયાશતગ્રાહકા-સેંકડો વખત લાંચ લેનારા. કૂટ-માનાદિનું અન્યથા કરણ. કપટ-વેષ અને ભાષાનું વિપરીતપણું કરવું, માયા-ઠગવાની બુદ્ધિ, નિકૃતિ-છેતરવાની ક્રિયા. • x • પ્રસિધિ-તેમાં એકાગ્ર યિત પ્રધાનતાથી જે વચન કે પ્રણિધાન, આ બધામાં વિશારદ-પંડિત. * * * * - ૪ - તે રાજકિંકરો વડે આજ્ઞપ્ત-આદેશ કરાયેલ, જયદંડ-પ્રાણદંડની સજા પામેલ, દુષ્ટના નિગ્રહ વિષયમાં આચરેલ દંડ, રૂઢ દંડ કે જીવદંડ-જીવિત નિગ્રહ લક્ષણ. ત્વરિત-શીઘ, ઉદ્ઘાટિત-પ્રકાશિત, સામે લાવેલ. શૃંગાટકાદિમાં તેમાં શૃંગાટકસિંઘાટક આકાર ત્રિકોણ સ્થાન, મિક-ત્રણ માગતું મીલન સ્થાન, ચતુક-ચાર માર્ગોનું મીલન સ્થાન, સવ-અનેક માર્ગોનું મીલન સ્થાન, ચતુમુખ-તથાવિધ દેવકુલ આદિ, મહાપથ-રાજમાર્ગ, પંથ-સામાન્ય માર્ગ. ત્યાં કઈ રીતે સામે લાવે છે ? વેગદંડ આદિ તેમાં પણાલિ-પ્રકૃષ્ટતાલી, શરીર પ્રમાણ લાંબી લાકડી, પણોલિપ્રાજનક દંડ, મુટિલતા-મુક્કા લાત. ઈત્યાદિ વડે જે પ્રહાર, તેના વડે સંભ4આમર્દિત, ભાંગી નાંખવા, શરીને મથી નાંખવું. અઢાર કર્મકારણ - ચોરીના ૧૮ કારણો. તેમાં ચોરના અને ચોરીના કારણોના આ લક્ષણ છે. ચોરના સાત પ્રકારો – (૧) ચોર-ચોરી કરનાર, (૨) ચૌરાપક-ચોરી કરાવનાર, (3) મંત્રી-ચોરીની સલાહ દેનાર, (૪) ભેદજ્ઞ-ભેદ બતાવનાર, (૫) કાણmયી-ચોરીનો માલ ઓછી કિંમતે ખરીદનારા. (૬) યજ્ઞદ-ચોરને ભોજન દેનાર, (૩) સ્થાનદ-ચોરને સ્થાન દેનાર. ચોરીના પ્રકારો - (૧) ભવન-ડર નહીં, હું બધું સંભાળી લઈશ, એમ કહી ચોરને પ્રોત્સાહન આપવું (૨) કુશલચોર મળે ત્યારે સુખ-દુ:ખ પૂછવા. (3) તચોને ચોરી માટે હાથ આદિથી સંકેત કરવો. (૪) રાજભાગ-રાજનો કર ન દેવો. (૫) અવલોકન-ચોરી કરતા ચોરને ઉપેક્ષા બુદ્ધિથી જોવો. (૬) અમાર્ગદર્શન-ચોને શોધનારને વિપરીત માર્ગ દેખાડવો. (૩) શય્યા-ચોરને શય્યા દેવી. (૮) પદબંગચોરના પદચિહ ભુંસી દેવા. (૯) વિશ્રામ-ચોરને સ્વગૃહે છુપાવવા અનુજ્ઞા દેવી. (૧૦) પાદ પતન-પ્રણામાદિ સમાન દેવું. (૧૧) આસન-બેસવા દેવું. (૧૨) ગોપન-ચોરને છુપાવવો, (૧૩) ખંડખાદનચોરને પકવાન્નાદિ ખવડાવવા. (૧૪) મહારાજિ-લોકમાં પ્રસિદ્ધ છે. (૧૫) પધાન્યદકરજનાં પ્રદાન-દુર માર્ગેથી આવેલ ચોરને શ્રમ દૂર કરવા ગરમ પાણી, તેલ આદિ આપવા. (૧૬) પાક આદિ અર્થે અગ્નિ આપવો. (૧૭) પાનાદિ અર્થે શીતળ જળ આપવું. (૧૮) ચોરોએ લાવેલ ચતુષ્પદાદિને બાંધવા માટે દોરડા આદિ આપવા. બધામાં “જ્ઞાનપૂર્વક” શબ્દ જોડવો, કેમકે અજ્ઞાનતાથી થાય તો તે નિરપરાધિપણું છે. તથા યાતિતાંગોપાંગા-ગોપાંગની કદર્થના. - X - X - તંપિય-તો પણ તે તૃષા પીડિતને પાણી મળતું નથી. વધ્યપુરુષ-વધ માટે નિયુક્ત કરાયેલ કે વય પુરષો, તેમના વડે ઘામાન-પ્રેરાયેલા. ખરપુરુષ-અત્યંત કર્કશ, પટહ-ડિડિમ, તેના વડે ચાલવા માટે પાછળથી ઘક્રિત-ધકેલતા. •x• x • વધ્ય સંબંધી જે કરકુટીયુગ-વા વિશેષ યુગલ, તે તથા તલિવસિતા-ધારણ કરાવે છે. * * * * * સુરક્ત કણવીરલાલ કણેરના ફૂલ વડે ગ્રથિત-ગુંથેલી, વિમુકુલ-વિકસિત, કંઠ સૂત્ર સર્દેશ. વણદૂતવધ્યચિહ્ન જેવી લાગે છે. • x • મરણના ભયથી ઉત્પન્ન જે પરસેવો તેના વડે-તેની ચીકાશથી ચીકણું, ક્લિન્ન, આર્દરૂપ શરીર થાય છે. કોલસાના ચૂર્ણ વડે તેનું શરીર લીંપી દેવાય છે. રજસ-હવાથી ઉડેલ રેણુધૂળરૂ૫, ભરિતા-ભરેલ વાળ જેના છે તે. કુટુંભક-રંગ વિશેષ, તેનાથી ઉત્કીર્ણગંડિત મસ્તક જેનું. - x • વધ્યા-હણવા યોગ્ય, પ્રાણ-પીતા-ઉચ્છવાસાદિ પ્રાણ પ્રિય અથવા પ્રાણપીત-ભક્ષણ કરાયેલ પ્રાણવાળા. વઝયાણ ભીય-વઘક વડે ડરેલ. * * • શરીરથી વિકૃત-છેડાયેલા. લોહિતાવલિતાનિ-લોહી વડે લેપાયેલ, જે કાકિણીમાંસ - માંસના નાના-નાના ટુકડા તેને ખવડાવે છે. પાપા-પાપી, ખકરશત-શ્લષ્ણ પાષાણથી ભરેલ ચર્મકોશ વિશેષ, અથવા સેંકડા વાંસ રૂટિત વડે તેને મારવામાં આવે છે. વાતિક-જેને વાયુ હોય તે, પાગલ જેવા, અનિયંત્રિત એવા નર-નારી વડે સંપરિવૃત એવા. - x • વધ્ય યોગ્ય વો પહેરાવેલા તે વધનેપથ્ય. પ્રણીતંતે-લઈ જવાય છે. નગરસંનિવેશના મધ્ય ભાગેથી. કૃપણોમાં કરણ તે કુપણ કરણ અર્થાતુ અત્યંત દયનીય. અમાણ આદિ શબ્દો પૂર્વવત્ જાણવા. બાંધવોને અનર્થકપણે હોવાથી અબાંધવ. વિપ્રેક્ષમાણા-જોવાતા. દિલોદિસિ-એક દિશામાંથી બીજી દિશામાં, કરી અન્ય દિશામાં. આઘાયણ-qધ્ય ભૂમિ-મંડલના પ્રતિદ્વાર - દ્વારે જ સંપાપિતા-લઈ જવાતા. અભાગી એવા તેઓ શૂલાગ્ર-શૂળી ઉપર, વિલગ્ન-અવસ્થિત, ભિન્ન-વિટારિત, જેનો દેહ છે તેવા. ત્યાં વધ્યભૂમિમાં તેના પકિલ્પિતાંગોપાંગા - અવયવો છેદે છે. વૃક્ષની શાખાઓ લટકાવી દે છે. વળી બીજા, ચાર અંગો - બે હાથ અને બે પગ, ધણિય - ગાઢ બાંધીને પર્વતકટકાતુ - પર્વતની ટોચેથી પ્રમુચ્ચો - ફેંકાય છે. દૂરથી પાત-પડતા બહુવિષમuસ્તરેષુ - અત્યંત વિષમ પત્થરોની ચોંટ સહે છે. કોઈ હાથીના પગે મઈના કરાય છે. તે પાપકારી - ચોરી કર્મ કરનારા • x - મુકુંઢપરશુ - મુંડ કુઠાર, તીણા કુહાડી વડે અતિ વેદના ઉત્પન્ન કરાય છે. કોઈ બીજા વૃતકણઠનાશા - કાન, આંખ નાક છેદી નાંખે છે. ઈત્યાદિ સૂબાઈ મુજબ જાણવું. વિશેષ આ :- જિહા - જીભ, આંછિત - ખેંચી કાઢવી, શિરા-નાડી. અસિ-ખગ, નિવિષયા - દેશથી બહાર કઢાયેલા, પ્રમુચ્ચો - રાજકિંકરો વડે ત્યજાય છે. અર્થાત હાથ-પગ છેદીને દેશનિકાલ કરાય છે. •x• કારાગલયા-કૈદખાનામાં, રુદ્ધા-નિયંત્રિત. તેઓ હતસાર - અપહરણ કરાયેલ દ્રવ્યવાળા, લજાપિતા - લજ્જા પામેલા. અલજ્જા-લજ્જારહિત. અનુબદ્ધસુધા - સતત ભુખથી પ્રારબ્ધ - અભિભૂત. શીત-ઉણાદિ વેદનાથી દુર્ઘટયા - દુરાચ્છાદિત. વિપા છવી - શરીરની વયા વિરૂપ થયેલા. વિકલા - ઈષ્ટ અને ન પામેલા. દુર્બલ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧૬ ૧૧ ૧ર પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અસમર્થ કલાન-પ્લાન, કાશમાના રોગ વિશેષથી ખાંસતા, વ્યાધિત-કુઠાદિ રોગવાળા. આમેન-ચાપવરસ વડે અભિભૂત, ગાત્ર-ગો, પ્રરૂઢ-વૃદ્ધિને પામેલા. કેશ-વાળ, શ્મણૂ-દાઢી મૂછ, રોમ-બાકીના વાળ. - - - છગમત મળn. ખdતિ-નિમગ્ન, ડૂબેલા. કામક-મરણમાં ઈચ્છારહિત. ખાડામાં છૂટ-ફેંકેલા. * વૃકાદિ વડે વિહંગ-વિભાગ અર્થાત ટુકડા કરાયેલા. કિમિણા-કૃમિવાળા. અનિષ્ટ વચન વડે શાયમાન - આક્રોસ કરાતા. • x • થતુ “સારું થયું, તે મરી ગયો” એમ કહે. તેથી સંતોષ પામતા લોકો વડે હણાતા લજાને પામે છે. આવા લજાવાળા તે જ થાય છે કે બીજા પણ થાય ? સ્વજનો પણ લાંબા કાળ સુધી લજિત રહે છે. મર્યા પછી પણ પરલોક-બ્બીજો જન્મ પામીને નિરભિરામ નરકમાં જાય છે. તે નરક કેવી હોય છે ? અંગારા જેવી, પ્રદીપ્ત, તેના સદેશ, તથા અતિ શીતવેદના, અસાતા કર્મ વડે ઉદીતિ, સતત-અવિચ્છિન્ન સેંકડો દુઃખો, તેના વડે સમભિભૂત - ઉપદ્રવયુક્ત. ત્યાંથી નીકળીને તિર્યચયોનિમાં જાય છે. ત્યાં પણ નરક જેવી વેદના પામે છે. આ અનંતર કહેલા અદત્ત ગ્રહણ કરનારા અનંતકાળે જો ક્યારેક મનુષ્યપણાને પામે - x - ત્યારે મનુષ્યમાં અનાર્ય - શક, યવન, બર્બર દિપણું પામે છે. નીચકુળમાં ઉત્પન્ન થાય છે. કોઈ આર્યજન-મગધ આદિમાં ઉત્પન્ન થાય છે. તેઓ લોકબાહ્ય • લોકો વડે બહિષ્કૃત્ હોય છે. અર્થાત્ તિર્યંચ જેવા રહે છે. તે કઈ રીતે ? અકુશલdવમાં અનિપુણ, નકાદિ પરિવૃત, મનુજ પામે ત્યારે તેમાં નિબંધંતિ-એકઠા કરે છે. (શું ?) નરકમાં ભવપ્રયકરણ - જમોની પ્રચુરતાથી, નરકગતિ પ્રાયોગ્ય પાપકર્મની પ્રવૃત્તિવાળા થાય છે. ફરી પણ આવૃત્તિથી સંસાર-ભવ, જેનું મૂળ છે તેવા દુઃખો પામે છે. અર્થાત્ તેવા કમને બાંધે છે • * * તે મનુષ્યો વર્તમાનમાં કેવા થાય છે ? તે કહે છે :- ધર્મશ્રુતિ વિવર્જિન - ધર્મશાસ્ત્રાથી હિત. અનાર્ય - આર્યથી જુદા, ક્રૂજીવોપઘાતના ઉપદેશકપણાથી ક્ષુદ્ર, મિથ્યાત્વ પ્રધાન-વિપરિત તત્વોપદેશક, શ્રુતિ-સિદ્ધાંત, તેમાં પ્રપન્ન-સ્વીકાર કરેલા થાય છે, એકાંત દંડરુચિ - સર્વથા હિંસાની શ્રદ્ધાવાળા. આઠ કર્મ રૂપ તંતુ વડે આત્માને વેષ્ટિતા કરે છે. આવા - x • x • ચાર ગતિરૂપ બાહ્ય પરિધિવાળા સંસાર સાગરમાં વસે છે. કેવા સંસારમાં ? જન્મ, જરા, મરણ જ કારણ-સાધન જેના છે તે તથા તે ગંભીર દુ:ખથી પ્રશ્નભિત - સંચલિત પ્રચુર જળ જેનું છે તેવા. સંયોગવિયોગ રૂપ વીચિ-તરંગોવાળા. ચિંતાપસંગ-ચિંતાનું સાતત્ય એ તેનો પ્રસાર છે. વધ-હણવું છે, બંધ-સંયમન એ તેના મહાન, વિસ્તીર્ણ કલોલો છે. કરણવિલાપ અને લોભ જ તેનો કલકલ કરતો વનિ છે. અપમાન-અપૂજનરૂપી ફીણ છે. તીવ્ર ખિંસા-નિંદા, પુલંપુલ-પ્રભુત જે રોગ વેદના, બીજા ભવનો સંપર્ક, નિષ્ફર વચનોથી નિર્ભર્સના આદિ - x• કઠિન-કર્કશ, દુર્ભેદ જ્ઞાનાવરણાદિ કર્મો રૂપી પત્થરથી ઉઠેલ તરંગની જેમ ચંચળ છે. નિત્ય મૃત્યુભય તેનું તોયપૃષ્ઠ-પાણીનો ઉપરિતન ભાગ છે. • x • કષાય જ પાતાળ-પાતાળ કળશ છે, લાખો ભવો છે તેનો જળસંચય છે. અહીં પૂર્વે જન્મ આદિ જન્ય દુ:ખને પાણી કહ્યું અહીં જનનાદિ સ્વભાવથી જળવિશેપની સમુદાયતા કહી, તે પુનરપ્તિ ન સમજવી. તથા - અનંત-અક્ષય, ઉઢેજનક-ઉદ્વેગકર, અનવક્ષર-વિસ્તીર્ણ સ્વરૂપ, અપરિમિત • અપરિમાણ જે મહેચ્છા - મોટી અભિલાષા, અવિરત લોકોની અવિશુદ્ધ મતિ, તે ૩૫ વાયવેગથી ઉત્પણ થનારી. આશા-અપ્રાપ્ય અની સંભાવના, પિપાસા-પ્રાતાની આકાંક્ષા, તે રૂપ પાતાળ કળશો અથવા સમુદ્ર જળનું તળ, તેનાથી જે કામરતિશબ્દાદિમાં અભિરુચિ, રાગદ્વેષ રૂપ ઘણાં સંકલ્પો. તે રૂપ જે વિપુલ ઉદરકરજ, તેનાથી થતો અંધકાર. -x - મોહરૂપી મહા આવતું, તેમાં ભોગ-કામ રૂપી ભ્રમર મંડલ વડે સંચરતો વ્યાકુળ થાય છે. - - - ઉદ્વલંત-ઉછળતા, પ્રચુર ગર્ભવાસ - મધ્ય ભાગનો વિસ્તાર તેમાં ઉછળતા અને પડતા જે પ્રાણી, પ્રકર્ષથી જતાં જે વ્યસની પ્રાણી, પ્રબાધિત - પીડિત વ્યસની પ્રાણીનો પ્રલાપ, તે રુપ ચંડ પવનથી ટકરાતી લહેરોથી વ્યાકુળ, તરંગોથી કૂટતા અને ચંચળ કલોલથી વ્યાપ્ત જળ જેમાં છે. - X - X - પ્રમાદ - મધ આદિ જેવા ઘણાં ચંડ-રૌદ્ર, દુષ્ટ-ક્ષદ્ધ, શ્વાપદ-વ્યાઘાદિ, તેના વડે અભિભૂત, સમુદ્ર પક્ષે મસ્યાદિ અને સંસારપક્ષે પુરપાદિની વિવિધ ચેષ્ટા વડે, અથવા તેના સમૂહ વડે જે ઘો-રૌદ્ર, વિવંસ-વિનાશ લક્ષણ, અનર્થ-અપાયની બહુલતાયુક્ત તેમસ્યોની જેમ, તે અજ્ઞાની ભ્રમણ કરે છે. અનુપશાંત ઈન્દ્રિયો જેની છે, તેવા પ્રાણી, તે રૂપ જે મહા મગર, તેનું જે ત્વરિત-શીઘ ચરિત-ચેષ્ટા, તેના વડે ઘણો જ ક્ષોભિત થતો તથા એકાંત શોકાદિકૃત તે નિત્ય સંતાપયુક્ત છે, ચંચળ છે. તે માણ-અશરણ પૂર્વકૃત કર્મસંચયી પ્રાણી, જે ઉદીર્ણ વર્મ-પાપ, તેના જે વેધમાન સેંકડો દુ:ખો રૂપ વિપાક તે જ ભમતો જળસમૂહ છે. ત્રાદ્ધિ-નસ-સાતા રૂપ જે ગૌરવ-અશુભ અધ્યવસાય, તે જ અપહાર-જલચર વિશેષ વડે ગૃહીત જે કર્મબદ્ધ પ્રાણિ વિચિત્ર ચેટામાં પ્રસક્ત થઈ, ખેંચાઈને નરકતલપાતાળ તલ સમુખ પહોંચે છે. સન્ન-ખિન્ન, વિષણ-શોકવાળા, વિષાદ-દૈન્ય, શોકદૈન્યતાની પ્રકઅિવસ્થા, મિથ્યાવ-વિપર્યાસ આ બઘાં રૂપ પર્વત, તેનાથી વ્યાપ્ત છે. અનાદિ સંતાન કર્મબંધન તથા તેના લેશ-રાગાદિ, તે લક્ષણ રૂપ જે કાદવ, તેનાથી આ સંસાર પાર કરવો ઘણો મુશ્કેલ છે. દેવાદિ ગતિમાં જે ગમન, તે કુટિલ પરિવર્તના રૂપ વિસ્તીર્ણ વેળા - જલવૃદ્ધિલક્ષણ છે. હિંસા-જૂઠ આદિ આરંભ-પ્રવૃત્તિ, તેનું કારણકરાવણ અનુમોદન, તે આઠ પ્રકારના અનિષ્ટ જે કર્મોનો સંચય, તે રૂ૫ ગુરભાર છે, તેનાથી આકાંત, તે જ દુર્ગ-વ્યસનો રૂ૫ જળપ્રવાહથી ફેંકાયેલા, અતિ ડૂબતા, ઉર્વઅધો જલગમન કરવાથી દુર્લભ જેનું તલ-પ્રતિષ્ઠાન છે. તેમાં પ્રાણી શારીરિકમાનસિક દુ:ખોને આસ્વાદના સાતા-સુખ અને અસાતા પરિતાપન-દુ:ખજનિત પિતાપ. એ રૂપ બહાર નીકળવું અને ડૂબવું, તે કરતો. તેમાં સાતા, તે ઉમેગ્નત્વ-બહાર નીકળવું અસાતા તે નિઝુનવ. ચતુરંત-ચાર પ્રકારે, દિશા-ગતિ ભેદથી, મહાન, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧૬ ૧૩૩ ૧૩૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સારી રીતે અતિ અર્થને માટે પ્રયનવાળા. કહ્યું છે કે- દુષ્કર્મનો સંચય કરેલ મનુષ્ય જેમ જેમ કર્મને આરંભે છે, તેમ તેમ ઉખરભુમિમાં વાવેલ બીજની જેમ નિષ્ફળતાને પામે છે. પ્રતિદિન કર્મ-વ્યાપાર વડે ઉધત હોવા છતાં દુ:ખ-કષ્ટ વડે સંસ્થાપિત-મળતા લોટ, પિંડ આદિના સંચયમાં જે પ્રધાન છે, તે. અધવ-અસ્થિર, ધન-ગણિમ આદિ, ધાન્ય-શાલી આદિ, કોશ-આશ્રય, તે સ્થિરતામાં પણ પરિભોગ કરી ન શકે, હિત-ન્યક્ત, કામ-શબ્દ, રૂપ. ભોગ-ગંધ, રસ, સ્પર્શ તેનો પરિભોગ-આસેવનમાં, જે સર્વ સૌગ - આનંદ જેના વડે છે, તે તથા બીજાની જે શ્રી-લક્ષમી વડે ભોગોપભોગ, તેની નિશ્રાના માર્ગણ-ગવેષણામાં રક્ત. તેમાં ભોગોપભોગ, તેની નિશ્રાના માર્ગણગવેષણામાં રક્ત. તેમાં ભોગોપભોગ એટલે એક વખત ભોગવાય તે ભોગ- આહાર, પુષ્પ આદિ. ઉપભોગ - વારંવાર ભોગવાતા એવા વસ્ત્ર, આવાસ આદિ. વરાક-તપસ્વી, અનિચ્છાએ પ્રેરાય છે. તે દુ:ખ-અસુખ, સુખ કે સ્વાથ્યને પામતા નથી. તેઓ અત્યંત વિપુલ સેંકડો દુ:ખોથી બળતા રહે છે. જેઓ બીજાના દ્રવ્યમાં અવિરત થાય છે, તેઓ આ બધું સુખ ન પામે. આ રીતે કેવું ફળ મળે છે, તે બતાવ્યું. બાકી પૂર્વવતુ. - X - મુનિ દીપરત્નસાગરે કરેલ આશ્રવદ્વાર-અધ્યયન-3-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ અનવદગ્ર-અનંત, રુદ્ર-વિસ્તૃત સંસાર સાગરમાં. કેવો થઈને ? અસ્થિત-સંયમમાં અવ્યવસ્થિત, તેમને આલંબન રહિત અને પ્રતિષ્ઠાન-ત્રાણનું કારણ જેમાં છે, અપ્રમેય - અસર્વજ્ઞ જેને જાણી ન શકે, ૮૪ લાખ યોનિ વડે યુક્ત. યોનિ-જીવોનું ઉત્પત્તિ સ્થાન, તેઓ અસંખ્યાતપણે હોવા છતાં • સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શીની એકત્વ વિવક્ષાથી ઉક્ત સંખ્યા આવે છે. જેમાં પૃથ્વી-પાણી-અનિ-વાયુ એ ચારેની સાત-સાત લાખ યોનિઓ, વનસ્પતિમાં પ્રત્યેકની દશ અને અનંતની ચૌદ લાખ યોનિઓ, વિકસેન્દ્રિયોની બળે, નાડી-દેવતાની ચાર-ચાર લાખ, તિર્યંચયોનિક ચાર લાખ, મનુષ્યોની ચૌદ લાખ છે. અનાલોક-જે અજ્ઞાનરૂપી અંધકાર, અનંતકાળ-અપર્યવસિત કાળ સુધી. ઉoણસા-ઉદ્ગત બસ, સુન્ન-કર્તવ્યમૂઢ. સંજ્ઞા - આહાર, મૈથુન, ભય, પરિગ્રહ સંજ્ઞા વડે યુક્ત. સંસાર સાગરમાં વસે છે. કેવા સંસારમાં ? ઉદ્વિગ્નોનો વાસ, વસતિસ્થાન, જેમાં જેમાં ગ્રામ-કુળ આદિનું આયુ બાંધે છે. પાપકારી-ચોરી કરનારા. બાંધવજન-ભાઈ આદિ, સ્વજન-પુત્ર આદિ, મિત્ર-સુહ તે બધાંથી રહિત તથા લોકોને અનિષ્ટ થાય છે - ૪ - અસુઈણ - અશુચિ કે અશ્રુતતા. કુસંહનન - સેવાd આદિ સંહનનયુક્ત, કુમાણ - અતિદીર્ધ કે અતિદ્દસ્વ. કુસંસ્થિત - હુંડ આદિ સંસ્થાન, કુરૂપ - કુત્સિત વર્ણવાળા. બહુમોહ-અતિકામ કે અનિ અજ્ઞાન, ધર્મસંજ્ઞા-સમ્યકત્વ અને ધર્મબુદ્ધિથી, પરિભ્રષ્ટ, દારિઘ અને ઉપદ્રવથી યુક્ત. જે અર્થ-દ્રવ્ય વડે જીવાય છે, તેનાથી રહિત. કૃપણ-રાંક, પરિપિડિતર્કક - બીજાએ આપેલા ભોજનને શોધનારા. રસ-હિંગ આદિ વડે ન સંસ્કારેલ, વિરસ-જૂનું હોવાથી, તુચ્છ • . બીજાના દ્ધયાદિ જોઈને, તેમાં ઋદ્ધિસંપત્તિ, સત્કાર-પૂજા, ભોજન-કાશનાદિ તે બધાંના સમહની ઉદય વર્તતા અથવા તેની જે વિધિ-અનુષ્ઠાન, તેને નિંદતાજગુપ્ત કરતા, આત્મા અને ભાગ્યને નિંદતા. આ પૂર્વકર્મનું ફળ છે, તેમ માને છે. અહીં પુરાકૃત-જન્માંતરમાં કરેલ, ક - આ જન્મના પાપ, વિમનસ-દીન, શોક વડે બળતા, પરાભવ પામે છે. છોભ - નિસ્સહાય, શિલા-ચિગ આદિ, કલા-ધનુર્વેદાદિ, સમયશાસ્ત્ર • જૈન, બૌદ્ધાદિ સિદ્ધાંત-શાસ્ત્ર, આ બધાથી હિત યથાજાત પશુભૂત - શિક્ષા, આરક્ષણાદિ વર્જિત બળદીયા જેવા, કેમકે વિજ્ઞાનાદિથી હિત છે. અચિયત - અપતિ ઉત્પાદક, નીચ-અધમજન ઉચિત, ઉપજીવંતિ- તેના વડે આજીવિકા કરે છે. મનોરથ - અભિલાષા, તેનો જે નિરાસ - ક્ષેપ, તેની બહુલતાવાળા અથવા મોઘમનો રસ્થા-નિફળ મનોરથવાળા, નિરાશ બહુલા - આશા ભાવની પ્રચુરતાવાળા. આશા-ઈચ્છા વિશેષ, તે રૂપ પાશ બંધન, તેના વડે પ્રતિબદ્ધ - સંરદ્ધ, અયપાદાન - દ્રવ્ય આવર્જન અને કામ સુખ, લોકસાર-લોકમાં પ્રધાન. અફલવંતગ - અકળવાનું અથતુ અપાd. કહે છે કે - અર્થ, તેનો મિત્રો છે, અર્થ તેના ભાઈઓ છે, લોકમાં અર્થવાળો જ પુરષ છે, તે જ પંડિત છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧૦ ૧૩૫ છે આશ્રવદ્વાર-અધ્યયન-૪-અબ્રહ્મ છે * * * * * * * * * * * * હવે બીજા અધ્યયન પછી ચોથું આરંભે છે. આનો સૂમ નિર્દેશ કમથી સંબંધ છે. અદત્તાદાન પ્રાયઃ અબ્રામ આસક્ત ચિત ધરાવે છે તેથી હવે અબ્રહ્મને પ્રપે છે એ સંબંધળી ચાર્દેશ આદિ પંચક પ્રતિબદ્ધતા ‘સાદેશ” એમ દ્વારને જણાવે છે - • સૂત્ર : જંબૂ ચોનું આયવ અિધમ દ્વારા બ્રહ્મ છે. આ અધ્યક્ષ દેવમનુષ્ય-અસુર લોક દ્વારા પ્રાર્થનીય છે. તે પાણીને ફસાવનાર કાદવના જાળા સમાન છે. પુરુષ-નપુંસક વેદના ચિહ્નવાળું, તપસંયમ-બ્રહાચર્યમાં વિનરૂપ, ભેદ-રાયતન અને ઘણાં પ્રમાદનું મૂળ, કાયસ્કાપુરુષથી સેવિત, સુજન-જન તહાસ વીય, ઉtd-નક-તિચિ એ ત્રણે લોકમાં પ્રતિષ્ઠાન યુકત રા-મરણરોગ-શોકની બહુલતાવાળું, વધ-બધ-વિધાતમાં દુર્વિઘાત, દર્શનચાસ્ત્રિ મોહના હેતુભૂત, ચિસ્પરિચિત-અનુગત, દુઃખે કરીને અંત પામે તેવું આ ચોથું અધર્મદ્વાર છે. • વિવેચન-૧૭ : જંબૂ ! એ શિષ્યને આમંત્રણ છે. અબ્રહ્મ - કુશલકર્મ તે આ મૈથુન, તેને અત્યંત અકશપણે વિવક્ષા કરેલ છે, કહ્યું છે - ચોક મૈથુનને રાગદ્વેષ રહિત જિનવરેન્દ્રો વડે કંઈજ અનુજ્ઞાત કરેલ નથી, દેવ-મનુષ્ય-અસુરલોક વડે પ્રાર્થનીયઅભિલાષા કરાય છે, તેથી કહ્યું - હરિ-હર-બ્રાહ્મા આદિ કોઈ શૂરપુરુષ ભુવનમાં એવો નથી જે કામથી ખલન પામતો ન હોય, માત્ર જિનેશ્વર જ તેમાં ખલિત થતાં નથી. પંક-મહા કાદવ, પનક-તે જ પાતળો હોય, પાશ-બંધન વિશેષ, જાલ-મસ્યબંધન તે ૫ કલંક અને દુવિમોંગ્ટના નિમિત્તથી તેનું સમાનપણું છે. કહ્યું છે - ત્યાં સુધી જ પુરણ સમાર્ગે રહે છે, ઈન્દ્રિયો શાંત રહે છે, લજા જળવાઈ રહે છે અને વિનય પણ આલંબનભૂત રહે છે, જયાં સુધી સ્ત્રીના - x " નયન બાણ વાગે નહીં, તે અબ્રાહમના ચિન્હો સ્ત્રી-પુરુષ-નપુંસક વેદરૂપ છે. ભેદ-વ્યાજીિવિતનો નાશ, તેનું આયતન-આશ્રય, પ્રમાદ • મધ, વિકથા આદિ, તેનું મૂલ • કારણ. કહ્યું છે કે – વિષયાસક્ત, મધ વડે મત જેવો પુરષ શું શું કરતો નથી, વિચારતો નથી કે બોલતો નથી. કાતર-પરીષહથી ડરે છે તે, કાપુરકુત્સિત મનુષ્ય, તેમના વડે સેવિત, સુજન-સર્વ પાપથી વિરત, જન-સમૂહ, વર્જકીયપરિહરવા યોગ્ય. ઉદ્ધર્વ-ઉર્વલોક, નક-અધોલોક, તિર્યતિર્યશ્લોક એ રૂપ ત્રણે લોક, તેમાં પ્રતિષ્ઠાન. તેમાં કયાંય પણ જરા-મરણાદિ કારણપણે છે. કહ્યું છે કે - જે સેવે છે, તે શું પામે છે ? થાકી હારે છે, દુર્બળ થાય છે, વૈમનસ્ય પામે છે અને આત્મદોષથી દુઃખોને પામે છે. ૧૩૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વઘ-તાડન, બંઘ-સંયમ, વિઘાત-મારણ એ પણ દુષ્કરવિઘાત છે જેને અર્થાત વધ આદિથી પણ તેનો અંત આવતો નથી. ગાઢરામવાળાને મહાઆપત્તિમાં પણ અબ્રાહમ ઈચ્છા શાંત થતી નથી. •x•x• દર્શન યા»િ મોહના હેતુભૂત-વેનું નિમિત છે. [શંકા-] શું આ ચાત્રિ મોહનો હેતુ નથી ? કહ્યું છે - તીવકષાય, બહુમોહ પરિણત, રાગદ્વેષ સંયુકત એ ચાગુિણઘાતી બંને પ્રકારે ચાસ્ત્રિમોહને બાંધે છે. દ્વિવિઘકષાય, નોકષાય મોહનીય ભેદથી. વળી જે દર્શનમોહના હેતુભૂત છે, તે અમે પ્રતિપાદિત કરતા નથી. તેના હેતુની પ્રતિપાદક ગાયા આ પ્રમાણે સંભળાય છે – અરિહંત, સિદ્ધ, ચૈત્ય, તપસ્વી, શ્રુત, ગુરુ, સાધુ, સંઘના પ્રત્યેનીક હોય તે દર્શનમોહને બાંધે છે. -- સત્ય છે, પરંતુ • • સ્વપક્ષ • અહ્મના સેવનથી જે સંઘપત્યનીકતા, તેના વડે દર્શનમોહને બાંઘતો, બ્રહ્મચર્યને દર્શનમોહ હેતુપણે વ્યભિચરતો નથી. કહે છે કે સ્વપક્ષ અબ્રાહ્મ સેવકને મિથ્યાત્વનો બંધ થાય, અન્યથા તેને દુર્લભ બોધિ કેમ કહ્યો ? કહ્યું છે - સાદગીના ચોથા વ્રતનો ભંગ, ચૈત્ય દ્રવ્યના ભક્ષણ આદિમાં અને પ્રવચનનો ઉકાહમાં, ઋષિઘાતમાં, બોધિલાભને બાળે છે. ચિપરિચિત-અનાદિકાળ સેવિત આદિ પૂર્વવત્ જાણવું. અબ્રાનું સ્વરૂપ કહ્યું, હવે તેના કાર્યકને કહે છે - • સૂત્ર-૧૮ : અબ્રહ્માના ગુણસંપન્ન આ - ગીશ નામો છે. તે આ પ્રમાણે - અધ્યા, મૈથુન, ચરત, સંસર્ગ, સેવનાધિકાર, સંકલ્પ, માધનાપદો, દઈ, મોહ, મન:સંક્ષોભ, અનિગ્રહ, વ્યગ્રહ, વિઘાત, વિભંગ, વિશ્વમ, અધમ, શીલતા, ગામદામતૃપ્તિ, રતિ, રોગ, કામભોગમાર, વૈર, રહસ્ય, ગુલ્મ, બહુમાન, જાવિદ, ભાપતિ, વિરાધના, પ્રસંગ અને કામગુણ. અબહાના મીશ નામધેય છે. • વિવેચન-૧૮ : સુગમ છે. બ્રહ્મ-અકુશલ અનુષ્ઠાન. મૈયુન-સ્ત્રી, પુરુષનું કર્યું. પરંત-સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત. સંસર્ગી-સ્ત્રી, પુરષના સંગ વિશેષ રૂપવી કે સંસર્ગજન્યપણાથી સંસર્ગી, કહ્યું છે કે- આનું નામ મારા મનને વિકારી કરે છે, તો તેના દર્શન અને વિલાસ વડે ઉલ્લસિત ભ કટાક્ષથી શું ન થાય ? સેવાધિકા-ચોસ આદિ પ્રતિસેવનનો તિયોગ, અબ્રા પ્રવૃત જ ચોરી આદિ અનાર્યસેવામાં અધિકૃત થાય છે. અર્થ એક લાલસાથી સર્વે અનર્થો થાય છે. • x• સંકલ્પ-વિકલ્પ, તેનાથી જમેલ. કહ્યું છે - હે કામ ! હું તારું રૂપ જાણું છું, તે સંકલ્પથી જન્મે છે. હું તારો સંકલ્પ કરીશ નહીં. બાધનાપદ-સંયમ સ્થાનોને બાધિત કરનારા અથવા લોકોને પીડિત કરનાર, •x:x• દ-િશરીર અને ઈજ્યિના દર્પથી ઉત્પન્ન થનાર. પ્રકામ સને સેવવો નહીં, પ્રાયઃ સ દેખિકર થાય છે. •xx• અથવા દર્પ-સૌભાગ્યાદિ અભિમાનથી જમેલ, પ્રશમ કેૉન્યત્વથી તેમાં પ્રપની પ્રવૃત્તિ સંભવતી નથી. તેથી દર્પ જ કહેવાય છે. કહે છે - મૈથુન વ્યતિરેક બધી ક્રિયા પ્રશાંતવાહી ચિતવાળાને સંભવે છે. મોહ-મોહન, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧૮ વેદરૂપ મોહનીયના ઉદયથી સંપાધત્વથી અથવા જ્ઞાનરૂપત્વથી મોહ કહેવાય છે. કહ્યું છે – જગમાં અંધ લોકો દેખાતી વસ્તુને જોતા નથી, તેમ રાગાંધ, જે નથી તે પણ જુએ છે. - ૪ - ૪ - મનઃસંક્ષોભ-ચિતનું ચલિતપણું, તેના વિના આ ન થાય. અથવા માનસિક ક્ષોભથી ઉત્પન્ન થનાર. - x + X - ૧૭૭ અનિગ્રહ-વિષયોમાં પ્રવૃત્ત થતાં મનનો નિગ્રહ ન કરવો અથવા મનોનિગ્રહ ન કરવાથી ઉત્પન્ન. વિગ્રહ-કલહનો હેતુ. રામ અને રાવણના યુદ્ધમાં માનવો ગ્રસ્ત થયા, તે સંગ્રામ સ્ત્રી નિમિતે થયો. તેમાં ‘કામ' મુખ્ય હતો. અથવા વ્યુગ્રહ-વિપરીત આગ્રહથી ઉત્પન્ન થનાર. કામીનું આ સ્વરૂપ છે - દુઃખરૂપ વિષયોમાં સુખાભિમાન અને સૌખ્ય રૂપમાં નિયમથી દુઃખ બુદ્ધિ - X - × - x - વિઘાત-ગુણોનો નાશ. જો સ્થાની, મૌની, મુંડી, વલ્કલી કે તપસ્વી અબ્રહ્મને પ્રાર્થે. તે બ્રહ્મ પણ મને રુચતું નથી. - X - ૪ - તેથી જ ચેતેલો આત્મા આપત્તિથી પ્રેરિત થઈ અકાર્ય કરતો નથી. વિભંગ-ગુણોની વિરાધના. વિભ્રમ-અનુપાદેય વિષયોમાં પરમાર્થ બુદ્ધિથી પ્રવર્તવાથી ભ્રાંતિપણું અથવા કામવિકારના આશ્રયથી વિભ્રમ. અધર્મ-અચાસ્ત્રિરૂપ. અશીલતા-ચાસ્ત્રિવર્જિતપણું. ગ્રામધર્મશબ્દાદિ કામગુણ, તેમાં તપ્તિ - ગવેષણા કે પાલન, અબ્રહ્મ પરાયણ, રતિ-મૈથુનમાં ત. રાગ-રાગાનુભૂતિ રૂપત્વથી, રાગચિંતા પાઠ પણ છે. કામભોગમા-કામભોગથી મૃત્યુ. વૈર-વેરના હેતુપણાથી. રહસ્ય-એકાંતમાં કરાતુ કૃત્ય ગુહ્ય-ગોપનીયપણાથી. બહુમાન-ઘણાંને માન્ય. બ્રહ્મચવિઘ્ન-મૈથુન વિરમાણમાં વ્યાઘાત. વ્યાપત્તિ. કામગુણ-કામ વાસનાનું કાર્ય. - ૪ - ૪ - આ રીતે ૩૦-નામો થાય છે. પ્રકારાંતથી આવા બીજા પણ નામો છે. નામ દ્વાર કહ્યું, હવે તે જે કરે છે તે કહે છે - • સૂત્ર-૧૯ (અધુરુ) -- આ અહાને અપ્સરા સાથે દેવગણ પણ સેવે છે. [કયા દેવો ?] મોહ મોહિત મતિ, અસુર-ભુજગ-ગરુડ-વિદ્યુત-અગ્નિ-દ્વીપ-ઉદધિ-દિશિ-વાયુસ્તનિતકુમાર દેવો. અણપક્ષી, પણપછી, ઋષિવાદિક, ભૂતવાદિક, દિત, મહાકદિત, કૂષ્માંડ, પતંગદેવો. પિશાચ, ભૂત, યજ્ઞ, રાક્ષસ, કિનર, પુરુષ, મહોરા, ગંધર્વ. તિલિોકમાં જ્યોતિષ્ક વિમાનવાસી તદુપરાંત મનુષ્યગણ, જલચર-સ્થલચર-એચર તથા મોહતિબદ્ધ ચિત્તવાળા, અતૃપ્ત કામભોગતૃષ્ણાવાળા, બલવતી-મહતી-સમભિભૂતçણાવાળા, [વિષયમાં ગૃદ્ધ, અતિમૂર્છિત, અબ્રહારૂપ કીચડમાં ફસયેલ, તામસભાવથી અમુક્ત, એવા અન્યોન્યને સેવતા, પોતાના આત્માને દર્શન-યાશ્ત્રિમોહના પિંજરામાં નાંખે છે. વળી અસુર, સુર, લિચિ, મનુષ્ય સંબંધી ભોગોમાં રતિપૂર્વક વિહારમાં પ્રવૃત્ત, ચક્રવર્તી-સુરેન્દ્ર-નરેન્દ્ર દ્વારા સત્કૃત, દેવલોકમાં દેવેન્દ્ર સશ, ભરતક્ષેત્રમાં હજારો પર્વત, નગર, નિગમ, જનપદ, પુરવર, દ્રોણમુખ, ખેડ, કટ, મડંલ, સંબાધ, પટ્ટણથી મંડિત, સ્થિર લોકોના નિવારવાળી, એક છત્ર, સમુદ્ર પર્યન્ત પૃથ્વીનો ઉપભોગ કરનારા નરસીહ-નરપતી-નરેન્દ્ર, નરવૃષભ, મભૂમિના વૃષભ 15/12 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સમાન, અત્યધિક રાતેજ લક્ષ્મીથી દૈદીપ્યમાન છે. જે સૌમ્ય અને નિરોગ છે, રાજવંશમાં તિલક સમાન છે. જે સૂર્ય, ચંદ્ર, શંખ, ચક્ર, સ્વસ્તિક, કા, જવ, મત્સ્ય, કાચબો, ઉત્તમ રથ, ભગ, ભવન, વિમાન, અશ્વ, તોરણ, નગરદ્વાર, મણિ, રત્ન, નંધાવર્ત્ત, મૂસલ, હળ, સુંદર કલ્પવૃક્ષ, સિંહ, ભદ્રાસન, સુરુચિ, સ્તૂપ, સુંદરમુગટ, મુકતાવલી હાર, કુંડલ, હાથી, ઉત્તમ બળદ, દ્વીપ, મેરુ પર્વત, ગરુડ, ધ્વજા, ઈન્દ્રકેતુ, દર્પણ, અષ્ટાપદ, ધનુ, બાણ, નક્ષત્ર, મેઘ, મેખલા, વીણા, ગાડીનું ગ્રૂપ, છત્ર, માળા, દામિની, કમંડલ, કમલ, ઘંટા, ઉત્તમ જહાજ, સોય, સાગર, કુમુદવન, મગર, હાર, ગાગર, નૂપુર, પર્વત, નગર, વજ્ર, કનર, મસૂર, ઉત્તમ રાજહંસ, સારસ, ચકોર, ચક્રવાક-યુગલ, ચામર, ઢાલ, પષક ઉત્તમ પંખો, લક્ષ્મીનો અભિષેક, પૃથ્વી, તલવાર, અંકુશ, નિર્મળ કળશ, શૃંગાર અને વર્ધમાનક આ બધાં શ્રેષ્ઠ પુરુષોના ઉત્તમ અને પ્રશસ્ત લક્ષણને ચક્રવર્તી ધારણ કરે છે. ૩૨,૦૦૦ શ્રેષ્ઠ રાજા તેમને અનુસરે છે, ૬૪,૦૦૦ શ્રેષ્ઠ યુવતીના નયનને પ્રિય, ક્ત આભાયુક્ત, પદ્મપદ્મ-કોરંટક માળા-ચંપક-સુવર્ણની કસોટી ઉપર ખેરચેલી રેખા સમાન ગૌરવર્ણી, સુજાત સર્વાંગ સુંદરંગવાળા, મહાઈ-ઉત્તમ-પટ્ટણમાં બનેલ, વિવિધ રંગોની હરણી તથા ખાસ જાતિની હરણીના ચર્મ સમાન કોમળ વલ્કલ તથા ચીની અને રેશમી વસ્ત્રો તથા કટિબદ્ધથી તેમનું શરીર શોભે છે. તેમના મસ્તક ઉત્તમ સુગંધ, સુંદર ચૂર્ણની ગંધ, ઉત્તમ પુષ્પોથી યુક્ત હોય છે. કુશલ કલાચાર્ય દ્વારા નિપુણતાથી બનાવેલ સુખકર માળા, કડા, અંગદ, તુટિક, ઉત્તમ આભુષણોને શરીરે ધારણ કરે છે. એકાવલિ હારથી શોભિત કંઠ, લાંબી-લટકતી ધોતી અને ઉત્તરીય વસ્ત્ર, વીંટી વડે પીળી દેખાતી આંગળી, ઉજ્જવળ અને સુખપ્રદ વેશથી અતિ શોભતા, તેજસ્વીતાથી સૂર્ય સમાન દિપ્ત હતા. તેમનો અવાજ શરદઋતુના નવા મેઘના ધ્વનિ જેવો ગંભીર અને સ્નિગ્ધ હોય છે. ૧૩૮ તેમને ત્યાં પ્રધાન ચક્રરત્નથી યુક્ત ૧૪-રત્નો ઉત્પન્ન થાય છે. નવનિધિપતિ, સમૃદ્ધ કોશ યુક્ત, ચાતુરંત ચતુરંગ સેના, તેમના માર્ગનું અનુસરણ કરે છે, તે અશ્વ-હાથી-થ-મનુષ્યોના અધિપતિ હોય છે, ઉંચા કુળવાળા, વિદ્યુત યશવાળા, શરદઋતુના ચંદ્ર સમાન મુખવાળા, શૂરવીર, ત્રણે લોકમાં ફેલાયેલ પ્રભાવવાળા, લ સબ્દા, સંપૂર્ણ ભરતક્ષેત્રના અધિપતિ, નરેન્દ્ર છે. પર્વત-વન કાનન સહિત ઉત્તરમાં હિમવંત વર્ષધર પર્વત અને બાકી ત્રણ દિશાઓમાં સાગર પર્યન્ત, ભરતક્ષેત્રને ભોગવતા, જિતશત્રુ, પવરરાજસીંહ, પૂર્વકૃત્ તા પ્રભાવવાળા, નિર્વિષ્ટ સંચિત સુખવાળા, અનેક રાત વર્ષની આયુવાળા, જનપદ પ્રધાન ભાર્યા સાથે વિલાસ કરતા અતુલ્ય શબ્દ-સ્પર્શ-રસ-ગંધ-રૂપને અનુભવતા હોય છે, તો પણ તે કામભોગોથી તૃપ્ત રહીને મરણને પામે છે. • વિવેચન-૧૯ (અધુરું) અબ્રહ્મને સુરગણ-વૈમાનિક દેવસમૂહ સેવે છે. સાપ્સરસ-દેવીઓ સહિત અર્થાત્ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧૯ ૧૩૯ ૧૮૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ દેવીઓ પણ સેવે છે, મોહસ્થી મોહિત મતિ જેની છે તે મોહિતમતિ. અસુર-અસુકુમાર, ભયગ-નાગકુમાર, ગરુડ-ગરુડ ધ્વજાવાળા સુપર્ણકુમારો, વિજુ-વિધુતકુમાર, જલણઅગ્નિકુમાર, દીવ-દ્વીપકુમાર, ઉદહિ-ઉદધિકુમાર, દિક્ષિ- દિકુમારો, પવણ-વાયુકુમાર, ચણિય-સ્વનિતકુમાર આ દશ ભવનપતિઓ છે. અણપત્રિ, પણપત્તિ આદિ આઠ વ્યંતરતિકાયના ઉપર રહેલ વ્યંતર જાતિ વિશેષ વાણવ્યંતર] દેવો છે. પિશાયાદિ આઠ વ્યંતરના ભેદો છે. તિરિય-તિછલોકમાં જ્યોતિક વિમાનવાસી દેવો છે. મનુજા-મનુષ્યો તેમનો ગણ-સમૂહ તથા જલચરાદિ મોહ પ્રતિબદ્ધ ચિત્તવાળા. અવિસ્તૃણા-પ્રાપ્ત કામમાં તૃણા ગઈ નથી તેવા. કામભોગવૃષિતા-અપ્રાપ્ત કામભોગની ઈચ્છાવાળા. તેને જ વિસ્તારી કહે છે - તૃષ્ણા-ભોગ અભિલાષ, તેના વડે બલવતી-તીવ, મહતિ-મહાવિષય વડે સમભિભૂતપરિભૂત, પ્રયિતવિષય વડે ગ્રથિત, અતિમૂર્ણિત-વિષયદોષ દર્શન પ્રત્યે અતિ મૂઢતાને પામેલા બ્રહ્મમાં અવસ-કાદવની જેમ ખુંચેલા. તામસ ભાવથી - અજ્ઞાન પરિણામથી ઉમુક્ત-મુક્ત ન થયેલા તથા બંને મોહનીય કર્મના બંધન, પંજરમિય-આત્મારૂપી પક્ષીને બંધન સ્થાન રૂ૫ કરે છે. કઈ રીતે ? અન્યોન્ય-પરસ્પર આસેવન-અબ્રહ્મ આશ્રિત ભોગ વડે. વળી આ વિશેષણ કહે છે - અસુરાદિના જે ભોગ-શબ્દાદિ, તેમાં જે તિ-આસક્તિની મુખ્યતાથી જે વિહાર-વિચિમકીડા, તેના વડે યુક્ત. તેવા કોણ છે ? ચક્રવર્તી-અતિશયવાળો રાજા. -x-x- સુરનસ્પતિ-સુરેશર, નરેશ્વર વડે સકૃત-પૂજિત. કોની જેમ અનુભવે તે કહે છે - સુરવરાઈવ અર્થાત્ પ્રવર દેવ જેવા. કયા ? દેવલોક-સ્વર્ગમાં. ભરતવર્ષભારતવર્ધક્ષેત્ર સંબંધી નગ-પર્વતો, નગર-કરરહિત સ્થાનો, નિગમ-વણિજ્જનપ્રધાન સ્થાનો, જનપદ-દેશો, પુરવર-રાજધાનીરૂપ, દ્રોણ મુખ-જલસ્થલ પદયુક્ત, ખેટ-ધૂળીયા પ્રકારવાળા, કર્મ-કુનગર, મડંબ-સંનિવેશના માર્ગમાં દૂર રહેલ, સંવાહ-ધાન્યાદિની, રક્ષાર્થે અને સંવહન યોગ્ય દુર્ગ વિશેષરૂપ. પdન-જલપથ-સ્થલપચ સાથે હોય તેવા. તેમાં તિમિતભેદિનીકા-નિર્ભયપણાથી. • x + એક છત્ર-જ્યાં એક જ રાજા હોય. - x - મુકવા-પાલન કરતા, વસુધા-પૃથ્વી. અર્ધભરતાદિપ માંડલિકપણે, હિમવંત પર્વત સુધીના સાગરના કિનારાવાળા ક્ષેત્રને ભોગવે છે. શૂરપણાથી નરસિંહ, સ્વામીપણાથી નરપતિ, તેમની મધ્યે ઈશ્વરપણાથી નરેન્દ્ર, ગુણોની પ્રધાનતાથી નરવૃષભ. મરત વૃષભકલ્યા-દેવનાથરૂપ અથવા મર દેશમાં ઉત્પન્ન વૃષભ સમાન, અંગીકાર કરેલ કાર્યભાસ્ના નિવહકપણાથી. અત્યર્થ રાજdજ લમી વડે દીપતા, સૌમ્ય-અદારણ કે નિરુજા, રાજવંશતીલક-તેના મંડનરૂપ તથા રવિ, શશિ આદિ ઉત્તમપુરુષના લક્ષણોને ધારણ કરે છે. વિશશિમાં કેટલાંક વિશેષ શબ્દોનો અર્થ :- કૂર્મક-કાચબો, ભગ-યોનિ, ભવન-ભવનપતિ દેવાવાસ, વિમાન-વૈમાનિક નિવાસ, મણિ-ચંદ્રકાંતાદિ, રન-કર્કીતનાદિ, બંધાવર્ત-નવકોણ સ્વસ્તિક વિશેષ, સુરચિત-સારી રીતે કરાયેલ, સુરતિદ-સુખકર, મૃગપતિ-સિંહ, ભદ્રાસન-સિંહાસન, સુયી-આભરણ વિશેષ. સરિસ-મુક્તાવલી, કુંડલ કાનનું આભરણ, દ્વીપ-જળથી ભરેલ ભૂદેશ, મંદર-મેરુ, મંદિર-ગૃહ, ગરડ-સુપર્ણ, ઈન્દ્રકેતુ-ઈન્દ્ર ચષ્ટિ, દર્પણ-અરીસો, અષ્ટાપદ-ધુતપટ્ટ અથવા કૈલાશ પર્વત. આપધનુષ, •x - યુગ-સૂપ, દામ-માળા, દામિની-લોક રૂઢિથી જાણવું. -x - કુમુદાકરકુમુદબંડ, ગાગર-સ્ત્રીપરિધાન વિશેષ, નૂપુર-પગનું આભરણ, નંગ-પર્વત, વૈરૂdજ, કિનર-વાધ વિશેષ કે દેવવિશેષ, ચામ-પ્રકીર્ણક, ખેટક-લક, પબ્લીસક-વાધ વિશેષ, વરતાલવૃત-એક પ્રકારનો વીંઝણો, શ્રીકાભિષેક-લક્ષ્મીનું અભિસિંચન, મેદિની-પૃથ્વી, અંકુશ-વૃંગાર ભાજન વિશેષ, વર્ધમાનક-શરાવલ, પ્રશસ્ત-માંગવ્ય, ઉત્તમ-પ્રઘાન, વિભક્ત-વિવિત લક્ષણોને ધારણ કરે છે. ૩૨,ooo રાજા વડે સાનુકરાતા, ૬૪,ooo પ્રવર વરણીના નયનકાંત-લોચનને અભિરામ અથવા પનિયન સ્વામી, ક્ત-લાલ, આભા-પ્રભાં જેની છે તે તાભાં. પઉમામહ-પરાગભ, કોરંટદામ-કોરંટ પુણાની માળા, ચંપક-પુષ વિશેષ, નિકા-રેખા, આ બધાં જેવા વર્ણવાળા. સુજાત-સુનિષાન્ન, અંગો-અવયવો, આ પ્રકારનું સુંદર અંગ-શરીર જેનું છે તે. મહાઈ-મહામૂલ્ય, વ૫તનોભવ-પ્રવર ક્ષેત્ર વિશેષમાં ઉત્પન્ન, વિચિત્ર રાગ-વિવિધ રાગ વડે રંજિત, એણી-હરણી, પ્રેણી-હરણી વિશેષ જ, તેના ચર્મમાંથી બનાવેલ. કાલમૃગ-અર્થાત્ કાલમૃગના ચર્મના વસ્ત્રો. દુકૂલ-વૃક્ષવિશેષ, દુલાનિવરચીનાનિ-લવૃક્ષના વલ-x• ચીનાની-ચીન દેશમાં ઉત્પન્ન, પસૂત્રમયપટ્ટો, કૌશેયક-કૌશેયક કારોદ્ભવ વસ્ત્રો, શ્રોણી સૂગ - કટીફૂગ. આ બધાં વડે વિભૂષિત અંગવાળા. તથા વરસુરભિગંધ- પ્રધાન મનોજ્ઞ પુટપાક રૂપ ગંધ. ભરિત-ભરેલ, શિરાંસિમસ્તકો, કવિત-ઈચ્છિત, છેકાચાર્ય-નિપુણ શિથી વડે, સુકૃત-સારી રીતે ચેલ, રતિદા-સુખ કરનારી, માલા-આભરણ વિશેષ, કટક-કંકણ, ચાંગદ-બાહનું આભરણ વિશેષ, તુટિકા-બાહુરક્ષિકા, પ્રવર ભુષણ-મુગટ અને માળા આદિ, પિનદ્ધ-પહેર્યા છે જેણે તે. એકાવલી-વિચિત્ર મણિનો એકસરોહાર, વાર-હૃદય, પ્રલંબ-દીધ, પ્રલંબમાનલટકતો, સુકૃત-સુરયિત, પટશાટક-ઉત્તરીય વસ્ત્ર, ખેસ. મુદ્રિકા-વીંટી. નેપથ્ય-વેષ. - X - વિરાજમાન-શોભતો. - X - શારદ-શરતકાલીન, નર્વ-ઉત્પધમાન અવસ્થા. સ્વનિત-મેઘર્જિતવત્ મધુર ઘોષવાળા છે - x - ૧૪ રત્નો-સેનાપતિ, ગાલાપતિ, પુરોહિત, અશ્વ, વર્ધકી, હાથી, સ્ત્રી, ચક, છત્ર, ચર્મ, મણિ, કાકણિ, ખડ્ઝ, દંડ. નવ નિધિ છે – નૈસર્પ, પંડુ, પિંગલક, સર્વરત્ન, મહાપા, કાલ, મહાકાલ, માણવક મહાનિધિ અને શંખ. ચાતુરંગ-સમુદ્રાદિ ચાર છેડા, હાથી-ઘોડા-રી-પાયદળ રૂપ ચાર સેના વડે સમ્યક રીતે માર્ગે ચાતુસરાતા. •X - X - શરદ ઋતુના ચંદની જેમ પૂર્ણ, તેના જેવા સૌમ્ય વદનવાળા. -શૂસ્વીર, લmશા -ખ્યાતિ પામેલા. શૈલ-પર્વત, વન-નગસ્થી દૂર, કાનન-નગર નજીક. * * * * * નિર્વિટ-પરિભક્ત, સંચિત-પોષિત, તથા અનેક સેંકડો વર્ષના આયુષ્યવાળા, પનીઓ સાથે વિલાસ કરતા, અતુલ-નિરૂપમ એવા શબ્દાદિને અનુભવતા, ઉપનમંતિપામે છે મરણધર્મ-મૃત્યુરૂપ, અતૃપ્તા-કામી-બ્રહ્મચારીઓ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧૯ ૧૮૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર-૧૯ (અધુરેથી) : વળી બલદેવ, વાસુદેવ જેવા પર પુરષો, મહાબળ અને પરાક્રમવાળા, મોટા ધનુષને ચડાવનાર, મહા સવના સાગર, દુધર, ધનુધર, નરવૃષભ, રામ અને કેશવ ભાઈઓ વિશાળ પરિવાર યુક્ત હોય છે. વસુદેવ, સમુદ્રવિજયાદિ દશાહ, પ્રધુમ્ન-પ્રતીવ-શાંભ-અનિરુદ્ધ-નિષધ-ઉભુક-સારણ-ગજ-સુમુખ-દુર્મુખ આદિ યાદવો અને સાડા ત્રણ કરોડ કુમારોના હૃદયને પ્રિય હોય છે. તેઓ રોહણી અને દેવકી દેવીના હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનારા છે, ૧૬,ooo રાજ તેને અનુસરે છે. ૧૬,૦૦૦ સુનયના રાણીના હૃદય વલ્લભ હોય છે. તેમના ભંડાર વિવિધ મણી, વર્ણ, રન, મોતી, મુંગા, ધન, ધાન્યના સંચયરૂપ ઋદ્ધિથી ભરપુર રહે છે. હજારો હાથી, ઘોડા, રથના અધિપતિ છે, હજારો ગામ, આકર, નગર, ખેડ, કબૂટ, મર્ડબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ સંવાહમાં સ્વચ્છ, સ્થિર, શાંત, પ્રમુદિત લોકો નિવાસ કરે છે, ત્યાં વિવિધ ધાન્ય ઉપજાવનારી ભૂમિ, મોટા સરોવર, નદી, નાના તળાવ, પર્વત, વન, આરામ, ઉધાન હોય છે. તેઓ દક્ષિણ વૈતાગિક્ષિી વિભકત, લવણસમુદ્ર પરિગત, છ પ્રકારની કાલગુણકામ સુકd અર્ધભરતના સ્વામી હોય છે. [આ બળtવ, વાસુદેવ ધીર, કિતવાળા પુરયો છે તેઓ ઘબલી, અતિબકી, અનિહd, અપરાજિત ગુમન રિપુસહસ્ત્રનું મથન કરનારા, દયાળુ, મત્સરી, અચપહ, અચંડ, મિત-મંજુલભાષી, હસિત-ગંભીર-મધુર વચની, અભ્યગત વત્સલ, શરણય લક્ષણ-વ્યંજન-ગુણોથી યુક્ત, માન-ઉન્માન-માણ પતિપૂર્ણ, સુજાત, સવગ સુંદર શરીરી, શશિ સૌમ્યાકાર કાંતપ્રિયદર્શની, અપરાધને સહન ન કરનાર, પ્રચંડ દંડ પ્રચારી, ગભીર દર્શનવાળા હોય છે. લાલદેવની ઉંચી ધ્વજ તાડવૃક્ષના ચિહથી અને વાસુદેવની ધ્વજ ગરુડથી અંક્તિ હોય છે. ગda દર્ષિત મુષ્ટિક ચાણૂર મૂઆ, રિષ્ટ વૃષભઘાતી, કેશરી સીંહના મુખને ફાડનાર, દપનાગના દપનું મથન કરનાર, યમલ આજુનના ભંજક, મહાશકુની અને પુતનાના ઝુ, કંસના મુગટનો ભાંગનારા, જરાસંઘના માનનું મથન કરનારા છે. સઘન, એકસરખી, ઉંચી શલાકાથી નિર્મિત તથા ચંદ્ર મંડલની સમાન પ્રભાવાળા, સૂર્ય કિરણરૂપી કવચને વિખેરનાર. અનેક પ્રતિદંડયુકત છત્રોને ધારણ કરવાથી ઘણાં શોભે છે. તેમના બંને પડખે ઢોળાતા ચામરોથી સુખદ, શીતળ પવન વાય છે. જે ચામર પ્રવર ગિરિયુહરમાં વિહરતી ગાયોથી પ્રાપ્ત થાય છે. નીરોગી ચમરી ગાયનો પૂછમાં ઉત્પન્ન થયેલ, અજ્ઞાન, શ્વેત કમળ, વિમુકુલ-ઉજ્જવળરજતગિરિનું શિખરુ, વિમલ ચંદ્ર કિરણ સર્દેશ અને ચાંદી સમાન નિર્મળ હોય છે. પવન વડે આહd, ચપળ, ચલિત, સલલિલત, પુનર્તિત લહેરોનો પ્રસાર તથા સુંદર ક્ષીરસાગરના સલિલપ્રવાહ સમાન ચંચળ હોય છે. માનસરોવરના વિસ્તારમાં પરિચિત વાસવાળી, શેત વર્ણવાળી, સ્વણગિરિ ઉપર સ્થિત, ઉપર-નીચે ગમન કરનાર અન્ય ચંચળ વસ્તુને માત કરનાર વેગથી યુકત હસીની સમાન હોય છે. વિવિધ મણી તથા તપનીય વર્ષના બનેલ વિચિત્ર દંડવાળા, લાલિત્યયુકત અને નરપતીની લક્ષ્મીના અભ્યદયને પ્રકાશિત કરે છે. ઉત્તમ પટ્ટણોમાં નિર્મિત, સમૃદ્ધ રાજકુળ વડે સેવિત, કાળો અગ-અવર કુંદ્રકન્ડરકની ધૂપથી ઉત્પન્ન સુગંધ સમૂહથી સુગંધિત હોય છે. આવા ચામર બંનેના પડખામાં વીંઝાય છે. જેનાથી સુખપદ તથા શીતળ પવન પસાર થાય છે. બલદેવ, વાસુદેવઅજિત, અજિતરથવાળા, હલ મુસલ અને બાણધારી, શંખ ચક ગદા શક્તિ નંદગધારી, અતિ ઉજ્જવળ સુનિર્મિત કૌસ્તુભમણિ અને મુગટધારી, કુંડલથી પ્રકાશિત મુખમંડળવાળા, પુંડરીક નયના, કાવલીથી શોભિત કંઠ, વાળ વાળા, જીવસ સુલક્ષણા હોય છે. ઉત્તમ યશસ્વી હોય છે. સર્વઋતુક સુરભિ કુસુમથી ગ્રથિત લાંબી, શોભાયુકત, વિકસિત વનમાળાથી તેમનું વક્ષસ્થળ શોભે છે. તેમના અંગોપાંગ ૧૦૮ માંગલિક અને સુંદર લક્ષણોથી સુશોભિત છે. તેમની ગતિ મત્ત ઉત્તમ હાથીની ગતિ સમાન લલિત અને વિલાસમય હોય છે. કટીગ-નીલા પીળા વસ્ત્રધારી, પ્રવર દિપ્ત તેજવાળા, શારદીય-નવસ્વનિત-મધુરગંભીર-નિશ્વ શોધવાળા, નરસીંહ, સહવિક્રમગતિ, મોટા રાજસીંહને સમાપ્ત કરી દેનાર, સૌમ્ય હોય છે. હારવતીના પૂર્ણ ચંદ્રમા છે. પૂવકૃત તપના પ્રભાવવાળા નિર્વિષ્ટ સંચિત સુખવાળા, અનેકશત વર્ષના આયુવાળા, વિવિધ જનપદની પત્ની સાથે વિલાસ કરતા, અતુલ્ય શબ્દ-સ્પ સ-ગંધને અનુભવતા પણ તેઓ કામભોગોથી તૃપ્ત થયા વિના મૃત્યુ ધર્મને પામે છે. • વિવેચન-૧૯ (અધુરેથી) : મૂવ શબ્દ નિપાત છે. બળદેવ, વાસુદેવો કેવા તે કહે છે ? પ્રવર પુરુષો. તેઓ આવા કેમ છે ? કેમકે મહાબલ પરાક્રમી છે. તેમાં બળ-શારીરિક, પ્રાણ, પરાક્રમસાધિત અભિમતફળ, તેથી જ મહાધને ખેંચનાર, • x • દુર્બર-પ્રતિસ્પર્ધી વડે અનિવાર્ય, ધનુર્ધ-પ્રધાન ધનુધારી, તરવૃષભ-મનુષ્યોમાં પ્રધાન. જે બલદેવ, વાસુદેવોમાં આ અવસર્પિણીમાં નવમાં સ્થાને હતા, ઘણાં લોકોમાં પ્રસિદ્ધ અદભત જનચરિત હતા તેઓ પણ મરણને પામ્યા, તે બતાવે છે અથવા બલદેવાદિને નામાંતર થકી બતાવે છે - રામ અને કેશવ, તે બંને ભાઈઓ છે. સપરિષદ અર્થાત્ સપરિવાર. દશ દશાર્હ આ છે - સમુદ્રવિજય, અક્ષોભ, સ્વિમિત, સાગર, હિમવાનું, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ. તથા પ્રધુમ્ન, પ્રતિવ, શાંબ આદિ યદુના સંતાનો હતા તે સાડા ત્રણ કરોડ કુમારો હતા. હદયદયિત-વલ્લભ હતા. આ બધા અંતિમ બલદેવ [વાસુદેવ આશ્રિત વિશેષણ જાણવા. સુવર્ણ એ મેરુ પર્વતનું વિશેષણ છે. દેવીઓમાં રામની માતા રોહિણી અને કણની માતા દેવકી હતા. આનંદ લક્ષણ જે હૃદયના ભાવ, તેના નંદનકર-વૃદ્ધિકર હતા. તથા ૧૬,૦૦૦ રાજા માર્ગને અનુસરતા હતા અને ૧૬,ooo દેવી (રાણી] ના Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧૯ ૧૮૩ ૧૮૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વલ્લભ હતા. આ વિશેષણ વાસુદેવની અપેક્ષાએ છે. ઋદ્ધિ-લક્ષ્મી, સમૃદ્ધ-વૃદ્ધિને પામેલ, કોશ-ભાંડાગાર. તેમાં મણીચંદ્રકાંતાદિ, રન-કર્કીતનાદિ, પ્રવાલ-વિદ્યુમ, ધનગણિમાદિ ચાર પ્રકારે. - X - X• તિમિતનિવૃત્ત પ્રમુદિતજના અર્થાત્ સ્થિર, સ્વસ્થ, પ્રમોદવાળા લોકો. વિવિઘશસ્ય-વિવિધ ધાન્ય વડે નિપધમાન-ઉત્પન્ન મેદિની-ભૂમિ. જેમાં સર-જળાશય વિશેષ, સરિત-નદી, તડાગ-તળાવ, શૈલ-પર્વત, કાનન-સામાન્ય વૃક્ષાયુક્ત નગરની નજીકનું વન વિશેષ. આરામ-દંપતિનું તિ સ્થાન લતાગૃહયુક્ત વનવિશેષ, ઉધાન-પુષ્પાદિ યુક્ત વૃક્ષસંકુલ બહુજન ભોગ્ય વન વિશેષ. * * * તથા દક્ષિણાઈ, તેવૈતાઢ્યગિરિચી વિભક્ત. લવણજલ-લવણસમુદ્ર વડે પરિગતવીંટાયેલ તથા પવિધ કાળ-છ ઋતુરૂપ જે ગુણો-કાર્યો, ક્રમ-પરિપાટી, યુક્ત-સંગત. ભરતાદ્ધના સ્વામી-નાથ, ધીર અને સજ્જનોની જે કીર્તિ, તેમાં પ્રધાન પુરષો તે ધીરકીર્તિપુરષ. ઓઘ-પ્રવાહ વડે અવિચ્છિન્ન બલ-પ્રાણ, જેના છ છે, બીજા પુરષોના બળને અતિક્રમી ગયેલ, તે અતિખલ- x • શત્રુનું મર્દન કરે છે, તેથી જ હજારો શગુના માનનું મથન કરે છે. સાનુકોશ-દયાવાળા, અમસરી-પરગુણગ્રાહી, અચપલકાયિક આદિ ચાપરાહિત, અચંડ-કારણરહિત કોપ વગરના, મિત-પરિમિત, મંજુલ-મધુર, પ્રલાપ-બોલવું. મધુર વાણીવાળા, પાઠાંતરથી મધુર પરિપૂર્ણ સત્યવાની. શરણ દેનાર હોવાથી શરણ્ય. લક્ષણ-શાસ્ત્ર અભિહિત પુરુષ લક્ષણવાળા. • x • વ્યંજન-તિલક, મસા આદિ, ગુણ-પ્રશતવ વડે યુક્ત. - x•x • માન ઉન્માન પ્રમાણ વડે પ્રતિપૂર્ણ, સર્વે અંગો-અવયવો સુજાત જેમાં છે, તેવા સુંદર અંગશરીર જેમનું છે તે. માન-જળ દ્રોણ પ્રમાણતા, તે આ રીતે-જળથી ભરેલ કુંડમાં માપવાનો હોય તે પુરુષને બેસાડતા જે જળ નીકળે, તે જો દ્રોણ પ્રમાણ હોય તો તે પુરુષ માનયુક્ત કહેવાય. ઉન્માન-તુલામાં બેસાડતાં અદ્ધભાર પ્રમાણતા. પ્રમાણ-આત્માંગુલથી ૧૦૮ આંગળ ઉંચો છે - ૪ - શશિ સમાન સૌમ્ય આકાર, કાંત-કમનીય, પિય-પ્રેમાવહ દર્શન જેનું છે તે. અમરિસણ-અપરાધને ન સહેનાર અથવા અમકૃણ-કાર્યોમાં આળસરહિત કેમકે પ્રચંડ દુ:સાધ્યને સાધનાર હોય છે. દંડપ્રયાસૈન્યનું વિચરણ, અથવા દંડપ્રકાર-આજ્ઞા વિશેષ. ગંભીર-અલક્ષ્યમાણ અંતગૃતિપણાથી જે દેખાય છે તે ગંભીર દર્શનીય. તાલવૃક્ષ વિશેષ, વજ-કેતુ, ઉદ્વિદ્ધ-ઉંચા ગરુડ કેતુ જેના છે તે. આ દdજા ક્રમથી રામ અને કેશવની જાણવી. - બલવણ-બળવાન, ગર્જાઅમારે પ્રતિમલ્લ શું કોણ છે ? એમ ચિકારતા, અભિમાની મથે અભિમાની. મૌષ્ટિક-આ નામનો મલ, ચાણૂર-આ નામનો મલ, મૂયંતિ-સૂર્ણ કરે છે. તેમાં મલ્લયુદ્ધમાં કૃષ્ણના વધ અર્થે કંસે મોકલેલ મુષ્ટિક મલને બળદેવે અને ચાણૂરમલને વાસુદેવે માર્યો. આ વર્ણન છેલ્લા બલદેવ, વાસુદેવને આશ્રીને જાણવું. રિઠવૃષભઘાતી-કંસ રજાના રિષ્ઠ નામક અભિમાની, દુષ્ટ, મહાવૃષભના મારફ, કેશરીસિંહના મુખને વિદારનાર - આ વિશેષણ પહેલા વાસુદેવને આશ્રીને છે. તે બિપૃષ્ઠ નામક વાસુદેવે જનપદમાં ઉપદ્રવકારી વિષમ ગિરિ ગુફાવાસી, મહાકેશરીને આગળના હોઠ [જડબ્બી પકડીને વિદારેલ હતો. આ વિશેષણ બીજી વ્યાખ્યામાં જ ઘટે છે, પહેલા વ્યાખ્યાન પક્ષમાં આ પ્રમાણે પાઠ છે. સમુવાડા - કેશી નામક કંસના દુષ્ટ અશ્વના મુખને કૃષ્ણએ કૃષ્પરના પ્રક્ષેપથી વિદારેલ હતો. દત નાગના દuતું મથન કર્યું, આ વિશેષણ કૃષ્ણને આશ્રીને છે. યમુના દ્રહવાસી ઘોરવિષવાળા મહાનાગને, કમળ લેવા દ્રહમાં ઉતર્યા ત્યારે મથન કરેલ. યમલાર્જુનભંજક વિશેષણ પણ તેનું જ છે. પિતાના વૈરી બે વિધાધર રથમાં બેસી જતા હતા, તેને મારવાને માર્ગમાં યમલાર્જુન વૃક્ષરૂપે વિદુર્વેલ-x- તેમને હસ્યા. મહાશકુની અને પૂતનાના ગુ, આ પણ કૃષ્ણના પિતાના પૈરી એવા મહાશકુની અને પૂતના નામક વિધાધર સ્ત્રીઓએ વિકર્વેલ ગાડાના રૂપવાળા ગાડામાં બેસાડેલ બાલ્યાવસ્થાવાળા કૃષ્ણના પક્ષપાતી દેવે તે બંનેનો વિનાશ કર્યો. કંસ મુકુટ મોટક પણ તેનું જ વિશેષણ છે. * * * કંસ નામક મથુરાના રાજાને મુગટથી પકડી સિંહાસનેથી જમીન પટકીને મારી નાંખેલ. જરાસંધનું માન મથન પણ કૃષ્ણ કરેલ. તે અતિશયપણાથી આતપત્ર વડે શોભે છે. -x-x- ચંદ્રમંડલ સમપભાવાળા, ચંદ્રના બિંબની જેમ વર્તુળપણે શોભે છે. સૂરમચિય-સૂર્યના કિરણરૂપ મરીચિ. તેનું જે કવચ-પરિકર, તેને વિખેરતા. • x - વૃત્તિકારશ્રીએ આપબનું બીજી વાવનાથી વર્ણન નોંધેલ છે. • x • x • તેમાં છેવ - નિપુણ શિકી વડે ચિત્રિત, ઉદ્વવાળft - શુદ્ધ ઘંટિકા, મણિહેમાલ-રત્ન કનક જાળ વડે વિરચિત કરીને પરિગત-ચોતરફથી વીંટેલ. અંતે કનકાંટિકા વડે પ્રચલિત-કંપતા, ખીણખીણ કરતા સુમધુર શ્રુતિસુખદા શબ્દ તેના વડે જે શોભતી. તેના વડે સપતક-આભરણ વિશેષ યુકત જે મુક્તાદામમુકતાફળની માળા, લંબા-લટકતી, તે જેના ભૂષણો છે. નરેન્દ્રાણાં-તે જ રાજાના, વામપ્રમાણ-પ્રસારેલા ભુજા યુગલ માન વડે, રુદ્રાણિવિસ્તીર્ણ, પરિમંડલ-વૃત તથા શીત-તપ-વાત-વપવિષ દોષોના નાશક વડે, તમઅંધકાર, જ-ધુળ, બહલ-ધન, પટલ-વૃંદ, ઘાડની-નાશ કરનારી, પ્રભા-કાંતિ • x • તેને કરનારી. મૂર્ધસુખા - મસ્તકને સુખાકારી, શિવ-નિરુપદ્રવ જે છાયા • તાપને નિવારવા રૂપ. - X • વેરલિય દંડસક્સિએહિં - વૈડૂર્યમય દંડમાં સંજિત-બાંધેલ તથા વજમયી વસ્તી - શલાકાના નિવેશન સ્થાનમાં નિપુણ શિષી વડે યોજિત-ગોઠવેલ, ૧૦૦૮ ને સોનાની સળીઓ તેના વડે નિર્મિત-રચેલ. સારા વિમલરજત-રીય વડે સારી રીતે છાદિત, નિપુણ-કુશલ શિથી વડે અથવા નિપુણ જે રીતે લાગે તે રીતે ઓપિત-પરિકર્મિત, મિસિમિસાયમાન-ચકમકતી, મણી અને રત્નોના જે કિરણોના કવચવાળી, સૂર્યમંડલના જે અંધકારને હણતા કરા-કિરણો પડે છે તેને પ્રતિકત ખલિત કરતી, -x- તથા તે તે ચંચલ કીરણના કવચને મૂકતી, પ્રતિદંડ સહિતપણાથી ભારે થયેલ કેમ એક દંડ વડે ધારણ કરવી અશક્ય હોવાથી પ્રતિદંડયુક્ત આતમ વડે ધારણ કરતી શોભતી હતી. એવી તે અતિશયવાળી ચામરો હતી. વળી તે કેવી હતી ? પ્રવર ગિરિના જે કુહર, તેમાં વિચરતી ગાયો, તેમાંથી ઉદ્દિાખ - * * સુગમાં ચામરને સ્ત્રીલિંગપણે વિવક્ષા કરેલ હોવાથી અહીં સ્ત્રીલિંગ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧૬ ૧૮૫ નિર્દેશ કરેલ છે. નિરુપહત-નીરોગી, ચમરી ગાય વિશેષ તેના શરીરનો પૃષ્ઠ ભાગ, ત્યાં રહેલ [વાળ]. અમલિન અથવા આમૃદિત જે સિતકમળ-કુંડરીક અને વિમુકુલવિકસિત તથા ઉજ્જવલિત-દીપ્ત, જે જતગિરિ શિખર, વિમળ એવા જે ચંદ્રકિરણો, તેના જેવા વર્ણવાળી, કલધૌતવ-જdવતુ નિર્મળ. પવનાહતો-વાયુ વડે તાડિત થઈ ચપળ થાય છે, એ રીતે ચલિત અને સલલિત. વીચિ વડે પ્રસરેલ ઉત્તમ ક્ષીરોદક સાગના જે જળઉર્મી, તેની જેમ ચંચળ. હંસલીની ઉપમા આપતા કહે છે - માનસ સરોવરના વિસ્તારમાં જેનો આવાસ-નિવાસ છે, વિશદ ધવલ નેપથ્ય જેવો આકાર છે. અવપાતોત્પાતયો :- ઉંચે જવા-નીચે જવા રૂપ ચપળ વસ્તુ અંતરજથી શીઘ વેગ જેનો છે, તેવી હંસલીની જેમ યુક્ત તેિ ચામર| વાસુદેવ-બળદેવને ઢોળાઈ રહી છે. વળી તે ચામર-ચંદ્રકાંતાદિ વિવિધ મણીઓ, પીતવર્ણ સોનું, મહાહ, રક્તવણી સુવર્ણ આદિથી ઉજ્જવળ વિચિગ દંડવાળી હતી. -x-x - સલલિત-બ્લાલિત્ય યુકત, રાજાના લક્ષ્મીરૂપ સમુદયને પ્રકાશિત કરતી-દેખાડતી, શ્રેષ્ઠ પાટણમાં શિથી વિશેષથી નિર્મિત અથવા ઉત્તમ આચ્છાદન કોશકશી ઉષ્ણત-નીકળેલી હતી, સમૃદ્ધ રાજકુળ વડે સેવિત કેમકે અસમૃદ્ધ રાજકુળને તેની યોગ્યતા હોતી નથી તથા કાળો અગર, પ્રધાન કુંદરક, તુરક લક્ષણ જે ધૂપ, તેના વશચી જે વાસ, તેના વડે સ્પષ્ટ ગંધગુણ વડે રમ્ય, વિલિકા-દીપતી, બંને પડખે ચામરો વડે વીંઝાતા, ચામરોના સુખશીલ વાયુ વડે જેમના અંગો વાયુ વડે વીંઝાઈ રહ્યા છે તેવા, અજિત, અજિત થવાળા, હલમૂશલ ધારણ કરેલા, કનક-બાણ જેના હાથમાં છે તેવા. આ વિશેષણ બલદેવની અપેક્ષા છેપંચજન્ય શંખ, સુદર્શનચક, કૌમુદી ગદા, ત્રિશૂલ, નંદકનામક ખડ્ઝને ધારણ કd, આ વિશેષણ વાસુદેવની અપેક્ષા છે. પ્રવરોજ્જવલ-શ્રેષ્ઠ શુક્લ, સુકૃત-સુરચિત, વિમલ-નિર્મલ, ઊંડુભ-વક્ષોમણિ, તિરિટ-મુગટને ધારણ કરે છે. પુંડરીક-શ્વેત પદ્મ, તેના જેવા નયનવાળા, એકાવલી વક્ષસિ-હદયે ધારણ કરેલ, - x• સર્વમતુક પુષ્પોથી રચિત લાંબી-શોભતી-વિકસેલી વનમાળાથી રચિત કે તિદાયક હૃદયવાળા. સ્વસ્તિકાદિ ૧૦૮ ચિહ્નો જે પ્રશસ્ત અને સુંદર છે, તેનાથી શોભતા અંગોપાંગવાળા ઉન્મત્ત એવા શ્રેષ્ઠ હાથીનો જે વિલાસ, ફરવું, તેના જેવી વિલાસવાળી ગતિ જેની છે તે, કડીયુcગ-કટી સૂગપ્રધાન, નીલ અને પીત વા વિશેષવાળા. તેમાં નીલવસ્ટ બલદેવનું અને પીતવસ્ત્ર વાસુદેવનું છે. પ્રવર દીત તેજવાળા છે. શરદઋતુના નવીન મેઘની ગર્જના જેવા મધુર, ગંભીર, સ્નિગ્ધ ઘોષવાળા. સિંહવિક્રમ ગતિવાળા - x - ૪ - સૌમ્ય, ઈત્યાદિ * * * * * ચક્રવર્તીના વર્ણનની જેમ જાણવું. • સૂર-૧૯ [અધુરેશી] : વળી નરવરેન્દ્ર માંડલિક (રાજા પણ) બળ, અંતપુર, પર્વદા સહિત હોય છે. પરોહિત-અમાત્ય-દંડનાયક-સેનાપતિ-મંત્ર નીતિ કુશલ સહિત હોય છે. તેમના કોશો વિવિધ મણિ-રત્ન, વિપુલ ધન-ધાન્યના સંચય અને નિધિથી સમૃદ્ધ હોય છે, તે વિપુલ રાજ્યગ્રીને અનુભવતા, શત્રુ પર આક્રોશ કરતા, સૈન્ય ૧૮૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વડે મત હોય છે, તેઓ પણ કામ-ભોગથી તૃપ્ત ન થઈને મરણધનિ પામે છે. વળી ઉત્તરફા-દેવકુરના વન અને વિવરોમાં પગે ચાલનારો મનુષ્યગણ ઉત્તમભોગી, ભોગલક્ષણધારી, ભોગલક્ષ્મીથી યુકત, પ્રશસ્ત-સૌમ્ય-પતિપૂર્ણ દશનીયા, સુજાત સવા સુંદરકારીરી, રાતા કમળના પગો માફક કાંત હાથપગના કોમળ તલવાળા, સુપ્રતિષ્ઠિત કુમારુ ચરણયુકત, અનુક્રમે સુસંહd આંગળીવાળા, ઉન્નત-પાતળા-તામ-નિષ્પ નખોવાળા, સંસ્થિત-સુશ્લિષ્ટ-ગૂઢગુલ્ફવાળા, હરણ-કુરવિંદ-વૃત સમાન ક્રમશઃ વધુળ જંઘાવાળા, ડoભો અને ઢાંકણની સંધિ માફક ગૂઢ ઘુંટણવાળા, ઉન્મત્ત હાથી સમાન વિક્રમ અને વિલાસિત ગતિવાળા, ઉત્તમ અa જેવા સુજાત ગુહ્ય દેશ - તેના જેવું નિરૂપલેપ મલદ્વાર, પ્રમુદિત શ્રેષ્ઠ પુષ્ટ સીંહથી પણ વધુ ગોળ કટિભાગ, ગંગાના આવર્ત જેવી દક્ષિણાવર્ત, તરંગોના સમૂહ જેવી, સૂર્યના કિરણોથી વિકસિત કમળ જેવી ગંભીર નાભી, શરીરનો મધ્યભાગ ભેગી કરેલ ગીuઈ, મૂસલ, દર્પણ, શુદ્ધ કરેલ ઉત્તમ સુવર્ણથી એલ ખગની મૂઠ અને શ્રેષ્ઠ વજ સમાન કુશ હોય છે, રોમરાજી સીધી, સમાન, પરસ્પર ચોંટેલી, સ્વભાવથી બારીક, કાળી, ચીકણી, પ્રશસ્ત પુરુષ યોગ્ય સુકુમાર હોય છે – - મજ્ય અને પક્ષી સમાન ઉત્તમ રચનાથી યુકત કુક્ષિવાળા હોવાથી ઝષણોદર, કમલ સમાન ગંભીર નાભિ, નીચે ઝુકેલો ભાગ તેથી જ સંગત, સુંદર સુજાત હોય છે. તે પડખાં પ્રમાણોપેત અને પરિસ્પષ્ટ છે. પીઠ અને બગલની માંસયુકત હાડકાં તથા સ્વર્ણના આભુષણ સમાન નિર્મળ કાંતિયુકત, સુંદર નિર્મિત નિપહd શરીરને ધારણ કરનાર છે. સુવર્ણ શિલાતલ સમાન પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિશાળ વક્ષસ્થળયુક્ત. ગાડીના ચૂપ સમાન પુષ્ટ, ધૂળ, મણીય હાથ તથા અત્યંત સુડોળ, સુગઠિત, સુંદર, માંસલ અને નસોથી ઢ અસ્થિસંધી, નગરદ્વારની અલિા સમાન, લાંબી ગોળાકાર ભુજાવાળા છે. તે બાહુ ભુજગેશરના વિશાળ શરીર સમાન પોતાનાથી પૃથફ કરાયેલી-લાંબી હોય છે. હાથની હથેળી લાલ, પરિપુષ્ટ, કોમળ, માંસલ, સુનિર્મિત, શુભ લક્ષણોયુકત, નિછિદ્ર આંગળીવાળી હોય છે. તે પુષ્ટ, સુરચિત, કોમળ અને શ્રેષ્ઠ હોય છે. તેના નખ તામવર્ણ, પાતળા, સ્વચ્છ, રુચિ, નિધ હોય છે. ચંદ્ર-સૂર્ય-શંખચકસ્વસ્તિક ચિન્હથી અંકિત હસ્ત રેખાવાળા હોય છે. તેમના અંધ ઉત્તમ મહિષ, શુકર, સિંહ, વાઘ, સાંઢ અને ગજરાજના અંધ સમાન પરિપૂર્ણ હોય છે. તેમની ડોક ચાર આંગળ પરિમિત અને શંખ જેવી હોય છે - - અવસ્થિત દાઢી-મૂંઢ સુવિભક્ત અને સુશોભિત છે. તેઓ પુષ્ટ, માંસલ, સુંદર તથા વાઘ સમાન વિસ્તીર્ણ, દાઢીવાળા હોય છે, તેમની અધરોષ્ઠ સંશુદ્ધ, મુંગા એ ચણોઠી જેવા લાલ છે. દંતપંક્તિ ચંદ્રમાંના ટુકડા, નિર્મળ શંખ, ગાયના દુધના ફીણ, કુંદપુષ, Hકણ, કમળની નાળ સમાન રીત છે. તે દાંત અખંડ, અવિરત, અતી સ્નિગ્ધ, સુરચિત છે. તે એક દંતપતિ સમાન અનેક [pl] Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧૬ ૧૮૩ દાંતવાળા હોય છે. તેમને તાળવું અને જીભ, અગ્નિમાં તપાવી પછી ધોયેલ સુવર્ણ જેવી લાલ તલવાળા હોય છે – - તેમના નેસ વિકસિત કમળ જેવા, શ્વેત અને સ્વચ્છ છે, તેમની ભમર કંઈક નમાવેલા ધનુષ સમાન મનોરમ, કૃષ્ણ મેઘની રેખા સમાન કાળી, સંગત લાંબી અને સુંદર છે. આમલીન અને પ્રમાણ યુક્ત કાન, સારી શ્રવણ શકિતવાળા છે, કપોલ દેશ ભાગ પુષ્ટ અને માંસલ, તુરંતના ઉગેલ ચંદ્રના આકાર જેવું કપાળ, પ્રતિપૂર્ણ ચંદ્ર સમાન સૌમ્ય વંદન, છાકાર મસ્તક ભાગ, ધન-નિચિતસુબદ્ધ લક્ષણ-ઉwત કુટાગર સમાન પિડિત મસ્તકનો અગ્રભાગ, મસ્તકની વચા અનિમાં તપાવેલ પછી ધોયેલ સુવર્ણ સમાન લાલિમાયુક્ત અને વાળ સહિત છે. મસ્તકની વાળ શાભલી વૃક્ષના ફળ સમાન સદન, છોડત, સૂમ, સસ્ટ, માંગલિક, નિષ્ઠ, ઉત્તમ લક્ષણયુક્ત, સુવાસિત, સુંદર, ભૂજમોચક રન સમાન કાળા, નીલમણી અને કાજળ સદંશ તથા હર્ષિત ભમરોના ઝુંડની જેમ કાળી કાંતિ વાળા, ગુચ્છરૂપ, ઘુઘરાવાળા, દક્ષિણાવર્ત હોય છે. તેઓના અંગ સુડોલ, સુવિભક્ત અને સુંદર હોય છે – – તેઓ લક્ષણ-વ્યંજન-ગુણયુકત પ્રશસ્ત ભણીશ લક્ષણધરી, હંસસ્વરા, કૌચસ્વરા, દુંદુભિસ્વરા, સહસ્વરા, ઓઘરવરા, મેઘસ્વરા, સુરવરા, સુંદર સ્વર અને નિર્દોષવાળા છે. વજઋષભનારાય સંઘયણી, સમચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત, છાયા-ઉધોતિત અંગોપાંગવાળા, પ્રશસ્ત વચાવાળા, નિરાલંકી, કંકગ્રહણી, કપોતપરિણામી, સુંદર સુપરિમિત પીઠ-પાભાગ અને જંઘાવાળા, પદ-ઉત્પલ સંદેશ ગંધ-ઉચ્છવાસ-સુરભિ વદના, અનુલોમ વાયુવેગવાળા, નિધ-ચામ વણવાળા, શરીરને અનુરૂપ ઉatત ઉદરવાળા, અમૃતરસ સમાન ફળના આહારી, ત્રણ ગાઉ ઉંચા, ત્રણ પલ્યોપમ આયુવાળા છે. પરમ આયુ ાળીને, કામથી તૃપ્તિ ન પામીને તે મનુષ્યો મૃત્યુને પામે છે. તેમની આીઓ પણ સૌમ્ય, સુજાત સાંગસુંદરી હોય છે. પ્રધાન મહિલા ગુણથી યુકત હોય છે. તેમના પગ અત્યંત રમણીય, ઉચિત પ્રમાણવાળા, કાચબા સમાન અને મનોજ્ઞ હોય છે. તેમની આંગળીઓ સીધી, કોમળ, પુષ્ટ અને નિછિદ્ર હોય છે. તેમના નખો ઉguત પ્રસન્નતાજનક, પાતળા, નિર્મળ અને દીપ્ત હોય છે. તેમની બંને જંઘા રોમરહિત, ગોળાકાર, શ્રેષ્ઠ, માંગલિક લક્ષણોથી સંપન્ન અને મણીય હોય છે. તેના ઘુંટણ સુનિર્મિત તથા માંસયુક્ત હોવાથી નિગૂઢ છે, તેના સાંધા માંસલ, પ્રશસ્ત અને નસો વડે સુબદ્ધ હોય છે. તેણીના સાથળ કદલી dભથી પણ અધિક સુંદર આકાર, ઘાવ આદિ રહિત, સુકુમાર, કોમળ, અંતરહિત, સમાન પ્રમાણવાળી, સુંદર લક્ષણયુકત, સુજાત, ગોળાકાર અને પુષ્ટ હોય છે. તેમની કેડ અષ્ટાપદ સમાન આકારની, શ્રેષ્ઠ અને વિસ્તીર્ણ હોય છે. મુખની લંબાઈના પ્રમાણથી બમણી, વિશાળ, માંસલ, સુબદ્ધ, શ્રેષ્ઠ જાનને ધારણ કરનારી છે. ૧૮૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ - તેનું ઉદર વજસમાન શોભાયમાન, શુભલક્ષણ સંપન્ન અને કૂશ હોય છે. શરીરનો મધ્ય ભાગ શિવલિથી યુક્ત, કૃશ અને નમિત છે. રોમસજિ સીધી, એક જેવી, પરસ્પર મળેલી, સ્વાભાવિક, બારીક, કાળી, મુલાયમ, પ્રશસ્ત, લલિત, સુકુમાર, કોમળ અને સુવિભકત છે નાભિ ગંગાનદીના ભમર સમાન, દક્ષિણાવેd, તરંગમાળા જેવી, સૂર્યકિરણોથી તાજા ખિલેલ અને પ્લાન કમળ સમાન ગંભીર અને વિશાળ હોય છે. કુક્ષી અભટ, પ્રશસ્ત, સુંદર, પુષ્ટ હોય છે. પાભાગ સજ્જત, સુગઠિત, સંગત હોય છે, તથા પ્રમાણોપેત, ઉચિત મામમાં રચિત, પુષ્ટ, રતિક છે. તેણીની ગાત્રયષ્ટિ અસ્થિ રહિત, શુદ્ધ સ્વથી નિર્મિત ટચક નામક આભુષણ સમાન નિર્મળ કે સ્વર્ણ કાંતિ સમાન સુગઠિત તથા નીરોગ હોય છે. તેમના બંને પયોધર સ્વર્ણ કળશો જેવા, પ્રમાણયુકત, ઉwત, કઠોર, મનોહર ડીંટડીવાળા અને ગોળાકાર હોય છે. તેમની ભુજા સપકાર જેવી ક્રમશઃ પાતળી ગોપચ્છ સમાન ગોળાકાર, એક જેની, શૈથિલ્યરહિત, સુનમિત, સુભગ અને લલિત હોય છે. તેમના નખ તમવર્ણ હોય છે. તેમના અગ્રહર માંસલ છે, તેમની આંગળી કોમલ અને પુષ્ટ હોય છે. તેની હસ્તરેખા નિધ, ચંદ-સૂર્યશંખ-ચક-વસ્તિકના ચિહ્નોથી અંકિત અને સુનિર્મિત હોય છે. તેમની કાંખ અને મલોત્સર્ગ સ્થાન પુષ્ટ અને ઉtત હોય છે, કપોલ પરિપૂર્ણ તથા ગોળાકાર હોય છે, તેમની ગ્રીન ચાર આંગળ પ્રમાણ અને શંખ જેવી છે. તેની દાઢી માંસથી પુષ્ટ, સુરિયેર, પ્રશસ્ત હોય છે. તેમના નીચેના હોઠ અનારના ખીલેલા ફૂલ જેવા લાલ, કાંતિમય, પુષ્ટ, કંઈક લાંબા, કુંચિત અને ઉત્તમ હોય છે. તેમના ઉપરના હોઠ પણ સુંદર હોય છે. તેમના દાંત દહીં, પાન ઉપર રહેલ જલકણ, કુંદના ફૂલ, ચંદ્રમા, ચમેલીની કળી સમાન શેત, અંતર રહિત અને ઉજવળ હોય છે, તેઓ કતોત્પલ સમાન લાલ અને કમળત્ર સર્દેશ કોમળ તાળવા અને જીભવાળી હોય છે. તેમની નાક કણેરની કળી સમાન, વક્રતારહિત, આગળથી ઉપર ઉઠેલ, સીધી અને ઉંચી હોય છે. તેમના ઝ શારદનવીન કમળસ્કુમુદસ્કુવલય-દલનિકર સર્દેશ લક્ષણપ્રશસ્ત-કુટિલતા રહિત-કાંત નયનવાળી છે. ભમર કંઈક નમેલ ધનુષ સમાના મનોહર, કૃષ્ણવર્ણ, મેઘમાલ સમાન સુંદર, પાતી, કાળી અને ચીકણી હોય છે. અલીન-પ્રમાણયુક્ત સુશ્રવણા કાન, પુષ્ટ-સ્નિગ્ધ કપોળ રેખા, ચતુરંકુલ વિશાળ અને સમ કપાળ, કૌમુદી ચંદ્રિકા સમાન વિમલ, પ્રતિપૂર્ણ સૌમ્ય વદનવાળી, ઉwત છત્ર સમાન મરતક તથા મસ્તકના કેશ કાળા, ચીકણા અને લાંબા હોય છે. (તે સ્ત્રીઓ આ ૩ર-લક્ષણોથી યુક્ત હોય છે– છત્ર, ધ્વજા, યજ્ઞdભ, તૂપ, દામિની, કમંડલુ, કળશ, વાવ, સ્વસ્તિક, પતાકા, યવ, મજી, કચછN, પ્રધાનરા, મકરધ્વજ વજ, થાળ, અંકુશ, અષ્ટાપદ, સ્થાનિકા, દેવ, લક્ષ્મીનો Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૪/૧૯ ૧૮૯ અભિષેક, તોરણ, પૃeળી, સમુદ્ર, શ્રેષ્ઠભવન, શ્રેષ્ઠ પર્વત, ઉત્તમ દષણ, ક્રીડા કરતો હાથી, વૃષભ, સિંહ અને ચમર. આ પ્રશસ્ત બનીશ લક્ષણ ધારી છે. તે રીઓ હંસ સર્દેશગતિવાળી, કોયલ જેવી મધુર ગરાવાળી, કાંત, બધાંને અનમત વતિ-પતિત-અંગહીનતા-દુર્વ વ્યાધિ - દમગ્રિ-શોક ચાલ્યા ગયા હોય તેવી, ઉંચાઈમાં પુરુષોથી થોડી ઓછી ઉંચાઈવાળી, શૃંગારના ગાર સમાન, સુંદર વેરાવાળી, સુંદર સ્તન-જઘન-વંદન-હાથ-પગ-નયનવાળી, લાવણ્યરૂપ-ૌવન-ગુણોથી યુક્ત, નંદનવનમાં વિચરતી અપ્સરા જેવી, ઉત્તરકુરના માનવીની અસરા સમાન આશ્ચર્યકારી અને પ્રેક્ષણીય, ત્રણ પલ્યોપમનું પરમ આય પાળીને તેણીઓ પણ કામથી તૃપ્ત થયા વિના મરણ ધમને પામે છે. વિવેચન-૧૯ : બનો - વળી. માંડલિક નરેન્દ્ર-મંડલાધિપતિ. સહપુરોહિત-શાંતિ કર્મકારી, અમાત્ય-રાજ્ય ચિંતક, દંડનાયક-પ્રતિ નિયત કટક નાયક, સેનાપતિ-સકલ નીક નાયક • x • વિવિધ પ્રકારના મણિરત્નોના અને વિપુલ ધન-ધાન્યોના સંચય અને નિધિ વડે સમૃદ્ધ-પરિપૂર્ણ ખજાનો જેનો છે તે. રાજ્યશ્રીને અનુભવતા, બીજાને આક્રોશ કરતા - x • સૈન્ય વડે ઉન્મત. તે આવા પ્રકારના પણ - X - મરણ ધર્મને પામે છે. મુન્નો - વળી, ઉત્તરકુરુ-દેવકુફુના જે વગહનમાં વાહનના અભાવે પગેથી ચાલતો જે નસમૂહ, તે ભોગ વડે ઉત્તમ, ભોગસૂયક સ્વસ્તિકાદિ લક્ષણોને ધારણ કરે છે, ભોગ વડે શોભાસહિત છે, પ્રશસ્ત-સૌમ્ય-પ્રતિપૂર્ણ આકૃતિવાળા, તેથી જ દર્શનને યોગ્ય છે, તથા સુજાત સવગ સુંદસંગવાળા છે. લાલ કમળ પગ માફક કાંત હાથ-પગ અને કોમળ તળીયાવાળા છે. સારી રીતે સ્થાપેલા કાચબા જેવા પગ છે. અનુક્રમે વધતા કે ઘટતા, સુસંહત, પગના અગ્રભાગ-આંગળી છે. વાચનાંતરથી અનુક્રમે સુજાત પીવર આંગળીઓ છે. itત-તુંગ, તનુ-પાતળા, તામ-અરુણ, સ્નિગ્ધ-કાંતિવાળા નખો છે. સંસ્થિતસંસ્થાના વિશેષવાળા, સુશ્લિષ્ટ-સુઘટિત ગૂઢ-માંસપણાથી ન દેખાતા ગુલ્ફ-ઘુંટણોવાળા, એણી-હરણી, તેની અહીં જંઘા લેવી, કુરુવિંદ-નૃણ વિશેષ, વૃત-વર્તુળ, અનુક્રમે સ્થળ-સ્થળ અથવા એણ્ય-સ્નાયુઓ, કુરવિંદ-કુટલિકા વયા વધુ વૃત્ત. સમુચ્ચડાભલો અને ઢાંકણની સંધિ, તેની જેમ સ્વાભાવિક માંસલવથી ઉad જાનુ છે. • x - ગૂઢ-માંસલ હોવાથી ન દેખાતા જાનુ. - વરવારણ અર્થાત ગજેન્દ્ર, તુચ-સર્દેશ. વિક્રમ-પરાક્રમ, વિલાસિત-સંજાત વિલાસા ગતિ જેની છે તે. ઉત્તમ અશ્વ માફક સુજાત, સુગુપ્તવથી ગુહ્ય દેશ-લિંગ લક્ષણ અવયવ તથા જાત્ય અશ્વવત્ નિરુપલેપ-જોવા મળથી રહિત, પ્રમુદિત-હૃષ્ટ જે વરતુણ સિંહ, અતિરેક-અતિશય વડે વર્તિત-વર્તુળ કમર જેની છે તે. તથા ગંગાવતું માફક દક્ષિણાવર્ત તરંગ ભંગુર સૂર્યકિરણ વડે વિકાસિત, - X • પા જેવી ગંભીર વિકટ નાભિવાળા. સાહય-સંક્ષિપ્ત જે સોગંદ-કિપાઈ, • x • સથિા શોધિત જે ઉત્તમ સવર્ણ, તેની જે ખડગ આદિ મુઠ. ઉત્તમ વજ માફક વલિત-ક્ષામ મધ્યભાગ જેનો છે તે. જુક-અવક સમાન લંબાઈ આદિ પ્રમાણથી છે. સંહત-અવિરલ, જાત્યસ્વાભાવિક, તનૂ-સૂમ, કૃષ્ણ-અશ્વેત, સ્નિગ્ધ-કાંત, આદેય-સૌભાગ્યવાનું લડહમનોજ્ઞ, સુકુમાર મૃદુકોમળકોમળ સ્મણીય રોણા-શરીરે ઉંગલ સજિ-શ્રેણી જેની છે તે – - ઝષવિહગ-મસ્ય અને પક્ષી. સુજાત-સુષ્ઠ ભૂત, પીન-ઉપયિત, કુક્ષી-જઠર દેશવાળા. પપ્પવિગડનાભ-પકાવત્ વિકટ નાભિ. આ વિશેષણ પુનરુત નથી, પણ પૂર્વોક્ત નાભિ વિશેષણનો બાહુલ્યથી પાઠ છે. સનત-નીચે નમેલા પડખાંવાળા. તેથી સુંદર અને સુજાત પડખાંવાળા અને પડખાંના ગુણોથી યુક્ત એવા પડખાંવાળા. મિતપરિમિત, મારિક-માણાથી યુક્ત. * * * પીન-ઉપચિત, રતિદા-રમણીય પડખાંવાળા. કરવ- માંસના ઉપચિતત્વથી પૃષ્ઠ અને પાના હાડકાં અવિધમાન છે. કનકસૂચકસુવર્ણ કાંતિ, નિર્મળ-વિમલ. સુજાત-સુનિua, નિરુપહત-રોગાદિ વડે ચાનુપડુત દેહશરીરને ધારણ કરે છે. કનકશિલાતલની જેમ પ્રશસ્ત, સમતલ-અવિષમરૂપ, ઉપયિતમાંસલ, વિસ્તીર્ણપૃથુલ-અતિવિસ્તીર્ણ, વા-હૃદયવાળા. - યુગલક્ષિભ-ચૂપ સમાન, પીન-માંસલ, તિદ-મણીય, પીવ-મહાન, પ્રકોઠકલાચિક દેશ, સંસ્થિત-સંસ્થાનવિશેષ, સુશ્લિષ્ટ-સુઘટિત, લષ્ટ-મનોજ્ઞ, સુનિશ્ચિતસારી રીતે નિબિડ. ધન-બહુપદેશ, સુબદ્ધ-સ્નાયુ વડે સુઠુ બદ્ધ, સંધિ-હાડકાંના સાંઘા. વપરિઘવ-દ્વારની અર્ગલાવત્ વર્તિત-વૃત, ભુજા-બાજુ. ભુજગેશ્વર-ભુજંગરાજ તેના મહાન શરીરની જેમ આદેય, રમ્ય જે પરિઘા-અર્ગલા, ઉછૂઢ-સ્વસ્થાનથી કઢાયેલ, તેની જેમ લાંબા બાહુ જેના છે તે. - રક્તતલનીચેનો ભાગ લાલ છે, ઉવચિય-ઉપચયથી નિવૃત્ત કે ઉચિત, મૃદુ-કોમળ, માંસલ-માંસવંત, સુજાત-સુનિષ્પન્ન લક્ષણ પ્રશસ્ત-સ્વસ્તિકાદિ પ્રશસ્ત ચિલ, અચ્છિદ્રજાલ-અવિસ્લ આંગળીનો સમૂહ. પાણી-હાથ, •X - X - તામ-અરણ, તલિન-પ્રતલ, શુચિ-પવિત્ર, રુચિ-દીપ્ત, સ્નિગ્ધાર, - X • ચંદ્ર જેવી હાથની રેખા, આ રીતે બાકીના ચારે પદો જાણવા. દિશા પ્રધાન સ્વસ્તિક અર્થાતુ દક્ષિણાવર્ત. સુવિરચિત-સુકૃત, હાથમાં રેખા જેને છે તે. યરવ યTઈ તેમાં વાહ-શૂકર, શાલ-વાઘ, ઋષભ-વૃષભ, નાગ-હાથી. કંબુવ-પ્રઘાનશંખ વડે સદેશ. ગ્રીવા-કંઠ, અવસ્થિત-ઘટતા કે વધતા નહીં. સુવિભક્ત-વિવિક્ત ચિત્રો-શોભા વડે ભુત. શ્મશ્ન-દાઢીના વાળ. વાઘના જેવી વિપુલ ચિબુકવાળા છે. - ૪ - જે શિલાપવાલ-વિદ્ગમ અને બિંબફળ-ચણોઠી, તેની જેમ લાલ નીચેના હોઠ છે. •x• જે શસિસકલ-ચંદ્ર ખંડ, તેની જેમ વિમલ, કુંદકુંદપુણવતું. અકુટિત દંતરાજીરહિત દાંત, અવિરલદંત-ધનદંત, સુસ્તિષ્પદંત-રૂક્ષદાંત, સુજાતદંત-સુનિuHદાંત. અનેક દંત-બગીશ દાંત, • • હતdહેન-અગ્નિ વડે, નિમિન-નિર્દષ્પ, ધીત-પ્રક્ષાલિત તપનીય-સુવર્ણ વિશેષ, તેની જેવું લાલ તળ-રાતું તાળવું અને જીભ. ગરુડ-સુપર્ણની જેમ આયત-લાંબી, જવી-સરળ, તુંગ-ઉad, નાસા-નાકવાળા. વડાલિત-વિકસિત, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧૯ ૧૧ ૧૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પંડરીક-કમળ, જેવા લોચનવાળા. કોકાસિય-વિકસિત પ્રાયઃ, ઘવલ-શેત, પગલપાંખોવાળા. - ૪ - આનામિત-કંઈક નમેલ, ચાપ-ધનુષ, તેની જેમ ચિર-શોભન, કૃણાભરાજિ સંસ્થિત-કાળી મેઘ રેખા સંસ્થાનમાં સંગત-ઉચિત, આયાત-દીધ, ભ્રમર જેની છે. પ્રમાણયક્ત-ઉપપન્ન પ્રમાણ, શ્રવણ-કાન, જેના છે છે. તેથી જ સશ્રવણ-શબ્દનો ઉપલંભ જેનો છે તે. પીન-માંસલ, કપોલ-ચહેરાનો અવયવ. - x • બાલચંદ્ર-અભિનવ શશી. આ પ્રમાણે મહદ્રવિતી, નિડાલ-લલાટ, ઉડુપતિ-ચંદ્રની જેમ પ્રતિપૂર્ણ અને સૌમ્ય વદન જેનું છે તે. • x - ધન-લોઢાના મુગરની જેમ વિચિત, નિબિડ. અતિશય નિશ્ચિત તે ધન નિચિત સુબદ્ધ સ્નાયુ. મહાલક્ષણ શીખર સહિત ભવનતુલ્ય, પિડિક માફક વર્તુળત્વથી પિડિકરૂપ મસ્તકનો અગ્ર ભાગ. * તપનીય-રક્તવર્ણ. કેસંત-મધ્યકેશ, કેશભૂમિ-મસ્તકની વચા. શાભલી-વૃક્ષ વિશેષ તેના જે ફળ, અત્યર્થ નિબિડ અને ઘટિત, તેની જેમ સુકુમાર, વિસ્પષ્ટ, માંગલ્ય, શ્લષ્ણ, લક્ષણવંત, સળંધી, શોભન, રક્તવિશેષની જેમ ભમવત્ નીલ. તે જ કાજળ જેવો પ્રહષ્ટ ભ્રમણ-પ્રમુદિત મધુકરનો સમૂહ, સ્નિગ્ધ-કાળી કાંતિ, નિકુટુંબ-સમૂહરૂપ. નિયિત-અવકીર્ણ, કુચિત-વક, •x - મૂર્ધનું મસ્તક, શિરસિજા-વાળ. * * * * * - હંસની જેવો સ્વર-શબ્દ અથવા પ૬ આદિ. આ રીતે બીજા પણ જાણવા. તેમાં પ - અવિચ્છેદ કે અગુટિત. સુસ્વર-સુષુ સ્વર. -x • વાંચનાંતરમાં સિંહઘોષાદિ વિશેષણો જોવા મળે છે. તેમાં ઘંટા શબ્દના અનુપવૃત રણકાર જેવો શબ્દ તે ઘોષ. સંહનન-અસ્થિ સંચય. તેમાં ઋષભ તે પટ્ટો, વજ તે કીલિકા, બંને તરફ મર્કટ બંધ, તે નારાય. એવું સંઘયણ તે વજઋષભનારાય. સમચતુરસ-ઉદર્વકાય અને અધોકાય બંને સ્વ-સ્વલક્ષણતાથી તુલ્ય છે. પત્નચ્છવિ-પ્રશdવચા, નિરાલંક-નીરોગી, કંક-પક્ષી વિશેષ, ગ્રહણી-ગુદાય. કપોત-પક્ષી વિશેષ. પરિણામ-આહાર પરિણતિ. કપોતને પત્થર પણ પચી જાય છે એવી કૃતિ છે. શકુનિ-પક્ષી. પોસ-અપાન ભાગ. અર્થાત્ મળત્યાગ સ્થાન નિર્લેપ હોવું. પૃષ્ઠ અંતરાણિ- પાભાગ અને ઉર, પરિણત-સુજાત. પા-કમલ, ઉત્પલ-નીલોત્પલ તેના જેવી ગંધ જેની છે તે. - x અનુલોમ-અનુકૂળ, મનોજ્ઞ. * * * * * વિદાતગર, સ્નિગ્ધ. કાલ-શ્યામ. વૈગ્રહિક-શરીર અનુરૂપ ઉન્નત પીન કુક્ષી-ઉદરદેશવાળા. અમૃતની જેવો રસ જેના છે તેવા ફળ ખાય છે. - x - અમદા-સ્ત્રી, તેઓ પણ મિથુન કરનાર હોય છે. સૌમ્ય-ચાદ્ર. -*- અતિકાંતઅતિ કમનીય, વિસપ્રમાણ-વિશિષ્ટ પ્રમાણ અથવા વિસત્તિાવંતિ-સંચરતા પણ મૃદ મધ્યે સકમાલ. કુર્મસંસ્થિત-ઉન્નતપણાથી કાચબા આકારે રહેલ. ગ્લિટ-મનોજ્ઞ, ચલન-પગવાળી. કાજુ-સરળ, મૃદ-કોમળ, પીવપુષ્ટ, સુસંહત-અવિરલ, ગુલીપગની આંગળી. અમ્યુન્નત-ઉન્નત. રતિદા-સુખદાયી. તલિન-પાતળી, તામલાલ, શુચિપવિત્ર, નિધ-કાંત નખોવાળી તથા રોમરહિત વર્તુલ સંસ્થાન, પ્રચુર માંગવ્ય ચિલવાળા, અદ્વૈષ્ય, રમ્ય જંઘાયુગલવાળી – - સુનિર્મિત-સુસ્ત, સુનિગૂઢ-ન દેખાતા, જાનુ-ચાહીવત, માંસલ-માંસોપયિત, પ્રશસ્ત-માંગચ, સુબદ્ધ સ્નાયુ વડે સંધીવાળી. - x • અતિશયથી સંસ્થિત. નિર્વણવ્રણરહિત. મૃદુકોમળ-અતિ કોમળ. અવિરલ-પરસ્પર નીકટ, સમ-પ્રમાણતુલ્ય, સહિતયુક્ત અથવા સહિક-ક્ષમ, સુજાત-સુનિપજ્ઞ, વૃત-વર્તુળ, પીવપુષ્ટ, નિરંતર-પરસ્પર, નિર્વિશેષ ઉર-સાળવાળી. અષ્ટાપદ-ધુત વિશેષ. વીચ-તરંગાકાર રેખા, તેનાથી પ્રધાન, પૃષ્ઠ-લક, અષ્ટાપદવીચિ પૃષ્ઠની જેમ સંસ્થિત-પ્રશસ્ત-વિસ્તીર્ણ, પૃથલ તિવિસ્તીર્ણ, શોણિ-કટિ. વદનાયામ-મુખના દીર્ધત્વનું જે પ્રમાણ, તેનાથી બમણું અર્થાત્ ૨૪-જાંગુલ. વિશાળ-વિસ્તીર્ણ. માંસલસુબદ્ધ-પુષ્ટપ્લથ જઘનવ-પ્રધાન કટીનો પૂર્વભાગ ધારણ કરે છે. વજની જેમ શોભતા તે વજવિરાજિત. નિરુદશ-તુચ્છ ઉદસ્વીળી. ત્રણ વલિ વડે વલિત, તનુ-કૃશ, નમિત-નમેલ, મધ્ય-મધ્યભાગ જેનો છે તેવી. ઋજુઅવક, સમાન-તુચ, જાત્ય-સ્વાભાવિક, તનૂ-સૂક્ષ્મ, કૃષ્ણ-કાળા, સ્નિગ્ધ-કાંત, આદેય મ્ય, લડહ-લલિત અતિમૃદુ અવિભક્ત રોમરાજીવાળી. ગંગાવની જેમ પ્રદક્ષિણાવર્ત તણ જેવા ભંગવાળી અને સૂર્યકિરણથી બોધિત અને વિકસીત થયેલ જે પા તેના જેવી ગંભીર અને વિકટ નાભિ જેણીની છે તેવી – - અનુભટ, પ્રશસ્ત, પુષ્ટ કુક્ષીવાળી, કરંડુકન દેખાતા પીઠના હાડકાવાળા, સુવર્ણરચિવ નિર્મળ સુજાત નિપહત ગાત્રયષ્ટિ જેની છે તેવી, સોનાના કળશ જેવા તુલ્ય સંહત શોભન સ્તનના મુખની ડીંટડી, સમશ્રેણીમાં રહેલ બંને યુગલરૂપ, વૃd સ્તનોવાળી. નાગની જેમ ક્રમચી અને ગોપુચ્છવત્ ગ્લણ તથા તુલ્ય, મધ્યકાય અપેક્ષાએ વિરલ, નમેલ, સુભગ, લલિત બંને હાથવાળી, માંસલ હથેળી, કોમળ પુષ્ટ આંગળી, નિશ્વ આદિ હસ્તરેખાથી યુક્ત, પીન અને ઉન્નત કાંખ તથા ગુહ્ય દેશવાળી ઈત્યાદિ સૂત્રાર્થમાં કહેલ વિશેષણયુક્ત હતી. • X - X - X • તેમાં વિશેષ શબ્દના અર્થ આ રીતે :- દાડિમપુuપ્રકાશ-લાલ, વાસંતિકા-વનસ્પતિ વિશેષ, દશનદાંત, અંકુટિલ-અવક, ઋજુ-સરલ, તુંગ-ઉચ્ચ. - શરદ ઋતુમાં થાય તે શારદ અને નવકમલ-સૂર્યપ્રકાશી, કુમુદચંદ્રપ્રકાશી, કુવલય-નીલોત્પલ, કમળના પગ સમૂહવત્ પ્રશસ્ત લક્ષણવાળા અમંદ, કાંત નયન. •X - X • પીન-પુષ્ટ, પૃષ્ટ-શુદ્ધ, ગંડરેખા-કપોલ૫ાલીવાળી. ચતુરંગુલચાર આંગળ પ્રમાણ, વિશાલ-વિસ્તીર્ણ, સમ લલાટવાળી. કૌમુદી-કાર્તિકી, તેનો જે રજનીકર-ચંદ્ર, તેના જેવા વિમલ પરિપૂર્ણ સૌમ્ય વદનવાળી. છત્ર જેવા ઉન્નત મસ્તકવાળી ઈત્યાદિ. બત્રીસ લક્ષણોમાં વિશેષ લક્ષણોના અર્થ આ છે. દામણિ-રૂઢિથી જાણવું, કૂર્મકાચબો, મકરધ્વજ-કામદેવ, અંક-રૂઢિથી જાણવું, અષ્ટાપદ-ધુત પટ્ટ, સુપતિષ્ઠા સ્થાપનક, અમર-મયૂર કે દેવ, શ્રિયાભિષેક-લક્ષ્મી અભિષેક, ભવન-ગૃહ, આદર્શદર્પણ, સલલિત-લીલા કરતો નથી. કાંતા-કમનીયા, બધાં લોકોને અનુમત-સ્વીકાર્ય, કડચલી-પળીયાદિ રહિત, દુવર્ણ-વ્યાધિ-દૌભાંગ્ય-શોકથી મુક્ત, કંઈક ન્યૂન ત્રણ ગાઉની ઉંચાઈવાળી, શૃંગાર Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧૯ ૧૯૩ રસ વિશેષના ગૃહ જેવી, ચારવેપ-સુનેપચ્યવાળી, - x • લાવણ્ય-સ્પૃહણીય, રૂપઆકાર વિશેષ, નવયૌવન વડે ગુણયુક્ત તથા નંદનવનમાં વિચરતી દેવી જેવી, આ નંદનવન તે મેરનું બીજું વન, ઉત્તસ્કરમાં મનુષ્ય સ્ત્રીરૂપ અપ્સરા જેવી. કહ્યું છે કે - જેમ યોગી યોગને છોડતો નથી તેમ કેટલાંક તિર્યચ, માનવ, દેવો મરવા છતાં સ્ત્રીનું ચિંતન છોડતા નથી. • - આ રીતે બ્રહ્મ આચરનારા દશવ્યિા. હવે તેઓ જે કરે છે તે અને તેનું ફળ કહે છે – સુગ- ૨ - જે મૈથુનસંજ્ઞામાં અતિ આસકત અને મોહથી ભરેલા છે, તે એકબીજાને શા વડે હણે છે, વિષયવિશ્વને ઉદીરનારી સ્ત્રીમાં પ્રવૃત્ત થઈ બીજા વડે હણાય છે. પી લંપટતા પ્રગટ થતાં ધન નાશ અને સ્વજન વિનાશને પામે છે. પરથી અવિરત અને મૈથન સંજ્ઞામાં અભ્યાસક્ત મોહથી ભરેલા એવા ઘોડા, હાથી, બળદ, પાડા, મૃગ એકબીજાને મારે છે. મનુષ્યગણ, વાનર, પક્ષીઓ પણ વિરોધી બને છે. મિત્ર શત્રુ બને છે. પરીગામી, સિદ્ધાંત-ધર્મ-ગણનો ભેદ કરે છે અને ધર્મગુણરત બહાચારી પણ ક્ષણભરમાં ચાસ્ટિાથી ભ્રષ્ટ થઈ જાય છે યશરવી અને સુવતી પણ અપકીર્તિ પામે છે. રોગ અને વ્યાધિની પણ વૃદ્ધિ પમાડે છે. પછીથી અવિરત આલોક અને પરલોક બંનેમાં દુરારાધક થાય છે, તે પ્રમાણે જ કેટલાંક પરીની શોધતા, તેમાં જ આસકત, વિપુલ મોહાભિભૂત સંજ્ઞાવાળા હતા અને બદ્ધરદ્ધતા પામી એ પ્રમાણે ચાવતુ અધોગતિમાં જાય છે. સીતા, દ્રૌપદી, રુકિમણી, તારા, કાંચના, રક્તસુભદ્રા, અહલ્યા, સ્વગુટિકા, કિન્નરી, સુરૂપ વિધુમ્મતી અને રોહિણીને માટે પૂર્વકાળમાં મનુષ્યનો સંહાર કરનારા જે સંગામો થયા તેનું કારણ મૈથુન જ હતું. આ સિવાય પણ સ્ત્રીઓ નિમિતે અન્ય સંગ્રામો થયા છે જે ઈન્દ્રિયધર્મ મૂલક હતા. બહાસેની આ શેકમાં તો નાશ પામ્યા જ છે, અને પરલોકમાં પણ નાશ પામે છે.. મહા મોહરૂપ તમિત્ર અંધકારમાં ઘોર મોહ વશીભૂત પાણી બસ-સ્થાવર, સુખ-ભાદર, પતિ-અપયત, સાધારણ-પ્રત્યેક શરીરી જીવોમાં અંડજ, પોતજ, જરાયુજ રસજ, સંવેદિમ, સંમૂર્ણિમ, ઉમિજ, પપાતિક જીવોમાં, નરકતિર્યંચ-દેવ-મનુષ્યમાં, જરા-મરણ-રોગ-શોકની બહુલતાવાળા, અનાદિ-અનંત, પલ્યોપમ-સાગરોપમાદિ દીર્ધકાળવા ચાતુરંત સંસારરૂપ અટવીમાં આ જીવો પરિભ્રમણ કરે છે. આવો તે બહાનો આલોક-પરલોક સંબંધી ફળવિપાક છે. તે અસુખ અને બહુ દુઃખદાયી છે. મહાભયકારી, બહુ પાપરજથી યુકત, દારુણ, કર્કશ, અસાતામય, હજારો વર્ષે છુટાય તેવા, જેને વેધા વિના મોક્ષ થતો નથી, એવા છે. એમ જ્ઞાતકુનંદન, મહાત્મા, જિન વીરવર નામધેયે આવો જહાનો ફળવિપાક કહેલ છે. આ અબ્રહ્મ ચોથું અધર્મ દ્વાર, દેવ-મનુષ્ય-અસુર લોકને [15/13 ૧૯૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રાર્થનીય છે. તે ચિર પરિચિત, અનુગત, દુરંત છે. તેમ કહું છું. • વિવેચન-૨૦ : Pro આદિ. આ વિભાણ સ્વયં જાણવો. તેમાં મૈથુન સંજ્ઞામાં આસક્ત, મોહ-અજ્ઞાન કે કામથી ભરેલ તે મોહમૃત શબથી હણાય છે. એક્કમેક્ક-પરસ્પર. વિષયવિષના પ્રવર્તક, અપરે-કેટલાંક પરસ્ત્રી પ્રવૃત. હમ્મત-હણાય છે. વિમુણિયવિશેષથી સાંભળેલ - જાણેલ. તે રાજા પાસે ધન નાશ, સ્વજન વિનાશને પામે છે. પરદારાથી જે અવિરત, મૈથુનસંડાસક્ત, મોહમૃત ઘોડા, હાથી, બળદ, પાડા એકબીજાને મારે છે ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. કહ્યું છે – પ્રેમાળ મનુષ્યો સ્ત્રીને કારણે સંતાપ ફળવાળા, કર્મના બંધને બદ્ધ થઈ મહા વૈરવાળા થાય છે. સમયસિદ્ધાંત અર્થો, ધર્મ-સમાચરણ, ગણ-એક સમાચારીવાળો જનસમૂહને ભેદે છે. પરદારીપરસ્ત્રીમાં આસક્ત. કહ્યું છે કે- ધર્મ, શીલ, કુલાચાર, શૌર્ય, સ્નેહ અને માનવતા ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી સ્ત્રીવશ ન થાય. ધર્મગુણરત અને બ્રહ્મચારી મુહર્તમાનમાં સંયમથી ભટ થાય છે, જો તે મૈથુનમાં આસક્ત થાય. - x-x - જસમંત-ચશસ્વી અને સુવતી પણ અકીર્તિને પામે છે. કહ્યું છે - Dી જ અકીર્તિનું, વૈરનું અને સંસારનું કારણ છે, તેથી સ્ત્રીને વર્જવી જોઈએ. યશ-સર્વદિફગામી, કીર્તિ-એક દિફગામી વિશેષ. યશ સહિત કીર્તિ, તેનો નિષેધ તે અયશકીર્તિ.. રોગાd-જવર આદિ પીડિત, વ્યાધિ-કુષ્ઠાદિ અભિભૂત, પ્રવર્ધયંતિ-૫રદારાથી અવિરત રોગવ્યાધિને વધારે છે. કહ્યું છે - મૈથુનને - x • x • વર્જવું જોઈએ. • x - જાણવાથી દિવાસ્વપ્નોનો અને મૃત્યુથી મૈથુનનો ભંગ થાય છે. બંને જન્મો દુરારાધ્ય થાય છે. કોના ? જે પરદારાથી અવિરત-અનિવૃત્ત છે. કહ્યું છે - પરસ્ત્રીથી અનિવૃતોને આલોકમાં અકીર્તિ અને વિડંબના મળે છે. પરલોકમાં દુર્ગતિની પ્રાપ્તિ અને દૌભગ્ય તથા નપુંસકતા મળે છે. • x • નાવ સર્જીત અહીં ચાવત્ શબ્દથી બીજા અધ્યયનમાં કહેલ “ગ્રચિત-હત-બદ્ધરુદ્ધ” આદિ પાઠ કહેવો. તેઓ નિરભિરામ નરકમાં જાય છે. તે જ વ્યાખ્યા અહીં કહેવી. તે કેવા છે ? જે નરકમાં જાય છે? વિપુલ મોહ-અજ્ઞાન કે કામથી પરાભવ પામેલા, તેની સંજ્ઞાવાળા, જેના મૂલમાં મૈથુન છે, • x - તે તે શાઓમાં પૂર્વકાળે થયેલા સંગ્રામો, બફ્લોકોનો ક્ષય કત થયા. જેમકે રામ-રાવણાદિની કામ લાલસાથી. કોના માટે ? સીતા અને દ્રૌપદી નિમિત્તે. તેમાં સીતા, મિથિલાના રાજા જનકની પુત્રી અને વૈદેહી નામની તેની પત્નીની આત્મજા હતી. ભામંડલની બહેન હતી. વિધાધરે લાવેલ, દેવતાધિષ્ઠિત ધનુષ્યને સ્વયંવર મંડપમાં, અયોધ્યા નગરીના સા દશરથના પુત્ર રામ જેનું બીજું નામ પડા હતું તે બલદેવે અને લક્ષ્મણ નામક વાસુદેવના મોટા ભાઈવા તે રામે પોતાના પ્રભાવથી ઉપશાંત અધિષ્ઠાતા દેવ વડે આરોપિત ગણથી (તોડ્ય), ધન્યવાદ પ્રાપ્ત કરીને મહાબળ વડે સીતાને પરણ્યા. પછી પ્રવજ્યાની ઈચ્છાવાળા દશરથ રાજા રામદેવને રાજ્ય દેવાને માટે ઉધત Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨૦ ૧૫ ૧૯૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ થયા. ત્યારે રામદેવની અપર માતાનો પુત્ર ભરત હતો, તેને ભરતની માતા સાથે પૂર્વે સ્વીકારેલ વર-યાચનાથી રાજ્ય ભરતને આપ્યું. રામ, લક્ષ્મણની સાથે વનવાસમાં ગયા. પછી કૌતુકથી લક્ષ્મણ તે દંડકારણ્યમાં ફરતા આકાશમાં રહેલા ખગ રન લઈને વંશાલિનો છેદ કર્યો. તે છેદાતા ત્યાં રહેલ વિધાસાધના પરાયણ રાવણના ભાણેજ શંભુક્ક વિધાધર કુમારને જોઈને, પશ્ચાત્તાપ થતાં લમણે આવીને આ વૃતાંત ભાઈને કહ્યો. આ વૃતાંત જાણી કોપિત થયેલ શંબુકાની માતા ચંદ્રનખાને રામ-લક્ષમણને જોઈને 'કામ' ઉત્પન્ન થયો. કન્યાનું રૂપ કરી તેમને ભોગ માટે પ્રાર્થે છે. પરંતુ રામ-લક્ષ્મણે તેને ન ઈચ્છતા શોક અને રોષથી પોતાના પતિ ખરદૂષણને કહ્યું. પૈર જન્મતા લમણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભાણેજનું મરણ આદિ વૃતાંત લંકાનગરીથી આકાશ-માર્ગે જતાં રાવણે જોયોજાણ્યો. ત્યારે રાવણે -x• કુલ માલિત્યને વિચાર્યા વિના, વિવેકરનને અવગણીને, ધર્મસંજ્ઞા છોડીને, અનર્થ પરંપરા વિચાર્યા વિના, પશ્લોકની ચિંતા છોડીને, સીતાના હરણની બુદ્ધિ ઉત્પન્ન થતાં વિધાનુભાવ પ્રાપ્ત રામ-લક્ષ્મણનું સ્વરૂપ જાણ્યું. સિંહનાદના સંકેતપૂર્વક સંગ્રામ સ્થાને જઈ, એકાકી એવી સીતાને જોઈને અપહરણ કરી જદી લંકામાં ગૃહઉધાનમાં લાવ્યો. પછી સવણે અનુકૂળ-પ્રતિકૂળ વાણી વડે તેણી પાસે ભોગ પ્રાર્થના કરી. તેણીએ રાવણની ઈચ્છા ન કરી. રામે સુગ્રીવ આદિ વિધાધર છંદની સહાયથી ત્યાં આવી • x • રાવણનો નાશ કરી સીતાને પાછી લઈ ગયા. કંપિલપુરમાં દ્રુપદ નામે રાજા થયો. પત્ની ચુલની હતી. તેમની પુત્રી દ્રૌપદી, પૃષ્ણાર્જુનની નાની બહેન, સ્વયંવર મંડપ વિધિથી હસ્તિનાપુરના રાજા પાંડુના યુધિષ્ઠિર આદિ પુત્રોને પરણી. કોઈ વખતે - x • નારદમુનિ અવકાશ માર્ગે ત્યાં આવ્યા. પાંડુરાજા આદિ બધાંએ સત્કાર કર્યો, પણ શ્રાવિકા હોવાથી દ્રૌપદી, આ મિથ્યાર્દષ્ટિ મુનિ છે એમ સમજી ઉભી ન થઈ. નારદને દ્વેષ થયો. વાસુદેવ કૃષ્ણ સાથે પાંડવો દ્રૌપદીને છોડાવવા ગયા. ત્યાં કૃષ્ણ વાસુદેવ, દ્રૌપદીનું અપહરણ કરનાર પાનાભને હત-મથિત કરી દીધો. ઈત્યાદિ. આ દ્રૌપદી નિમિતે થયેલ સંગ્રામ હતો. કિમણી નિમિતે સંગ્રામ-કૌડિન્યાનગરીમાં ભીમ સજાના પુત્ર રુકિમ રાજાની બહેન રુકિમણી કન્યા હતી. અહીં દ્વારકામાં કૃષ્ણ વાસુદેવની પત્ની સત્યભામાના ઘેર કોઈ દિવસે નારદ આવ્યા. તેણી વ્યગ્ર હોવાથી નારદનો સકાર ન કર્યો. કોપાયમાન નારદે તેણીની શૌક્ય-પની કરું એમ વિચારી કૌડિન્યા નગરી જઈ કિમણીને ને કૃણની મહારાણી થવાના આશીર્વાદ આપ્યા. કૃષ્ણના ગુણોને વર્ણવીને તેણીને કૃષ્ણ પ્રત્યે રણવતી બનાવી. તેણીનું ચિત્ર બતાવીને કૃષ્ણને પણ તેણીની અભિલાષા જમાવી. કૃષ્ણએ રુકિમણીની યાચના કરતા કમી રાજાએ તેને આપી નહીં. શિશુપાલ નામક મહાબલિ રાજપુત્રને બોલાવીને તેની સાથે વિવાહ આરંભ્યો. રુકિમણી પાસેથી ફોઈ દ્વારા રુકિમણીના અપહરણ માટેનો લેખ મળ્યો. ત્યારે રામ-કેશવ તે નગરીએ આવ્યા. આ વખતે રુકિમણી, ફોઈ સાથે અને દાસીઓ સહિત દેવતા-પૂજાના બહાને ઉધાનમાં આવી. કૃષ્ણ તેણીને રથમાં બેસાડી તેણીને ગ્રહણ કરી દ્વારિકા સમુખ ચાલ્યો. ત્યારે રુકમી અને શિશુપાલ બંને - x - ચતુરંગ સૈન્ય સાથે રુકિમણીને પાછી લેવા નીકળ્યા. ત્યારે હલ-મુશલ અને દિવ્ય અસ્ત્રો વડે તેના સૈન્યને ચૂર્ણ કરી શિશુપાલ અને રુકમીનો વધ કરી કૃષ્ણ રુકિમણીને લઈ ગયા. પાવતી નિમિતે સંગ્રામ થયો - અરિષ્ઠ નગરમાં રમના મામા હિરણ્ય નામક રાજાની પુત્રી પદમાવતી થઈ. તેનો સ્વયંવર સાંભળીને રામ, કેશવ અને બીજા ઘણાં રાજકુમારો ત્યાં ગયા. ત્યાં હિરણ્યનાભના મોટા ભાઈ રૈવતે ભાણેજ સમ-ગોવિંદની પૂજા કરી. પિતા સાથે મોહરહિત થઈ, તે ત્યાં નમિજિનના તીર્થમાં દીક્ષિત થયા. તેને રેવતી, રામા, સીમા, બંધુમતી ચાર પુત્રીઓ હતી. | પહેલી ઝીને રામને આપી દીધી. ત્યાં સ્વયંવરમાં બઘાં નરેન્દ્રોની આગળ જ યુદ્ધમાં કુશળ કૃષ્ણએ કન્યાને ગ્રહણ કરી. યાદવો સાથે અતુચ યુદ્ધ થયું. મુહd માત્રમાં બધાં રાજાને હરાવી દીધા. રામ ચારે કન્યાને અને હરિએ પડાવતી કન્યાને ગ્રહણ કરી, બધાં સાથે પોતાના શ્રેષ્ઠ નગરમાં આવી ગયા. તારા નિમિતે સંગ્રામ થયો - કિંકિંધપુરમાં વાલી, સુગ્રીવ નામના આદિત્યરથી નામના વિધાધરના બે પુત્રો હતા. તે બે વાનર વિધાર્વત વિધઘર થયા. વાલીઓ બીજાને પોતાનું રાજ્ય આપી દીક્ષા લીધી, પછી સુગ્રીવ રાજ્ય કરવા લાગ્યો. તેને તારા નામે પત્ની થઈ. પછી કોઈ ખેચરાધિપતિ સાહસગતિ નામે હતો, તેણે તારા પ્રત્યે ભોગલાલસાથી સુગ્રીવનું રૂપ લઈ અંતઃપુરમાં પ્રવેશ્યો. તારા તેના લક્ષણથી તેને જાણીને જંબુવતુ આદિ મંત્રી મંડલને બોલાવ્યું. બે સુગ્રીવને જોઈને આ આશ્ચર્ય શું છે ? તેમ કહ્યું. પછી તે બંનેને મંત્રી વર્ગના વચનથી બહાર કાઢ્યા. • x • x • પછી જે સત્યસુગ્રીવ હનુમંત નામક મહાવિધાધર રાજા પાસે જઈને કહ્યું. તે પણ ત્યાં આવીને તે બેમાંથી ખરો કોણ છે, તે જાણ્યા વિના ઉપકાર કર્યા વિના પોતાના નગરે પાછા આવ્યા. પછી લમણે વિનાશ કરેલ ખરદૂષણના પાતાલલંકાપુરમાં રાજયાવસ્થામાં રહેલ રામદેવનું શરણ સ્વીકાર્યું. પછી તેની સાથે રામ-લક્ષ્મણ કિંકિંધાપુરે રહ્યા. • x• ત્યાં ખોટો સુગ્રીવ રથમાં બેસીને ત્યાં આવ્યો. સાચા અને ખોટા સુગ્રીવના બળને ન જાણતા રામ ઉદાસીન રહ્યા. સુગ્રીવે બીજાની કદર્થના કરી. સમ પાસે જઈને સુગ્રીવે કહ્યું - હે દેવ ! આપના દેખતા હું તેના વડે કદર્ચિત થયો. રામે કહ્યું - ચિત કર્યું, પછી યુદ્ધ કરો. ફરીથી તેઓ લડ્યા ત્યારે બાણના પ્રહારથી રામે તેને પંચતત પમાડ્યો [મારી નાંખ્યો. પછી સુગ્રીવ તારા સાથે ભોગ ભોગવવા લાગ્યો. કાંચના વિશે અમે જાણતા નથી, માટે નથી લખ્યું. સ્કૃત સુભદ્રા નિમિતે સંગ્રામ થયેલ- સુભદ્રા, કૃષ્ણ વાસુદેવની બહેન, તે પાંડુ પણ અર્જનમાં ક્ત બની, તેથી તસુભદ્રા કહેવાઈ. તે સગવતી થઈ અર્જુન પાસે આવી. કૃણે તેને પાછી લાવવા સૈન્ય મોકલ્યું. અર્જુને તેમને જીતી લઈને સુભદ્રાને પરણ્યો. કેટલાંક કાળ પછી તેણીને અભિમન્યુ નામે મહાબલી પુત્ર થયો. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨૦ ૧૯૩ ૧૯૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સમ, બાદર આદિ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ જીવોમાં તથા અંડજ-પક્ષી, મસ્યાદિ. પોતવસ્ત્ર અથવા જરાયવર્જિતપણાથી પોતથી જન્મેલ-હાથી આદિ. જરાયુ-ગભવટનમાં જન્મેલ, મનુષ્યાદિ. રસમાં જન્મેલ તે સજ. સંવેદથી નિવૃત્ત તે સંસ્વેદિમ-જૂ, માંકડ આદિ. સંપૂઈન વડે નિવૃત તે સંમૂર્ણિમ-દેડકા આદિ. ઉદ્ભિજ્જ-પૃથ્વી ફાડીને ઉત્પન્ન થયેલ - ખંજનક આદિ. ઉપપાતથી થનાર તે ઔપપાતિક - દેવ, નાક. ઉક્ત જીવોને જ સંગ્રહ વડે કહે છે - નક, તિર્યચ, મનુષ્ય, દેવમાં જન્મ, મરણ, રોગ, શોકની બહુલતા પરલોકમાં થાય છે. કેટલાં કાળે તે નષ્ટ થાય છે ? ઘણાં પલ્યોપમ, સાગરોપમે. અનાદિ-અનંત. તે જ કહે છે – દીર્ધકાળ. દીધવિદીર્ધમાર્ગ. ચાતુરંગ-ચતુર્ગતિક, સંસાર અટવીમાં ભમે છે. કોણ ? મહામોહવશ બ્રહ્મમાં રહેલા જીવો. મુનિ દીપરત્નસાગરે કરેલા આશ્રવ-અધ્યયન-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ વૃિતિકારશ્રી લખે છે] અહિક્ષિકાને અમે નથી જાણતા. સુવર્ણગુલિકા નિમિતે સંગ્રામ થયો - સિંધુ સૌવીર જનપદમાં વિદર્ભમનગરમાં ઉદાયન રાજાની પ્રભાવતી રાણી પાસે દેવદતા નામની દાસી હતી. તે દેવનિર્મિત ગોશીષચંદનમયી મહાવીર સ્વામીની પ્રતિમાને રાજગૃહના ચૈત્યમાં સંભાળતી રહેતી હતી, કોઈ શ્રાવક તે પ્રતિમા વંદનાર્થે આવ્યો. તેને કોઈ રોગ થયો ત્યારે દેવદત્તાએ તેની સારી સેવા કરી. ખુશ થઈને તે શ્રાવકે આરાઘેલ સર્વકામિક દેવે આપેલી ૧૦૦ ગુટિકા આપી. દેવદત્તાએ હું સ્વરૂપવાનું થઈ જાઉં એમ વિચારી એક ગુટિકા ખાધી, તેના પ્રભાવે તે સુવર્ણવર્ણા થઈ જતાં સુવર્ણગુલિકા નામે પ્રસિદ્ધ થઈ. - પછી તેણીને વિચાર થયો કે - હું રૂપવાળી થઈ ગઈ છું આ રૂપ પતિ વિના શું કામનું ? મારા આ સજા પિતાતુલ્ય છે, તેથી તેની ઈચ્છા ન કરાય. બાકીના તો સામાન્ય પુરુષ છે, તેનાથી શું ? પછી ઉજૈનીના રાજા ચંડuધોતને મનમાં ધારીને ગુટિકા ખાધી. દેવાનુભાવરી ચંડuધોતે તે જાણ્યું. તેથી હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ સવગુલિકાને લાવવા નીકળ્યો. સુવર્ણગુલિકાએ પ્રતિમા સાથે લઈને જ આવું, તેમ આગ્રહ રાખતાં ચંડuધોતે પોતાની નગરીએ જઈ તેના જેવી પ્રતિમા કરાવી, પ્રતીમાં લઈને ત્યાં રાત્રે આવ્યો. પોતાની પ્રતિમાને દેવનિર્મિત પ્રતિમા સ્થાને રાખીને, મૂળ પ્રતિમા તથા સવગુલિકાને લઈને ગયો. પ્રભાતે ચંદuધોતના ગંધહસ્તીએ તજેલ મળ-મૂત્રની ગંધથી પોતાના હાથીઓને મદરહિત જામીને ચંડuધોત અહીં આવેલો તેમ જાણ્યું. સુવર્ણગુલિકા તથા પ્રતિમાને લાવવા ઉદાયન રાજા અતિ કોપાયમાન થઈ દશ મહાબલી રાજા સાથે ઉજ્જૈની પ્રતિ ચાલ્યો. * * * * * ચંડuધોતને હરાવી, પકડીને તેના કપાળમાં “દાસીપતિ” એમ મોસ્પીંછ વડે અંકિત કર્યું. કિન્નરી, સુરૂપવિધુમ્મતી વિશે જાણતા નથી. રોહિણી નિમિતે સંગ્રામ થયો - અરિષ્ઠપુરે રુધિર નામે રાજા, મિત્રના નામે રાણી, તેનો પુત્ર હિરણ્યનાભ અને પુત્રી રોહિણી હતા. રોહિણીના વિવાહ માટે રુધિર રાજાએ સ્વયંવર જાહેર કર્યો. ત્યાં જરાસંધ આદિ, સમદ્રવિજયાદિ સા એકઠા થયા. ત્યાં બેઠા. રોહિણીની ધાવમાતા ક્રમશઃ રાજાનું વર્ણન કરતાં તેણીને દેખાડે છે. તે રાજામાં રાગ ન કરતી, તૂર્યવાદક મથે રહેલ સમુદ્રવિજયાદિના નાનાભાઈ વસુદેવ રાજપુત્રએ (કહ્યું) • x • તારા માટે અહીં આવેલ છે, આવા અક્ષરનો સાનુકાર tવનિ ઢોલમાં વગાડ્યો. • x • અનુરાગ વાળી થયેલ રોહિણીએ સ્વહસ્તે વસુદેવને માળા પહેરાવી. ત્યારે ઈર્ષ્યાથી બીજા રાજા •x • વસુદેવ સાથે સંગ્રામ કરવા લાગ્યા. ત્યારે વસુદેવે બધાંને જીતીને રોહિણી સાથે લગ્ન કર્યા. તેમને રામ નામે બળદેવ પુત્ર જમ્યો. આવા પ્રકારે ઘણાં સંગ્રામો સ્ત્રીના નિમિતે થયાનું સંભળાય છે. તેનું મૂળ વિષયહેત છે. તે અબ્રહ્મસેવી આ લોકમાં પરસ્ટીંગમનથી અપયશ પામી નાશ પામ્યા. પરલોકે પણ નાશ પામ્યા. તેઓ કેવા હતા ? – મહામોહ રૂ૫, અત્યંત તમરું જ્યાં છે ત્યાં, તથા દારુણ. ક્યાં જીવ સ્થાનોમાં નાશ પામ્યા તે કહે છે - બસ, સ્થાવર, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ રહo. ૧/૫/૧ છે આશ્રવ-અધ્યયન-પ-“પરિગ્રહ' છે. x x X — X - X – • હવે પાંચમાં અધ્યયનની વ્યાખ્યા કરે છે. પૂર્વની સાથે આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં અબ્રહ્મ સ્વરૂપ કહ્યું, તે પરિગ્રહ હોવાથી થાય છે. તેથી હવે પરિગ્રતું સ્વરૂપ કહે છે, પરિગ્રહ સ્વરૂપ – • સૂત્ર-૨૧ - હે જંબૂ! આ પરિગ્રહ પાંચમું (આસવ દ્વાર છે] વિવિધ મણિ, કનક, રતન, મહાર્ણ પરિમલ, પુત્ર-પની સહ પરિવાર, દાસી, દાસ, મૃતક, પેણ, ઘોડા, હાથી, ગાય, ભેંસ, ઉંટ, ગધેડા, બકરા, ગવેલક, શિબિકા, શકટ, ૭, યાન, સુચ, અંદન શયન, આસન, વાહન, કુય, ધન, ધાન્ય, પાન, ભોજન, આચ્છાદન, ગંધ, માત્ર, ભાજન, ભવનવિધિ આદિ અનેક વિધાનો • • તથા * * હાથે પર્વત, નગર, નિગમ, જનપદ, મહાનગર, હોમુખ, ખેટ, કટિ, મડંભ, અંબાહ, પતનથી સુશોભિત ભરતણોમ • • જ્યાંના નિવાસી નિર્ભય નિવાસ કરે છે, એવી સાગર પર્યન્ત પૃથ્વીને એકછત્ર (રાજ્ય કરી ભોગવવા છતાં તૃિપ્તિ થતી નથી). અપરિમિત અનંત ધૃણા અનુગત મહેચ્છા [ વૃક્ષનું સાર-નિરજ મૂલ છે. લોભ, કવિ, કષાય (આ વૃક્ષના મહાઅંધ છે. શત ચિંતા નિશ્ચિત. વિપુલ [આ વૃrk/] શાખાઓ છે, ગૌવ જ તેના વિશાળ શાખાય છે. નિકૃતિરૂપ વચા-x-પલ્લવને ધારણ કરે છે. કામભોગ જ વૃક્ષનાં પુષ્પ અને ફળ છે. શ્રમ, ખેદ, કલહ તેના કંપાયમાન અગ્ર શિખરો છે. [આ પરિગ્રહ] રાજ દ્વારા સંપૂજિત, બહુજનના હદય વલ્લભ છે. મોના ઉત્તમ મુક્તિ માર્ગની આગલા સમાન છે. આ છેલ્ડ અધર્મદ્વાર છે. વિવેચન-૨૧ - જંબુ, એ શિષ્ય આમંત્રણ છે. ચોથા આશ્રયદ્વાર પછી પરિગ્રહણ અથવા પરિગ્રહિત કરાય તે પરિગ્રહ. અહીં પરિગ્રહને વૃક્ષરૂપે દેખાડેલ છે. પરિગ્રહ કેવો છે ? વિવિધ મણી આદિ, ભારત, પૃથ્વીને ભોગવવા છતાં જે અપરિમિત, અનંત તૃષ્ણાગત મહેચ્છા, તે જ પરિગ્રહવૃક્ષનું મૂળ છે. તેમાં મણી-ચંદ્રકાંતાદિ, કનક-સુવર્ણ, રણકäતનાદિ, પરિમલ-સુગંધ, સબદારા-નયુકત પત્ની. પરિજન-પરિવાર, મૃતક-કર્મકર, પ્રેમ-કાર્ય હોય તો મોકલવા યોગ્ય. હાથી, ઘોડા, બળદ આદિ પ્રસિદ્ધ છે. શિબિકા-શિખર આચ્છાદિત પાનવિશેષ, શકટ-ગાડા, યાત-ગાડી વિશેષ, ચુખ્ય-વાહન, ચંદન-વિશેષ, વાતવ્યાનપાત્ર, કુણ-ગૃહોપકરણ, ખટ્વા-ખાટલી, ઘન-ગણિમાદિ, ઘાગાદિ પ્રસિદ્ધ છે, વિધિ-કાર્યસાધ્ય. તેથી જે તે બહવિધિક-અનેક પ્રકારે છે. ભરત-શ્નો વિશેષ, નગ-પર્વત, નગરસ્વર્જિત, નિગમ-વણિક સ્થાનો, જનપદદેશ, પુસ્વર-નગરના એક ભાગરૂપ, દ્રોણમુખ-જળ, સ્થળ માર્ગસહિત, ખેટ-ધૂળીયા પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રાકામ્યુક્ત, કર્બટ-કુનગર, મર્ડબ-વસ્તિના માર્ગમાં દૂર રહેલ, સંવાહ-સ્થાપત્ય પત-જલ, સ્થળાવમાં કોઈ એકથી યુક્ત. •x• તિમિતભેદિનીક-નિર્ભય નિવાસીજન, એકછત્ર-એક રાજ્ય, સસાગર-સમુદ્રના અંત સુધી, ભુકવા-ભોગવીને, વસુઘા-ભત એક દેશરૂપ પૃરવી. તેને ભોગવવા છતાં. સાપરિમિત-અત્યંત, વૃષણા-પ્રાપ્ત અર્ચના સંરક્ષણરૂપ, અનુગતાસંતત, નિરંતર, ઈચ્છા-અપ્રાપ્ત અર્ચની અભિલાષા, સારૂ અક્ષય, નિસ્ય-શુભફળ ચાલ્યુ ગયેલ. મૂળવૃક્ષના મૂળીયા અથવા નકના હેતુનો વિશિષ્ટ વેગ, તે રૂપ મૂળ. * x • કલિ-સંગ્રામ, કષાય-કોધ, માન, માયા રૂપ મા સ્કંધ, અહીં કપાયના ગ્રહણ છતાં જે લોભનું ગ્રહણ કર્યું તે લોભની પ્રઘાનતા બતાવે છે. ચિંતા-ચિંતન, આયાત-મત વગેરેનો ખેદ, નિયિત-નિરંતર, વિપુલ-વિસ્તીર્ણ, શાલાશાખા છે. ગારવ-ઋદ્ધિ આદિમાં આદર કરવો, પવિલિય-વિસ્તાર વાળા, પ્રવિટપશાખામધ્ય અગ્રભાગ કે અગ્ર વિસ્તાર • x • નિકૃતિ-અતિ ઉપચાકરણથી વંચનછેતવું અથવા માયાકર્મનું આચ્છાદન કરવું. તે રૂપ વસા, પુત્ર, પહલવ. * * * * • આયાસ-શરીરખેદ, વિસૂરણ-ચિતખેદ, કલહ-બોલીને માંડવું તે રૂપ કંપતા, શિખરણવાળા. - x • મોટાવર-ભાવમોક્ષ, મુક્તિ-નિલભતા, માર્ગ-ઉપાય, પરિઘઅર્ગલા, મોક્ષવિઘાતક છે. ઉક્ત વિશેષણથી ચાર્દેશ દ્વાર કહ્યું, હવે યજ્ઞામદ્વાર કહે છે. • સૂત્ર-૨૨ - પરિગ્રહના ગુણનિu go નામ આ પ્રમાણે છે - પરિગ્રહ, સંચા, ચા, ઉપચય, નિધાન, સંભાર, સંકર, આદર, પિંડ, દ્રવ્યસાર, મહેચ્છા, પ્રતિબંધ, લોભાત્મા, મહર્ધિક, ઉપકરણ, સંરક્ષણ, ભાર, સંતાપોત્પાદક, કલિકરંડ, પ્રવિસ્તર, અન, સંતવ, અગુપ્તિ, આયાસ, અવિયોગ, તૃષ્ણા, અનર્થક, આસકિત, અસંતોષ. આ અને આવા પ્રકારના ગીશ નામ પરિગ્રહના છે. • વિવેચન-૨૨ - પરિગ્રહના ૩૦ નામો આ પ્રમાણે છે - શરીર, ઉપાધિ આદિનું પરિગ્રહણસ્વીકાર તે પરિગ્રહ, સંચય કરાય સંચય. એ રીતે ચય, ઉપાય જાણવા. નિપાનભૂમિમાં ધન રાખવું. સંભાર-ધારણ કરાય કે સારી રીતે ભરાય છે. સંકર-ભેળસેળ, સંકરણ. આદપર પદાર્થોમાં આદર બુદ્ધિ. પિંડ એકઠું કરવું. દ્રવ્યસાધનતે જ સારભૂત માનવું. મહેચ્છાઅપરિમિત ઈચ્છા. પ્રતિબંધ-આસકિ. લોભામા-લોભ સ્વભાવ, મહદ્દી-મોટી ઈચ્છા જાવા ચાયના અથવા મતીજ્ઞાનને ઉપકાર કરનારા કારણના વિકલત્વ ચકી અપરિણામા. ઉપકરણ-ઉપધિ. સંરક્ષણઆસક્તિ વશી શરીર આદિ રક્ષણ. ભારગુરતા કરણ. સંપાતોત્પાદક-અનર્થ અને અલીકના ઉત્પાદક, કવિકરંડ-કલહનું ભાજત વિશેષ. પવિતામતધાયાદિ વિસ્તાર, અનર્ચ-અનર્ચના હેતુપણાચી. સંસ્તવ-પરિચય, તે આસક્તિનો હેતુ હોવાથી પરિગ્રહ છે. અગુપ્તિ-ઈચ્છાને Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૨૨ ૨૦૧ ન ગોપવવી. આયાસ-ખેદ, તેનો હેતુ હોવાથી પરિગ્રહ પણ આયાસ છે કહ્યું છે - વધ, બંધન, મારણ, શિક્ષા પરિગ્રહમાં શું નથી ? - x • અવિયોગ-ધનાદિને ના તજવુંમતિ-સલોભતા. તૃષ્ણા-ધનાદિની આકાંક્ષા. અનર્થક-પરમાર્થ વૃત્તિથી નિરર્થક. આસક્તિ-ધનાદિની મૂછાદિ. આ પરિગ્રહના નામો છે. હવે જે પરિગ્રહ કરે છે, તેને કહે છે – • સૂત્ર-૨૩,૨૪ : ]િ વળી તે પરિગ્રહ, લોભગ્રસ્ત ઉત્તમ ભવન અને વિમાન નિવાસી મમત્વપૂવક ગ્રહણ કરે છે. પરિગ્રહરુચિ, વિવિધ પરિંગ્રહ કરવાની બુદ્ધિવાળા દેવનિકાય જેમકે અસુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, હીપ, ઉદધિ, દિશિ, વાયુ, સ્વનિત-કુમારો... આણપ%િ, પણપ%િ, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કુહંડ, પતંગ દેવો... પિશાચય, ભૂત, ચક્ષ, રાક્ષસ, કિંનર, કિંધુરુષ, મહોરણ, ગંધર્વ દેવો... તિછલિોકવાસી પંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો - બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક, શનૈશાર, રાહુ, ધૂમકેતુ, બુધ, મંગળ-તત તપનીય કનકવણઈ. જે પણ ગ્રહો જ્યોતિ ચક્રમાં સંચાર કરે છે. કેતુ, ગતિરતિક ૨૮-પ્રકારના નક્ષત્ર દેવગણ, વિવિધ સંસ્થાન સંસ્થિત તારાગણ, સ્થિતલેયી, ચાર ચરનારા, અવિશ્રામ મંડળ ગતિ [મનાય છે.] ઉરિચ-ઉદdલોક-વાસી વૈમાનિક દેવો બે પ્રકારે છે : [કલ્પોપva] સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બહાલોક, લાંતક, મહાશુક, સહસાર, આtત, iણત, આરણ, અયુત માં ઉત્તમ કલા-વિમાનવાસી દેવો છે. ઝવેયક અને અનુત્તરા એ બે ભેદે કપાતીત વિમાનવાસી દેવો છે, તેઓ મહદિક, ઉત્તમ સુરવરો છે. આ ચારે પ્રકારના દેવો, પર્વદા સહિત પરિગ્રહને ગ્રહણ કરે છે. તેઓ ભવન, વાહન, માન, વિમાન, શયન, આસન, વિવિધ વા-આભુષણ, પ્રવર આયુધ, વિવિધ મણી, પંચવણ દિવ્ય ભાજનવિધિ, વિવિધ કામરૂપ, વૈક્રિય અસરામણનો સમુહને દ્વીપસમુદ્ર, દિશા-વિદિશા, ચા, વનખંડ, પર્વત, ગ્રામ, નગર, આરામ, ઉધાન, કાનન તથા કૂવા, સરોવર, તળાવ, વાપી, દીર્ધકા, દેવકુલ, સભા, પ્રપા, વસ્તી દિને અને ઘણાં કીતનીય સ્થાનોનો મમત્વ-પૂર્વક સ્વીકાર કરે છે. આ રીતે વિપુલ દ્રવ્યવાળા પરિગ્રહને ગ્રહણ કરીને ઈન્દ્રો સહિત દેવગણ પણ વૃદ્ધિ કે સંતુષ્ટી અનુભવતા નથી. આ દેવો અતિ તીવલોભથી અભિભૂત સંજ્ઞાવાળા છે, તેથી વધિર પર્વતો, પુકાર, વૃત્ત, કુંડલ, ચકવર, માનુષોત્તર-પર્વતો, કાલોદધિ, લવણ-સમુદ્ર, નદીયો, કહપતિ, રતિકર, દધિમુખ, રાવપાત, ઉuત, કંચન, uિs, વિચિત્ર, યમકવર, શિખરી-પર્વતો અને કૂટવાસી, વક્ષસ્કાર પર્વત, અકર્મભૂમિમાં અને સુવિભકત દેશમાં રહેનારા - - : - કર્મભૂમિમાં જે કોઈ મનુષ્ય, ચાતુરંત ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલીક, ઈશ્વર, તલવર, સેનાપતિ, ઈભ્ય, શ્રેષ્ઠી, રષ્ટ્રિક, પુરોહિત, કુમારો, ૨૦૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ દંડનાયક, માડંબિક, સાવિાહ, કૌટુંબિક, અમાત્ય, આ બધા અને તે સિવાયના મનુષ્યો પરિગ્રહ સંચય કરે છે. આ પરિગ્રહ અનંત, આશરણ, સુરત, ઘુવ, અનિત્ય, અશાશ્વત, પાપકર્મનું મૂળ છે, જ્ઞાનીજન માટે ન્યાય, વિનાશનું મૂળ, ઘણાં વધ-બંધ-કલેશનું કારણ, અનંત સંકલેશનું કારણ છે. આ રીતે તે દેવો ધન-5નકર આદિનો સંચય કરતા, લોભગ્રસ્ત થઈ, સમસ્ત પ્રકારના દુઃખોના સ્થાન એવા આ સંસારમાં પરિભ્રમણ રે છે. પરિગ્રહને માટે ઘણાં લોકો સેંકડો શિલ્પો, શિક્ષા, નિપુણતા ઉત્પન્ન કરનારી લેખ આદિ શકનિરત પર્યન્તની, ગણિતપધાન બોંતેર કળાઓ તથા રતિ ઉત્પાદક ૬૪ મહિલપુણોને શીખે છે. અસિ-મસિ-કૃષિ-વાણિજ્ય-વ્યવહારની શિક્ષા લે છે. અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, વિવિધ વશીકરણાદિ યોગની શિક્ષા લે છે. આ રીતે પરિગ્રહના સેંકડો ઉપાયોમાં પ્રવૃત્તિ કરતા મનુષ્ય જીવનપત્તિ નાચતા રહે છે. તે મંદબુદ્ધિ પરિગ્રહનો સંચય કરે છે. તેઓ પરિગ્રહને માટે પણ વધા કરવા પ્રવૃત્ત રહે છે. જૂઠ-નિકૃતિજ્ઞાતિ સંપ્રયોગ, પરદ્રવ્યમાં લાલચુ, સ્વ-પર આના ગમન અને આસેવનમાં શરીરમ્પનો ખેદ પામે છે - કલહ, લંડન, વૈર કરે છે. અપમાન-ાતના સહન કરે છે. ઈચ્છા, મહેચ્છારૂપી તૃષાથી નિરંતર તરસ્યા રહે છે. વણા-વૃદ્ધિ-લોભમાં પ્રસ્ત, અarણ-નિગ્રહ થઈ ક્રોધ-માનમાયા-લોભને સેવે છે. આ અકિતનીય પરિગ્રહમાં જ નિયમથી શલ્ય, દંડ, ગારવ, કષાય અને સંજ્ઞા હોય છે. કામગુણ, આad, ઈન્દ્રિય, લેયા, સ્વજનસંપયોગ થાય છે. અનંત સચિતઅચિત-મિગ્ર દ્રવ્યોના ગ્રહણની ઈચ્છા રે છે. દેવ-મનુષ્ય-અસુર સહિત આ લોકમાં જિનવરોએ લોભ-પરિગ્રહ કહે છે. સવલોકમાં સજીવોને પરિગ્રહ સમાન અન્ય કોઈ પાશ-કુંદો કે બંધન નથી. [૨૪] પરિગ્રહાસકત-પરલોકમાં નાશ પામે છે, અજ્ઞાન અંધકારમાં પ્રવેશે છે. મહામોહ મોહિતમતિ, તમિત્ર અંધકાર, લોભમાં વશ થઈને બસ-સ્થાવર, સૂમ-ભાદર, પતિ-પતિમાં યાવત [ચતુર્ગતિક સંસારમાં ભ્રમણ કરે છે. આ તે પરિગ્રહનો ઇહલૌકિક-પરલૌકિક ફળવિપાક છે, અસુખ, ઘણું દુ:ખ, મહાભય, અતિ પ્રગાઢ કર્મરજદારુણ, કર્કશ, આશાતાથી હજારો વર્ષે પણ મુકત થતા નથી. તેને ભોગવ્યા વિના મોક્ષ ન થાય. આ પ્રમાણે જ્ઞાતકુળ નંદન, મહાત્મા, જિન, વીરવર નામધેયે પરિગ્રહનો ફળવિપાક કહ્યો છે. વિવિધ પ્રકારના ચંદ્રકાંતાદિ મણી, સુવર્ણ, ર્કીતનાદિ ચાવતું આ મોક્ષરૂપ મુકિતમાર્ગની અગલારૂપ, આ પરિગ્રહ એ પાંચમું ધર્મદ્વાર છે. • વિવેચન-૨૩,૨૪ - વળી તે પરિગ્રહ મમાયંતિ-“મારું એમ મૂછવિશ થઈને કરે છે, મમાયંતેસ્વીકારે છે ભવનવાસી આદિ સ્પષ્ટ છે. જેને પરિગ્રહ કર્યો છે તે પરિગ્રહરઈ. પરિગ્રહ ન હોય તો વિવિધ પ્રવૃત્તિ કરે છે. અસુર-અસુકુમાર, ભુજગ-નાગકુમાર ઈત્યાદિ પૂર્વવતું. તેમાં અસુરકુમારથી સ્વનિતકુમાર સુધી ભવનપતિના ભેદ છે. અણપતિથી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૨૩,૨૪ ૨૦૩ પતક સુધી વ્યંતરનિકાય ઉપરવર્તી વ્યંતરના ભેદ છે, પિશાયાદિ આઠ વ્યંતરના ભેદો છે. તિર્યગવાસી એ વ્યંતરનું વિશેષણ છે. ચંદ્રાદિ પંચવિધ જ્યોતિષી પ્રસિદ્ધ છે. બૃહસ્પતિ આદિ ગ્રહો છે. તપ્ત તપનીયકનકવણ - નિમતિ લાલ વર્ણથી સુવણી તુલ્યવર્ણવાળા જાણવા. આ સિવાયના ચાલક આદિ ગ્રહો પણ જ્યોતિચકે ચારચરણ, ચાંતિ-આચરે છે. કેતુ એ જ્યોતિક વિશેષ છે. ઉક્ત ગતિરતિક તથા ૨૮ નમો-અભિજિતાદિ. વિવિધ સંસ્થાન સંસ્થિત તારાઓ, સ્થિતલેશ્ય - અવસ્થિત દીપ્તિવાળા, કેમકે મનુષ્યોગથી બહાર રહેલા છે. ચારિણ-મનુષ્ય ક્ષેત્રમાં સંયરતા. કઈ રીતે ચરતા ? અવિશ્રાંત મંડલગતિથી. ઉપસ્થિરતિછલોકના ઉપરના ભાગે વર્તતા. ઉર્વલોકવાસી બે ભેદે - કભોપપ, કપાતીત. કલ્પોપપત્ત-સૌધમદિ બાર. કાતી-રૈવેયક, અનુત્તર બે ભેદે. તેમાં જે મમત્વ કરે છે, તે કહે છે – ભવનથી ઈન્દ્ર સહિત સુધી કહેવું. પવન • ભવનપતિના ગૃહ અથવા ગૃહોજ. વાહન-ગજ આદિ, યાન-શકટ વિશેષ, વિમાન જ્યોતિક, વૈમાનિક દેવના ગૃહો. યાનવિમાન-પુષક, પાલક આદિ. - X - ભાજનવિધિભાજનજાત, કામ-સ્વેચ્છાથી. વિકર્વિતા- વાદિ વડે કરેલ વિભૂષા જે અપ્સરાગણોનો સંઘ. ચેઈય-ચૈત્યવૃક્ષ, આરામાદિ વિશેષ. કીત્યંત-સારો શબ્દ કરે છે, દેવકુલાદિનું મમત્વ કરે છે. પછી ગ્રહણ કરે છે, તે પરિગ્રહ. - - કેવા સ્વરૂપે ? તે કહે છે - વિપુલદ્રવ્યસાર-પ્રભુત વસ્તુપધાન. ઈન્દ્રો અને દેવો મહદ્ધિક, વાંછિતાર્યની પ્રાપ્તિમાં સમર્થ અને દીધયુપ્ય હોય છે. તેવા હોવા છતાં તેઓ સંતોષ આદિ પામતા નથી. વૃપ્તિ-ઈચછા નિવૃત્તિ, તુષ્ટિ-સંતોષ, આનંદ પામતા નથી કેમકે બીજા-બીજાની વિશેષ પ્રાપ્ત વસ્તુની આકાંક્ષાથી પીડાય છે. તેઓ કેવા છે ? અત્યંત, વિપુલ લોભથી અભિભૂત સંજ્ઞાવાળા. વર્ષધર-હિમવત્ આદિ પર્વત. કાર-ઘાતકીખંડ અને પુખસ્વરદ્વીપાદ્ધના પૂર્વ-પશ્ચિમના બે ભાગ કરનાર દક્ષિણ-ઉત્તર લાંબો પર્વત વિશેષ. વૃતપર્વત-શબ્દાપાતી-વિકટાપાતી આદિમાં વતુળવૈતાદ્ય પર્વત, કુંડલ-બૂદ્વીપથી, અગીયારમો કુંડલ નામે દ્વીપમાં રહેલ કુંડલાકાર પર્વત, ટુચકવ-જંબૂદ્વીપથી તેરમો રચકવરદ્વીપમાં રહેલ મંડલાકાર પર્વત. માનુષોત્તર-મનુષ્યક્ષેત્ર આવક મંડલાકાર પર્વત. કાલોદધિ-બીજો સમુદ્ર, લવણ-લવણ સમુદ્ર, સલિલા-ગંગાદિ મહાનદી, હૃદ પતિ-મુખ્ય નદી મળે રહેલ પા-મહાપદ્માદિ મહાદ્ધહ. રતિકર-નંદીશ્વર દ્વીપમાં ચાર વિદિશામાં રહેલ ઝલ્લરી સંસ્થાનવાળા ચાર પર્વત. અંજનક-નંદી ઘર ચક્વાલ મધ્યવર્તી દધિમુખ પર્વત-જનક ચતુર્ય પડખે રહેલ પુષ્કરિણી મધ્યભાગ વર્તી ૧૬-પર્વત, જેમાં વૈમાનિકાદિ દેવો ઉતરીને મનુષ્ય ક્ષેત્રાદિમાં આવે છે. • x - x - કાંચનઉત્તરકુર અને દેવકર મધ્ય પ્રત્યેક પાંચ-પાંચ મહાદ્રહોમાં બંને તરફના દશ-દશ, બધાં મળીને ૨૦૦ પર્વત છે. ચિત્ર-વિચિત્ર, નિષધ વર્ષધર પર્વતની નીકટ અને શીતોદા મહાનદીના ઉભય તટવર્તી એવા આ પર્વત છે. યમકવર-નીલવ4 વર્ષધર નજીક છે. શિખર-સમુદ્ર મધ્યવર્તી ગોસ્વંપાદિ પર્વતમાં. કૂટ-નંદનવન કૂટાદિ. તે ૨૦૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વર્ષધરદિવાસી દેવો વૃદ્ધિ પામતા નથી. તથા - વક્ષસ્કાર - ચિત્રકૂટાદિ, વિજયનો વિભાગ કરનારા... અકર્મભૂમિ-હૈમવત આદિ ભોગ ભૂમિ. તે બધામાં રહેનાર. સુવિભક્ત દેશ-જનપદમાં, કર્મભૂમિ-કૃષિ આદિ કર્મસ્થાનરૂપ ભરતાદિ પંદર. આ બધામાં જે કોઈ ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલિક-રાજા, ઈશ્વર-ચુવરાજ આદિ, તલવર-પબંધ કરાયેલ રાજસ્થાનીય, સેનાપતિ-સૈન્ય નાયક, ઈભ્ય-જેના દ્રવ્યનો ઢગલો કરતી, હાથી પણ ત્યાં ન દેખાય તેવો દ્રવ્યપતિ. શ્રેષ્ઠી-શ્રીદેવતા અલંકૃત વણિનાયક. રષ્ટિકા-રાષ્ટ્ર ચિંતા નિયુક્તા, પુરોહિત-શાંતિકર્મકારી. કુમાર-રાજ્યને યોગ્ય, દંડનાયકતંગપાલ, • x• કૌટુંબિક-ગામનો મહત્તર. આ તથા આવા બીજા પરિગ્રહને એકઠો કરે છે. કેવો ? અપરિમાણવથી અનંત, આપત્તિમાં રક્ષણ કરવા અસમર્થ હોવાથી અશરણ, દારણપણે અંત આવતો હોવાથી દુરંત, સૂર્યના ઉદયની જેમ અવશ્ય ભાવિ ન હોવાથી અgવ. અસ્થિરપણાથી નિત્યતા અભાવે અનિત્ય, પ્રતિક્ષણ વિશરપણાથી અશાશ્વત, પાપકર્મ-જ્ઞાનાવરણાદિનું મૂળ, અવકિરિયર્વ-અવકરણીય, ત્યાજય. • x • અનંત કલેશનું કારણ. સંક્લેશ-ચિત્ત-અશુદ્ધિ. •x-x- સર્વદુ:ખોને સલિલીયોઆશ્રિત હોય છે. - x • - હવે જે રીતે પરિગ્રહ કરાય છે, તે કહે છે - પરિગ્રહને માટે જ સેંકડો શિય શીખે છે ઈત્યાદિ. શિલ-આચાર્યના ઉપદેશથી પ્રાપ્ત. ચિત્ર આદિ કર કળા. * * * તથા મહિલાના-૬૪-ગુણો. આલિંગનાદિ આઠ ક્રિયા વિશેષ, વાસ્યાયને કહેલ, પ્રત્યેકના આઠ ભેદ હોવાથી ૬૪ ગુણો થાય છે. અથવા વાત્સ્યાયને કહેલ ગીત, નૃત્યાદિ-૬૪-ગણો. તે કેવા છે ? અતિ ઉત્પાદક, સિપણેd-શિથ વડે વૃત્તિ કરનારા વડે રાજા આદિને સેવવા. - x - અસિ-ખડ્ઝ અભ્યાસ, મસિ-મણી વડે કરાયેલ અક્ષર લિપિ વિજ્ઞાન. કૃષિખેતર ખેડવાનું કાર્ય-વાણિજ્ય-વણિ વ્યવહાર, વ્યવહાર-વિવાદ છેદન. અર્થશાસ્ત્રઅર્થોપાય પ્રતિપાદક શાસ્ત્ર, રાજનીતિ આદિ. ઈસત્ય-અષશાસ્ત્ર, ધનુર્વેદ. સરૂપગતછરી આદિ, મુષ્ટિ ગ્રહણ ઉપાય જાત વિવિધ યોગથી-ઘણી પ્રકારે વશીકરણાદિ સોગને પરિગ્રહ માટે શીખવે. આવા પ્રકારે ઘણાં પરિગ્રહ ઉપાદાનના હેતુ, અધિકરણરૂપે પ્રવર્તમાન જાણવા. ચાવજીવ-આજન્મ નૃત્ય કરે છે. તથા અબુદ્ધિ કે મંદબુદ્ધિ અથવા દુષ્ટ બુદ્ધિયુક્ત પરિગ્રહને સંચિત કરે છે. પ્રાણીઓ પરિગ્રહ માટે જ આમ કરે છે - પ્રાણ-જીવોના વઘકરણ-હનનક્રિયા. અલીક-મૃષા વાદ, નિકૃતિ-અત્યંત આદરણથી બીજાને છેતસ્વા. સાતિસંપ્રયોગ-ગુણરહિત દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભેળવી ગુણોકપનો ભ્રમ ઉપજાવવો. પરદધ્વામિઝ-પરધન લોભ કે પદ્ધવ્ય. સપરદારગમણ સેવણા સ્વદારા ગમનમાં શરીર-મન વ્યાયામ કરે છે, પરસ્ત્રી સેવન પ્રાપ્ત ન થતાં મનોખેદ કે બીજાના મનને પીડા કરે છે. કલહ-વાચાથી, લંડન-કાયાથી, વૈઅનુશય અનુબંધ. અપમાન-વિનય ભંશ, વિમાનનાકદર્થના. કેવા થઈને કરે છે ? Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૨૩,૨૪ ૨૦૫ તે કહે છે – ઈચ્છા-અભિલાષ માત્ર, મહેચ્છા-ચક્રવર્તી આદિની જેમ મહાભિલાષ. તે જ પિપાસા-તૃષા વડે સતત વૃષિત. તૃણા-દ્રવ્ય અવ્યય ઈચ્છા, ગૃદ્ધિ-અપ્રાપ્ત અર્થની આકાંક્ષા, લોભ-ચિત્તમોહન તેના વડે ગ્રસ્ત-અભિવ્યાપ્ત. અતિગૃહિતાભા-આત્મા વડે અનિગૃહીત. ક્રોધાદિ કરે છે. કીર્તન-નિંદિત. પરિગ્રહથી આ નિયમા થાય છે - શરા-માયાદિ ત્રણ, દંડ-પ્રશિહિત મનો-વચન-કાય લક્ષણ, ગૌસ્વ-ઋદ્ધિ, રસ, સાતારૂપ. કપાય સંજ્ઞા પ્રસિદ્ધ છે. કામગુણા-શબ્દાદિ, આશ્રવ-આશ્રવ દ્વારા પાંચ છે. • x • x • દેવ, મનુષ્ય, અસુર લોકમાં [ઉક્ત લોભ પરિગ્રહ જિનવરે કહ્યો છે, ધમર્સ પરિગ્રહ નહીં. આ પરિગ્રહથી અન્ય કોઈ ફંદો-બંધન કે પ્રતિબંધ સ્થાનરૂપ Aતિ આશ્રય નથી. સર્વજીવોને સર્વલોકમાં પરિગ્રહ હોય છે. કેમકે અવિરતિ દ્વારથી સૂક્ષ્મ પણ પરિગ્રહ સંજ્ઞાનો સદ્ભાવ હોય છે. જે રીતે કરે છે તે કહ્યું. હવે પરિગ્રહ જે ફળ આપે છે, તે કહે છે – પરલોકમાં અર્થાત્ જન્માંતરમાં અને શબ્દાદિ આ લોકમાં સુગતિના નાશથી નષ્ટ થાય છે, સત્યયથી ભ્રષ્ટ થાય છે. અજ્ઞાન રૂ૫ અગ્નિમાં પ્રવેશે છે. મહામોહ-પ્રકૃષ્ટ ઉદય યાત્રિ મોહનીયરી મોહિતજાતિવાળા રાત્રિ જેવા રાજ્ઞાનાંઘકારમાં પ્રવેશે છે. કેવા જીવસ્થાનોમાં નાશ પામે છે ? તે કહે છે - બસ, સ્થાવર, સૂમ, બાદર, પર્યાપ્તા આદિ મનુષ્ય પર્યન્ત પૂર્વવત્ જાણવું તેમાં જરા-મરણ-રોગ-શોકની બહુલતાથી, પલ્યોપમ-સાગરોપમ અનાદિ-અનંત દીર્ધકાળ ચાતુરંત સંસાર અટવીમાં ભમે છે. તેઓ કેવા ફળને ભોગવનારા થાય છે ? જીવો, લોભ વશ થઈને પરિગ્રહમાં સંનિવિષ્ટ રહે છે. શેષ પૂર્વ અધ્યયનવતું. ૨૦૬ પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સર્વથા રહિત થઈ સર્વોત્તમ સિદ્ધિ પામે છે. • વિવેચન-૨૫ થી ૨૯ : અનંતર વર્ણિત સ્વરૂપ પાંચ અસંવર-પ્રાણાતિપાતાદિ આશ્રવ વડે જીવસ્વરૂપ ઉપરંજનથી જ્ઞાનાવરણાદિ કર્મને આત્મ પ્રદેશ વડે એકઠાં કરીને, પ્રતિક્ષણ દેવાદિભેદથી ચાર પ્રકારે, ગતિ નામ કમોંદય સંપાદિત જીવપર્યાય વિભાગ જેના છે તે સંસારે ભમે છે. . . . દેવાદિ સંબંધી ગતિમાં ગમન કરે છે. અનંત આશ્રવનિરોધ લક્ષણ પવિઝ અનુષ્ઠાન ન કરીને જેઓ મૃતધર્મ ન સાંભળે કે સાંભળીને પ્રમાદ કરે, સંવરરૂપે ના રહે. • - • ગુરુ દ્વારા ઉપદિષ્ટ બહુવિધ ધર્મ સાંભળવા છતાં મિથ્યાર્દષ્ટિ-મંદબુદ્ધિનિકાચિત કર્મ બદ્ધ પુરુષો ઉપશમનાદિ ન કરી શકે તેવા કર્મ બાંઘેલ માગ અનુવૃત્તિ વડે ધર્મ સાંભળે, તો પણ અનુષ્ઠાન કરતાં નથી. fજ સમી - શકય નથી. - જેઓ ઈચ્છતા નથી, મુધા-પ્રત્યુપકારની અપેક્ષાઓ દેવાતા, પાતું-પીવાને, કેવું ઔષધ? જિનવયન ગુણ મધુર વિરેચન-ત્યાગકાર, સર્વ દુ:ખોને. - - - પાંચ-પ્રાણાતિપાતાદિ આશ્રદ્વાર છોડીને, પ્રાણાતિપાતાદિ વિરમણ આદિ સંવરને પાળીને, અંત:કરણવૃત્તિથી કમરજથી મુક્ત, સકલ કર્મક્ષય લક્ષ્યા સિદ્ધિ અર્થાત્ ભાવસિદ્ધિ. તેથી જ અનુત્તર-સર્વોત્તમ. પ્રશ્નવ્યાકરણ અંગ-સૂત્રના આશ્રવદ્વાનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાનુવાદ પૂર્ણ o – x - x – x – x – x – x – o મુનિ દીપરતનસાગરે કરેલ આશ્રવ-અધ્યયન-પ-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ હવે પાંચ આશ્રવના નિકર્ષ માટે ગાયાસમૂહ કહે છે – • સૂત્ર-૨૫ થી ૨૯ [પાંચ ગાથા : [૫] આ પૂર્વોક્ત પાંચ આયવદ્વારોના નિમિત્તે જીવ પ્રતિસમય કમરૂપી રજનો સંચય કરી ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે. [૨૬] જે આકૃતપુન્યવાન ધર્મને સાંભળતા નથી, સાંભળીને જે પ્રમાદ કરે છે, તે અનંતકાળ સુધી ચાર ગતિમાં ગમનાગમન કરે છે. [] જે પુરુષ મિશ્રાદેષ્ટિ, આધાર્મિક, નિકાચિત કર્મબંધ કરેલા છે, તેઓ ઘણાં પ્રકારે શિક્ષા પામી, ધર્મ સાંભળે પણ આચરે નહીં [૨૮] જિનવચન સર્વ દુ:ખનાશ માટે મધુર ગુણ વિરેચન છે. પણ મુધા અપાતા આ ઔષધને ન પીવા ઈચ્છે, તેનું શું થઈ શકે? [૨૯] જે પાંચ [આવો ત્યાગે, પાંચ [સંવર] રક્ષે, તેઓ કમરજથી Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૩૨ થી ૩૫ ક સંવર-દ્વાર . ૦ આશ્રવ દ્વાર કહ્યા. હવે તેના પ્રતિપક્ષરૂપ સંવર કહે છે. • સૂત્ર-૩૦,૩૧ - [3] હે જંબૂ! હવે હું પાંચ સંવરદ્વાર અનુકમથી કહીશ. જે પ્રકારે ભગવંતે સર્વ દુઃખના વિમોક્ષના માટે કહેલ છે. [૧] તેમાં પહેલું અહિંસા, બીજું સત્ય વચન, ત્રીજું અનુજ્ઞા પૂર્વક અપાયેલ લેવું], ચોથું બહાચર્ય, પાંચમું પરિગ્રહ જાણતું. શુ સંવર-અધ્યયન-૧-“અહિંસા - X - X - X - X - X - X - • સૂગ-૩ર થી ૩૫ - [3] સંવરહારોમાં પહેલી અહિંસા-ઝસ, સ્થાવર સર્વે જીવોને કુશલકારી છે. હું ભાવનાઓ સહિત તેના કંઈક ગુણોનું કથન કરીશ. [33] હે સવતા તે આ પ્રમાણે છે – આ મહાવત સર્વલોક માટે હિતકારી છે, કૃતસાગરમાં ઉપદેશ કરાયેલ છે, તપ-સંયમ-મહાda, શીલ-ગુણ-ઉત્તમવતો, સત્ય-આર્જનનો અવ્યય, નર-તિર્યંચ-મનુષ્ય-દેવગતિ વક, સર્વજિન દ્વારા ઉપદિષ્ટ, કમજ વિદારક, સેંકડો ભવ વિનાશક, સેંકડો દુ:ખોના વિમોચક, સેંકડો સુખની પ્રવર્તક, કાપુરુષ માટે દુરસ્તર, સત્વરુણે દ્વાર સેવિત, નિવણિગમન અને સ્વર્ગ પ્રયાણક છે. આ રીતે પાંચ સંવર દ્વારા ભગવંત [મહાવીરે) કહેલ છે. તેમાં પહેલી અહિંસા છે જેના આ રીતે સાઈઠ નામો છે (૧) દેવ, મનુષ્ય, અસુર લોકને માટે હીપ-દીપ, બાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા, નિવણિ છે. (૨) નિવૃત્તિ. (3) સમાધિ, (૪) શક્તિ, (૫) કીર્તિ, (૬) કાંતિ, (૩) રતિ, (૮) વિરતિ, (૯) શ્રત્તાંગ, (૧૦) વૃતિ, (૧૧) દયા, (૧). વિમુક્તિ, (૧૩) ક્ષાંતિ, (૧૪) સમ્યકત્વારાધના, (૧૫) મહતી, (૧૬) બોધિ, (૧૭) બુદ્ધિ, (૧૮) ધૃતિ, (૧૯) સમૃદ્ધિ, (૨૦) ઋદ્ધિ, (૨૧) વૃદ્ધિ, (૨૨) સ્થિતિ, (૨૩) પુષ્ટિ, (૨૪) નંદા, (૫) ભદ્રા, (૨૬) વિશુદ્ધિ, (૨૭) લબ્ધિ. (૨૮) વિશિષ્ટ દૃષ્ટિ, (૨૯) કલ્યાણ. (30) મંગલ, (૩૧) પ્રમોદ, (૩) વિભૂતિ, (33) રક્ષા, (૩૪) સિદ્ધાવાસ, (૩૫) અનાશ્રd, (૩૬) કેવલી સ્થાન, (38) શિવ, (૩૮) સમિતી, (૩૯) શીલ, (૪) સંયમ, (૪૧) શીલપરિગ્રહ, (૪૨) સંવર, (૪૩) ગુપ્તિ, (૪) વ્યવસાય, (૪૫) ઉ@ય, (૪૬) યજ્ઞ, (૪૩) આયતન, (૪૮) વતન, (૪૯) અપમાદ, (૫૦) આશ્વસ, (૫૧) વિશ્વાસ, (૫૨) અભય, (૫3) સર્વસ્ત્ર અમાધાંત, (૫૪) ચોક્ત (૫૫) પવિત્ર, (૫૬) સુચિ, (૫) પૂજ, (૫૮) વિમલ, (૫૯) પ્રભાસા, (૬૦) નિમલતદ. આ તથા આવા બીજ ગુણ નિum પર્યાય નામો અહિંસા ભગવતીના ૨૦૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ હોય છે. ૩િ૪] આ અહિંસા ભગવતી જે છે તે ભયભીત માટે શરણભૂત, પક્ષી માટે ગમન સમાન, તરસ્યા માટે જળ સમાન. ભુખ્યાને ભોજન સમ, સમુદ્ર મધ્ય જહાજ સમ, ચતુષ્પદે આશ્રમરૂપ, દુઃખ સ્થિત માટે ઔષધિબલ, અટવી મધ્ય સાથે સમાન, અહિંસા આ બધાથી વિશિષ્ટ છે, જે પૃedી-જલ-અનિ-વાયુવનસ્પતિકાય, બીજ હરિત, જલચરસ્થળચર-બેચર, ત્રસસ્થાવર, બધાં જીવોને કલ્યાણકારી છે. આ ભગવતી અહિંસા છે જે અપરિમિત જ્ઞાન-દર્શનધર શીલ-ગુણવિનય-તપ-સંયમના નાયક, તીર્થકર સર્વ જગતુ જીવવત્સલ, મિલોકપૂજિd, જિનચંદ્ર દ્વારા સારી રીતે તૈટ છે... અવધિ જિન વડે વિજ્ઞાત છે, જુમતિ મન:પર્યવજ્ઞાની દ્વારા જોડાયેલ છે, વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને જ્ઞાત છે, પૂર્વધરો વડે અધીત છે, વૈક્રિય લબ્રિાધરે પાળેલ છે. મતિ-વૃત-મન:પર્યતસ્કેવળજ્ઞાની વડે, આમષધિ-વ્હેમૌષધિ-જલૌષધિ-વિપૌષધિ-સોંષધિ પ્રાપ્ત વડે, બીજબુદ્ધિકોઇ બુદ્ધિપદાનુસારી-સંભિHશ્રોત-સૃતધર વડે, મન-વચન-કાય-જ્ઞાન-દર્શનચાબિલિ વડે, ક્ષીરાક્ષવ-મMાશ્રવ-ન્સર્પિરાશન વડે ક્ષીણમહાનસિક વડે, ચારણ-વિધાધર વડે, ચતુર્થભક્તિક ચાવત્ છ માસ ભક્તિક વડે • • • • • • તિથો] ઉક્ષિપ્ત-નિક્ષિપ્ત-અંત-પ્રાંત-સૂક્ષ-સમુદાનચરક વડે, #ગ્લાયક વડે, મૌનચક વડે, સંસૃષ્ટ-તત સંસૃષ્ટ કલિક વડે, ઉપનિધિક વડે, શુદ્વેષણિક વડે, સંખ્યા:તિક છે, સ્ટ-અટૅક્ટ-સૃષ્ટલાભિક વડે, આયંબિલપુરિમાઈ-ઓકાશનિક-નિર્વિકૃતિક વડે, ભિન્ન અને પરિમિત પિંડયાતિક વડે, અંત-પ્રાંત-અરસ-વિસ-રા-તુચ્છ આહારી વડે, અંત-પ્રાંત-રક્ષ-તુચ્છ-ઉપશાંતપ્રશાંત-વિવિજીવી વડે, દૂધ-મધ-ઘી ત્યાગી વડે, મધ-માંસ ત્યાગી વડે, સ્થાનાયિક-પ્રતિમાસ્યાયિક-સ્થાનોકટિક-વીરસનિક-ઔષધિક-દંડાયતિકવગડશાયિક વડે, એકપાક-આતાપક-અપાવત-અનિષ્ઠીવક-ચાકંડૂક વડે, ભૂતકેશ-શ્મશુ-રોમ-નમના સંસ્કારત્યાગી વડે. સર્વ ગ• પ્રતિક્રમથી વિમુકત વડે (તથા) શ્રતધર દ્વારા dવાથી અવગત કરાવનાર બુદ્ધિની ધાક ધીર મહાપુરુષોએ ( અહિંસાનો સમ્યફ આચરણ કરાયેલ છે. | આશીવિષ સર્ષ સમાન ઉગ્ર તેજ સંપન્ન, વસ્તુતત્વના નિશ્ચય અને પરષામાં પૂર્ણ કાર્ય કરનારી બુદ્ધિથી સંપન્ન પ્રજ્ઞાપુરુષોએ નિત્ય સ્વાધ્યાય-શાન અનુબદ્ધ ધર્મધ્યાન, પાંચ મહાવ્રતરૂપ ચાસ્ત્રિયુક્ત, સમિતિથી સમિત, સમિત પાયા, બડ઼ જીવનિકાય જગવત્સલ, નિત્ય આપમત રહી વિચરનારા તથા આવા બીજાઓએ પણ તેને અપરાધી છે.. આ અહિંસા ભગવતીના પાલક પૃથ્વી--અપ-અનિ-વાયુ-ગણ-મસસ્થાવર સર્વ જીવ પતિ સંયમરૂપ યાને માટે શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. જે આહાર સાધુ માટે ન કરેલ, ન કરાવેલ, અનાહૂત, અનુદિષ્ટ, ન Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૩૨ થી ૩૫ ૨૦૯ ખરીદેલ હોય, નવકોટિણી વિશુદ્ધ, દશ શેષોથી રહિત ઉગમ-ઉત્પાદન-એષણા શુદ્ધ, દેવાની વસ્તુમાં આગંતુક જીવ સ્વયં પૃથક થઈ ગયા હોય, સચિત્ત જીવો ચુત થયા હોય, અચિત્ત અને પ્રાસુક હોય [એવી ભિક્ષાની સાધુ ગવેષણા કરે.] - આસને બેસી કથા - ધર્મોપદેશ કરી આહાર ગ્રહણ ન કરે. ચિકિત્સા, મંત્ર, મૂલ, ભૈષજ્ય હેતુ ન હોય, લક્ષણ-ઉપાય-રવન જ્યોતિ નિમિત્ત, ચમત્કારને કારણે મળેલ ન હોય, દંભથી-રક્ષણથી-શિક્ષણ આપીને મેળવેલ ભિl ન . વંદન-સ્સન્માનપૂજન કે આ ત્રણે કરવા દ્વારા ભિાની ગવેષણા ન કરે. હીલનાનિંદા-ગઈ કે આ ત્રણે કરીને ભિક્ષાની ગવેષણા ન કરે ભયદેખાડી-તનાતાડના કરી કે આ ત્રણે પ્રકારે ભિક્ષાની ગવેષણા ન કરે. ગારવ-કુહણતાદરિદ્રતા કે આ ત્રણે દેડી ભિક્ષાની ગવેષણા ન કરે. મિત્રતા-પ્રાર્થના-રોવના કે આ ત્રણે દેખાડી ભિક્ષાની ગોષણા ન કરે. પરંતુ તે સાધુ) અજ્ઞાત રૂપે, અગણિત-આદુષ્ટ-આદીન-વિમન-કરણઅવિષાદપણે, અપસ્મિતયોગી થઈ, “ચંતન-ઘડણ-કરણ-ચરિત-વિનયગુણ યોગ સંપયુકત થઈ સાધુ ભિષણામાં રત રહે. આ પ્રવચન સર્વ જીવોની રક્ષા અને દયાને માટે ભગવતે સમ્યફ રીતે કહેલ છે, જે આત્માને હિતકર, પરલોકભાવિક, ભાવિમાં કલ્યાણ કરનારું, શુદ્ધ ન્યાયપૂર્ણ, કુટિલ, અનુત્તર, સર્વ દુઃખ-પાપનું ઉપશામક છે. તેમાં પહેલાં વ્રતની આ પાંચ ભાવનાઓ પ્રાણાતિપાત વિરમણ વ્રતના રક્ષણાર્થે છે – (૧) ઉમવા અને ચાલવામાં ગુણ યોગને જોડનારી, યુગપ્રમાણ ભૂમિ ઉપર પડતી દષ્ટિ વડે, નિરંતર કીટ-પતંગ-~સ-સ્થાવર જીવોની દયામાં તત્પર થઈ ફુલ-ફળ-છાલ-પ્રવાલ-કંદ-મૂળ-પાણી-માટી-બીજ-હરિતાદિને લઇને સમ્યક પ્રકારે ચાલવું જોઈએ. એ રીતે સર્વે પ્રાણીની હીલના, નિંદા, દહીં, હિંસા, છેદન, ભેદન વધ ન કરવો જોઈએ. જેથી તે જીવો કંઈપણ ભય કે દુ:ખ ન પામે. આ રીતે ઈયસિમિતિ યોગ વડે અંતરાત્મા ભાવિત થાય, શબલd-સંક્લેશથી રહિત, અld ચાસ્ત્રિ ભાવનાથી યુકત, સંયમશીલ અને અહિંસક સુસાધુ કહેવાય. () બીજી-મન:સમિત. પાપમય, ધાર્મિક, દારુણ, નૃશંસ, વધ-બંધલેરાની બહુલતાયુક્ત, ભય-મરણ-ક્લેશથી સંક્ષિપ્ત, આવા પાપયુક્ત મન વડે કંઈપણ વિચારવું નહીં. આ રીતે મનસમિતિ યોગ વડે અંતરાત્મા ભાવિત થાય છે. તથા અશભલ, અસંકિલષ્ટ અાત ચાસ્ટિાભાવનાથી યુકત સંયમશીલ અને અહિંસક સુસાધુ કહેવાય. (૩) ત્રીજી-વચનસમિતિ. પાપમય વાણીથી કંઈજ ન બોલવું. એ રીતે વનસમિતિ યોગથી ભાવિત અંતરાત્મા થાય છે. અશભલ, અસંકિલષ્ટ, અખંડ ચારિત્ર ભાવનાથી અહિંસક, સંયત સાધુ થાય છે. (૪) ચોથી-આહાર એષણામાં શુદ્ધ, ઉંછ ગવેષણા કરવી. અજ્ઞાત, [15/14. ૨૧૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અગ્રથિત, આદુષ્ટ, અદીન, અકરણ, વિષાદી, અપતિંતયોગી, યતન-ઘડણકરણ-ચરિત-વિનયગુણ યોગ સંપ્રયોગયુકત થઈને સાધુ ભિષણાયુક્ત સામુદાનિકપણે ઉછ ભિક્ષાયથિી ગ્રહણ કરી ગુરુજન પાસે આવી. ગમનાગમના અતિયા-પ્રતિક્રમણ પ્રતિક્રમીને, ગુરને આલોચના આપીને ગુરને ગૌચરી બતાવી, પછી ગુરુ દ્વારા કરાયેલ નિર્દેશ મુજબ નિરતિચાર અને અપમત્ત થઈ, ફરી પણ અનેષણાજનિત દોષની પુનઃ પ્રતિક્રમણા કરી, શાંત ભાવે, સુખપર્ક બેસીને મુહૂd માત્ર ધ્યાન-શુભયોગ-જ્ઞાન-સ્વાધ્યાયમાં મનને ગોપનીને, ધર્મયુક્ત મન કરી, ચિત્તશુન્યતા રહિત થઈ, સુખ-અવિગ્રહન્સમાધિત-શ્રદ્ધા સંવેગ નિર્જરાયુdપ્રવચન વત્સલભાવિત મનવાળો થઈને આસનેથી ઉઠી, હષ્ટ-તુષ્ટ થઈને યથારાનિક સાધુને આહારાર્થે નિમંત્રણ કરે, ગુરુજન વડે લાવેલ આહાર સાધુઓને ભાવથી વિતરીત કરીને આસને બેસે. પછી મસ્તક સહિત શરીરને તથા હથેળીને સારી રીતે પ્રમાર્જે પછી મૂછ-ગૃદ્ધિ-ગથિતત-ગહ-લોલુપતા આસકિતન્કલુપતા આદિથી રહિત થઈ, પરમાર્થ બુદ્ધિ ધાક સાધુ સુર-સુર કે ચબરાબ અવાજ કર્યા વિના, બહુ જલ્દી કે બહુ ધીમે નહીં તે રીતે, આહાર ભૂમિ પર ન પડે તે રીતે, મોટા અને પ્રકાશયુકત પત્રમાં, વતની અને આદર સહ સંયોજના-અંગાર-ધુમ દોષથી રહિત થઈ, ધુરીમાં તેલ દેવા કે શા ઉપર મલમ લગાડવાની જેમ કેવલ સંયમયાત્રા નિવહિ માટે અને સંયમભારને વહન કરવાને માટે, પ્રાણ ધારણ કરવા માટે સંયમથી સમિત થઈને સાથ આહાર કરે. આ પ્રમાણે આહાર સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે. અશિબલ-અસંક્લિષ્ટ-ld ચા»િ ભાવનાથી સાથે અહિંસક અને સંગત થાય. પાંચમી-આદાન ભાંડ નિપસમિતિ. પીઠ, ફલક, શય્યા, સંથારો, વસ્ત્ર, પાત્ર, કંબલ, દંડ, રજોહરણ, ચોલપટ્ટો, મુહાની, પાદપીંછનકાદિ આવા સંયમને ઉપકાક ઉપકરણ સંયમની રક્ષા માટે તથા પવન, ધૂપ, ડાંસ, મચ્છર, શીત આદિથી શરીરની રક્ષાને માટે રાગદ્વેષ રહિત થઈ ધારણ-ગ્રહણ કરે સાધુઓ રોજ તેનું પડિલેહણ, પ્રસ્ફોટન, પ્રમાર્જના કરવામાં રાત-દિવસ સતત અપમત રહેવું તથા ભાજન, ભાંs, ઉપધિ અને અન્ય ઉપકરણો યતનાપૂર્વક લેવા કે મુકવા જોઈએ. આ પ્રમાણે આદાન-ભાંડ-નિક્ષેપણા-સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે તથા અણબલ-અસંકિલષ્ટ-અક્ષત ચાસ્ત્રિ ભાવનાથી સાધુ અહિંસક અને સંયત બને છે. આ પ્રમાણે મન-વચન-કાયાથી સુરક્ષિત આ પાંચ ભાવના રૂપ ઉપાયો વડે આ અહિંસા સંવર દ્વારા મલિત થાય છે તેથી વૈર્યવાન અને પ્રતિમાનું પુણે સદા સમ્યફ પ્રકારે તેનું પાલન કરવું જોઈએ. આ અનાયવ છે, અકલુષ-અછિદ્રઅસંકિલષ્ટ છે, શુદ્ધ છે, સર્વ જિનેશ્વર વડે અનુજ્ઞાત છે. • • • આ પ્રમાણે પહેલું સંવર દ્વાર પતિ, પાલિત, શોધિત, તિરિત, કીર્તિત, આરાધિત, આજ્ઞા વડે અનુપાવિત થાય છે. એમ જ્ઞાનમુનિ ભગવંતે પ્રજ્ઞાપિત, પ્રરૂપિત કરેલ છે. આ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૧//૩૨ થી ૫ ૨૧૧ સિદ્ધવર શાસન પ્રસિદ્ધ છે, સિદ્ધ છે, બહુમૂલ્ય છે, સમ્યફ પ્રકારે ઉપદિષ્ટ છે અને પ્રાપ્ત છે. • • તેમ હું કહું છું. • વિવેચન-૩૦ થી ૩૫ : હે જંબૂ ! હવે આશ્રવહાર પછી પાંચ સંવર-કર્મનું ઉપાદાન ન કરવારૂપ દ્વારને - ઉપાયોને હું કહીશ. આનુપૂર્વા-પ્રાણાતિપાત વિરમણ આદિ ક્રમથી જે પ્રમાણે શ્રી મહાવીર વર્તમાનસ્વામીએ કહેલ છે. આ સમાનતા અવિર્યમાત્રથી છે, સકલ સંશય વ્યવચ્છેદ, સર્વસ્વભાષાનુગામિ ભાષાદિ અતિશય વડે નથી. - પહેલું સંવર દ્વાર અહિંસા છે, બીજું સત્ય વચન કહ્યું. દdઅપાયેલ શનાદિ, અનુજ્ઞાત-પીઠ, ફલક આદિ ભોગવવા માટે અપાયેલ, તે રાશનાદિ માફક ન લેવા. સંવર-દત્તાનુજ્ઞાત લક્ષણ ત્રીજું સંવર. - x - બ્રહ્મચર્ય અને અપરિગ્રહત્વ જોયુંપાંચમું સંવર. પાંચમાં પહેલું અહિંસા - બસ, સ્થાવરોમાં સર્વે ભૂતોને ક્ષેમકરણ કરનારી. તે અહિંસા પાંચ ભાવનાયુક્ત છે. હું તેના ગુણદેશને કંઈક કહીશ. હવે આ વસ્તુ ગધપણે કહે છે – સંવર શબ્દ વડે તેને કહે છે. હે સુવત-શોભનવત! જંબૂ!મહતી-ત્રણ કરણ, ત્રણ યોગથી, જાવજીવ સર્વ વિષય નિવૃતિરૂપથી અને અણુવ્રત અપેક્ષાઓ મોટી. વ્રત-નિયમા મહાવત. લોકે ધૃતિહાનિ-જીવલોકમાં ચિત સ્વાધ્યકારી વ્રતો. વાયનાંતરથીલોકના હિત માટે બધું આપે છે તે. • x • તપ-અનશનાદિ પૂર્વ કર્મનું નિર્જરણ ફળરૂપ. સંયમ-પૃથ્વી આદિ સંરક્ષણ લક્ષણ, નવા કર્મનું ફલ ન આપનાર, તે રૂપ. વ્યય-ક્ષય, તપ-સંયમ અવ્યય. શીલ-સમાધાન, ગણ-વિનયાદિ, તેના વડે પ્રધાન જે વ્રતો તે શીલગુણવવ્રતાનિ અથવા શીલના ઉત્તમ ગુણો. તેનો જે વ્રજ-સમુદાય તે શીલગુણવસ્વજ. સત્યમૃષાવાદવર્જન. આર્જવ-માયાવર્જન, તપ્રધાન વ્રતો. નકાદિ ચાર ગતિને મોક્ષ પ્રાપકતાથી વિચ્છેદ કરે છે. તે સર્વજિત વડે પ્રતિપાદિત કરેલ છે. •x• જે કર્મરજને વિદારે છે. સેંકડો ભવના વિનાશક, તેવી જ સેંકડો દુ:ખોના વિમોચક, સેંકડો સુખની પ્રવર્તક, કાયર પુરપથી દુ:ખેથી પાર ઉતારાય છે અને સત્પરષો વડે પાર પમાડાય છે. વિશેષ ગ્રંથાંતરથી જાણવું. નિવણિગમન માર્ગ છે તથા સ્વર્ગે, પ્રાણીને લઈ જાય છે. - X - X - Q મહાવ્રત નામક સંવરદ્વારનું પરિમાણ કહે છે - સંવરદ્વાર પાંચ છે. આ શિષ્ટ પ્રણેતાએ કહ્યું છે, ભગવંત-શ્રી મહાવીરસ્વામીએ આ કહ્યું છે, તેથી શ્રદ્ધેય છે. આ અહિંસાની પ્રસ્તાવના થઈ. હવે પહેલા સંવરના નિરૂપણાર્થે કહે છે - તે પાંચ સંવ-દ્વાર મણે પહેલું સંવરદ્વાર ‘અહિંસા' છે. કેવી ? જે દેવ-મનુષ્ય-અસુર લોકો હોય છે. દીવ-દ્વીપ કે દીપ. અગાધ સમુદ્ર મધ્યે વિચરતા, શાપદાદિથી દથિત, મહાઉર્મી વડે મધ્યમાન શરીરીને આ દ્વીપ બાણરૂપ થાય છે તેમ જીવોને આ અહિંસા સંસાર સાગર મળે સેંકડો વ્યસનરૂપ વ્યાપદ વડે પીડિત અને સંયોગ-વિયોગ રૂપ ઉર્મી વડે મથિત થતાંને વાણક્ય થાય છે તે સંસારસાગરથી પાર ઉતારવાના હેતુપણાથી અહિંસાદ્વીપ કહ્યો છે. દીવો-જેમ અંધકારને નિવારી, ઉજાસ પ્રસરાવવા આદિ માટે, અંધકાર સમૂહનું નિવારણ કરવામાં પ્રવૃત્તિ આદિ કારણ અહિંસા થાય છે, તેમ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ અંધકારને નિવારવા વિશુદ્ધ બુદ્ધિરૂપ પ્રભા પટલ પ્રવર્તનથી તે દીપ-દીવો કહેવાય છે. - પ્રાણ-પોતાને અને બીજાને આપત્તિથી રક્ષણ આપે છે તથા તે રીતે જ શરણરૂપ સંપત્તિ આપે છે. શ્રેયના અર્થી વડે આશ્રય કરાય છે તે ગતિ પ્રતિષ્ઠત્તિસર્વે ગુણો કે સુખ જેમાં રહે છે તે. નિર્વાણ-મોક્ષ, તેના હેતુરૂપ. નિવૃત્તિ-સ્વાચ્ય, સમાધિ-સમતા, શક્તિ-શક્તિના હેતુરૂપ, શાંતિન્દ્રોહવિરતિ, કીર્તિ-વાતિના હેતુત્વથી, કાંતિ-કમનીયતાના કારણરૂપ, વિરતિ-પાપથી નિવૃત્તિ. શ્રુતાંગ-શ્રુતજ્ઞાનનું કારણ. જેમકે પહેલું જ્ઞાન પછી દયા. દયા-જીવરક્ષા. પ્રાણી સઘળાં બંધનથી મૂકાય છે તેથી વિમુક્તિ. ક્ષાંતિ-ક્રોધના નિગ્રહથી જન્મે છે માટે અહિંસા પણ ક્ષાંતિ કહેવાય. સમ્યકત્વસખ્યણ બોધિરૂપે આરાધાય છે મહંતી-સર્વે ધર્માનુષ્ઠોનામાં મોટી. સર્વે જિનવરોએ એક જ માત્ર વ્રત-પ્રાણાતિપાતવિરમણ નો નિર્દેશ કર્યો છે. બાકીના તેની રક્ષાર્થે છે. બોધિ-સર્વજ્ઞ ધર્મ પ્રાપ્તિ, તે અહિંસા રૂપ છે અથવા અહિંસા-અનુકંપા, તે બોધિનું કારણ છે, માટે બોધિ કહ્યું. - x • બુદ્ધિ સાલ્મના કારણત્વથી બુદ્ધિ. કહ્યું છે જે • x - ધર્મકળા જાણતા નથી તે અપંડિત છે કેમકે ધર્મ-અહિંસા જ છે. તિ-ચિતની Eacil - X સાદિ-અનંત મુક્તિની સ્થિતિનો હેતુ હોવાથી સ્થિત. પુન્ય ઉપચયના કારણવથી પુષ્ટિ. સમૃદ્ધિ લાવે છે માટે નંદા. શરીરીનું કલ્યાણ કરે છે માટે ભદ્રા. પાપ ક્ષયનો ઉપાય અને જીવનિર્મળતા સ્વરૂપવથી વિશુદ્ધિ. કેવળજ્ઞાનાદિ લબ્ધિ નિમિત્તત્વથી લબ્ધિ. વિશિષ્ટદૃષ્ટિ-પ્રધાનદર્શન, તેનાથી બીજા દર્શનની પ્રાધાન્યતાથી કહ્યું. કહ્યું છે - ઘાસના પૂળા જેવા કરોડ પદ ભણવાથી શું ? જેણે બીજાને પીડા ન કરવી જોઈએ તેમ જાણ્યું નથી ? કલ્યાણ પ્રાપ્ત કરાવનાર હોવાથી લ્યાણ. દુરિત ઉપશાંતિ હેતુથી મંગલ. * * * * - રક્ષા- જીવરક્ષણના સ્વભાવવથી, મોક્ષવાસને આપનાર હોવાથી સિદ્ધિ આવાસ. કર્મબંધના નિરોધનો ઉપાય હોવાથી અનાશ્રવ. - X - X - સમિતિ-સમ્યક પ્રવૃત્તિ રૂપવથી અહિંસા. શીલ-સમાધાન, સંયમ-હિંસાથી વિરમેલ. • x • શીલપરિગૃહ-ચાસ્ત્રિ સ્થાન. ગુપ્તિ-અશુભ મન વગેરેનો નિરોધ. વ્યવસાય-વિશિષ્ટ નિશ્ચયરૂપ. ઉછૂચ-ભાવનું ઉmતવ, યજ્ઞ-ભાવથી દેવપૂજા. આયતન-ગુણોનો આશ્રય. યજન-અભયનું દાન અથવા યતન-પ્રાણિ રક્ષણ માટે પ્રયત્ન. પ્રમાદ-પ્રમાદવર્જન. આશ્વાસન-પ્રાણી માટે આશ્વાસન. -x - અભય-સર્વ પ્રાણિગણને નિર્ભય પ્રદાતા. અમાઘાતઅમારિ. ચોક્ષા અને પવિત્રા બંને એકાઈક શબ્દોના ઉપાદાનથી અતિશય પવિત્ર. શુચિ-ભાવશૌચરૂપ. • x • પૂતા-પવિત્રા કે પૂજા, ભાવથી દેવપૂજા. - x • નિમલતર-જીવને નિર્મળ કરે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૩૨ થી ૩૫ ૨૧૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે તે અથવા અતિશય નિર્મળ. આવા પ્રકારે સ્વગુણ નિર્મિત યથાર્ય નામવાળા છે.] તેથી જ કહે છે – પર્યાય નામો, તે તે ધર્મ આશ્રિત નામની અહિંસા હોય છે. ભગવતી એ પૂજા વચન છે. આ ભગવતી અહિંસા, ભયભીતોને શરણરૂપ છે. પક્ષીના આકાશગમન માફક શરીરીને હિતકારી છે. એ રીતે બીજા છ પદો પણ કહેવા. * * આ અહિંસા ઉક્ત વિશેષણથી પણ પ્રધાનતર હિતકારી છે. શરણાદિ અર્નકાંતિક, પાનાચંતિક હોય પણ અહિંસા મોક્ષ પ્રાપ્ત કરાવે છે. જે આ પૃપી આદિ પાંચ છે, બીજહરિત-વનસ્પતિ વિશેષ. આહારર્થવથી પ્રધાનતાથી શેષ વનસ્પતિના ભેદથી કહ્યા. -x- ત્રસ, સ્થાવર આદિ જીવોને ક્ષેમકરી. આ જ ભગવતી અહિંસા છે, બીજી નહીં. જેમકે-લૌકિકો કહે છે - જે ગાયની તૃષા છીપાવે છે, તેના સાત કુળ તરી જાય છે. - x - તેમના મતે ગાય વિષય દયા, તે અહિંસા છે. તેમાં પૃથ્વી-અ-પોરા આદિની હિંસા થાય છે, તેથી તે સમ્યક્ અહિંસા નથી. • x • હવે જેના વડે આ અહિંસા સેવાઈ-આચરાઈ તે કહે છે. અપરિમિત જ્ઞાનદર્શનધર વડે. - તથા - • શીલ-સમાધાન, તે જ ગુણ, તે શીલગુણ. તે વિનય, તપ અને સંયમના પ્રકનેિ પામે છે. તીર્થંકર-દ્વાદશાંગણનાયક, સર્વજગત્ વત્સલ, ત્રિલોકપૂજ્ય વડે. • * * જિનચંદ્ર-કારુણિકનિશાકર, કેવળજ્ઞાન વડે કારણથી, સ્વરૂપથી અને કાર્યથી સમ્યક્ વિનિશ્ચિત. તેમાં ગુરુ ઉપદેશ એ બાહ્ય અને કમાયોપશમાદિ અહિંસાનું અત્યંતર કારણ છે. પ્રમાદ યોગથી પ્રાણનો નાશ તે હિંસા, પ્રતિપક્ષે સ્વર્ગ-અyવર્ગ પ્રાપ્તિ તે કાર્ય છે. અવધિ જિન-વિશિષ્ટ અવધિજ્ઞાની વડે વિજ્ઞાત-જ્ઞ પરિજ્ઞા વડે જાણેલ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે આચરેલ. હજુવી-મનો માત્રની ગ્રાહક • x • તે જુમતિ મનોજ્ઞાન. - X - મતિ-મન:પર્યાય જ્ઞાન વિશેષ, જેમાં છે તે ઋજુમતિ વડે અવલોકિત. વિપલમતિ-મનો વિશેષગ્રાહી મનપયયજ્ઞાની. વિપુલ વસ્તુ વિશેષણને ગ્રહણ કર્નારી તે વિપુલમતિ, તેમના દ્વારા પણ શ્રુત નિબદ્ધ થઈ ભણેલ. વિકુર્વિભિઃ- વૈક્રિયકારી વડે આજન્મ પાલિત. આભિનિબોધિકજ્ઞાની આદિ વડે સમ્યક્ આચરેલ. આમોસહિ-આમર્શ એટલે સંસ્પર્શ, તે રૂપ જ ઔષધિસર્વ રોગને દૂર કરનાર હોવાથી, તવરણથી ઉત્પન્ન લબ્ધિ વિશેષ. ઘેન - કફ, નરન - શરીરનો મેલ, વિપુપ - મૂત્ર, મળ. મોક્ષદ - અનંતર કહેલ આમશાંદિ, બીજી પણ ઘણી ઔષધિ તે સર્વોપધિ. બીજ રૂપ બુદ્ધિ જેની છે, તે બીજબુદ્ધિ, સામાન્ય અર્થથી બીજા અનેક અર્થને વિશદરૂપે જાણે. કોઠ જેવી બુદ્ધિ જેની છે, તે કોઠબુદ્ધિ, એક વખત જાણ્યા પછી નાશ ન થાય તેવી બુદ્ધિ. એક પદવી સો પદોને અનુસરતી તે પદાનુસારિણી. [અહીં વૃત્તિકારશ્રીએ ઉક્ત અર્થને જ જણાવતી ત્રણ ગાયા પણ નોધી છે. સંભિન્ન-સર્વથા સર્વ શરીર અવયવ વડે સાંભળે છે, તે સંભિજ્ઞ શ્રોતા અથવા સંભિજ્ઞ-પ્રોકના ગ્રાહકવથી શબ્દાદિ વિષય વડે વ્યાપ્ત શ્રોત-ઈન્દ્રિયોવાળા તે સંભિજ્ઞ શ્રોતથી સામન્યથી કે પરસ્પર ભેદથી શબ્દોને સાંભળે છે, તે સંભિgશ્રોતા. • x x• મનોબલિક-નિશ્ચલ મન વડે, વાગુબલિક-દૃઢપ્રતિજ્ઞ, નાયબલિક-પરીષહથી અપીડિત શરીર વડે, જ્ઞાનાદિબલિક-દંઢ જ્ઞાનાદિ વડે. ક્ષીરની જેમ મધુર વચનો ક્ષરે છે તે ક્ષીરાશ્રવા લબ્ધિવિશેષવાળા. આ રીતે બીજા પણ જાણવા. * * * મહાનસ-રસોઈ સ્થાન, ઉપચારથી સોઈ પણ અક્ષીણ મહાનસ જેનાં છે તે અક્ષીણમહાસનિક, પોતાના માટે લાવેલ ભોજન વડે લાખોને પણ જમાડતાં પોતાની જેમ તે બધાં વૃદ્ધિ પામે છે. પોતે ન જમે ત્યાં સુધી તે ક્ષય પામતી નથી. તથા અતિશયચરણથી ચારણ-વિશિષ્ટ આકાશગમન લબ્ધિયુક્ત. તે જંઘાચારણ અને વિધાયારણ છે ચારણ મુનિઓ જંઘા અને વિધા વડે અતિશય ચરણ સમર્થ છે. જંઘાચારણ સર્યના કિરણોની નિશ્રા કરીને એક પાત વડે પહેલા ચકવરે જાય છે. ત્યાંથી બીજા ઉત્પાતળી પાછો ફરે, બીજા ઉત્પાતે નંદીઘરે પહોચે. પહેલા ઉપાd પાંડક વનમાં, બીજા ઉત્પાતથી નંદનવને, ત્રીજા ઉત્પાતથી પાછો ફરે છે. આ જંઘાચારણની લબ્ધિ છે. જ્યારે વિધાચારણ પહેલાં ઉત્પાત માનુષોત્તર પd, બીજા ઉત્પાતે નંદીશ્વર પછી ચૈત્યવંદના કરી ત્રીજા ઉત્પાતે અહીં પાછા આવે છે. પહેલાં ઉત્પાતે નંદનવને, બીજા ઉત્પાતે પાંડુકવને, ત્રીજા ઉત્પાતે અહીં પાછો આવે છે. ચતુર્થભક્તિક અહીં યાવત્ શબ્દથી છભક્તિક, અટ્ટમભક્તિક, એ પ્રમાણે ચાર-પાંચ-છ-સાત ઉપવાસ, અર્ધમાસ ક્ષમણ, માસક્ષમણ, બે માસી, ત્રિમાસી, ચતુમસી, પંચમાસી તપ જાણવું. ઉક્ષિપ્ત-પકાવવાના પાત્રમાંથી બહાર કાઢેલ ભોજનને જ ચરંતિ-ગવેષણા કરે છે. નિતિ -પકાવવાની થાળીમાં રહેલ. અંત-વાલ ચણા આદિ. પ્રાંત-જ, ખાતાં વધેલ કે પષિત. રક્ષ-સ્નેહ હિત. સમુદાન-ઐક્ય. અન્નગ્લાયક-દોષભોજી. મૌનચરક - મૌન રહી ભિક્ષા લેનાર. સંસૃષ્ટ-લિપ્ત હાથ કે પાત્ર વડે અપાતા અદિ લેનાર એવો જે કા-સમાચારી જેવી છે તે સંસપ્ટકલિકા. જે પદાર્થ લેવાનો છે, તેના વડે ભરેલ હાથ કે પાનાદિથી ભિક્ષા લેવાના કાવાળા. ઔપનિધિક-નજીકમાં જનાર કે નજીક રહેલ પદાર્થને જ ગ્રહણ કરનાર, શુદ્વૈષણિક-શંકિતાદિ દોષ પરિહારચારી. સંવાદતિક-દતિની સંખ્યા નક્કી કરી આહાર લેનાર, દરિ-એક વખત પાત્રમાં ભોજનાદિનો ક્ષેપ તે એક દત્તિ, પાંચ-છ આદિ પરિમાણ તે સંખ્યા. - X - X - દૈટિલાભિક-દૈશ્યમાન સ્થાનથી લાવીને આપેલને ગ્રહણ કરે. અદટલાભિક-પહેલા ન જોયેલ દાતા વડે દેવાતી ભિક્ષા લેનાર. પૃષ્ણલાભિક - હે સાધુ તમને આ લો, એમ પ્રશ્નપૂર્વક પ્રાપ્ત ભિક્ષા લેનાર. ભિન્નપિંડાતિકફોડેલ એવા જ ઓદનાદિ પિંડનો પાત-પાત્રમાં ક્ષેપને ગ્રહણ કરે. પરિમિત પિંડપાતિકપરિમિત ઘરોમાં પ્રવેશ કે વૃતિસંક્ષેપ વડે ગ્રહણ કરે. અંતાહાર-અંત આદિ પદો પૂર્વવતુ. પૂર્વે માત્ર ગવેષણા જ કહેલી. અહીં આહાર-ભોજન જાણવું. અસ્સ-હિંગ આદિ વડે સંસ્કારિત. વિરસ-જૂનો હોવાથી રસહીન. તુચ્છ-અલા. અંતવૃત્તિ અપેક્ષાએ ઉપશાંત-જીવી, બહિવૃત્તિ અપેક્ષાએ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧//૩૨ થી ૫ ૨૧૫ ૨૧૬ પ્રશ્નવ્યાકરણાંગસત્ર-સટીક અનુવાદ પ્રશાંતજીવી. વિવિકત-દોષવિકલ ભોજનાદિ વડે જીવે છે, તે વિવિક્તજીવી. દુધ-મધુઘી વર્જક, મધ-માંસ રહિત - ૪ - સ્થાન-ઉદd, બેસવાનું, પડખું બદલવું, તે અભિગ્રહ વિશેષ વડે આપે છે. આ જ વાતને કહે છે - પ્રતિમાસ્થાયી એટલે કાયોત્સર્ગ કે માસિકી આદિ ભિક્ષુ પ્રતિમા વડે રહે છે. સ્થાનો કટક-ઉકટક આસને બેસનાર. વીરાસન-જમીન ઉપર પણ રાખી, સિંહાસને બેઠેલની જેમ બેસે તે વીરાસનિક. વૈષધિક-કુલા સમાન રાખીને બેસે. દંડાયતિક-દંડની જેમ લાંબુ સંસ્થાન જેમાં છે તે. લગંડશાયિક-દુ:સ્થિત કાઠની જેમ મસ્તક અને પગને જમીને ટેકવીને સુવે. - x - એકપાકિ -એક જ પડખે સુનાર, બીજા પડખે નહીં. આતાપન-આતાપના લેનાર. આતાપના ત્રણ ભેદે છે - ઉકાય, મધ્યમાં, જઘન્યા. સુતેલાની ઉત્કૃષ્ટા, બેઠેલાની મધ્યમાં અને ઉભેલની જઘન્યા. અપાવત-વા રહિત. અનિષ્ઠીવક-ન થુંકનાર, અકંડૂયક-ન ખંજવાળનાર, ધૂત-સંસ્કારની અપેક્ષાથી વ્યક્ત કેશ-માથાના વાળ, શ્મશ્ન-દાઢી મૂછના વાળ, રોમકાંખાદિના વાળ. તેના વડે સર્વગામ પ્રતિકર્મ રહિત. - x - - શ્રતધ-સત્રધારક, વિદિત અર્થકાય-અર્થસશિ - x • તે વિદિતાર્થકાય, બુદ્ધિમતિ જેની તે. - X - તેમના વડે સારી રીતે અનુપાલિત. ધી-સ્થિર કે અક્ષોભિત, મતિ-અવગ્રહાદિ, બુદ્ધિ-ત્પાતિકી આદિ. આશીવિંધ-નાગ, ઉગ્રતેજસ-તીવ વિષવાળા. તકલા-તોના સમાન. શાપ વડે ઉપઘાતકારી. નિશ્ચય-વસ્તુ નિર્ણય. વ્યવસાય-પુરુષાર્થ. તેના વડે પતિ-પરિપૂર્ણ કરાયેલ. મતિ-બુદ્ધિ જેની. • x • વિનીત-પોતાનામાં પ્રાપિત, જેના વડે પર્યાપ્ત કરાયેલ મતિ જેના વડે તે. નિત્ય-સદા, સ્વાધ્યાય-વાયનાદિ, ધ્યાન-ચિતનિરોધ રૂપ, ધ્યાન વિશેષને જણાવવા કહે છે, અનુબદ્ધ-સતત, ધર્મધ્યાન-આજ્ઞા વિચયાદિ રૂપ. - x - પાંચ મહાવતરૂપ સાત્રિથી યુક્ત. સમિતા-સમ્યક્ પ્રવૃત. સમિતિ-ઈય આદિ. શમિતપાપક્ષપિત કિબિષ. પવિધ જગત્ વત્સલ-છ જીવનિકાયને હિતકારી. • x - આ પૂર્વોકત ગુણો. આ અને બીજા અનુકૂળ લક્ષણોથી ગુણવાન વડે જે આ ભગવતી અહિંસાને પાલન કરે તે પ્રથમ સંવરદ્વાર જાણવું. - હવે અહિંસાપાલનમાં ઉધત જે કરે તે કહે છે – હવે કહેવાનાર વિશેષણથી ઉછ-ભિક્ષાની ગવેષણા કરવી, તેમ સંબંધ જોડવો. અર્થથી કહે છે – પૃથ્વી આદિ પાંચ, બસ-સ્થાવર સર્વે જીવોના વિષયમાં જે સંયમદયા-સંયમ રૂપા ધૃણા, પણ મિથ્યાદેષ્ટિની જેમ બંઘનરૂપ નહીં. તે હેતુથી નિસ્વધ ભિક્ષાની ગવેષણા કરવી. • x • ભિક્ષાને જ વિશેષથી કહેવા જણાવે છે – - અમૃત-સાધુને માટે દાતાઓ સંધીને તૈયાર કરેલ ન હોય. અકારિય-કરાવેલ ન હોય, આણાહૂય-ગૃહસ્થ નિમંત્રણપૂર્વક આપેલ ન હોય. અનુદ્દિઢ-ઉદ્દેશપૂર્વક તૈયાર ન કરેલ. અકીયકડ-સાધ માટે ખરીદીને બનાવેલ ન હોય. આ જ વાતનો વિસ્તાર કરે છે - નવ કોટિણી પરિશુદ્ધ. તે આ રીતે - હણે નહીં, હણાવે નહીં, હણતાંને અનુમોદે નહીં. પકાવે નહીં, પકાવડાવે નહીં, પકાવનારને અનુમોદે નહીં. ખરીદે નહીં, ખરીદાવે નહીં, ખરીદનારને અનુમોદે નહીં. તથા દશ દોષરહિત, તે આ - શંકિત, મક્ષિત, વિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉત્મિશ્ર, અપરિણત, લિપ્ત, છર્દિત દશ એષણાદોષ. ઉદ્ગમ-ઉત્પાદના શુદ્ધ-ઉદ્ગમરૂપ જે એષણા તે ગવેષણા, તેના વડે શુદ્ધ ઉદ્ગમ ૧૬-ભેદે-આધાકર્મ, ઔદ્દેશિક, પૂતિકર્મ, મીશ્રજાત, સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુકરણ, જીત, પ્રામિત્ય, પરિવર્તિત, અભિહત, ઉદ્ભિજ્ઞ, માલોપd, સાજીંધ, અનિકૃષ્ટ અને અથવપૂરક. -- ઉત્પાદના દોષ પણ ૧૬-ભેદે - ધાણી, દૂતી, નિમિત્ત, આજીવ, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, પૂર્વસંસ્તવ, પશ્ચાત્ સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણયોગ અને મૂળ કર્મ એ ઉત્પાદનનો ૧૬મો દોષ જાણવો. વવષયયુગઈયચતદેહ - કૃમિ આદિથી દેય વસ્તુ સ્વયં પૃથક્ થયેલ હોય કે કરેલ હોય. તપૃથ્વીકાયિકાદિ સ્વયં કે બીજા દ્વારા મૃત થયા હોય. ચાંચત્યજેલ, દેનારે દેવદ્રવ્યથી પૃથક્ કરેલ. ચત - દેનારે જાતે જ દેય દ્રવ્યથી છુટું પાડીને આપેલ. દેહ-અભેદ વિવક્ષાથી દેહીને જેમાંથી કાઢી લીધેલ હોય. શું કહેવાય છે ? પ્રાશક-અચિત. વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે - વિગત : ઓઘણી ચેતના પર્યાયથી અચેતનવ પ્રાપ્ત, ચુત-જીવન આદિ ક્રિયાયી ભ્રષ્ટ, થ્યાવિત-આયુ ક્ષયથી ભંશિત. વ્યક્ત દેહ-જીવ સંસર્ગથી ઉત્પન્ન શક્તિજન્ય આહારદિ પરિણામ પ્રભવ ઉપચયનો ત્યાગ કરેલ. ઉત્પાદના દોષના વર્જનનો વિસ્તાર કરતા કહે છે - નિપUT - ગૌચરી જાય ત્યાં આસને બેસીને ધર્મકથા કરે છે, તે આખ્યાનક પ્રતિબદ્ધ શ્રત વડે દેનાને નટની જેમ આવજીને યદુપનીત-દાયકે દાનાર્ચે તૈયાર કરેલ, ભિક્ષાની ગવેષણા ન કરે – -- તથા - ચિકિત્સા-રોગ પ્રતિકાર, મંત્ર-દેવાધિષ્ઠિત અક્ષરાનુપૂર્વી, મૂલઔષધિનું મૂળ, ભૈષજ-દ્રવ્ય સંયોગરૂપ, હેતુ-લાભાલાભ અપેક્ષાએ કારણ. આદિ ન કરવા તથા લક્ષણ-શબ્દ પ્રમાણ સ્ત્રી-પુરુષ-વાસ્તુ આદિ લક્ષણ. ઉત્પાત-પ્રકૃતિવિકાર લોહી-વૃષ્ટિ આદિ. સ્વાન-નિદ્રાવિકાર, જ્યોતિષ-નખ, ચંદ્ર, યોગ આદિ જ્ઞાનોપાય શાસ્ત્ર, નિમિત્ત-ચૂડામણી આદિ ઉપદેશથી અતીતાદિ ભાવને કહેવા કથા-અર્થકથાદિ, કુલ્ક-બીજાને વિસ્મય પમાડવાનો પ્રયોગ. આ બધી યુક્તિ વડે દાન માટે દાતાને ભિક્ષા દેવા પ્રેસ્વો નહીં દંભ-માયા પ્રયોગ વડે પણ નહીં, દાયકના પુત્રાદિના રક્ષણ વડે પણ નહીં. શાસન-શિક્ષણ વડે પણ ભિક્ષા ગવેષણા ન કરવી. વંદન-સ્તવના વડે પણ નહીં. જેમકે આ તમારા પ્રત્યક્ષ ગુણો દશે દિશામાં પ્રસરે છે, બીજાની વાતો સાંભળી છે, પણ તમારા પ્રત્યક્ષ દેખાય છે. એ રીતે માનના વડે - આસનાદિ આપીને કે પૂજના વડે - તીર્થ નિમલ્ચિદાન, મસ્તકે ગંધક્ષેપ, નવકાની માળા આપીને અથવા ઉક્ત ત્રણે યોગથી આહારની ગવેષણા ન કરવી. હીલના-જાત્યાદિ પ્રગટ કરી, નિંદના-દેય અને દાયકના દોષો જણાવીને કે ગહેણા-લોક સમક્ષ દાયકાદિની નિંદા વડે ન ગવેપે. મેષણા-ન આપનાને ભય Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૨/૧/૩૨ થી ૩૫ ૨૧૩ પમાડીને, તર્જના-આંગળી વડે ચીંધીને કે “હે દુષ્ટ !” આદિ, તાડના-થપ્પડ આદિ મારીને ગવેષણા ન કરે. ગૌરવ-ગર્વથી, હું રાજ વડે પૂજિત છું આદિ, કુધનતા-દરિદ્રતા ભાવથી કે ક્રોધ ભાવથી, વનીપકતા-ગરીબડો થઈને ન માંગે. મિત્રતા-મિત્રભાવથી, પ્રાર્થનાચાયના, સાધુરૂપ સંદર્શન વડે, સેવના-નોકર સ્વામીને સેવે, તે રીતે કે આ ત્રણે રીતે ભિક્ષા ગવેષણા ન કરે. જો ઉક્ત રીતે ભિક્ષા ગવેષણા કરે તો - તે કેવો થાય ? અજ્ઞાત-રવય સ્વજનાદિ સંબંધ કથનથી સ્વજનાદિ ભાવયુક્ત તથા અગ્રથિત-જાણવા છતાં તે સંબંધી વડે આસક્ત અથવા આહારગૃદ્ધ. આહાર કે દાયકમાં અદ્વિષ્ટ કે દુષ્ટ, અદીણ-અભિત, અવિમના-અસામાદિ દોષથી શુન્ય ચિત, કિરણ-દયાહીન, અવિષાદી - દીન. અપરિતાંત-અઢાંત, યોગ-મન વગેરે સદ્ અનુષ્ઠાનમાં તે અપરિતાં યોગી. તેથી જ વતન-પ્રાપ્ત સંયમયોગમાં ઉધમ, ઘટન-અપાત સંયમ યોગમાં પ્રાપ્તિ માટે યન, કરવો તે યતનઘટનકરણ. ચરિત-સેવિત, ગુણ-ક્ષમા આદિ, યોગ-સંબંધથી યુક્ત. ભિક્ષ- ભિષણામાં રત બને. પૂર્વોક્ત ગુણભિક્ષાદિ પ્રતિપાદનપર પ્રવચન, સર્વ જગતના જીવના રક્ષણરૂપ જે દયા, તેને માટે પાવચન-પ્રવચન, શાસન ભગવંત મહાવીરે ન્યાય અબાધિતપણાથી સારી રીતે કહેલ છે, જીવોને હિતકર છે. પ્રત્ય-જન્માંતરમાં શુભ ફળપણે થાય છે. આગમી કાળે પણ ભદ્ર-કલ્યાણકારી થાય. શુદ્ધ-નિર્દોષ, નેઆઉય-નૈયાયિક, અકુટિલમોક્ષ પ્રતિ ઋજુ, સર્વે દુ:ખ અને પાપના કારણોનું ઉપશામક. * * હવે ભાવનાઓ કઈ ? તે કહે છે - - x • ભાવના પાંચ છે. ભાવિત-વાસિત થાય વ્રત વડે આત્મા જેનાથી તે ભાવના-ઈય સમિતિ આદિ. - X - તે પ્રાણાતિપાત વિરમણ રૂ૫ પહેલા વ્રતના રક્ષણને માટે થાય છે. પહેલી ભાવના-સ્થાન અને ગમનમાં ગુણયોગ-સ્વપર પ્રવચન ઉપઘાત લક્ષણ ગુણસંબંધ કરે છે તે. યુગાંતર-યુગ પ્રમાણ ભૂમિભાગમાં પડતી દૃષ્ટિથી જવું જોઈએ. કીડા આદિ ત્રસ અને સ્થાવર પ્રત્યે દયા વડે, પુષ્પષ્ફળ-છાલ આદિને વર્જીને ચાલવું. તેમાં પ્રવાલ-પાલવ અંકુર, દક-પાણી, ઈસમિતિ પ્રવૃતને શું ફળ ? ઈયસિમિતિ પ્રવૃત્ત સર્વે પ્રાણો અને જીવોની અવજ્ઞા કરતો નથી, તેમના સંરક્ષણના પ્રયત્ન વડે અવજ્ઞાવિષયી ન કરે. તેની નિંદા, ગહ ન કરે. કેમકે સર્વથા પીડા વર્જન માટે ઉઘત રહે છે. * * * * * પગના આઘાતથી મારવા વડે હિંસા ના કરે. બે ભાગ કરી છેદે નહીં, સ્ફોટન વડે ભેદે નહીં, પરિતાપનથી વ્યથા ન પમાડે. ભય, દુ:ખ ન પમાડે. • x • એ રીતે આ ન્યાયથી ઈયસિમિતિ વ્યાપાર વડે જીવ વાસિત થાય છે. કેવો થાય ? સંવત - માલિન્યમાહિત, મવિનg - વિશુદ્ધયમાન પરિણામવાળો, નિર્વાણ-અક્ષત, અખંડ ચાસ્ત્રિ-સામાયિકાદિ વડે વાસના-ભાવનાયુક્ત અથવા અશબલ-અસંક્ષિપ્ત-નિવણ ચામ્રિ ભાવનાના હેતુરૂપ અહિંસક-અવધક, સંયત-મૃષાવાદાદિથી વિરમેલ સુસાધુ-મોક્ષસાધક થાય છે. બીજી ભાવના-મનઃસમિતિ. તેમાં મન વડે પાપને ચિંતવે નહીં. આ જ કહે છે. પાપ • દુષ્ટ થયેલા મન વડે જે પાપ-અશુભ છે. કદી મન વડે પાપી પાપને કંઈ પણ ન ચિંતવે. વળી કેવું પાપ-તે કહે છે – અઘાર્મિકોમાં અધાર્મિક અને દારુણ, નૃશંસ-નિર્દયતાપૂર્ણ વધ-હણવું, બંધસંયમન, પરિફ્લેશ-પરિતાપના, પ્રચુર હિંસા વડે જે, જરા-મરણ-પરિફ્લેશ ફળરૂપ વાયનાંતરથી ભય-મરણ-પરિફ્લેશથી અશુભ. કદી કોઈ કાળે પાપક વડે આ મનથી પણ પ્રાણાતિપાતાદિ પાપ અલા પણ અને એકાગ્રતાથી ન ચિંતવે. આ રીતે મન:સમિત યોગથી-યિતના સત્ પ્રવૃત્તિ લક્ષણ વ્યાપારથી જીવ વાસિત થાય છે. કઈ રીતે ? તે કહે છે - અશબલ-અસંક્ષિપ્ત-નિર્વણ ચાઅિભાવના વડે અહિંસક સાધુ થાય. - ત્રીજી ભાવના-વચન સમિતિ. જેમાં પાપ વચનથી પણ ન કહે. તે જ કહે છે. વધુ પાવયા - આનું વ્યાખ્યાન પૂર્વવત્ છે. ચોથી ભાવના-આહાર સમિતિ. તે કહે છે – આહાર આપણા વડે શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી. આને જ ચિંતવતા કહે છે. અજ્ઞાત-શ્રીમતુ પ્રવજિતાદિવથી દાયકજન વડે ન જાણેલ. ન કહેલ. -x- અશિષ્ટ-અપ્રતિપાદિત. ‘અજ્ઞાત-અાગ્રચિતઅદુષ્ટ’ એમ વાચનાંતમાં દેખાય છે. તે પૂર્વવતું. ભિક્ષ-ભિષણા વડે યુક્ત. સમુદાણેઊણ-ભ્રમણ કરતાં ભિક્ષાચ-ગૌચરી ઉંછ-થોડું-થોડું લેતા ભીક્ષા ગ્રહણ કરીને ગુરુજન પાસે આવી ઈયપથિક દંડક વડે ગમનાગમન અતિચારને પ્રતિકમે. યથાગૃહીત ભોજન-પાનના નિવેદનથી આલોચના કરે. તેને દેખાડે. ગુરુ કે વડીલે કહ્યા મુજબ • ઉપદેશને ઉલ્લંધ્યા વિના દોષવજીને, અપમત ભાવે ફરી અપરિજ્ઞાત અનાલોચિત દોષરૂપને પ્રત્યનપૂર્વક કાયોત્સર્ગ કરીને પ્રતિક્રમે – પછી ઉત્સુકતા રહિત, શાંત થઈને બેસે. અનાબાધવૃત્તિથી સુખે બેસે છે. મુહૂર્ત માત્ર કાળ ધર્માદિ સંયમ વ્યાપાર વડે, ગુરુના વિનયકરણ આદિ વડે. ગ્રંથાનુપ્રેક્ષણ રૂપ સ્વાધ્યાય વડે ભણેલ, ગોપિત-વિષયાંતરગમનમાં જેનું મન વિરુદ્ધ છે તે. તેથી જ શ્રુત-વ્યાત્રિરૂપ ધર્મમાં જેનું મન છે તે, તેથી શૂન્યચિત્તરહિત, અસંક્ષિપ્ત ચિતવાળા, અલહ ચિતવાળા, અસત્ અભિનિવેશ અવિધમાન છે તેવો, સમાધિત મનવાલા - રાગદ્વેષરહિત ઉપનીત આત્મામાં મનવાળો. સમ-અધિક ઉપશમ વડે યુક્ત મન તે સમાધિક મન, સ્વસ્થ મનવાળા, તવશ્રદ્ધા કે સંયમ યોગ વિષયમાં અભિલાષવાળા. સંવેગ-મોક્ષમાર્ગ અભિલાષ કે સંસારનો ભય. નિર્જરા-કર્મના ટ્રાય કરવાના મનવાળો. પ્રવચન વાત્સલ્ય ભાવિત મનવાળો - • અતિશય પ્રમુદિત થઈ, વડીલોના ક્રમ મુજબ નિમંત્રીને સાધર્મિક સાધુને ભકિતથી “તમે આ અશનાદિ વાપરો” એવી અનુજ્ઞા આપે - x • ઉચિત આસને મુખત્રિકા, જોહરણ વડે સમસ્ત શરીરને પ્રમાર્જે, હથેળી પ્રમાર્શે. આહાર વિષયમાં મૂછ રાખ્યા વિના, અપ્રાપ્ત સોની આકાંક્ષા ન રાખીને, સાનુરાગમાં ગૃદ્ધ ન થઈ, આહારવિષયમાં ગહન કરતા, રસોમાં એકાગ્ર મન થયા વિના. અકલુષ, લોભરહિત, આત્માર્થ નહીં પણ પરમાર્યકારી થઈ, સુ-સુર કે ચબ-જબ શબ્દ કર્યા વિના, Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧//૩૨ થી ૫ ૨૨૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પૂર્વકાળના સાધુ વડે પાલિત છે, વિવક્ષિત કાળના સાધુ પણ પાળે છે. આ સંવરની પ્રરૂપણા કોણે કરી ? ક્ષત્રિય વિશેષરૂપ યતિ શ્રીમન મહાવીરે, જે શયદિ યુક્ત છે, તેમણે સામાન્યથી શિષ્યોને કહી, ભેદાનભેદ કથનથી પ્રરૂપી છે. તે પ્રસિદ્ધ, પ્રમાણ પ્રતિષ્ઠિત, નિષ્ક્રિતાર્થોને પ્રધાન આજ્ઞા-સિદ્ધ વરશાસન છે. સમ્યક પ્રકારે ઉપદિષ્ટ છે, દેવ-મનુષ્ય-અસુરની પર્ષદામાં વિવિધ નય-પ્રમાણથી કહેલ છે. માંગલારૂપ છે. પ્રવીfમ - સર્વજ્ઞના ઉપદેશ વડે હું આ બધું પૂર્વોક્ત પ્રતિપાદિત કરું છું, પણ પોતાની બુદ્ધિથી કહેતો નથી. મુનિ દીપરત્નસાગરે કરેલ સંવર-અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - X – ઉત્સુકતા કે મંદતા રહિત, પરિશાટિ વર્જિતપણે વાપરે. • x - મનોવUT - પ્રકાશમુખવાળા ભાજનમાં અથવા પ્રકાશમાં અંધકારમાં નહીં. * * ભાજન-પાત્ર, પાક વિના જલાદિ સવ જોઈ શકાતા નથી. વૈત - મન, વચન, કાયાના સંયતપણાથી, પ્રયત્ન-આદર વડે, સંયોજનાદોષરહિત, રાગ અને દ્વેષના પરિહારપૂર્વક. • x • ધુરીમાં તેલ પૂરવું તે અક્ષોપાંજન, ઘામાં લેપ કરવાની માફક - x - સંયમ પ્રવૃતિના જ નિમિત્ત માત્રથી વાપરે. જેથી સંયમભારનું વહન કરી શકે. પણ પ્રયોજન સિવાય કે સંયમભારવહનને બદલે વર્ણ-બલ-રૂપ નિમિતે કે વિષય લોલુપતાથી ન વાપરે. ભોજનરહિત, સંયમને સાધનાર શરીર ધારણ કરવા સમર્થ થતો નથી, માટે ભોજન કરે. જીવિતવ્યના સંરક્ષણને માટે ભોજન કરે તે સંયત-સાધુ. સમય-સમ્યક. નિકષર્થે કહે છે - આ પ્રમાણે આહાર સમિતિયોગથી વાસિત થઈ અંતરાત્મા શબલઅસંક્ષિપ્ત-નિર્વણચાત્રિ ભાવનાથી અહિંસક, સંયત સાધુ થાય. પાંચમી ભાવના - આદાનનિક્ષેપસમિતિરૂપ. તે જ કહે છે – પીઠ આદિ બાર પ્રકારના ઉપકરણ પ્રસિદ્ધ છે. ઉક્ત ઉપકરણ તથા બીજા પણ સંયમના પોષણને માટેના ઉપકરણ - વાયુ, આતપ, દંશ, મશક, શીતથી રક્ષાને માટેની ઉપકારક ઉપધિને રાગ-દ્વેષરહિત થઈને ભોગવે. પણ વિભૂષાદિ નિમિતે ન ભોગવે. સાધુ વડે સદા પ્રત્યુપેક્ષણા-પફોટન વડે જે પ્રમાર્જના કરવી. પ્રભુપેક્ષણા-ચક્ષુ વડે, પ્રસ્ફોટન-આસ્ફોટન વડે, પ્રમાર્જન-જોહરણાદિ વ્યાપારરૂપ. દિવસ અને સમિમાં અપ્રમત્ત થઈ કરે. લતા-મૂકતા [પ્રમાજો] શું ? તે કહે છે – પાત્ર અને માટીના વાસણ, વસ્ત્રાદિ ઉપધિ. આ ત્રણે ઉપકારી હોવાથી ઉપકરણ છે. હવે નિકર્ષ માટે કહે છે - વનારાને આદિ પૂર્વવત્ છે. ઉપકરણને આદાન-લેતા, નિક્ષેપણા-મૂકતા, તેમાં સમિતિ પાળે, તે આદાન માંડ નિપણા સમિતિ કહેવાય છે. ધે અધ્યયનનો નિકઈ કહે છે - ઉક્ત ક્રમથી અહિંસા-લક્ષણ સંવરનો ઉપાય સમ્યક્ આસેવિત થાય છે. કયા પ્રકારે ? સુપ્રણિધાન સમાન થતુ સુરક્ષિત. કોના વડે - આ પાંચ કારણ-ભાવના વિશેષથી, અહિંસા પાલનાર્થે મનવચન-કાયાની રક્ષા કરવા પડે. તથા નિત્ય અને આમરણાંત સુધી. તથા આ યોગ-પૂર્વોક્ત ભાવનાપંચકરૂપ વ્યાપાર કરવો. કોના વડે ? સ્વસ્થગિત વડે, બુદ્ધિમાન પુરષ વડે. આ યોગ કેવો છે ? નવા કર્મના અનુપાદાનરૂપ. જેથી અપાયસ્વરૂપ, કમળના પ્રવેશના નિષેધથી છિદ્રરહિત. અછિદ્ર હોવાથી જ કર્મજળ ન પ્રવેશે. ચિતસંક્લેશ સહિત, નિર્દોષ, સર્વે અરિહંતો દ્વારા અનુમત. ઇસમિતિ આદિ ભાવના પંચક યોગથી અહિંસારૂપ દ્વાને ઉચિતકાળે વિધિપૂર્વક સ્વીકારે, સતત સમ્યક ઉપયોગથી આચરે, બીજાને તેના ઉચિત દાનથી શોભાવે, અથવા અતિચાર વજીને શોધિત કરે, પારને પામે, બીજાને ઉપદેશે. એ રીતે તેને આરાધે. તે સર્વજ્ઞના વચન વડે અનુપાલિત થાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ -XX-XXX ૨/૩૬ છે સંવર-અધ્યયન-૨-“સત્ય”, છે ૦ પહેલા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે સૂત્રકમ સંબદ્ધ અચવા અનંતર અધ્યયનમાં પ્રાણાતિપાત વિરમણ કહ્યું, તે સામાન્યથી અસત્યથી વિરમણતાથી જ થાય છે. તેથી હવે અલીક વિરતિના પ્રતીપાદન માટે સંબદ્ધ બીજું અધ્યયન આભે છે - • સૂત્ર-૩૬ : હે જંબૂ! બીજું સંવરસત્ય વચન છે. તે શુદ્ધ, શુચિ, શિવ, સુજાત, સુભાષિત, સુવત, સુકથિત, સુષ્ટ, સુપ્રતિષ્ઠિત, સુપ્રતિષ્ઠિતયશ, સુસંયમિતવચનથી કહેવાયેલ છે. તે સુરવર, નર વૃષભ, પ્રવર જલધારી અને સુવિહિત લોકોને બહુમત છે. પમ સાધુજનનું ઘર્મ અનુષ્ઠાન, તપ-નિયમથી પરિગૃહિત, સુગતિના પાનું પ્રદર્શક અને લોકમાં ઉત્તમ આ વ્રત છે. વિઘાઘરની ગગનગમના વિદ્યાનું સાધક છે, સ્વર્ગ અને મુક્તિમાનું પ્રદકિ છે, અવિનય છે. તે સત્ય જ અકુટિલ, યથાર્ય પદાર્થ પ્રતિપાદક, વિશુed, ઉદ્યોતકર, પ્રભાસક છે. અવલોકમાં અવિસંવાદી, યથાર્થ હોવાથી મધુર, પ્રત્યક્ષ દેવના સામાન, વિવિધ અવસ્થામાં ઘણાં મનુષ્યોને આશ્ચર્યકારી છે. મહાસમુદ્ર માટે પણ મુઢી થઈ ગયેલ, દિશાધ્યમથી ગ્રસ્ત થયેલના વહાણ પણ સંઘના પ્રભાવી રોકાઈ જાય છે, અથાહ જળમાં પણ ડૂબતા કે મરતા નથી, પણ સત્યથી શાહ પામે છે. અગિનના સંભ્રમમાં પણ ભળતા નથી, wજ મનુષ્યો સા પ્રભાવે કળતા તેલ-ગોa-ellikને પર્ણો પકડે તો પણ બળતા નથી. પર્વતની ટોચેથી ફેંકવા છતાં મરતા નથી, સત્ય વડે પરિગ્રહિત તલવારના પિંજરામાં ઘેરાય તો પણ સંગ્રામમાંથી અક્ષત શરીરે નીકળી જાય છે. સભ્યવાદી વધ, બંધન, અભિયોગ ઘોર વૈરી મળેથી બચી નીકળે છે, બુઓના મોથી પણ આtd શરીર સત્યવાદી નીકળી જાય છે, સત્યવચનમાં અનુરાગનું દેવતા પણ સાધ્ય કરે છે, સહય કરે છે. તે સત્ય તીર્થકર ભગવતે દશ પ્રકારે કહેલ છે. ચૌદપૂવએ તે પ્રાભૂતોની જમેલ છે, મહર્ષિોને સિદ્ધાંતરૂપે દેવાયેલ છે, દેવેન્દ્ર-નરેન્દ્રોને અપે કહે છે, વૈમાનિકો દ્વારા સમર્થિત છે, મહાર્યા છે, મંત્ર-ઔષધિવિદ્યાની સિદ્ધિનું કારણ છે, ચારણગણ આદિ શ્રમણોને વિધા સિદ્ધ કરાવનાર છે, મનુષ્યગણ દ્વારા વંદનીય છે. સત્યવાદીઓ દેવગણોને અનિય, અસુરણોને પૂજનીય, અનેક પાખંડી દ્વારા સવીકૃત છે. આ પ્રકારના મહિમાથી મંડિત આ સત્ય લોકમાં સારભૂત છે, મહાસાગરી પણ ગંભીર છે, મેરુ પર્વતથી પણ અધિક સ્થિર છે, ચંદ્રમંડળથી અધિક સૌમ્ય છે, સૂર્યમંડળથી અધિક દીપ્ત છે. શરતકાલીન આકાશdલથી પણ અધિક વિમલ, ગંધમાદનથી પણ અધિક સુરસિંm છે. લોકમાં જે પણ સમજી , યોગ, જપ, વિધા ૨૨૨ પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે, જંત્મક દેવ છે, અw, શસ્ત્ર, શિક્ષા અને આગમ છે, તે બધાં સત્યમાં પ્રતિષ્ઠિત છે. જે સત્ય સંયમમાં બાધક થાય, તેવું સત્ય જરા પણ ન બોલવું જોઈએ. હિંસા સાવધયુક્ત, ભેદ વિકથાકારક, અનુવાદ કલહકાક, અનાર્ય, અપવાદ વિવાદયુકત વિડંબના કરનાર, જોશ અને ધૃષ્ટતાથી પરિપૂર્ણ, નિલજ, લોકગહણીય, દુર્દિષ્ટ, દુઃશુત, ન જાણેલ, તેવું સત્ય બોલવું ન જોઈએ. એ જ પ્રમાણે | પોતાની સ્તવના, ભીજાની નિંદા-જેમકે તું મેધાવી નથી, તું જ નથી કે દદ્ધિ છે, તું ધમપ્રિય નથી, કુલિત નથી, દાનપતિ નથી, શૂરવીર નથી, સુંદર નથી, ભાવાનું નથી, પંડિત નથી, બહુકૃત નથી, તપસ્વી નથી, પરલોકસંબંધી વિશયકારી બુદ્ધિ નથી. જે વચન સવકાળ ગતિ, કુળ, રૂપ, વ્યાધિ, રોગથી સંબંધિત હોય જે પીડાકારી અને નીંદનીય હોવાથી વજીનીય હોય, ઉપચારણી રહિત હોય. આવા પ્રકારનું સત્ય ન બોલવું જોઈએ. તો કેવા પ્રકારનું સત્ય બોલવું જોઈએ ? જે વચન દ્રવ્ય-પયિગુણોથી, કિચારી, બહુવિધ શિલપોથી, આગમથી યુકત હોય, સંજ્ઞા-આખ્યાતનિપાત-ઉપસ-તદ્ધિત-સમાસ-સંધિપદ, હેતુ, યૌગિક, ઉwiદ, ક્રિયાવિઘાન, ધાતુ, સ્વર, વિભકિત, વણેયુકત હોય [એવું સત્ય બોલવું જોઈએ] ત્રિકાળ વિષયક સત્ય દશ પ્રકારે છે. તે જ કમથી છે. ભાષા બાર પ્રકારે થાય છે, વચન અને સોળ ભેદ થાય છે. આ પ્રમાણે અરહંત દ્વારા અનુજ્ઞાત અને સમિતિ છે. આ સત્ય વચન યોગ્ય કાળે જ બોલવું જોઈએ. • વિવેચન-૩૬ : જંબૂ ! આ શિષ્ય આમંત્રણ વચન છે. બીજું સંવરદ્વાર - “સત્યવચન”. સતુ-મુનિ, ગુણ કે પદાર્થને માટે હિતકર તે સત્ય. • x • સત્યની સ્તવના કરતા કહે છે - શુદ્ધ અર્થાત્ નિર્દોષ, તેથી જ શુચિ-પવિત્ર, શિવ-શિવનો હેતુ, સુજાતશુભવિવક્ષા ઉત્પન્ન. તેવી જ સુભાષિતશોભન વ્યક્ત વાકપ શુભાશ્રિત-સુખાશ્રિત કે સુઘાસિત. સુવત-શોભનનિયમરૂપ. • x • સુકથિત, સુટ-અતીન્દ્રિય અર્થદર્શી વડે દેઢ અવગદિ હેતુપણે ઉપલબ્ધ, સુપ્રતિષ્ઠિત • સર્વ પ્રમાણ વડે ઉપપાદિત. • x • સુનિયંત્રિત વયનો વડે કહેવાયેલ, સુરવર આદિને બહુમત-સંમત. પરમ સાધુ-નૈષ્ઠિક. મુનિને ધમનુષ્ઠાનરૂપ, તપ-નિયમ વડે અંગીકd. સુગતિ પદેશક અને આ લોકોતમ વ્રત છે. અસત્યવાદીને આકાશગામીની વિધા સિદ્ધ થતી તી. સ્વર્ગમાર્ગ અને સિદ્ધિપચતું પ્રવર્તક છે. - આ સત્ય નામક બીજું સંવર ઋજુભાવ પ્રવર્તક છે, * * * સદભુત અર્થ, પ્રયોજનથી વિશુદ્ધ, પ્રકાશકારી છે. કઈ રીતે? પ્રભાવક છે. એનું ? જીવલોકમાં સર્વભાવોને. અવિસંવાદી-વચાર્ય, મધુકોમળ, પ્રત્યક્ષ દેવતા જેવું તે યિતને Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૨/૩૬ ૨૨૩ ૨૨૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વિસ્મયકારી છે. કોને ? ઘણાં મનુષ્યોને અવસ્થાવિશેષમાં. કહ્યું છે - સત્ય વડે અગ્નિ શીત થાય છે, ઈત્યાદિ. સત્ય હેતુથી મહાસમુદ્ર મથે રહે છે, પણ ડૂબતા નથી. મુઢાણિયાવિ-મુઢ-નિયત દિશાગમનને ન જાણતાં, અણિય-અગ્રતુંડ કે અનીક, તેને પ્રવતવનાર જન સૈન્ય જેને છે તે. પોત-મ્બોધિસ્થ, સત્યથી ઉદક સંભ્રમમાં પણ વચન પરિણામથી ભીંજાતા નથી, - x - અગ્નિસંભ્રમમાં બળતા નથી. આર્જવયુક્ત મનુષ્યો સત્યથી બળતા તેલાદિને હાથમાં લે તો પણ બળતા નથી. પર્વતના એક દેશથી ફેંકવા છતાં મરતા નથી ઈત્યાદિ - X - X - કહ્યું છે - પ્રિય, સત્ય, વાક્ય કયાં મનુષ્યનું હૃદય હરતું નથી, લોકમાં પ્રતિતિપદ સત્યવાણી અર્થને આપે છે, દેવો કામિક ફળ આપે છે ઈત્યાદિ. * * • તેથી બીજું સત્યમહાવત ભગવત્ જિને સારી રીતે કહ્યું છે તે દશ ભેદે છે. - જનપદ, સંમત આદિ દશવૈકાલિકાદિમાં પ્રસિદ્ધ છે. ચૌદપૂર્વીએ પણ પૂર્વગત શ્રત વિશેષથી જાણેલ છે. મહર્ષિને સિદ્ધાંત વડે આપેલ છે કે સમાચારથી જાણેલ છે. લોકોને અર્થ વડે કહેલ છે. • x • x • અથવા દેવેન્દ્ર દિને જિનવચનરૂપ જીવાદિ અર્શી કહેવાયા છે. વૈમાનિકોને જિન આદિ વડે ઉપાદેયપણે પ્રતિપાદિત કરેલ છે. અથવા વૈમાનિકોએ તે સેવેલ છે અથવા સમર્થન કરેલ છે. તે મહાપ્રયોજનવાળું છે - તે જ કહે છે - મંત્ર, ઔષધિ, વિધાને સાધવાનું પ્રયોજન છે, તેનો સત્ય વિના અભાવ છે. વિદ્યાચારણ આદિ વંદોને અને શ્રમણોને આકાશગમન પૈક્રિય કરણાદિ પ્રયોજન વિધા સિદ્ધ છે. મનુષ્યગણોને સ્તુત્ય, દેવગણોને પૂજ્ય, અસુરગણોને પૂજનીય છે. અનેક પાખંડી દ્વાસ-વિવિધ વ્રતી વડે તે સ્વીકૃત છે, જે લોકમાં સારભૂત, મહાસમુદ્રથી અતિશય વડે ક્ષોભ્યત્વથી ગંભીરતર છે - સ્થિરતર છે. મેરુ પર્વતથી અચલિત છે, ઈત્યાદિ - X - X - તેમાં મંગ-હણેિગમેપીમમાદિ. થી . વશીકરણાદિ પ્રયોજન દ્રવ્યસંયોગ, જપા-મંત્ર વિધાનો જ૫, વિધા-પ્રજ્ઞપ્તિ આદિ. ભક-તિછલોકવાસી દેવો. અા-નારાય આદિ શ્રેય આયુધ કે સામાન્ય શ. શાસ્ત્ર-અર્ય શાસ્ત્રાદિ. શસ્ત્ર-ખડ્યાદિ, શિક્ષા-ક્લાગ્રહણ, આગમ-સિદ્ધાંત, તે બધું સત્યમાં પ્રતિષ્ઠિત છે. અસત્યવાદીને કોઈપણ મંગાદિ પ્રાયઃ સાધ્ય થતાં નથી. વળી સત્ય પણ સદ્ભત અર્થ માનતાથી સંયમને બાધક હોય તેવું થોડું પણ બોલવું ન જોઈએ. તે કેવું છે ? જીવવધથી હિંસક, સાવધ-પાપ વડે યુક્ત. તેથી જ કાણાને કાણો, લંગડાને લંગડો, વ્યાધિવાળાને રોગી, ચોરને ચોર ન કહેવો.. ભેદ-વ્યાધિ ભેદકારી, વિકથા-સ્ત્રી આદિની કથા, તેને કરનાર, અનર્થવાદ-નિપ્રયોજન બોલવું, કલહ-ઝઘડો કરવો. અનાર્ય-અનાર્ય દ્વારા પ્રયુક્ત, અન્યાચ્ય-અન્યાયયુક્ત, અપવાદ-બીજાના દૂષણો કહેવા. વિવાદ-વિપતિપતિથી યુક્ત. વલંબ-બીજાને વીડંબનાકારી, ઓજ-બળ, વૈર્ય-ધૃષ્ટતા, બકુલ-પ્રયુર, નિર્લજલારહિત, ગહણીય-નિંધ, દુર્ઘટ-અસમ્યક્ જોયેલ, દુઃશ્રુત-અસમ્યક સાંભળેલ, દુ—ણિત-સમ્યક જ્ઞાત. પોતાની સ્તુતિ અને બીજાની નિંદા ન કરવી. નિંદાને કહે છે - તું બુદ્ધિમાન - અપૂર્વ શ્રુત દટગ્રહણ શક્તિ યુત નથી. તું ધન્ય-ધન પ્રાપ્તિ નથી, પ્રિયધમ-ધર્મપ્રિય નથી. તું કુલીન-કુલ-જાત નથી. દાનપતિ-દાનદાતા નથી. સૂર-ચારભટ, સુભટ નથી. તું પ્રતિરૂપ-રૂપવાનું નથી, લટ-સૌભાગ્યવાન નથી, પંડિત-બુદ્ધિમાન નથી. બહુશ્રુત-સાંભળીને શીખેલા ઘણાં શાસ્ત્ર, અથવા બહસત એટલે ઘણાં પુછો કે ઘણાં શિયો નથી. તપસ્વીક્ષપક નથી. પરલોકના વિષયમાં નિશ્રિત-નિઃસંશય મતિ નથી. સર્વકાળ-આજમાં. ઈત્યાદિ - x • તેવી જાત્યાદિની નિંદા વડે પરચિત પીડાકારીત્વ ચાય છે, માટે તે વર્જવું. આવું સત્ય હોય તો પણ ન કહેવું. તેમાં જાતિ-માતૃપા, કુલ-પિતૃપક્ષ, રૂપ-આકૃતિ, વ્યાધિ-ચિર સ્થાયી કુષ્ઠાદિ, રોગ-શીઘતર ઘાતિ જ્વરાદિ. દુહિલ-ન્દ્રોહવાળા, પાઠાંતચી દુહઓન્દ્રવ્યથી અને ભાવથી ઉપચાર-પૂજા કે ઉપકારને ઉલ્લંઘવો. આવું સત્ય સદ્ભુત હોવા છતાં અસત્ય છે, તે ન બોલવું. તો કેવું. પુજા - અહીં ‘પુનઃ પૂર્વ વાક્યર્થ અપેક્ષાએ ઉત્તર વાક્યર્થને વિશેષ જણાવવા માટે છે. સત્ય બોલવું ? દ્રવ્ય-ત્રિકાળ અનુગતિ લક્ષણ પુદ્ગલાદિ વસ્તુ. પર્યાય-જૂના-નવા આદિ ક્રમવર્તીધર્મ. ગુણ-વણદિ, સહભાવિ ધર્મ, કર્મ-કૃષ્ણાદિ વ્યાપાર, શિલા-આચાર્યએ શીખવેલ ચિત્રકમદિ ક્રિયા વિશેષ. આગમ-સિદ્ધાંત-અર્થથી યુક્ત. * * * દ્રવ્યાદિયુક્તવ વચનના અભિધાયકવરી અથવા દ્રવ્યાદિ વિષયમાં. નામખ્યાતનિપાતાદિ પદ હેતુયોગિકાદિ તેમાં પદ શબ્દ બધાં સાથે જોડાતાં નામપદ, આખ્યાતપદ આદિ સમજવું. તેમાં નામ પદ બે ભેદે - વ્યુત્પન્નમાં દેવદત્તાદિ, વ્યુત્પમાં ડિથ આદિ. આખ્યાત-ક્રિયા સાધ્યપદ, કર્ય-કરે છે - કરશે. તે - તે અર્થ જણાવવા તે-તે સ્થાનોમાં પડે તે નિપાતપદ - ‘ખલુ' આદિ. ધાતુ સમીપે યોજાય, એ ઉપસર્ગથી તપ પદ તે ઉપસપદ, પ્ર-પરા આદિ. તદ્ધિત-અર્થ અભિધાયક જે પ્રત્યય, તદત્ત પદ તે તદ્ધિત પદ, નાભિના અપત્ય-નાભેય. સમાસ-પદોના એકીકરણરૂપ પદ, તપુરપાદિ, જેમકે રાજપુરુષ. સંધિ-સબ્રિક પદ, ‘દધીદ' આદિ. હેતુ-સાધ્યા વિનાભૂતવલક્ષણ, - x - યૌગિક-હત્યાદિ સંયોગવતુ, • x • ઉણાદિ-ઉણુ વગેરે પ્રત્યયાત પદ, જેમકે સ્વાદુ. ક્રિયાવિધાન-સિદ્ધ ક્રિયાવિધિ, પદવિધિ જેમકે - પાચક આદિ. ધાતુ-“ભૂ આદિ, સ્વર-અકારાદિ કે પજ આદિ, રસ-શૃંગારાદિ નવ. નવ રસ - શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત આ નવ રસો નાટ્યમાં જણાવેલા છે. વિભક્તિ-પ્રથમા આદિ સાત, વર્ણ - 8 કારાદિ વ્યંજનો વડે યુક્ત. સત્યને ભેદથી કહે છે - ત્રિકાળ વિષય દશ ભેદે સત્ય છે. તે આ પ્રમાણે - જનપદ, સંમત, સ્થાપના, નામ, રૂપ, પ્રતીત, વ્યવહાર, ભાવ, યોગ અને ઉપમા સત્ય. તેમાં (૧) જનપદ સત્ય - જેમકે કોંકણાદિ દેશમાં પાણીને પયસ કહે છે. (૨) સંમત સત્ય - અરવિંદને પંકજ કહેવાય કુવલયાદિને નહીં. (૩) સ્થાપનાસત્ય Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/૩૬ ૨૨૫ ૨૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ જિનપ્રતિમાદિમાં ‘જિન' આદિનો વ્યપદેશ. (૪) નામસત્ય-કુળની વૃદ્ધિ ન કરવા છતાં કુલવર્ધન કહે છે. (૫) રૂપસત્ય - ભાવથી અશ્રમણ છતાં તે રૂપધારીને શ્રમણ કહે છે. (૬) પ્રતીત સત્ય - જેમકે અનામિકાને કનિષ્ઠિકાને આશ્રીને લાંબી કહે છે. (૩) વ્યવહાર સત્ય - પર્વતમાં રહેલ ઘાસ બળતા, વ્યવહારમાં પર્વત બળે છે, તેમ કહે છે. (૮) ભાવસત્ય-પાંચે વર્ણ હોવા છતાં શુકુલવ લક્ષણ-ભાવના ઉકપણાથી બગલા સફેદ કહેવાય છે. (૯) યોગ સત્ય - જેમકે - દંડના યોગથી દંડી કહેવાય. (૧૦) ઉપમા સત્ય - સમુદ્રવત્ તળાગ આદિ. જે પ્રકારે ભણનક્રિયા દશવિધ સત્ય સભૃતાર્થતાથી થાય છે, તે પ્રકારે કે કર્મથી - અક્ષર લેખનાદિ ક્રિયા વડે સભૂતાર્થ જ્ઞાપન વડે સત્ય દશ પ્રકારે જ થાય છે. આના દ્વારા એમ કહે છે - માત્ર સત્યાર્થ વચન જ કહેવું એમ નહીં, હસ્તાદિ કર્મ પણ અવ્યભિચારી અર્ચના સૂચક જ કરવા જોઈએ. • x - X • ભાષા બાર પ્રકારે હોય છે. તે આ - પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પૈશાચી, શૌસેની, અપભ્રંશ. આ છ ગધ અને પધથી. વચન ૧૬ પ્રકારે હોય છે - ત્રણ વચન, ત્રણ લિંગ, ત્રણ કાળ, પરોક્ષ, પ્રત્યક્ષ, ઉપનીતાદિ ચાર, અધ્યાત્મ વયન. તેમાં ત્રણ વચન છે - એક-દ્વિબહુવચન.. ત્રણ લિંગ-સ્ત્રી, પુરષ, નપુંસકરૂપ...ત્રણ કાળ - અતીત-અનાગતવર્તમાન.. પ્રત્યક્ષ-જેમકે - આ.. પરોક્ષ-જેમકે - .. ઉપનીત વચન-ગુણ ઉપનય રૂ૫, જેમકે આ રૂપવાનું છે.. અપની વયન-ગુણ અપનયનરૂપ - જેમકે આ દુ:શીલ છે.. ઉપનીતાપની વચન-જેમાં એક ગુણ ઉપનીત અને બીજો ગુણ અપનીત કરાય, જેમકે - આ રૂપવાનું છે પણ દુ:શીલ છે.. વિપર્યયથી અપની તોપનીતવયન - જેમકે - આ દુ:શીલ છે પણ રૂપવાનું છે.. અધ્યાત્મવચનઅભિપ્રેત અર્થને ગોપવવાને સહસા તે જ બોલવું. ઉક્ત સત્યાદિ સ્વરૂપ ધારણ પ્રકારથી અરિહંત વડે અનુજ્ઞાત, સમીક્ષિતબુદ્ધિ વડે પર્યાલોચિત, સંયત-સંયમવાનું, કાળ-અવસરે બોલવું જોઈએ. પણ જિનેશ્વર વડે યાનનુજ્ઞાત અપર્યાલોચિત અસંયત વડે અકાળે નહીં. • x • આ અર્થે જ જિનશાસન છે, તે કહે છે - • સૂત્ર-૩૩ : આ લિંક, પિજીન, કઠોર, કર્ક, ચપળ વચનોwlી રક્ષણ કરવા માટે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે, જે આત્મહિતકર, જન્માંતરમાં શુભ ભાવના યુકત, ભાવિમાં કલ્યાણકર, શુદ્ધ, નૈયાયિક, અકુટિલ, અનુત્તર, સર્વદુ:ખ અને પાપનું ઉપશામક છે. તેની આ પાંચ ભાવના છે, જે અસત્યવચન વિરમણ-બીજ વ્રતના રક્ષણાર્થે છે – (૧) અનુવીચિભાષણ - સંવરનો અર્થ સાંભળીને, પરમાર્થ સારી રીતે જાણીને વેગથી, વરિd, ચપળ, રુક, કઠોર, સહસા, બીજને પીડક્ટ એવું 1િ5/15]. સાવધ વચન બોલવું ન જોઈએ. પણ સત્ય, હિતકારી, મિત, ગ્રાહક, શુદ્ધ, સંગત, પૂર્વાપર વિરોધી, સમિક્ષિત-સમ્યક પ્રકારે વિચારેલ વચન સાધુએ અવસરે યતનાપૂર્વક બોલતુંઆ રીતે અનુવીચિસમિતિ યોગથી ભાવિત અંતરાત્મા હાથ-પગ-નયન-વંદન ઉપર સંયમ રાખનાર, શૂર સત્ય, આર્જવ સંપૂર્ણ થાય. () ક્રોધનિગ્રહ : ક્રોધનું સેવન ન કરવું, ક્રોધી-ચંડ-રૌદ્ર મનુષ્ય અસત્ય બોલે છે, ચુગલી કરે છે, કઠોર ભાષણ કરે છે, અસત્ય-શુન્યકઠોર બોલે છે. કલહ-વૈરવિકથા કે આ ત્રણે સાથે કરે છે. સત્ય-શીલવિનયને હણે છે અથવા આ ત્રણેને હણે છે. હેવ-દોષ-અનાદરનું પાત્ર થાય છે અથવા આ ત્રણેનું પાત્ર થાય છે. ક્રોધાગ્નિથી પ્રજવલિત હૃદય મનુષ્ય આવા અને આ પ્રકારના અન્ય સાવધ વચન બોલે છે. તેથી ક્રોધનું સેવન ન કરવું. આ રીતે ક્ષમાથી ભાવિત અંતરાત્માવાળા હાથ, પગ, નેત્ર અને મુખના સંયમથી યુકત સાધુ, સત્ય અને આજીવથી સંપન્ન થાય છે. 3) લોભનિગ્રહ-લોભને ન સેવવો. લુબ્ધ મનુષ્ય લોલુપ થઈને :, વાસ્તુને માટે અસત્ય બોલે છે. કીર્તિ અને લોભને માટે અસત્ય બોલે છે. વૈભવ અને સુખને માટે અસત્ય બોલે છે. પીઠ અને ફલક માટે અસત્ય બોલે છે. શા અને સંથારા માટે અસત્ય બોલે છે. વરુ અને પબ માટે અસત્ય બોલે છે. કંબલ અને પાદપોંછન માટે અસત્ય બોલે છે. શિષ્ય અને શિષ્યા માટે અસત્ય બોલે છે. ભોજન અને પાન માટે અસત્ય બોલે છે. આ નવ કારણ તથા આવા અન્ય કારણોથી લોભ-લાલચી મનુષ્ય અસત્ય ભાષણ કરે છે. તેથી લોભનું સેવન ન કરવું. આ પ્રકારે મુક્તિ-નિલભતાથી ભાવિત અંત:કરણવાળા સાધુ હાથપગ-ને-મુખથી સંયત, શૂર, સત્ય, આર્જવ સંપન્ન થાય છે. (૪) નિર્ભયતા-ભયભીત ન થવું જોઈએ. ભયભીતને અનેક ભય શીઘ જકડી લે છે. ભયભીત મનુષ્ય * અસહાય રહે છે, ભૂત-પ્રેત દ્વારા કાંત રાય છે. બીજાને પણ ડરાવી દે છે. તપન્નયમ પણ છોડી દે છે. ભારનો નિવહિ કરી શકતો નથી. સFરો સેવિત માર્ગનું અનુસરણ કરવા સમર્થ થતો નથી. તેથી ભય, વ્યાધિ, રોગ, જરા મૃત્યુ વડે અથવા આવા પ્રકારના અન્ય ભયથી રવું જોઈએ નહીં. આ રીતે તૈયથી ભાવિત અંતરાત્માવાળા સાધુ હાથ-પગ-ને-મુખથી સંયત શૂર તથા આજીવધર્મથી સંપન્ન થાય છે. () પરિહાસવર્જન - હાસ્યને સેવવું ન જોઈએ. (તે સેવનાર) અસત્ય અને અસતુ વચન બોલે છે. પરિહાસ, પરપરિભવ-પર-પરિવાદ-પરપીડાકારક તથા ભેદ અને વિમુક્તિનું કારક બને છે. હાસ્ય અન્યોન્ય જનિત હોય છે, અન્યોન્ય ગમનનનું કારણ બને છે, અન્યોન્ય અને પ્રકાશિત કરનાર બને છે, હાસ્ય કર્મ-કુંદ-અભિયોગગમનનું કારણ બને છે. અસુરતા અને કિબિષિકત્વનું જનક છે. તેથી હાસ્ય ન સેવવું. આ રીતે મૌનથી ભાવિત Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૨/૩૭ ૨૨૩ અંતરાત્માવાળા સાધુ હાથ-પગ-ને-મુખથી સંયત થઈને શુટ, સત્ય, આર્જવણી સંપન્ન હોય છે. આ રીતે આ સંવરદ્વાર સમ્યફ સંવસ્તિ અને સુરક્ષિહિત થાય છે. પાંચ કારણોથી-ભાવનાથી, મન-વચન-કાયથી પૂર્ણરૂપે સુરક્ષિત થાય છે.. તેથી વૈર્યવાન અને પ્રતિમાનું સાધકે અનાશ્રવ, અકલુણ, નિછિદ્ર, અપરિસાવી, અસંકિaષ્ટ તથા સર્વજિનેશ્વરો વડે અનુજ્ઞાત આ યોગને આમરણાંત જીવનમાં ઉતારવો જોઈએ. આ પ્રમાણે બીજું સંવરદ્વાર પર્શિત, પાલિત, શોધિત, તીરિd, કિતત, અનુપાલિત અને આજ્ઞા વડે આરાધિત થાય છે. એવું જ્ઞાતમુનિ, ભગવતે પાપિત, પ્રરૂપિત કરેલ છે. સિદ્ધવરશાસન પ્રસિદ્ધ છે, આઘવિત-સુદેશિતપ્રશસ્ત છે - તેમ હું કહું છું. • વિવેચન-39 - આ પ્રત્યક્ષ, અલીક-અસલ્કતાર્થ, પિશુન-બ્બીજાને પરોક્ષ દોષારોપણ રૂપ, પરપ-કઠોર ભાષણ, કટક-અનિણાર્થ, ચપળ-ઉત્સુકતાથી વિચાર્યા વિનાનું જે વયનવાય, તેનાથી રક્ષણ કરવા માટેનો જે અર્થ તેનો ભાવ. તે માટે અર્થાત લીકાદિથી રક્ષણ કરવા માટેનું પ્રવચન અર્થાત્ શાસન. ભગવંત મહાવીરે સારી રીતે કહેલ છે. બીજા અલીકવચન વ્રત વિશેષની પહેલી ભાવના તે અનુવિચિન્ય સમિતિરૂપ છે. તે આ રીતે - સગર સમીપે સાંભળીને સંવના પ્રસ્તાવથી મૃષાવાદ વિરતિ લક્ષણનું પ્રયોજન તે મોક્ષલક્ષણ - x • તેમાં સાંભળીને, પરમાર્થ-હેયોપાદેય વચનને સમ્યક્ રીતે જાણીને, વિકલાથી વ્યાકુળ થઈ વેગથી ન બોલવું જોઈએ. વચનની ચપળતાથી, કટક અર્થથી, કઠોર શબ્દોથી, સાહસ પ્રધાન કે અતર્કિત, પ્રાણીને પીડાકર, સપાપ [વચન ન બોલવું વચનવિધિને નિષેધ વડે જમાવી હવે વિધિથી કહે છે - સત્ય-સભુત અર્થ, હિતકારી, પથ્ય, મિ-પરિમિત અક્ષર અને પ્રતિપાધ-વિવક્ષિત અર્થની પ્રતીતિજનક શુદ્ધ-પૂર્વોક્ત વચન દોષ રહિત, સંગત, ઉપપત્તિ વડે અબાધિત, અકાલ-મુનમુન અક્ષરહિત, સમિક્ષિત-બુદ્ધિપૂર્વક પર્યાલોચિત, વચન સંયમવાને, કાલ-અવસરે બોલવું જોઈએ, અન્યથા ન બોલવું. આ રીતે ઉક્ત ભાષણ પ્રકારથી અનુવિચિત્ય-પલિોચ્ય ભાષણરૂપ જે સમિતિ-સમ્યક્ પ્રવૃત્તિ તે અનુવિધિન્ય યોગ, તરૂપ જે વ્યાપાર, તેના વડે જીવ ભાવિત થાય છે. કયા પ્રકારે ? હાથપગ-ચરણ-નયન-વંદન સંયત, શૂર ઈત્યાદિ. બીજી ભાવના-ક્રોધ નિગ્રહ. ક્રોધ ન સેવવો. શા માટે? ક્રુદ્ધ-કુપિત, ચાંડિયરૌદ્રરૂપવ સંજાત, તે મનુષ્ય અસત્ય બોલે છે. તેમાં • x - વિકથા-પરિવાદરૂપ છે. શીલ-સમાધિ. વેસ-હેધ્ય, અપ્રિય. વહુ-દોષનો આવાસ. ગમ્ય-પરિભવસ્થાન. નિષ્કર્ષ માટે કહે છે - પડ્યું - ‘અલિકાદિ' ગ્રહણ કરવું, કેમકે તેનાથી બીજી ભણતક્રિયાનો અવિષય છે. મચડ્યું - ઉક્તથી વ્યતિરિક્ત કેહવું. * * * * * બીજી ભાવના-લોભ ન સેવવો. શા માટે? લુબ્ધ-લોભી, લોલ-વૃતમાં ચંચળ, અસત્ય બોલે છે. આ વાત વિષય ભેદથી કહે છે – પ્રામાદિ ક્ષોત્ર, કૃષિ ભૂમિ, ગૃહનું વાસ્તુ, તે હેતુથી લોભી અસત્ય બોલે. આ પ્રમાણે બીજા આઠે સુત્રો જાણવા. તેમાં કીર્તિ-ખ્યાતિ, ઔષધાદિની પ્રાપ્તિના હેતુથી. ઋદ્ધિ-પરિવારાદિ, સૌખ્ય-શીતળ છાયાદિ સુખ હેતુ શય્યાવસતિ અથવા જેમ પગ ફેલાવી સુવાય તે શય્યા. અઢી હાથ લાંબો તે સંચારો-કેબલખંડાદિ. પાદપોઇન-જોહરણના હેતુથી. * * * ચોથી ભાવના-ભય ન રાખવો. ડરેલ, ભયાઈ પ્રાણી. ભયાનિ-વિવિધ ભયો. અતિંતિ-આવે છે. કેવા ભય? સવસાર વર્જિતતાથી તુચ્છ, લઘુક-શીઘ, અદ્વિતીયઅસહાય. ભૂત-પ્રેતો વડે ભયભીત અધિષ્ઠીત થાય છે. બીજાને પણ ડરાવે છે. ઈત્યાદિ - x • અહિંસાદિ રૂપ સંયમ ભારતે ડરેલો વહન કરી શકતો નથી. સપુરષો વડે સેવિત માર્ગ-ધમદિ પુરપાર્થ ઉપાયને સેવવા-આવવા ભયભીત સમર્થ ન થાય. તેથી મનુષ્ય ડરવું ન જોઈએ. Wથમ • ભય હેતુથી બાહ્ય દુષ્ટતિર્યંચ મનુષ્યદેવાદિ તથા આત્મોદ્ભાવથી નહીં તે કહે છે - વ્યાધિ, ક્રમથી પ્રાણને હરણ કરનાર કુષ્ઠાદિ, રોગ-શીuતર પ્રાણહરણકારી જવાદિ, જરા કે મૃત્યુથી અથવા તેવા પ્રકારના ભયોત્પાદકત્વથી વ્યાધ્યાદિ સદેશ ઈષ્ટવિયોગાદિ. • x • હવે તેનો નિષ્કર્ષ કરતા કહે છે – વૈર્ય એટલે સત્વથી ભાવિત જીવ થાય છે. કેવો ? સંયત ઈત્યાદિ પૂર્વવતું. પાંચમી ભાવના-પરિહાસ ન કરવો. તે અલીક-સભૂત અર્થને છુપાવવા રૂપ છે. અસંતગાઈ-સભૂતાર્થ વયનો, અશોભન કે અશાંત-અનુપશમાધાન, બોલે છે. [કોણ?] હાસ્યવંત-પરિહાસ કરનાર. પરિભવકારણ-અપમાનના હેતુ. પપરિવાદબીજાના દૂષણો કહેવા. પ્રિય-ઈષ્ટ. - x - ભેદ-વ્યાત્રિનો ભેદ, વિમૂર્તિ-વિકૃત નયન વદન આદિથી વિકૃત શરીરકૃતિનું કાક. અથવા તે હાસ્ય મોક્ષમાર્ગનું ભેદકારક થાય છે. પરસ્પર કરાયેલ હાસ્ય, પરાર અભિગમનકારી બને છે, પરદાના આદિ પ્રચ્છન્ન મર્મને ઉઘાડે છે. લોકનિંધજીવનવૃતિ રૂપ થાય છે. હાસ્યકારી કાંદર્ષિક-ભાંડ વિશેષ દેવરૂપ કે અભિયોગને યોગ્ય આદેશકારી દેવમાં ગતિ કરનાર થાય છે. - x • x • મહર્તિક દેવોમાં ઉત્પન્ન થતો નથી. તેથી હાસ્ય અનર્થને માટે થાય છે. કહ્યું છે જે સંયત આવી અપશસ્ત હાસ્યાદિ પ્રવૃત્તિમાં વર્તે છે, તે તેવા પ્રકારની ગતિમાં જાય છે. • x - આસુરિચ-અસુરભાવ, કિબ્બેિસત-ચાંડાલ પ્રાયઃદેવમાં જન્મ • x - તેથી હાસ્ય ન સેવવું. પણ મૌન-વચન સંયમથી ભાવિત જીવ સંયતાદિ થાય. | મુનિ દીપરત્નસાગરે કરેલ સંવ-અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ @ સંવ-અધ્યયન-3-“દત્તાનુજ્ઞાત” છે. - X - X - X —X —X —X - X - ૦ મૃષાવાદ સંવર નામક બીજું સંવર અધ્યયન કહ્યું. હવે સૂકમ સંબંધી અથવા અનંતર અધ્યયનમાં મૃષાવાદ વિરમણ કહ્યું, તે અદત્તાદાન વિરમણવાળાને જ સુનિવહિ થાય છે. તેથી અદત્તાદાન વિરમણ નામક અધ્યયનને પ્રતિપાદિત કરવા • x • કહે છે. • સૂત્ર-3૮ - હે જંબૂ! ત્રીજું સંવરદ્વાર “દત્તાનુજ્ઞાત” નામે છે. તે સુવત! આ મહાવત છે તથા અણુવત પણ છે. આ પપ્પીય દ્રવ્યના હરણની નિવૃત્તિરૂપ ક્રિયાથી યુકત છે. (આ વ્રત) અપરિમિત-અનંત તૃણાથી અનુગત મહાઅભિલાષાથી યુકત મન, વચન દ્વારા પાપમય પદ્રવ્ય-હરણનો સમ્યક નિગ્રહ કરે છે. (આ વ્રતના પ્રભાવે મન સુસંયમિત થાય છે. હાથ-પગ પરધનના ગ્રહણણી વિરત થઈ જાય છે. આ વ્રત નિર્મ9, નૈષ્ઠિક, નિકત, નિરાસવ, નિર્ભય અને વિમુકત છે. પ્રધાન નરવૃષભ, પ્રવર બળવાન, સુનિહિતજન સંમત છે. શ્રેષ્ઠ સાધુનું ધમચિરણ છે. [ વ્રતમાં ગામ, આકર, નગર, નિગમ, ખેટ, કર્બટ, મર્ડબ, દ્રોણમુખ, સંભાવ, ન કે આશ્રમમાં પડેલ ઉત્તમ મણિ, મોતી, શિલા, પ્રવાલ, કાંસુ, વસ્ત્ર, ચાંદી, સોનું, રતન આદિ કોઈ પણ દ્રવ્ય પડેલ-ભૂલાયેલ-ગુમાવાયેલ હોય, તો તે વિષયમાં કોઈને કહેવાનું કે ઉઠાવી લેવાનું કલાતું નથી. કેમકે [સાધુને] હિરણ્ય-સુવણના ત્યાગી બનીને, પાષાણ અને સુવણમાં સમભાવ રાખી, અપરિગ્રહી અને સંવૃત્ત થઈને લોકમાં વિચારવું જોઈએ. કોઈપણ વા-વસ્તુ ખલિહાન, ખેતર, જંગલમાં પડેલી હોય, કોઈ ફૂલ, ફળ, છાલ, પ્રવાલ, કંદ મૂળ, હૂણ, કાષ્ઠ કે કાંકરા હોય, તે અભ કે ઘણું હોય, સૂમ કે ભૂળ હોય તો પણ સ્વતીના આપ્યા વિના કે આજ્ઞા લીધા વિના ગ્રહણ કરવી ન કહ્યું. ઘર કે અંડિત ભૂમિ પણ આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના ગ્રહણ કરવી ઉચિત નથી. નિત્ય અdaહની આજ્ઞા લઈને જ તેને લેવી જોઈએ. અપીતિકરના ઘરમાં પ્રવેશ, અપીતિકરના ભોજન-પાન, અપીલિકાના પીઠ, ફલક, શ, સંતાક, વરુ, પps, કંબલ, દેડ, શેહરણ, નિષધા, ચોલપક, મુહપત્તિ, પાદપોંકનક, ભજન, ભાંડ, ઉપધિ, ઉપકરણ ગ્રહણ કરવી નહીં. પર પરિવાદ, પર દોષ કથન અને પરવ્યપદેશ ન કરવો. બીજના નામે કંઈ ગ્રહણ કરે સુવનો નાશ કરે, દાનમાં અંતરાય કરે, દાનનો નાશ કરે, પૈસુચ-માત્સર્ય કરે [તો બધાંનો નિષેધ હોવાથી તેમ ન કર્યું જે કંઈ પીઠ, ફલક, ચા, સંતાક, વસ્ત્ર, પત્ર, કંબલ, મુહપત્તિ, ૨૩૦ પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પાદ પ્રોંનાદિ, ભાન, ભાંડ, ઉપકરણ, ઉપધિનો સંવિભાગ ન કરે, અસંગ્રહરસિ હોય, તપોવચનચોપચોમાસો-ભાવચોર હોય. જે શવદ-ઝંઝા-કલહ-સ્વ-વિકથા કે અસમાધિકર હોય, સદા આપમાણભોજી, સતત અનુબદ્ધ વૈરયુકત, નિત્ય રોષયુક્ત તે અસ્તેય વ્રતનો આરાધક ન થાય. આ અહેવતનો આરાધક કોણ થાય તે ઉપધિ, ભોજન, પાનના સંગ્રહ અને દાનમાં કુશળ હોય. અત્યંત બાલ, દુર્બલ, શ્વાન વૃદ્ધ, રૂપક આદિ તથા પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, રોઝ, આધર્મિક, તપસ્વી, કુલ, ગણ, સંઘ, ચૈત્યને માટે નિર્જરાર્થે જે અનિશ્ચિત હોય, તે જ બહ પ્રકારે સવિધ વૈયાવચ્ચ કરી શકે છે. તે પોતિકારક-ઘરમાં પ્રવેશે નહીં ભોજ+પાન ન લે, કે તેના પીઠ, ફલક, અધ્યા, સંસ્તા, વરુ, પત્ર, કંબલ, દંડ, રજોહરણ, નિષધા, ચોલપટ્ટક, મુહપત્તિ, પાદપોંછનક, ભાજન, ભાંડ, ઉપધિ, ઉપક્રણ સેવતા-વાપરતા નથી. બીજાનો પરિવાદ-નર્મદા ન કરે. બીજાના દોષોને ગ્રહણ ન કરે, બીજના નામે પણ કંઈ ગ્રહણ ન કરે કોઈને વિપરિણામિત ન કરે, બીજાના દર્શનાદિ સુરdનો અપલાપ ન કરે જે દાનાદિ કે વૈયાવરચ કરીને પશatતાપ ન કરે, એવા સંવિભાગશીલ, સંગ્રહઅવગ્રહ કુશલ, આ ઇતના આરાધક થાય છે. પદ્રવ્યહરણ વિરમણરૂપ આ વ્રતના રક્ષણાર્થે ભગવતે આ પ્રવચના સારી રીતે કહેલ છે, તે આત્મહિતકર આગામી ભવમાં શુભ ફળદાયી અને કલ્યાણકર, શુદ્ધ, ન્યાયિક, અકુટિલ, નુત્તર, સર્વદુ:ખ અને પાપનું ઉપશામક છે.. તે પદ્રવ્યહરણ વિરમણ ઔવા ત્રીજ વ્રતના રક્ષણને માટે આ પાંચ ભાવનાઓ કહેલી છે. તે - (૧) દેવકુલ, સભા, પપા, આવસથ, વૃક્ષમૂળ, આરામ, કંદર, આકર, ગિણિફા, કર્મ, ઉધાન, યાનશાળા, કુયarળા, મંડપ, શુગૃહ, માન, લયન, આપણ, બીજ પણ આવા પ્રકારના અન્ય સ્થાનોમાં, જે સચિત્ત જળમાટી, બીજ, ફુવર્ણ દિ હરિd, ગસ-urણ જીવથી રહિત હોય, યથાકૃતપ્રાસુક-વિવિ-પ્રશસ્ત હોય, એવા ઉપાશ્રયમાં સાધુએ વિચરવું. પિરંતુ રાધાકની બહુલતાવાળા, સિકd, સમાર્જિત, ઉસિકત, શોભિત, છાદનમન-લિંપણ-અનલિંપણ-જવલન-ભાંડચાવણ [એવા સ્થાન હોય, જ્યાં અંદમ્બહાર અસંયમ-જીવ વિરાધના થતી હોય, આ બધું જ્યાં સાધુના નિમિત્તે થતું કે થવું હોય તેવા ઉપાશ્રયસ્થાન સાધુ માટે વર્ષ છે. તે સ્થાનો સૂરામાં પ્રતિષેધ કરાયેલા છે. રીતે વિવિકત સ્થાનમાં વસવા રૂપ સમિતિ યોગી ભાવિત અંતરાત્મા મુનિ સદા દુર્ગતિના કારણ પાકને કરવા, કરાવવાથી નિવૃત્ત થાય છે તથા દત્ત-અનુtad અવગ્રહમાં રુચિવાળા થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ એ૩/૩૮ ૨૩૧ ૨૩૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ બીજી ભાવના-આરામ, ઉધાન, કાનન, વન અાદિ સ્થાનોમાં જે કંઈ પણ ઈક્કડ, કઠિનગ, જંતુ, પરા-મેર-કુચ-કુશ-દર્ભ-પાલ-મૂયક-વજપુ-ફળ-વચા-પ્રવા-કંદ-મૂલ-વૃષ્કિાષ્ઠન્કંકર આદિ દ્રવ્ય શસ્યા-ઉપધિને માટે ગ્રહણ કરે છે. તો આ ઉપાશ્રયની અંદરની ગ્રાહ્ય વસ્તુને દાતા દ્વારા આપ્યા વિના ગ્રહણ કરવાનું ન કહ્યું, પણ પ્રતિદિન વગ્રહ અનુજ્ઞા લઈને ગ્રહણ કરવું જોઈએ. આ પ્રમાણે અવગ્રહ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા નિત્ય અધિકરણ કરણકારાવણ, પાપકર્મથી વિરત દd-અનુજ્ઞાત અવગ્રહની રચિવાળો થાય છે. ત્રીજી ભાવના-પીઠ, ફલક, શય્યા, સંતાકને માટે વૃક્ષો છેદવા નહીં. છેદન-ભેદન વડે શય્યા તૈયાર ન કરાવતી. જેના ઉપાશ્રયમાં નિવાસ કરે, ત્યાં જ શવ્યાની ગવેષા કરવી જોઈએ, તે વિષમભૂમિને સમ ન કરે, પવન વિનાના સ્થાનને પવનવાળ ન કરે, તે માટે ઉત્સુક ન થાય. ડાંસ-મચ્છરને etોભિત કરવા અનીનો ધુમાડો ન કરે. એ પ્રમાણે સંયમ-સંવર-સંવૃત્તસમાધિ બહુલ, ધીર મુનિ, કાયાથી વ્રતને પાતળા, સતત આદધ્યાત્મ-tધ્યાન યુક્ત, સમિત થઈને એકાકી ધર્મ આચરણ કરે. આ પ્રમાણે શટયા સમિતિયોગથી ભાવિત અંતરાત્મા-મુનિ સદા દુર્ગતિના કારણભૂત પાપકર્મથી વિરત અને દત્ત અનુજ્ઞાત અવગ્રહ રુચિ થાય છે. ચોથી ભાવના-બધાં સાધુ માટે સાધારણ, સંમિલિત ભોજન-પાણી આદિ મળે ત્યારે સાધુએ સમ્યફ રીતે, યતનાપૂર્વક વાપરવા જોઈએ. શાક અને સૂપ [દાળની અધિકતાવાળું ભોજન ન ખાવું. વેગથી-વરાથી-ચપળતાથીવિચાર્યા વિના-બીજાને પીડાર અને સાવધ હોય તેવું ભોજન ન કરવું જેથી ત્રીજ વ્રતમાં બાધા ન થાય. આ સાધારણ ભોજન-પાનના લાભમાં સૂબ અદત્તાદાન પ્રત-નિયમ વિરમણ છે. આ પ્રમાણે સાધારણ ભોજન-પાન લાભમાં સમિતિયોગથી ભાવિત અંતરાત્મા સદા દુર્ગતિ હેતુ પાપકર્મ કરણ-કરાવણથી વિરત થાય છે અને દત્ત અનુજ્ઞાત અવગ્રહની રુચિવાળો થાય છે. પાંચમી ભાવના-સાધર્મિક પ્રતિ વિનય પ્રયોગ કરવો. ઉપકરણ અને પારણામાં, વાસના અને પરિવર્તનામાં, દાન-ગ્રહણ અને પૃચ્છનામાં, નિષ્ક્રમણ અને પ્રવેશમાં વિનયને પ્રયોજવો જોઈએ. આ સિવાય, આવા પ્રકારના સેંકડો કારણોમાં વિનય પ્રયોજવો જોઈએ. કેમકે વિનય એ જ તપ છે, તપ એ જ ધર્મ છે. તેથી વિનય આચરણ કરવું જોઈએ. [આ વિનય ગઢ સાધુ, તપસ્વીનો કરવો. આ પ્રમાણે વિનયથી ભાવિત અંતરાત્મા નિત્ય દુર્ગતિના હેતુરૂપ પાપકર્મ કરવા-કરાવવાના કર્મથી વિરત તથા દત્ત અનુજ્ઞાત અવગ્રહ રુચિ થાય છે. - - - આ પ્રમાણે આ સંવરદ્વાર સમ્યક સંવરિત થાય, સુપણિહિત થાય ચાવત્ ભગવંત દ્વારા ઘવિત, સુદેશિત, પ્રશસ્ત છે. • વિવેચન-૩૮ : હે જંબૂ ! આમંત્રણ વચન છે. દdઅપાયેલ યજ્ઞાદિ. અનુજ્ઞાત-પાછા દેવા યોગ્ય પીઠ, ફલકાદિ, લેવા. આ રૂપ જે સંવર તે “દત્તાનુજ્ઞાત સંવર" નામ થાય છે, આ બીજું સંવરદ્વાર છે. | હે જંબૂનામક સુવતી ! આ મહાવત છે. ગુણ-આલોક, પરલોકમાં ઉપકારના કારણભૂત વ્રત હોવાથી ગુણવત છે. તેનું સ્વરૂપ-પદ્રવ્ય હરણ પતિ વિરતિકરણયુકત છે. અપરિમિત-અપરિમાણ દ્રવ્ય વિષયક કે અનંત, અક્ષય જે તૃણા-વિધમાન દ્રવ્યના અવયની ઈચ્છા, મહેચ્છા-અવિધમાનદ્રવ્ય વિષયમાં મહાભિલાષ, જે મનમાનસ, વયન-વાણી, તે બંનેથી જે કલુષ-પરધનવિષયવથી પાપરૂપ આદાનગ્રહણ, તેને સારી રીતે નિગૃહીત કરેલ. સુસંયમિત મન વડે-સંવૃત્તચિતથી, હાથપગને પરધન લેવાની પ્રવૃત્તિથી વિરમેલ. આ બે વિશેષણથી મન-વચન-કાયાનો નિરોધ કહ્યો. તથા નિલ્થિ-બાહ્ય અત્યંતર ગ્રન્જિરહિત, નૈષ્ઠિક-સર્વધર્મના પ્રકલ્પના છેડા સુધી રહેલ, સજ્ઞિોએ ઉપાદેયપણે સદા કહેલ અથવા વ્યભિચરિત, નિસથવકર્મના આદાનથી હિત, નિર્ભય-રાજાદિભય રહિત, વિમુકત-લોભદોષ તજેલ, પવર બલવક-પ્રધાન બળવાળા, સુવિહિતજન-સુસાધુ લોકને સંમત છે. પરમ સાધુને ધર્મચરણ-ધર્માનુષ્ઠાન છે. ગામ, નગરાદિ વ્યાખ્યા પૂર્વવત્. વિશદ્ - અનિર્દિષ્ટ સ્વરૂપ દ્રવ્ય, તે કહે છે - મણિ, મોતી, શિલા આદિ. કેવા ? પતિત-પડેલા, પહુ-વિમૃત, વિપણટ-૨વામીએ શોધવા છતાં ન મળેલ. તે કોઈ અસંયત કે સંતને કહેવાનું ન કશે. અદd ગ્રહણ કે પ્રવર્તન ન થાય તે માટે લેવું ન કલ્પે. કેમકે તેનાથી સાધુ નિવૃત હોય છે. તેથી સાધુએ આ પ્રમાણે વિચરવું, તેથી કહે છે - ચાંદી, સોનું જેને હોય તે હિરણ્ય સુવર્ણિક, તેનો નિષેધ. સમ-ઉપેક્ષણીયતાથી તુલ્ય પત્થર અને સુવર્ણ. અપરિગ્રહ-ધનાદિરહિત, ઈન્દ્રિય સંવરથી સંવૃત્ત. લોકે-મૃત્યુલોકમાં. - X - જે કોઈ દ્રવ્ય પ્રકાર હોય, (ક્યાં ?) ખલગત-ધાન્ય મસળવાના સ્થાનને આશ્રિત, ક્ષેત્ર-ખેડાણ ભૂમિ સંશ્રિત, મedણત-રિશ્ચમધ્યમગત. - X - X - પુષ્પ, ફળ, વયા આદિ પ્રસિદ્ધ છે. તે મૂલ્યથી અપ હોય કે વધુ પ્રમાણથી થોડું હોય કે ઝy, તો પણ કાતું નથી. અવગ્રહ-ઘર કે સ્પંડિલાદિ રૂપ, અદત્ત-સ્વામી વડે અનુજ્ઞાત નહીં તેવું. ગ્રહીતું-લેવાનું. ગ્રહણમાં નિષેધ કહ્યો, હવે તેની વિધિ કહે છે - હણિ હણિ અર્થાત રોજેરોજ, અવગ્રહ અનુજ્ઞાણ-જેમકે આપના અવગ્રહમાં - સાધુ યોગ્ય દ્રવ્ય અમે ગ્રહણ કરીએ ? એમ પૂછી તેના સ્વામી અનુમતિ આપે તો ગ્રહણ કરવું. [અન્યથા સર્વકાળે વર્જવું જોઈએ. વિવર - અપ્રીતિકાક, તેમના સંબંધી જે ભોજન-પાન, પીઠ, ફલક, શસ્યા આદિને વર્જવા જોઈએ. આ ભેદને કહે છે :- મનન - પાત્ર, ભાંડમાટીના પાત્ર, ઉપધિ-વસ્ત્રાદિ, ઉપકરણ તેને વર્જવા જોઈએ. અદd-સ્વામી વડે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૮ 3 ૨૩૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અનનુજ્ઞાત. પપસ્વિાદ-વિકત્વન વર્જવા. બીજાના દોષ-દૂષણ કે દ્વેષ વર્જવો. • x • અદત્તનું લક્ષણ આ છે - સ્વામી, જીવ, તીર્થકર અને ગુરુ અદd તીર્થકર અને ગુરુએ પરિવાદ કે દૂષણની આજ્ઞા નથી આપી. T૪ : આચાર્ય, ગ્લાનાદિ નિમિત્ત જે વૈયાવચ્ચાદિ માટે લે છે, તે બીજા માટે વર્જવું જોઈએ, કેમકે દાયકે તે આચાર્યાદિ માટે જ આપેલ છે. બીજાના જે સુકૃત-સચરિત કે ઉપકાર હોય, તેને ઈષ્યથી ગોપવે નહીં. • x • દાનના અંતરાય-વિષ્ણ, દાનવિપનાશ-દીધાનો અપલાપ કરે. પૈશૂન્ય-ચુગલી, મત્સરિdબીજાના ગુણોને ન સહેવા. તીર્થકરાદિએ તેની અનુજ્ઞા આપી ન હોવાથી, તેને વર્જવું. જે પીઠ, ફલક આદિ પ્રસિદ્ધ છે. અવિસંવિભાગી-આયાયદિને એષણા ગણ વિશદ્ધિથી પ્રાપ્ત થવા છતાં વિભાગ કરતા નથી, તે આ વ્રતને આરાઘતા નથી. કમર્સનાજિ - ગચ્છને ઉપકાર કરનાર-પીઠાદિના ઉપકરણ જે એષણા દોષ વિમુક્ત પ્રાપ્ત થવા છતાં માત્ર આત્મભરિત્વથી તેને સંગ્રહ રુચિ નથી, તે અસંગ્રહ રચિ. તપ અને વાચા, તેનો ચોર, તે તપવાયોર. જેમકે કોઈ દુર્બળ શરીરવાળા સાધુને જોઈને કોઈ બીજાને કહે - ઓ સાધુ ! શું તે માસક્ષપક તપસ્વી સાધુ આ છે ? ત્યારે તે સાઘ માસક્ષપક ન હોવા છતાં બીજો કહે કે હા, આ તે જ છે. • x x • બીજાના તપને, પોતે કરેલ તપરૂપે જણાવે છે તપસોર કહેવાય. એ રીતે બીજા સંબંધી જે વાણી, તેને પોતાની વાણીરૂપે ઓળખાવે તે વાણીયોર છે. • x - એ રીતે રૂપનો ચોર, રૂપ-ભેદે છે. શારીરિક સંદરતા અને સુવિહિત સાધુ નેપચ્ય. - x - x - તેમાં જે સુવિહિત આકારવાળો લોકોને રંજન કરવા દ્વારા આજીવિકાની કામના કરે તે અસુવિહિત, સુવિહિત આકારધારી ભોજન, પાનના દાન અને સંગ્રહ, તે બંનેમાં કુશળ-વિધિજ્ઞ છે તે. બાલ, દુર્બલ, ગ્લાનાદિ વિષયમાં વૈયાવચ્ચ કરે છે. • x • તેમાં પ્રવૃત્તિ એટલે - તપ, સંયમ યોગમાં, જે જેમાં યોગ્ય છે, તેને તેમાં પ્રવતવિ છે અને જે અસમર્થ હોય તેને નિવૃત કરાવે છે એ ગણચિંતકની પ્રવૃત્તિ છે. શૈક્ષ-નવદીક્ષિત, સાધર્મિક-લિંગ, પ્રવચન વડે સમાનધર્મી. તપસ્વી-ઉપવાસાદિ કરનાર. કુળ-ગચ્છ સમુદાય રૂપ ચાંદ્ર આદિ, ગણ-કુળનો સમુદાય, કોટિકાદિ, સંઘ-ગણના સમુદાયરૂપ, ચૈત્ય-જિનપતિમા. આ બધાનો જે અર્થ - પ્રયોજન, નિર્જરાર્થી-કર્મક્ષયની ઈચ્છાવાળા. વૈયાવૃત્યવાવત કર્મરૂપ ઉપžભન. અનિશ્રિત-કીર્તિ આદિ થકી નિરપેક્ષ. દશવિધ-દશ પ્રકાર, • - કહ્યું છે • • વૈયાવચ્ચ-સેવાનો ભાવ, ધર્મસાધન નિમિતે અાદિનું વિધિપૂર્વક સંપાદન. (કોનું ] આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, પ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ - - તે કરવું જોઈએ. કેિવી રીતે ] ઘણાં ભોજન, પાન આદિ દાનભેદે અનેક પ્રકારે. અવિવર - અપીતિકારક ઘરોમાં પ્રવેશવું નહીં, તેના પીઠ, ફલક ઈત્યાદિ સેવવા નહીં. * * * * * ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પરથપોન - ગ્લાનાદિ નિમિતે કંઈપણ ગ્રહણ ન કરે. દાનાદિ ધર્મથી વિમુખ કોઈ જનને ન કરે. નાશયતિ - છુપાવવા દ્વારા. દત્તસુકૃત - વિતરણરૂપ બીજાના સંબંધી સુચરિત. દઈને, વૈયાવૃત્યાદિ કાર્ય કરીને પછી પશ્ચાતાપવાળો ન થાય. સંવિભાગશીલ-પ્રાપ્ત ભોજનાદિના સંવિભાગકારી, સંગ્રહ- શિયાદિનો સંગ્રહ, ઉપગ્રહ-તેમને જ ભોજન, શ્રતાદિ દાન વડે ઉપકાર કરવામાં જે કુશલ છે તે. તેવો આ અદત્તાદાન વિરમણ વ્રત આરાધે છે. • x - પરદ્રવ્યહરણ વિરમણના પાલન માટેનો જે ભાવ. તે જ પ્રવચન-શાસન ઈત્યાદિ વક્તવ્ય, તેના પરિરક્ષણ માટેની પાંચ ભાવના (૧) વિવિક્ત વસતિવાસ - તેમાં સભા-મહાજન સ્થાન, પપા-જલદાન સ્થાન, આવસથ-પરિવ્રાજક સ્થાન, આરામ-માધવીલતાદિ યુક્ત દંપતિરમણ આશ્રય વનવિશેષ. કંદરા-દરી, આક-લોઢા આદિની ખાણ, • x • ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષ સંકલ, ઉસવાદિમાં બહુજનભોગ્ય. યાનશાળા-સ્થાદિ ગૃહ. કુપિતશાળાતૂલી-આદિ ગૃહોપકર શાળા, મંડપ-યજ્ઞાદિ મંડ૫. લયન-પર્વતીયગૃહ. આપણદુકાન, હાટ, આ અને આવા પ્રકારના બીજા પણ ઉપાશ્રયોમાં વિચરવાનું થાય છે. કેવા પ્રકારના ? દક-ઉદક, મૃતિકા-માટી, બીજ-શાલિ આદિ. હરિત-દુવ આદિ વનસ્પતિ, પ્રસધાણા-બેઈન્દ્રિયાદિ, તેનાથી અસંયુક્ત એવા. ચચાકૃત-ગૃહસ્થ પોતાના માટે બનાવેલ. કાસુક-પૂર્વોક્ત ગુણના યોગથી નિર્જીવ, વિવિક્ત-સ્ત્રી આદિ દોષ રહિત. તેથી જ પ્રશસ્ત ઉપાશ્રયમાં નિવાસ કરતો વિચરે-રહે. હવે કેવામાં ન રહેવું, તે જણાવે છે - આહાકમ બહુલ-સાધુને આશ્રીને. યકર્મપૃથ્વી આદિ આરંભક્રિયા. કહ્યું છે - હૃદયમાં એક કે અનેક ગ્રાહકને ધારીને જે દાતા કાયોનો વધ કરે, તે આધાકર્મ. તેના વડે પ્રચુર છે. આવો ઉપાશ્રય “રૂપયોર” છે. આચાર-સાધુ સામાચારી વિષયમાં જે ચોર. શેષ પૂર્વવતુ. ભાવોનશ્રુતજ્ઞાનાદિ વિશેષનો ચોર. જેમકે કોઈ કૃતવિશેષના વ્યાખ્યાન વિશેષને બીજા કોઈ બહુશ્રુતથી સાંભળીને કહે કે મેં જ આ પૂર્વે પ્રતિપાદિત કરેલ છે. તથા શદકર-રાત્રિમાં મોટા શબ્દોથી બોલતો સ્વાધ્યાયાદિ કરનાર અથવા ગૃહસ્થ ભાષા બોલનાર, ઝંઝાકર-જેના જેનાથી ગણનો ભેદ થાય, તે-તે કરનાર અને જેનાથી ગણને મનોદુ:ખ ઉત્પન્ન થાય તેવું બોલનાર. કલહકરકલહના હેતુભૂત કતલ કરનાર. વિકથાકારી-સ્ત્રી આદિ કથા કરનાર, અસમાધિકારક-પોતાના અને બીજાના ચિતને અસ્વાથ્યકર્તા. પ્રમાણમોજી-અધિકાહાર ભોકતી. અનુબદ્ધવૈર-જેના વડે વૈરિ કર્મ સતત આરંભેલ છે તે. નિત્યરોષી - સદા કોપયુક્ત. ૪ તાળ • પૂવોંકત રૂપ, આરાધતો નથી અર્થાત્ નિરતિચાર કરતો નથી. શું ? - આ અદત્તાદાન વિરતિરૂપ વ્રત-મહાવત. કેમકે સ્વામી આદિ વડે અનુજ્ઞા અપાયેલ નથી. અથ વેરિસ - આ વ્રતની આરાધના કોણ કરે છે ? જે આ ઉપધિ, Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨|૩|૩૮ ૨૫ વર્જવો જોઈએ. આના દ્વારા મૂળગુણ અશુદ્ધનો પરિહાર કહેલ છે. તથા આસિતથોડું પાણી છાંટવું, સંમસ્જિય-સાવરણી આદિ વડે કચરો કાઢવો, ઉસિક્ત-અતિ જળનું અભિસિંચન. સોહિય-ચંદન, માળા, ચતુક, પૂરણાદિ વડે શોભા કરવી. છાયણ-ઘાસ આદિનું છાપરું કરવું, મણ-ચૂનાથી ધોળવો. લિંપણ-છાણ આદિથી ભૂમિને પહેલાથી લીંપવી. અનલિંપન-એક વખત લિપેલ ભૂમિને ફરી લિંપવી. જલણ-અગ્નિ સળગાવી ગરમ કરવું કે પ્રકાશિત કરવા દીપ પ્રગટાવવો. ભંડવાલણપેટી વગેરે અથવા વેચાણ વસ્તુ ગૃહસ્થ રાખી હોય તે સાધુ માટે બીજા સ્થાને રાખવી. - આ આસિંચન આદિ રૂપ ઉપાશ્રયની અંદર કે બહાર અસંયમ-જીવ વિરાધના જે ઉપાશ્રયમાં થાય છે. સંયત-સાધુઓના માટે, તેવા ઉપાશ્રય-વસતિને વર્જવી જોઈએ. સૂપતિકુષ્ટ-આગમમાં નિષિદ્ધ છે પહેલી ભાવનાનો નિક-એ રીતે ઉકત અનુષ્ઠાન પ્રકારે વિવિક્ત-બંને લોક આશ્રિત દોષ વર્જતો કે નિર્દોષ વાસ-નિવાસ જ્યાં છે તે વિવિક્તવાસ આવી વસતિ વિષયક જે સમિતિ-સમ્યક પ્રવૃત્તિ, તેનાથી જીવ ભાવિત થાય. કેવા પ્રકારે ? સદા અધિકિયd-દુર્ગતિમાં આત્મા જેના વડે તે દુરનુષ્ઠાન તેને કરવું - કરાવવું, તે જ પાપઉપાદાનક્રિયા, તેનાથી વિસ્ત જે છે તે તથા દત્તાનુજ્ઞાત જે અવગ્રહણીય વસ્તુ, તેમાં રુચિ જેની છે તે. બીજી ભાવના-અનુજ્ઞાત સંસ્કારક ગ્રહણ. તે આ રીતે • આરામ-દંપતીને રમણ સ્થાનરૂપ માધવીલતાદિ યુક્ત. ઉધાન-પુષ્પાદિ યુક્ત વૃક્ષ સંકુલાદિ ઉત્સવાદિમાં ઘણાં લોકો દ્વારા ભોગ્ય. કાનન-સામાન્ય વૃક્ષયુક્ત નગરની નજીકનું વનનગરથી અલગ પ્રદેશરૂ૫. - તેમાં સામાન્યથી અવગ્રહણીય વસ્તુ, તેને વિશેષથી કહે છે – ઈક્કડઢંઢણ સમાન વૃણ વિશેષ. કઠિનક અને જંતુક-જળાશયજ તૃણ વિશેષ, પરા-એક તૃણ, મેરા-મુંજસસ્કિા, કૂર્ય-કુવિંદના કુચા કરે, કુશદર્ભનો આકાર કરાયેલ. પલાલ-કંગુ આદિનું ભુંસુ. મૂયક-મેદપાટ પ્રસિદ્ધ ઘાસ વિશેષ. વલ્વજ-એક તૃણ. ફળ, ત્વચાદિ પ્રસિદ્ધ છે. - x - તે બધાને ગ્રહણ કરે. શા માટે ? શય્યાસંતાક ૫ ઉપધિને માટે. તે સાધને કાતું નથી. કેમકે ઉપાશ્રયમાં રહેલ અવગ્રાહ્ય વસ્તુની અનુજ્ઞા લીધી નથી - x - એવું કહેવા માંગે છે કે – ઉપાશ્રયની અનુજ્ઞા સાથે તેમાં રહેલ ડ્રણાદિની પણ આજ્ઞા લેવી જોઈએ, અન્યથા તે અગ્રાહ્ય છે. તે જ કહે છે – હણિહાણ-અહનિઅહનિ, રોજેરોજ. - x - નિર્ધ-પહેલી ભાવના મુજબ જાણવો. - ૪ - ત્રીજી ભાવના-શાપરિકર્મવર્જન. તે આ - પીઠ, ફલક, શય્યા, સંતાક આદિ માટે વૃક્ષો ન દવા, તે ભૂમિ આશ્રિત વૃક્ષાદિનું છેદન-ભેદન કરીને શયનીય ન કરાવવું. જે ગૃહસ્પતિની વસતિમાં નિવાસ કરે ત્યાંજ શય્યા અને શયનીયની ગવેષણા કરવી. વિષમ શયાને સમ ન કરવી. નિર્વાતને પ્રવાત ન ૨૩૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કરવી. દંશ-મસકને ક્ષોભ ન કરવો કે તેને દૂર કરવાને અગ્નિને ધુમાડો ન કરવો. આ રીતે સંયમબહુલ - પૃથ્વી આદિ સંરક્ષણ પ્રસુર, સંવરબહુલપ્રાણાતિપાતાદિ આશ્રવ દ્વારા વિરોધ પ્રચુર, સંવૃત બહુલ - કષાયેન્દ્રિય સંવૃતવા પ્રયુર, સમાધિ-ચિતસ્વાચ્ય, ધીર-બુદ્ધિમાન, પરીષહોમાં અક્ષોભ્ય, કાયા વડે સ્પર્શીને, માત્ર મનોરોગી નહીં. સતત-આત્માને આશ્રીને આત્માલંબન ધ્યાન-ચિતનિરોધ, તેના વડે યુક્ત, આત્મધ્યાન : હું અમુક છું, અમુક કુળનો છું, અમુકનો શિષ્ય છું અમુક ધર્મસ્થાન સ્થિત છું, તેની વિરાધના ન કરું ઈત્યાદિ. સમિતિ વડે અમિત, એક • રાગાદિ અભાવે અસહાય ચારિ ધર્મમાં સ્થિત થઈશ. હવે બીજી ભાવનાનો નિક-અનંતરોક્ત શય્યા સમિતિ યોગથી પૂર્વવતુ. ચોથી ભાવના-અનુજ્ઞાત ભક્તાદિ ભોજન લક્ષણ-સાધારણ-સંઘાટકાદિ સાધર્મિકના જે સામાન્ય ભોજનાદિ, પાત્ર, ઉપધિ આદિ દેનાર પાસેથી જે પ્રાપ્ત થાય તે સાધારણપિંડપણ લાભ તે ભોગવે કઈ રીતે ? સાધુ વડે અદત્તાદાન ન થાય તેમ. તેનું સભ્યપણું કહે છે – સાધારણ ભોજનના શાક-દાળના અધિક ભોગથી સંઘાટક સાધુને અપ્રીતિ થાય છે, તેથી તે અદત છે. પ્રયુર ભોજનથી પણ અપીતિ થાય. વળી તે પ્રયુર ભોજનતા સાધરણ પિંડમાં પણ ભોજક અંતરની અપેક્ષાએ વેગથી ખાતા થાય છે, તેથી તેના વિષેધને માટે કહે છે - જલ્દી જલ્દી કોળીયા ગળવા નહીં, જલ્દીથી કોળીયા મોઢામાં ન મૂકવા. હાથીની ડોકની જેમ કાયાના ચલન માફક ચપળ ન થવું સાહસ-વિચાર્યા વિના ન (વર્તવું). તેથી જ બીજાને પીડાકર તે સાવધ, કેટલું વિશેષ કહેવું ? યતનાપૂર્વક ખાવું જોઈએ. જેથી તે સંયતનું ત્રીજું વ્રત ન સીદાય-ભેંશ ન પામે. આ સૂક્ષ્મત્વથી દૂરક્ષ છે માટે કહે છે - સાધારણ પિંડ પાત્ર લાભ વિષયભૂત સૂક્ષ્મ-સુનિપુણમતિ રાણીયપણાથી અણુ. તે શું? અદત્તાદાન વિરમણ લક્ષણ વ્રતથી જે નિયમ-આત્માનું નિયંત્રણ છે. પાઠાંતરથી અદત્તાદાન વ્રત એ બુદ્ધિથી નિયમન-અવશ્યતયા જે વિરમણનિવૃત્તિ. તેના નિાકર્ષ માટે કહે છે - ઉક્ત ન્યાયથી સાધારણ પિંડ પાત્ર લાભમાં વિષયભૂત સમ્યક્ પ્રવૃત્તિ સંબંધથી જીવ ભાવિત થાય છે. કેવો ? નિત્ય આદિ. પાંચમી ભાવના-સાધર્મિકોમાં વિનયને પ્રયોજવો. આ જ વિષયભેદથી કહે છે – ‘ઉવકરણપારણાસુ” - પોતાના કે બીજાના ઉપકરણ-પ્લાનાદિ અવસ્થામાં બીજા વડે ઉપકાર કરવો અને પારણા-તપસ્વીના કે શ્રુતસ્કંધાદિ શ્રતના પાર ગમન તે ઉપકારપારણ, તે બંનેમાં વિનય પ્રયોજવો. વિનય અને ઈચ્છાકાસદિ દાનથી એક્સ અને અન્યત્ર ગર અનુજ્ઞાથી ભોજનાદિ કૃત્ય-કરણ લક્ષણ. વાચનાસૂત્રગ્રહણ, પરિવર્તના - તેનું જ ગુણન. તેમાં વંદનાદિ રૂપ વિનય કરવો. દાન-પ્રાપ્ત અન્નાદિનો ગ્લાનાદિને વિતરણ. ગ્રહણને જ બીજા વડે દેવાતા આદાન. પૃચ્છના-વિમૃત સૂત્રાર્થ પ્રશ્ન. * * * નિષ્ક્રમણ અને પ્રવેશમાં - Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૩૮ આવશ્યકી નૈષધિક્યાદિકરણ અથવા હાથ પ્રસારવાપૂર્વક જમીન પ્રમાર્જના પછી પગ મૂકવારૂપ. આ અને આવા સેંકડો કારણોમાં વિનય પ્રયોજવો જોઈએ. - x - વિનય પણ તપ જ છે. તે અત્યંતર તપના ભેદમાં આવે છે. - ૪ - તપ પણ ધર્મ છે. માત્ર સંયમ જ ધર્મ નથી, તપ પણ ચારિત્રના અંશ સ્વરૂપ હોવાથી ધર્મ છે. તેથી વિનય કરવો જોઈએ. કોનો ? ગુરુ-સાધુ-અટ્ઠમાદિ તપસ્વીનો. વિનયકરણથી જ તીર્થકરાદિ અનુજ્ઞા સ્વરૂપ અદત્તાદાન વિરમણ પરિપાલિત થાય છે. - x - x - બાકી બધું પૂર્વવત્. હવે ઉપસંહારાર્થે કહે છે – એ પ્રમાણે આ સંવર દ્વાર સમ્યક્ રીતે સંવરિત થાય છે. સુપ્રણિહિત થાય છે. આ પાંચ ભાવના વડે મન-વચન-કાયાનું રક્ષણ કરતો, નિત્ય-આમરણાંત આ યોગ જાણવો. ધૃતિમાન્, મતિમાન, અનાશ્રવ, અલ્પ, નિચ્છિદ્ર, અપરિસાવી, અસંક્લિષ્ટ, શુદ્ધ, સર્વેજિન વડે અનુજ્ઞાત. આ ત્રીજું સંવર દ્વાર સ્પર્શિત, પાલિત, શોધિત, તીતિ, કિર્તિત, સમ્યક્ આરાધિત અને આજ્ઞા વડે અનુપાલિત થાય કહ્યું છે. નિગમનની વ્યાખ્યા પહેલાં સંવર છે. એમ ભગવંતે X - X અધ્યયન મુજબ જાણવું. - મુનિ દીપરત્નસાગરે કરેલ સંવર-અધ્યયન-૩-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૨૩૩ ૨૩૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સંવર-અધ્યયન-૪-બ્રહ્મચર્ય” — x — x — * — * — x — — ૦ ત્રીજા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે ચોથું બ્રહ્મચર્ય સંવને આરંભે છે. સૂત્રક્રમથી તેનો પૂર્વ સાથે આ સંબંધ છે અથવા અનંતર અધ્યયનમાં અદત્તાદાન વિરમણ કહ્યું, તે પ્રાયઃ મૈથુન વિરમણ ચુક્તને સહેલાઈથી થાય છે. તેથી “બ્રહ્મચર્ય''ને કહે છે. તેનું પહેલું સૂત્ર સૂત્ર-૩૯ થી ૪૩ : [૩૯] હે જંબુ ! હવે હાચર્ય ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, સમ્યકત્વ, વિનયનું મૂળ છે. યમ, નિયમ, ગુણ પ્રધાન યુક્ત છે. હિમવંત પર્વતથી મહાત્, તેજોમય, પ્રશસ્ત-ગંભીર-સ્તિમિત મધ્ય છે. સરળાત્મા સાધુજન દ્વારા અચરિત, મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધ સિદ્ધિ ગતિના આવાસરૂપ છે. શાશ્વત-અવ્યાબાધ-પુનર્ભવ રહિતકર્તા છે. પ્રશસ્ત-સૌમ્ય-શુભ છે. શિવ-અચલ અને અક્ષયકર છે. ઉત્તમ મુનિ દ્વારા રક્ષિત, સુચરિત, સુભાષિત છે. શ્રેષ્ઠ મુનીઓ દ્વારા જે ધીર, શૂરવીર, ધાર્મિક અને ધૃતિમંતોને સદા વિશુદ્ધ, ભવ્ય, ભવ્યજનોથી આરાધિત છે. આ વ્રત નિઃશંકિત, નિર્ભય, નિસ્સારતા રહિત, નિરયાસ, નિરુપલેપ, નિવૃત્તિગૃહ અને નિયમથી નિષ્કપ છે. તપ અને સંયમનો મૂલાધાર છે. પાંચ મહત્વતોમાં સુરક્ષિત, સમિતિગુપ્તિ-ગુપ્ત છે. ઉત્તમ ધ્યાનરૂપ સુનિર્મિત કબાટવાળું છે અને અધ્યાત્મ ચિત્ત જ તેની અર્ગલા છે. દુર્ગતિના માર્ગને રુદ્ર અને આચ્છાદિત કરનાર છે, સુગતિપથદર્શક છે. આ વ્રત લોકમાં ઉત્તમ છે. - આ વ્રત કમળોથી સુશોભિત સરોવર અને તળાવ સમાન પાળી રૂપ, મહાશંકટના પૈડાના આરાની નાભિ સમાન, વિશાળ વૃક્ષના સ્કંધ સમાન, મહાનગરના દ્વાર-પાકાર-અગલા સમાન, દોરીથી બાંધેલ ઈન્દ્રધ્વજ સદેશ, અનેક નિર્મળ ગુણોથી વ્યાપ્ત છે. જેના ભગ્ન થવાથી સહસા, સર્વે વિનયશીલ-તપ-નિયમ અને ગુણોનો સમૂહ ફૂટેલા ઘડાની સમાન સંભગ્ન થઈ જાય છે. મથિત-ચૂર્ણિત-કુશલ્યયુક્ત-પર્વતથી લુઢકેલ શિલાની જેમ પડેલપરિસડિત-વિનાશિત થઈ જાય છે. હાચતત વિનય-શીલ-તપ-નિયમ ગુણ સમૂહ રૂપ છે. તે ભગવંત બ્રહ્મચર્ય [ની બીશ ઉપમા આ પ્રમાણે ] (૧) ગ્રહ ગણ નક્ષત્ર તારામાં ચંદ્ર સમાન, (ર) મણિ મોતી શિલા પ્રવાલ લાલરત્નના આકરરૂપ સમુદ્ર સમાન, (૩) મણિમાં ધૈર્ય સમાન, (૪) આભુષણમાં મુગટ, (૫) વસ્ત્રોમાં સીમ યુગલ, (૬) પુષ્પોમાં શ્રેષ્ઠ અરવિંદ, (૭) ચંદનોમાં ગોશીષચંદન, (૮) ઔષધિના ઉત્પત્તિ સ્થાન હિમવંત પર્વત, (૯) નદીમાં સીતોદા, (૧૦) સમુદ્રમાં સ્વયંભૂરમણ, (૧૧) માંડલિક પર્વતોમાં રુચકવર, (૧૨) ગજરાજમાં ઐરાવણ, (૧૩) મૃગોમાં સીંહ સમાન, Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/૩૯ થી ૪૩ ૨૩૯ (૧૪) સુપર્ણકુમામાં વેણુદેવ, (૧૫) નાગકુમારોમાં ધરણેન્દ્ર, (૧૬) કલ્પોમાં બહાલોક, (૧૭) સભામાં સુધમસભા, (૧૮) સ્થિતિમાં લવસપ્તમ, (૧૯) શ્રેષ્ઠ દાનોમાં અભયદાન, (૨૦) કંબલોમાં કૃમિરાગ કંબલ, (૨૧) સંઘયણોમાં વજઋષભ, (૨૨) સંસ્થાનોમાં સમચતુરય, (૨૩) ધ્યાનોમાં પરમ શલાન, (૨૪) જ્ઞાનોમાં પરમ કેવળજ્ઞાન, (૫) લેયામાં રમશુકલ લેરા, (૨૬) મુનિઓમાં તીર્થકર, (૭) વર્ષમાં મહાવિદેહ, (૧૮) ગિરિરાજમાં મેરુ પર્વત, (૨૯) વનોમાં નંદનવન, (30) પ્રવર વૃક્ષોમાં જંબુ અને સુદર્શન, (૩૧) તુરગપતિ-ગજપતિથપતિ-નરપતિ સમાન વિખ્યાત યશવાળા જીત નામે અને દીપ સમાન અને (3) રથિક રાજાની જેમ મહારથી સમાન [આ બ્રહ્મચર્યવ્રત જાણવું આ પ્રમાણે [બહાચર્ય આરાધનાથી અનેક ગુણો આધીન થાય છે. એક જ બ્રહ્મચર્યન આરાધિત કરતા બધાં વ્રતો આરાધિત થાય છે. જેમ શીલ, તપ, વિનય, સંયમ, ક્ષાંતિ, ગુપ્તિ, મુક્તિ બહાચર્ય વડે ઈહલૌકિક અને પારલૌકિક યશ અને કિર્તા પ્રાપ્ત થાય છે. વિશ્વાસનું કારણ છે. તેથી સ્થિર શિd, સર્વથા વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાવજીવ યાવતુ મૃત્યુના આગમન સુધી હલન કરવું જોઈએ. એ પ્રમાણે ભગવત કહેલ છે. તે આ પ્રમાણેTr [ro] પાંચ મહાવતોરૂપ શોભનuતનું મૂળ, શુદ્ધાચારી મુનિ દ્વારા સમ્યફ સેવિત વૈરનો વિરામ અને અંત કરનાર સર્વે સમુદ્રોમાં મહોદધિમાં [તરવાના ઉપાયથી તીર્થ સ્વરૂપ છે. [૪૧] તીકરો વડે સારી રીતે કહેલ માગરૂપ, નરક અને તિર્યંચગતિને રોકનાર મરૂપ, સર્વે પવિત્ર અનુષ્ઠાનોને સારયુક્ત બનાવનાર સિદ્ધિ અને વૈમાનિક ગતિના દ્વાર ખોલનાર છે. [] દેવેન્દ્ર, નરેન્દ્ર દ્વારા નમસ્કૃત, પૂજિત, સર્વ જગમાં ઉત્તમ અને મંગલ માર્ગ દુર્ણ ગુણોમાં અદ્વિતિય નાયક, મોક્ષ પથના અવતંસક રૂપ છે. [3] બ્રહ્મચર્ય વ્રતના શુદ્ધ આચરણથી સુબ્રાહ્મણ, સુબ્રમણ, સુસાધુ થાય છે. જે શુદ્ધ બ્રહમચર્ય પાળે છે, તે જ ઋષિ છે, તે જ મુનિ છે, તે જ સંયત છે, તે જ ભિક્ષુ છે. ઉaહ્મચર્યનું અનુપાલન કરનારાએ સર્વ કાળને માટે અહીં કહેવાનારી બાબતોનો ત્યાગ કરવો જોઈએ. - - રતિ-રાગ-દ્વેષ-મોહની વૃદ્ધિ કરનારા નિસ્સાર પ્રમાદ દોષ, પાર્થિ જેવું આચરણ, અત્યંગન, તેલ વડે સ્નાન, વારંવાર બગલ-મસ્તક-હાથ-પગવદનને ધોવા, સંભાધન, ગભ કર્મ, પરિમર્દન, અનુલેખન, ચૂર્ણ, વાસ, ધૂપન, શરીર પરિમંડન, બાકુશિક કર્મ, સંવારણ, ભણિત, નૃત્ય-ગીત-વાnિનટ-નાટક-જલ્લ મલ્લ પ્રેક્ષણ વેલંબક, આ અને આવા બીજા પણ જે શૃંગારના સ્થાનો છે, જેનાથી તપ-સંયમ-બ્રહ્મચર્યના ઘાતોપઘાત થાય, તે બધાંને બહાચારી તજે ૨૪૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ આ તપ-નિયમ-શીલ-mોગથી નિત્યકાળ અંતરાત્મા ભાવિત થાય છે. તે કયા છે? નાન ન કરે, દંતધાવન ન કરે, સ્વેદ-મલ-જલ ધારણ કરે મૌનવ્રત અને કેશલોચ કરે ક્ષમા-દમન અચેલકત્ત, સુધા-પિપાસા સહેલી, લાઘાવતા, શીતોષ્ણ પરીષહ સહેવા, કાષ્ઠાપ્યા, ભૂમિ નિષધા, પગૃહ પ્રવેણામાં પ્રાપ્ત-અપાત, માન-અપમાન, નિંઘ, દંશ-મશક સ્પર્શ, નિયમ-તપ-ગુણ-વિનય આદિ. જેનાથી વાયર્ય વ્રત અતિ સ્થિર થાય છે. આ અaહ્મચર્ય વિરમણના પરિરક્ષણાર્થે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે. તે પરલોકમાં ફળદાયી, ભાવિમાં કલ્યાણકર, શુદ્ધ, નૈયાયિક, અકુટિલ, અનુત્તર, સર્વ દુઃખ અને પાપનું ઉપશામક છે. ચોથા અબ્રહાચર્ય વિરમણના રક્ષણા આ પાંચ ભાવનાઓ છે – પહેલી ભાવના - શય્યા, આસન, ગૃહદ્વાર, આંગણ, આકાશ, ગવાહ', શાલ, અભિલોચન, પાછળનું ઘર, પસાધક, સ્નાન અને શૃંગાર સ્થાન ઈત્યાદિ બધાં સ્થાનો, તે સિવાય વૈયાના સ્થાનો, જ્યાં સ્ત્રીઓ બેસfી હોય તેવા સ્થાન, વારંવાર મોહ-દ્વેષરતિ-રાગ વાદ્ધક એવી ઘણી કથાઓ કહેવાતી હોય, તે બધાંનું બહાચારીએ વર્જન કરવું જોઈએ. સંસકત સંક્ષિપ્ટ એવા બીજા પણ જે સ્થાન હોય તેને પણ વર્જવા જોઈએ. જેમકે - જ્યાં મનોવિભ્રમ, (બ્રહાચર્ય ભંગ કે ખંડિત થાય, આનં-રીંદ્ર ધ્યાન થાય, તે-તે અનાયતન સ્થાનોનો પાપભીરુઓ ત્યાગ કરે. સાધુ સંતપ્રાંતવાસી રહે. આ પ્રમાણે અસંસક્ત વાસ વસતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્માવાળો બહાચર્ય-મર્યાદામાં મનવાળો અને ઈન્દ્રિયધર્મથી વિરત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્ય ગુપ્ત થાય છે.. () બીજી ભાવના-નારીજનો મધ્યે વિવિધ પ્રકારની કથા ન કહેવી જોઈએ. જે બિબોક-વિલાસયુક્ત, હાસ્ય-શૃંગાર-લોલિત કથા જેવી હોય, મોહજનની હોય. એ રીતે આવાહ-વિવાહ સંબંધી કથા, રીના સૌભાગ્યદુભગિની કથા, મહિલાના ૬૪-ગુણો, સ્ત્રીઓના વર્ણ-દેશ-જાતિ-કુળ-રૂનામ-નેપથ્ય તથા પરિજન સંબંધી કથા તથા આવા જ પ્રકારની અન્ય કથાઓ શૃંગા કે કરણ હોય, તપ-સંયમ-બ્રહ્મચર્યનો ઘાત-ઉપઘાત કરનારી હોય એવી કથાઓ બ્રહ્મચર્યના પાલન કરનાર સાધુ લોકોએ ન કહેવી જોઈએ. ન સાંભળવી જોઈએ, ન ચિંતવવી જોઈએ. આ પ્રમાણે કથા વિરતિ યોગથી ભાવિત અંતરાત્મા બ્રહ્મચર્યમાં કd ચિત્તવાળો, ઈન્દ્રિય ધર્મથી વિરત, જિતેન્દ્રિય, બ્રહ્મચર્યગુપ્ત થાય છે. (૩) ત્રીજી ભાવના - મીના હાસ્ય, ભાષણ, ચેષ્ટિત, વિપેક્ષિત, ગતિ, વિલાસ, કીડિત તથા બિબ્બોકિત, નૃત્ય, ગીત, વાદિત, શરીર, સંસ્થાન, વર્ણ, હાથ, પગ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, પયોધર, હોઠ, વસ્ત્ર, અલંકાર, ભુષણ તથા તેના ગોપનીય આંગો, તેમજ બીજી પણ આવા Page #79 -------------------------------------------------------------------------- ________________ /૩૯ થી ૪૩ ૨૪૧ ૨૪૨ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રકારની તપ-સંયમ-બ્રહ્મચર્યના ઘાત-ઉપઘાત કરનાર ચેિષ્ટાદિને બહાચર્યનું આચરણ કરનાર મુનિ આંખથી, મન વડે અને વચન વડે પાપમય કાર્યોની અભિલાષા ન કરે. આ પ્રમાણે રૂપ વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા બ્રહ્મચર્યમાં ફક્ત ચિતવાળો, ઈન્દ્રિય-વિકારથી વિરત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યગુપ્ત થાય છે. (૪) ચોથી ભાવના-પૂર્વ રમણ, પૂર્વે ક્રીડિત પૂર્વ સાંથ-ગ્રંથશ્રુત વુિં અરણ ન કરવું]. આવાહ-વિવાહ-ન્યૂડા કર્મ પર્વ તિથિઓમાં યજ્ઞમાં-ઉત્સવમાં શૃંગારના ગૃહ જેવી સુંદર વેશવાળી, હાવ-ભાવ-લલિત-વિક્ષેપ-વિલાસ આદિથી સુશોભિત અનુકૂળપેમિકા સાથે અનુભૂત શયન સુપયોગ, sqના ઉત્તમ સુખદ પુગંધ-ચંદન-સુગંધી, ઉત્તમ વાસ-ધૂપ, સુખદ સ્પર્શ, વસ્ત્ર, આભુષણ ગુણોથી યુક્ત તથા મણીય આતોધ, ગેય, મયુર નટ, નર્તક, જલ-મલ્લ-મૌષ્ટિકવિડંબક-કથક-પ્લવક-લાશક : આખ્યાયક-લંખ-પંખ-તુણઈલ્પ-તુંબ-વીણિયતાલાચાર આ બધીની કિંsઓ તથા ઘણાં મધુર સ્વરગીત-મનોહર સ્વર, બીજ પણ આવા પ્રકારના સંયમ-બ્રહ્મચર્યની વાતોપઘાત કરનારાને બહાનું પાલન કરનાર શ્રમણે તેને જોવા-કહેતા કે મરવા જોઈએ નહીં. આ પ્રમાણે પુરત-પુર્વ ક્રીડિત વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા આરામન, વિરત ગ્રામધર્મ, જિતેન્દ્રિય, બ્રહ્મચર્ય ગુપ્ત થાય છે. (૫) પાંચમી ભાવના - આહાર-પણિત-નિચ્છ-ભોજન ત્યાગી, સંયd, સુસાધુ, દૂધ-દહીં-થી-માખણ-તેલ-ગોળ-ખાંડ-મિસરી-મધ-મધ-માંસ-ખજકવિગઈ રહિત આહાર કરે. પણ દકારક આહાર ન કરે. ઘણીવાર કે લગાતાર આહાર ન કરે. શાક-દાળની અધિકતાવાળ કે પ્રચુર ભોજન ન કરે. સંયમ યાત્રા થાય તેટલો જ અlહાર કરે, જેનાથી મનોવિભમ કે ધર્મથી ચુત ન થાય. આ રીતે પ્રણિત આહાર વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા આરત મન, વિરત ગ્રામધર્મ, જિતેન્દ્રિય, બહાચર્ય ગુપ્ત થાય. આ પ્રમાણે આ સંવરદ્વાર સમ્યફ સંવરિત અને સુપક્ષિહિત થાય છે. આ પાંચ ભાવનાથી મન-વચન-કાયાથી પરિરક્ષિત નિત્ય આમરણાંત આ યોગનું શૂતિમાન, મતિમાન, મુનિ પાલન કરે. આ સંવર દ્વાર અનાવ, અકલુજ, નિછિદ્ધ, પરિસાની, અસંક્લિષ્ટ, શુદ્ધ, સર્વે જિન દ્વારા અનુજ્ઞાત છે. આ રીતે ચોથું સંવરદ્વાર સ્પર્શિત, પાલિત, શોધિત, તીરd, કિર્તિત, આજ્ઞા વડે આનુપાવિત થાય છે. આ પ્રમાણે જ્ઞાત મુનિ ભગવત મહાવીર પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરેલ છે. તે પ્રસિદ્ધ, સિદ્ધવર શાસન છે. ઘવિતસુદેશિત-પ્રશસ્ત છે. - તેમ હું કહું છું. • વિવેચન-૩૯ થી ૪૩ : બંદૂક આમંત્રણ વચન છે. અદત્તાદન વિરમણ નામક સંવર કહ્યા પછી બ્રહ્મચર્ય નામક ચોથું સંવર દ્વાર કહે છે. તેનું સ્વરૂપ કહે છે - ઉત્તમ જે તપ [15/16] વગેરે. તેમાં તપ-અનશનાદિ, નિયમ-પિંડ વિશુદ્ધિ આદિ-ઉત્તર ગુણો, જ્ઞાન-વિશેષ બોધ, દર્શન-સામાન્ય બોધ, ચાસ્ત્રિ-સાવધ યોગ નિવૃત્તિ, સમ્યકત્વ-મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન જીવ પરિણામ. વિનય-અગ્રુત્થાનાદિ ઉપચાર, તેનું મૂળ-કારણ છે છે. બ્રહ્મચર્યવાનું જ ઉત્તમ તપ વગેરેને પામે છે. કહ્યું છે - કોઈ કાયોત્સર્ગ સ્થિત રહે, મૌન રહે, ધ્યાની હોય, વકલી કે તપસ્વી હોય, તે જો અબ્રહ્મચર્યની ઈચ્છા કરે તો તે મને રુચતું નથી, પછી તે સાક્ષાત્ બ્રહ્મા જ કેમ ન હોય ? શાસ્ત્રોનું પઠન, ગણન, જ્ઞાન, આત્મ બોધ ત્યારે જ સાર્થક છે, જયારે વિપત્તિ આવે અને આમંત્રણ મળે તો પણ જે કાર્ય અતુિ અબ્રહ્મ સેવન ને કરે. - - યમ-અહિંસાદિ, નિયમ-દ્રવ્યાદિ અભિગ્રહ કે પિંડવિશુદ્ધિ આદિ, તે ગુણો મધ્ય પ્રધાન - x • હિમવ-પર્વત વિશેષથી પણ મહત-ગુટક, તેજસ્વીપ્રભાવતુ. જેમ પર્વતોમાં હિમવતું મોટો અને પ્રભાવાળો છે, તેમ વ્રતોમાં બ્રાહ્મચર્ય જાણવું. કહ્યું છે - બ્રહ્મચર્ય જ મોટું વ્રત છે, તર્જન્ચ પુચ સમૂહના સંયોગથી ગુરુ કહેવાય છે. • X - X - પ્રશસ્ત-પ્રશસ્ય, ગંભીર-અતુચ્છ, તિમિત-સ્થિર, મધ્ય-શરીરીનું અંત:કરણ.. આર્જવ-ઋજુતા યુક્ત સાધુજન વડે આસેવિત, મોક્ષના માર્ગ જેવો માર્ગ. ગંભીર અલક્ષ્ય દૈન્યાદિ વિકાર, તિમિલ-કાયાની ચપળતાદિ હિત, મધ્યસ્થ-રાગદ્વેષમાં સમ. • • વિશુદ્ધ-રાગાદિદોષ રહિતત્વથી અથવા નિર્મળ, સિદ્ધિ-કૃતકૃત્યતા * * • સિદ્ધિ ગતિ - જીવનું સ્વરૂપ તે જ નિલય - x - શાશ્વત- સાદિ અનંતપણાથી, અપનર્ભવ-પુનર્ભવના સંભવના અભાવથી અક્ષય - તેના પર્યાયો પણ અક્ષય હોવાથી, અક્ષત-પૂનમના ચંદ્રવત્ પાઠાંતરથી - સિદ્ધિગતિ નિલય શાશ્વત હેતુત્વથી શાશ્વત છે, અવ્યાબાધ હેતુત્વથી અવ્યાબાધ છે, અપુનર્ભવના હેતુથી અપુનર્ભવ છે. તેથી જ પ્રશસ્ત, સૌમ્ય, સુખ-શિવ-અગલ-અક્ષય બ્રહમચર્ય છે. સતિવ-પ્રધાન મુનિઓ વડે, સંરક્ષિત-પાલિત છે, સુચરિત છે. • - X • સુસાધિત-સારી રીતે પ્રતિપાદિત છે. નવર - કેવળ મુનિવર વડે - મહાપુરુષો, જે જાત્યાદિથી ઉત્તમ, ધીરો મણે શૂર-અત્યંત સાહસધન, ધાર્મિક અને ધૃતિમાનું છે. તેથી તેમને - x • સદા વિશુદ્ધ-નિર્દોષ અથવા સર્વદા જ કુમારાદિ અવસ્થામાં શુદ્ધ-નિર્દોષ છે. * * * * * * * * * ભવ્ય-કલ્યાણને યોગ્ય, ભવ્યજન અનુચરિત, નિ:શંકિત-શંકા ન કરવા યોગ્ય, બ્રહ્મચારી વિષય નિઃસ્પૃહ હોવાથી જગતમાં અશકનીય થાય છે. અર્શકનીય હોવાથી નિર્ભય થાય છે. નિતુપ - વિશુદ્ધ તંદુલ સમાન, નિરાયાસ-ખેદનું કારણ નહીં, નિરુપલેપ-સ્નેહ વર્જિત, નિવૃત્તિચિત્ત સ્વાથ્યના ગૃહ સમાન. કહ્યું છે - ક્યાં જવું, ક્યાં રહેવું, શું કરવું, શું ન કરવું? એ પ્રમાણે સગી જ ચિંતવે છે, નીરાગી સુખે જ રહે છે. નીરાણા, બ્રહ્મચારી જ છે. નિયમઅવશ્ય થનાર, નિપકંપ-અવિચલ, નિરતિયાર, બીજ વ્રતો અપવાદ સહિત છે, Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/૩૯ થી ૪૩ ર૪૩ ૨૪૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ આ બ્રહ્મચર્ય વ્રત નિપટવાદ જ છે. કહ્યું છે – જિનવરેન્દ્રોએ મૈથુન સિવાય કોઈ વાતને એકાંતે અનુમત કરી નથી કે એકાંતે કોઈ વસ્તુનો નિષેધ કર્યો નથી. કેમકે મૈચુત રાગ-દ્વેષ વિના થતું નથી. આ રીતે “નિવૃતિગૃહ નિયમ તિપકંપ” થાય છે તેમ કહ્યું. તપ અને સંયમનું મૂળદલિક-આદિભૂત દ્રવ્ય છે. તેના નિષ - સદંશ, પાંચ મહાવત મણે સુષુ-અત્યંત રક્ષણ-પાલન યોગ્ય. ઈયસિમિતિ આદિ અને મનોગુપ્તિ આદિ અથવા વસતિ આદિ વડે નવ બ્રહ્મચર્યગુપ્તિ વડે યુક્ત કે ગુપ્ત, પ્રઘાના દયાનરૂપ દ્વાર, જેના રક્ષણાર્થે સુવિરચિત છે. અધ્યાત્મ-સભાવનારૂઢ યિત, ધ્યાન દ્વારને દૃઢ કરવા પરિઘ-અર્ગલા છે. સદ્ધ-બદ્ધ, આચ્છાદિત-નિરુદ્ધ છે. જેના વડે દુર્ગતિનો માર્ગ. તથા સુગતિપથનું દર્શક છે. આ વ્રત દુકર હોવાથી લોકમાં ઉત્તમ છે. કહ્યું છે કે – દુકકારી બ્રહ્મચારીને દેવ-દાનવ-ગંધર્વ-ચક્ષરાક્ષસ-કિનારો પણ નમસ્કાર કરે છે. સર-સ્વતઃ થયેલ જળાશય વિશેષ, તડાગ-પુરુષાર્થથી કરાયેલ, તળાવ. કમળ પ્રધાન સરતળાવ, મનોહ૫ણાથી ઉપાદેય છે - ધર્મની પાળીરૂપ-રક્ષકત્વથી પાળી સમાન. મહાશકટ આરા - ક્ષાંત્યાદિ ગુણ. તેના તુંબરૂપ-આધાર સામર્થ્યથી નાભિ સમાન. મહાવિટપવૃક્ષ-અતિ વિસ્તાર જમીનમાંથી ઉગેલ વૃક્ષ સમાન-આશ્રિતોને પરમ ઉપકારવ સાધર્મ્સથી ધર્મના સ્કંધભૂત, બધા ધર્મશાખાના ઉપપધમાનત્વથી નાલ સમાન જે છે તે. મહાનગર-વિવિધ સુખહેતુત્વના સાધચ્ચેથી ધર્મના પ્રકાર સમાન દ્વાર - અર્ગલા સમાન, પિનદ્ધ - દોરડા વડે નિયંત્રિત ઈન્દ્ર ચષ્ટિ, નિર્મળ બહુગુણથી પરિવૃત. જેમાં બ્રાહ્મચર્ય ભગ્ન વિરાધિત થાય છે :- સહસા-અકસ્માત, સર્વ-સર્વથા ભાંગેલ ઘડાની જેમ, મથિત-દહીં જેમ વલોવેલ, ચૂર્ણિત-ચણાની જેમ પીસેલ, કુશરિયત-શરીરમાં પ્રવેશેલ તોમરાદિ શરાની જેમ, પલ્લટ્ટ-પર્વતના શિખરી ગંડૌલની જેમ સ્વ આશ્રયથી ચલિત. પતિત-પ્રાસાદના શિખરાદિથી કળશની જેમ નીચે પડેલ. ખંડિત-દંડની જેમ વિભાગ વડે છિન્ન, પરિશસિત-કુષ્ઠ આદિથી સળેલ અંગની જેમ વિદuસ્ત, વિનાશિત-પવનથી કુંકાયેલ દાવની જેમ ભસ્મીભૂત. - x - ૪ - આવા પ્રકારનું બ્રહ્મચર્ય ભગવંત-ભટ્ટાક છે. ઉપમાઓ – - - ગ્રહગણ નક્ષત્ર તાકોમાં ઉડુપતિ - ચંદ્ર, ‘પ્રવર' એ સંબંધ છે, ‘વા', શબ્દ પૂર્વ વિશેષણ અપેક્ષાથી સમુચ્ચય છે. તથા મણિ-ચંદ્રકાંત આદિ, મુકતામાલ, શિલા પ્રવાલ-વિમ, તરત્ન-પદારાગાદિ, તેની ખાણ-ઉત્પત્તિ ભૂમિ. જેમ સમુદ્ર પ્રવર છે, તેમ આ વ્રત પણ પ્રવર છે. વૈડૂર્ય-રક્તવિશેષ. • x - ક્ષૌમયુગલ કપાસના વાની જેમ પ્રધાન. • x • અરવિંદ-૫ડા, જેમ પુષ્પક્સેઠની જેમ આ વ્રત છે. ગોસીસ-ગોશી" નામક ચંદન, તે ચંદન જેવું. • x • હિમવાનુપર્વત વિશેષ, ઔષધિ-અદ્ભુત કાર્યકારી વનસ્પતિ વિશેષના ઉત્પત્તિ સ્થાન જેવું. બ્રહ્મચર્ય રૂપ ઔષધિ-આમોંષધિ આદિ આગમ પ્રસિદ્ધ ઋદ્ધિનું ઉત્પત્તિ સ્થાન. .. સીતોદા-જેમ નદીમાં શીતોદા શ્રેષ્ઠ છે, તેમ વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ છે. સમુદ્રોમાં જેમ અંતિમ એવો સ્વયંભૂરમણ સમુદ્ર મોટો હોવાથી શ્રેષ્ઠ છે, તેમ આ વ્રતોમાં શ્રેષ્ઠ છે. માંડલિક પર્વત-માનુષોત્તર, કુંડલવર, રુચકવર મળે તેમાં દ્વીપમાં રહેલ સુચકવર શ્રેષ્ઠ છે, તેમ આ વ્રત શ્રેષ્ઠ છે. ઐરાવણ-શકનો હાથી જેમ હાથીમાં શ્રેષ્ઠ છે તેમ આ વ્રતોમાં શ્રેષ્ઠ છે. મૃગો-જંગલી પશુમાં જેમ સિંહ શ્રેષ્ઠ છે, તેમ આ વ્રતોમાં શ્રેષ્ઠ છે. સુપર્ણકુમારોમાં વેણુદેવની જેમ બહાચર્ય શ્રેષ્ઠ છે. આ પ્રમાણે પગેન્દ્ર-નાગકુમાર રાજામાં ધરણ, કલા-દેવલોકોમાં જેમ બ્રાહ્મલોક-પાંચમો દેવલોક, તેના ક્ષેત્રના મહતુપણાથી અને તેના ઈન્દ્રના અતિ શુભ પરિણામત્વથી શ્રેષ્ઠ છે. સભા-પ્રત્યેક ભવન-વિમાનમાં રહેલ સુધમ-ઉત્પાદઅભિષેક-અલંકાર-વ્યવસાય સભાઓ મધ્ય સુધમસભા શ્રેષ્ઠ હોય છે. સ્થિતિઆયુષ્ય, તેની મધ્યે લવસપ્તમ-અનુત્તરદેવોની ભવસ્થિતિ. 'વા' શબ્દ 'યથા" શબ્દના અર્થમાં છે, પ્રવર-પ્રધાન. ૪૯ ઉચ્છવાસનો લવ થાય છે. કાલ પણ લવ છે. સાત લવથી-સપ્ત પ્રમાણથી, સાત સંખ્યા વડે વિવક્ષિત અધ્યવસાય વિશેપના મુક્તિ સંપાદક અપૂર્ણ રહેવાથી જે સ્થિતિ બંધાય છે લવસપ્તમ સ્થિતિ કહેવાય છે, દાન ત્રણ ભેદે છે – જ્ઞાન, ધોંપગ્રહ અને અભયદાન, તેમાં અભયદાન શ્રેષ્ઠ છે. [આ બધી ઉપમાઓની જેમ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે.] - કંબલ-વઅ વિશેષ, તેમાં કૃમિરાગની જેમ તે કૃમિરાણ ક્ત કંબલવત શ્રેષ્ઠ, છ સંઘયણોમાં વજઋષભનારાય સંઘયણ શ્રેષ્ઠ છે, બાકીના સંસ્થાનો મધ્ય ચતુસ્ત્ર સંસ્થાન શ્રેષ્ઠ છે, ધ્યાનોમાં પરમ શુકલધ્યાન - શુક્લધ્યાનના ચોથા ભેદ રૂ૫, તે શ્રેષ્ઠ છે. આભિનિબોધિકાદિ જ્ઞાનોમાં પરમ એવું તે કેવળપરિપૂર્ણ કે વિશુદ્ધ-મતિ, શ્રુત, અવધિ, મનઃપયચિ અપેક્ષાએ પરમડેવલ-ક્ષાયિક જ્ઞાન શ્રેષ્ઠ હોવાથી પ્રસિદ્ધ છે. કૃણાદિ લેગ્યામાં પરમ શુકલ લેશ્યા - શુક્લધ્યાનના ત્રીજા ભેદવર્તી, ધ્યાન શ્રેષ્ઠ છે. મુનિઓમાં તીર્થકર શ્રેષ્ઠ છે, ક્ષેત્રોમાં મહાવિદેહ, પર્વતોમાં મેરુ - જંબૂદ્વીપવર્તી મેરુ ગિરિરાજ, ભદ્રાશાલાદિ મેરુ. સંબંધી ચારે વનોમાં નંદનવન, વૃક્ષોમાં જંબૂ અને સુદર્શન વિખ્યાત છે - ૪ - x - ઈત્યાદિ - X - X • માફક વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. હવે તેનો નિકઈ કહે છે. આ પ્રમાણે ઉકત ક્રમથી અનેક ગણું પ્રવરત્વ, વિશ્રુતત્વ આદિ અનેક નિદર્શન રૂ૫, મgીન - પ્રકૃષ્ટ કે અધીન થાય છે. ક્યાં ? એક બ્રહ્મચર્ય-ચતુર્થવ્રતમાં. જેમાં બ્રહ્મચર્ય આરાધિત-પાલિત કરતા આ નિ[mudયા રૂપ વ્રત પાળતા, સર્વ-અખંડ, શીલ-સમાધાન, તપ-વિનય-ક્ષાંતિગુપ્તિ-મુકિત અર્થાતુ નિલભતા કે સિદ્ધિ આરાધિત થાય છે. આલોક અને પરલોકના યશ અને કીર્તિ આરાધિત થાય છે. યશ-પરાક્રમ કૃત, કીર્તિ-દાન પુન્યફળ રૂપ અથવા સર્વ દિગામી પ્રસિદ્ધિ તે યશ અને એકદિગામી તે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/૩૯ થી ૪૩ ૨૪ષ ૪૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કીર્તિ પ્રત્યય-“આ સાધુ છે” ઈત્યાદિ રૂપ લોકપ્રતીતિ. ( આ પ્રમાણે છે તેથી નિભૃત-સ્થિર ચિતે બ્રહ્મચર્યને સેવવું જોઈએ. કેવું ? વંતો - મન વગેરે ત્રણ કરણ, યોગ ત્રણથી વિશુદ્ધ-નિરૂધ, પ્રતિજ્ઞાપૂર્વક આજન્મ પાળવું. - X - X - X - બીજા ભંગ વડે બ્રહ્મચર્ય વ્રતને ખવવાને માટે કહે છે - વ્રત-બ્રહ્મ લક્ષણ. ભગવંત મહાવીરે, તે આ વચન ત્રણ પધ વડે કહેલ છે– પંચમહાવત નામક જે સુવત, તેના મૂળ સમાન અથવા સાધુના પાંચ મહાવત, તેમના સંબંધી શોભન નિયમોનું મૂળ અથવા પાંચ મહાવ્રતો અને સુવત-અણુવતોનું મૂળ અથવા હૈ પંચમહાવત મુવતી આ બહાચર્ય-મૂળ છે. સમણ-સભાવ, અનાવિલ-અકલુષ શુદ્ધ સ્વભાવથી, સાધુ-ચતિ વડે સારી રીતે આસેવિત છે. પરસ્પર વૈના વિરમણ-વિરામકરણ, ઉપશમનયન, નિવર્તન, પર્યવસાન-નિષ્ઠાફળ જેવું છે, તે તથા સર્વ સમુદ્રોમાં મહાન ઉદધિ-સ્વયંભૂરમણ, તેની જેમ જે દુ:ખે કરીને પાર પમાય તેવું - તથા તીર્થ-પવિત્રતા હેતુથી તીર્થ અથવા સર્વ સમુદ્ર મહોદધિ-સંસાર, અતિ દુતરવરી વિસ્તારનાર તીર્થ-તરણ ઉપાય હોવાથી તીર્થ છે. | તીર્થંકર-જિનવરે સારી રીતે ગુપ્તિ આદિથી તેના પાલનનો ઉપાય કહ્યો છે. નક-તિર્યંચ સંબંધી માર્ગ-ગતિ, જેના વડે નિષિદ્ધ છે. સમસ્ત પવિત્ર, સારી રીતે વિહિત સાર-પ્રધાન છે, તથા સિદ્ધિ અને વૈમાનિકોના દ્વાર ઉઘાડેલા છે. દ્વાર એટલે પ્રવેશ મુખ. દેવ અને મનુષ્યોના ઈન્દ્રો વડે નમસ્કૃત, તેઓને પૂજ્ય-અર્ચનીય, સર્વ જગતમાં ઉત્તમો અને મંગલનો માર્ગ-ઉપાય કે અપ્ર-પ્રધાન. દુદ્ધર્ષ-અનભિભવનીય ગુણોને નયતિ-પામે છે. ગુણનાયક એક-અદ્વિતીય, અસદૈશ. મોક્ષપથ-સમ્યગૃદર્શનાદિના શિખર સમાન. જેના વડે શુદ્ધ ચરિતેન-સમ્યક્ આસેવિત થાય છે. યથાર્થ નામવથી સુબ્રાહ્મણ, સુશ્રમણ-સારો તપસ્વી, સુસાધુ-નિવણિને સાધનારા યોગસાધક. મife - તે ચોક્ત ઋષિ, યથાવત વસ્તુના દ્રષ્ટા, જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. - x - સંયત-સંયમવાનું, ભિક્ષ-ભિક્ષણ શીલ, જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. અબ્રાહ્મચારી બ્રાહમણાદિ હોતા નથી. કહ્યું છે - સકલકલાકલાપયુક્ત હોય, કવિ કે પંડિત હોય, સર્વશાસ્ત્ર તવ જેને પ્રગટ હોય કે વેદ વિશારદ હોય • x • તે જો ઈન્દ્રિયોનું રક્ષણ કરતો નથી, તો તે કંઈ પણ નથી. * * * * * તિ-વિષયરણ, રણ-પિત્રાદિમાં નેહરાગ, દ્વેષ-પ્રસિદ્ધ છે, મોહ-અજ્ઞાન તેનું પ્રવર્તન જે કરે છે. લિ શબ્દના ક્ષેપાર્થવથી ‘અસાર' અર્થ લેવો. પ્રમાદ જ દોષ જેથી છે, તે પ્રમાદ દોષ, પાર્શ્વસ્થ-જ્ઞાનાચારાદિથી બહિર્વર્તિ, સાધુના આભાસ રૂ૫, તેનું શીલ અનુષ્ઠાન, નિકારણ-શય્યાતરના પિંડાદિનો ભોગ કરનાર, પાર્શ્વનાશીલનું સેવન કરનાર, આ જ વાતનો વિસ્તાર કરે છે - ઘી, માખણ આદિથી અચંગન કરે, તેલ વડે સ્નાન કરે, વારંવાર કક્ષા, મસ્તક આદિને પ્રક્ષાલે, હાથ-શરીર આદિને દબાવવા રૂપ અંગ પરિકર્મ કરે, સર્વ રીતે શરીરનું મદન કરે, વિલેપન કરે, ગંધદ્રવ્યથી શરીરદિને વાસિત કરે અગરુ ધૂમ આદિથી ધૂપ કરે, શરીરને આભૂષિત કરે, બકુશ-નખ, કેશ અને સંવારે. • • • હાસ્ય, શબ્દવિકાર, નૃત્ય, ગાન, ઢોલ આદિનું વાદન, નટ અને નર્તકના નૃત્ય, - X • આ બધાંનું પ્રેક્ષણ અને વિવિધ વાંસ-ખેલ આદિ, વેલંબક-વિદૂષક એ બધાંનું વર્જન કરવું. કેટલુંક કહીએ ? જે વસ્તુ શૃંગારરસના ગૃહ સમાન, અન્ય પણ ઉક્ત વ્યતિક્તિ આવા પ્રકારના તપ-સંયમ-બ્રહ્મચર્યનો દેશી કે સર્વથી ઘાત જેમાં વિધમાન છે, તે તપ-સંયમાદિ ઘાતોપઘાત, બ્રહ્મચર્યનું સેવન કરનારે ઉક્ત બધું સર્વકાલ વર્જવું જોઈએ. અન્યથા તે બ્રહ્મચર્યનો વ્યાઘાત થાય છે. તથા અંતરમાં ભાવિત થાય છે. કેવી રીતે ? તપ-નિયમ-શીલ યોગ વડે. નિત્યકાળ-સર્વદા. તે આ રીતે - સ્નાન કે દંતધાવન ન કરે. સ્વેદ-પરસેવો, મલ-મેલ, જલ-મલ વિશેષ, - x • ક્ષમા-ક્રોધ નિગ્રહ, દમ-ઈન્દ્રિયનિગ્રહ, અચેલક-વસ્ત્રનો અભાવ, લાઘવઅલાઉપધિપણું, કાઠશય્યા-પાટીયા ઉપર સુવું, ભૂમિ નિષધા-ભૂમિ આસન. શય્યા અને ભિક્ષાદિ માટે બીજાના ઘેર પ્રવેશે ત્યારે પ્રાપ્ત અશનાદિમાં અને અલા પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં જે માન-અભિમાન અને અપમાન-દિનતા, નિંદન-કુત્સા અને દંશ-મશક સ્પર્શ, નિયમ-દ્રભાદિ અભિગ્રહ, તપ-અશનશનાદિ, ગુણ-મૂળગુણાદિ, વિનય-અગ્રુત્થાનાદિ તે બધાં વડે અંતરાત્માને ભાવિત કરે. ભાવના-નાનાદિને સેવવા. માન-અપમાનાદિમાં ઉપેક્ષા કરવી. - X - X - ચોથા વ્રતની આ પાંચ ભાવના છે, તે અબ્રહ્મચર્ય-વિરમણની પરિરક્ષાર્થે છે. તે પાંચમાંની પ્રથમ ભાવના-સ્ત્રી સંસક્ત આશ્રયનું વર્ણન છે. તે આ રીતે – શય્યા, આસન, ગૃહદ્વાર, અંગત-અજિર, આકાશ-અનાવૃત્ત સ્થાન, ગવાક્ષગોખ, શાલા-માંડશાળાદિ, અભિલોકન - ઉન્નત્તસ્થાન, પશ્ચાગૃહ તથા મંડન, સ્નાન કિયાનો જે આશ્રય, આ બધું સ્ત્રી સંસાથી સંક્ષિપ્ત હોવાથી વર્જનીય છે. તથા આશ્રય, જે વેશ્યાના સ્થાન, જ્યાં સ્ત્રીઓ રહે છે. તે સ્થાન કેવા છે? વારંવાર મોહદોષ-અજ્ઞાન, રતિ-કામરણ, સંગ-નેહરાણ, વર્ધના-વૃદ્ધિકાસ્કિા (કથા) તેને કહે છે. તથા ઘણાં પ્રકારે જાતિ, કુળ આદિ વિષયક સ્ત્રી સંબંધી કે સ્ત્રી-પુરુષની જેમાં છે. આવી કથાને વર્જવી જોઈએ. આ સંબંધથી સંક્ષિપ્ત જે તે તથા બીજા પણ આવા પ્રકારના આશ્રયો વર્જવા જોઈએ. બીજું કેટલું કહીએ ? - x - જ્યાં જ્યાં ચિતની ભ્રાંતિ થાય, હું બ્રહ્મચર્ય પાળું કે નહીં એવી શૃંગાર રસથી મનો અસ્થિરતા જન્મ - x - બ્રહ્મવતનો ભંગ કે સર્વભંગ થાય. આd-ઈષ્ટ વિષય સંયોગના અભિલાષરૂપ અથવા રૌદ્ર ધ્યાન શાય - તેના ઉપાયરૂપ હિંસા-અસત્ય-અદd ગ્રહણ અનુબંધરૂપ, તેવા તેવા આયતનને વર્જવા જોઈએ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૪/૩૯ થી ૪૩ ૨૪૩ આવો કોણ છે ? તે કહે છે – અવધભીર-પાપભીરુ, વજર્ય-પાપ અથવા વજવતુ ભારે હોવાથી પાપ જ છે. અનાયતન-સાધનો અનાશ્રય. અવધભીર કેવો હોય છે ? સંત - ઈન્દ્રિયોને પ્રતિકૂળ, પ્રાંત-પ્રકૃષ્ટતયા પ્રતિકૂળ આશ્રયમાં વસવાનો સ્વભાવ જેનો છે તે તપ્રાંતવાસી. હવે નિાકર્ષ કહે છે – અનંતરોક્ત ન્યાયથી સ્ત્રીથી અસંબદ્ધ નિવાસ જેમાં છે, તેવી વસતિ-આશ્રય, તવિષયક જે સમિતિ યોગ - સાવૃત્તિ સંબંધ, તેનાથી જીવ ભાવિત થાય છે. કેવા પ્રકારે ? મારા · બ્રાહ્મચર્યમાં જેનું મન આસક્ત છે તે, વિરત-નિવૃત, ગ્રામ-ઈન્દ્રિયવર્ગ, ધર્મ-લોલુપતાથી, તદ્ વિષય ગ્રહણ કરવાના સ્વભાવવાળો. તેથી જ જિતેન્દ્રિયાદિ છે. બીજી ભાવના - સ્ત્રી પર્ષદામાં કહેવી નહીં. શું? કથા-વચન પ્રબંધરૂપ. વિચિત્ર-વિવિધ કે વિવિક્ત-જ્ઞાનને ઉપકારક કારણ વર્જિતા. કેવી ? બિબ્લોક વિલાસ યુક્ત. તેમાં બિબ્લોકનું લક્ષણ-ઈષ્ટ અને પામીને અભિમાન-ગર્વથી ભરેલ, સ્ત્રીનો અનાદર કરવો તે. વિલાસ લક્ષણ - સ્થાને કે આસને હાથભ્રમર-નેત્રના કર્મચી જે મોહ આદિ ઉત્પન્ન કરે તે વિલાસ. બીજા કહે છે વિલાસ-નેગથી ઉત્પન્ન છે. હાસ-હાસ્યરસ વિશેષ, શૃંગારસ વિશેષ. તેનું સ્વરૂપ હાસ્ય-હાસ્યપ્રવૃતિશી, વિકૃત અંગ-વેપ-ચેષ્ટાથી થાય છે. ઈત્યાદિ - ૪ - વ્યવહાર-સ્ત્રી, પુરુષની અન્યોન્ય « રતિપકૃતિ. શૃંગાર બે ભેદે - સંભોગ અને વિપ્રલંભ. આના વડે પ્રધાન જે અસંવિપ્ન લોકસંબંધી કથા-વચન ચના. મોહજનની-મોહ ઉદીપિકા તે ન કરવી. આવાહ-નવ પરિણીત વર-વધુને લાવવા, વિવાહ-પાણિગ્રહણ, તપ્રધાન જે વરકથા-પરણનારની કથા, તે ન કહેવી જોઈએ. સ્ત્રીઓમાં આવી સુભગા કહેવાય, આવી દુર્ભગા કહેવાય, એવા પ્રકારની કથા ન કહેવી. મહિલાના ૬૪-ગુણો - આલિંગન આદિ આઠ કામકર્મોને પ્રત્યેકના આઠ ભેદપણાથી ૬૪ ગુણો થાય. આ કથા ન કહેવી. - આ પ્રમાણે દેશ, જાતિ, કુલ આદિ સ્ત્રી સંબંધી ન કહેવા. તેમાં લાટાદિ દેશ સંબંધથી સ્ત્રીનું વર્ણન તે દેશકથા. જેમકે લાટની સ્ત્રી કોમળ વયના કે. તિનિપણા હોય છે. જાતિકથા - પતિના અભાવવાળી બ્રાહ્મણીને ધિક્કાર છે ઈત્યાદિ • x . કુળકથા - અહો ચૌલુક્ય પુત્રીનું સાહસ જગતમાં અધિક છે ઈત્યાદિ - ૪ - રૂપકથા - ચંદ્ર જેવા હોડ, કમળ જેવી આંખ ઈત્યાદિ - ૪ - નામકથા - તે સુંદરી છે તે સત્ય છે, કેમકે અતિ સૌંદર્યવતી છે. નેપથ્ય કથા - ઉત્તરની સ્ત્રીને ધિક્કાર છે જે ઘણાં વસ્ત્રોથી શરીરને ઢાંકે છે ઈત્યાદિ - x - પરિજન કયા-dણી દાસીના પરિવારયુક્ત છે ઈત્યાદિ. • x - બીજું કેટલું કહીએ ? બીજી પણ આવા પ્રકારની સ્ત્રી સંબંધી કથા, શૃંગાર રસ વડે કરણાને કહેતી કયા. તપ-સંયમ-બ્રહ્મચર્ય ઘાતોપઘાતિના કયા બ્રહ્મચર્ય પાળનારે કહેવીસાંભળવી-વિચારવી નહીં. બીજી ભાવનાનો નિષ્કર્ષ-આ રીતે સ્ત્રી કથા વિરતિ, સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે ઈત્યાદિ પૂર્વવતું. બીજી ભાવના-રી રૂપ નિરીક્ષણ વર્જન. તે આ રીતે - સ્ત્રીના હાય, સવિકાર વચનો, હસ્ત આદિની ચેષ્ટા, નિરીક્ષિત, ગમન, વિલાસ, ધુતાદિ ક્રીડા, બિબ્લોક, નૃત્ય, ગાન, વીણાવાદન, હ્રસ્વ-દીર્ધ આદિ શરીર સંસ્થાન, ગૌર આદિ લક્ષાણ વર્ણ, હાથ-પગ-નયનનું લાવણ્ય, રૂપ-આકૃતિ, વૈવન-તારણ્ય, પયોધરસ્તન, ઘર-નીચેનો હોઠ, વસ્ત્રો, હાર આદિ અલંકાર, મંડનાદિ આભૂષણબધાંની પ્રાર્થના કરવી જોઈએ નહીં. તથા ગુહ્યભૂત-લજનીયવથી ઢાંકેલા અવયવો, બીજા પણ હાસ્યાદિ સિવાયના આવા પ્રકારના તપ-સંયમ-બ્રહ્મચર્ય ઘાતોપઘાતિકને બ્રહ્મચર્યનું પાલન કસ્તાને આંખ-મન-વચન વડે પ્રાણવા ન જોઈએ. કેમકે તે પાપના હેતુત્વથી પાપક છે. આ પ્રમાણે સ્ત્રીરૂપ વિરતિ સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે. નિગમત વાક્ય પૂર્વવતું. ચોથી ભાવના-કામોદયકારી વસ્તુ દર્શન-ભણત-સ્મરણ વર્જન. તે આ રીતે • પૂરત ગૃહસ્થાવસ્થા ભાવિની કામ તિ, પૂર્વ ક્રિીડિત-ગૃહસ્થાવસ્થા આશ્રય ધૂતાદિ કીડન તથા પૂર્વે-પૂર્વકાળ ભાવી સગ્રન્થ-શૂર કુલ સંબંધ સંબંધિત, શાળા-જ્ઞાળી આદિ. ગ્રન્થ-શાળા આદિ સંબદ્ધ તેની પત્ની અને પુત્રાદિ. સંશ્રુતાદર્શન, ભાષણ આદિથી પરિચિત. - x - આ બધું પ્રાપ્ત થાય તો પણ શ્રમણે તેને ન જોવું, ન કહેવું કે ન યાદ કરવું. તથા હવે કહેવાનાર - શેમાં ? – પ્રવાહ વરવઘને ઘેર લાવવા, વિવાહ-પાણિગ્રહણ, ચોલક-વિધિપૂર્વક ચૂડાકર્મ-બાળકનું મુંડન કે ચોટલી ધારણ કરવી. આ પ્રસંગોમાં, તિથિ-મદનવેમ્સ આદિમાં, યજ્ઞ-નાગ આદિ પૂજામાં, ઉત્સવ-ઈન્દ્રોત્સવાદિમાં. આ ત્રણે અવસરોમાં • x • જોવું ન કો. શું ? શૃંગારરસના આગાર રૂપ શોભન નેપચ્યવાળી સ્ત્રી. કેવી ? હાવ-ભાવ-પ્રલલિત-વિશ્લોપ-વિલાસ શાલિની. તેમાં હાવ-મુખવિકાર, ભાવચિતનો અભિપ્રાય, વિલાસ-નેત્ર કટાક્ષ, વિભ્રમ-ભ્રમર ચેટા. - x - પ્રલલિતલલિત, હાથ-પગ આદિ અંગવિન્યાસ, ભૂ-નેગ-હોઠ પ્રયોજિત, સુકુમાર વિધાનને લલિત કહે છે. વિક્ષેપ-પ્રયન વિના રચિત ધર્મિલ શિથિલ બંધન, એકાંશ દેશ ધરણ વડે તાંબુલના ચિહરૂ૫, લલાટમાં કાંત વડે લિખિત વિષમ પત્ર લેખ, આંખમાં આંજેલ કાજળ, અધોવસ્ત્રને અનાદરથી બાંધેલ ઢીલી ગ્રંથિ, જમીન સુધી લંબાતુ અને સ્કંધે રાખેલ વસ્ત્ર, જઘને હારનો વિન્યાસ તથા હૃદયે હાર ધારણ કરવો - x - પરમ શોભાનો વિસ્તાર તે વિક્ષેપ કહેવાય. આ બધાં વડે શોભતી સ્ત્રી વડે અનુકૂળ પ્રીતિવાળી, તેની સાથે અનુભવેલ શયનનો સંપર્ક. તે પણ કેવો ? | ઋતુમુખ-કાલોચિત. જે ઉત્તમ પુષ્પો, સુગંધીચંદન, ઉત્તમ ચૂણરૂપ વાસ અને ધૂપ, શુભ કે સુખ સ્પર્શ, વસ્ત્ર અને આભુષણ, તેના ગુણથી યુક્ત, રમણીય વાજિંગ-ગાયન આદિને જોવા ન લે. તેમાં નટ-નાટક કરનાર, નવકનૃત્ય કરનાર, મૌષ્ટિક-મુદ્ધિ વડે પ્રહાર કરનારા, વિડંબક-વિદૂષક, લવક-તરનાર, Page #83 -------------------------------------------------------------------------- ________________ ર/૪૩૯ થી ૪૩ ર૪૯ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ લાયક-રાસ ગાનાસ, અથવા ભાંડ, આગાયક-શુભાશુભ કહેનારા, લંખ-વાંસડાના ખેલ કરનાર, મંખ-શિખકલક હાથમાં લઈ ભિક્ષા માંગનાર. Hઈલ-લૂણ નામક વાધ વિશેષવાળા, તુંબવીણિકા-વીણાવાદક, તાલાચર-પેક્ષાકારી વિરોષ, આ બધાંની જે પ્રક્રિયા તથા અનેકવિધ મધુર સ્વરોનો વિનિ, ગીત ગાન, પન્ન આદિ શોભન સ્વર આદિ. આ સિવાયના આવા પ્રકારના તપ-સંયમાદિ ઘાતકને હાચર્યને પાળનારે તેવા જે કામોત્પાદકતે સંયત-બ્રાહ્મચારીએ જોવા-કહેવા-સ્મરણ કરવા કલાતા નથી. હવે નિકર્ષ કહે છે - આ રીતે પૂર્વરત-પૂર્વકીડિત-વિરત સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે, ઈત્યાદિ. પાંચમી ભાવના-પ્રણિત ભોજન વર્જન. આહાર્શ નાદિ. તે પ્રણિત-ટપકતાં સ્તિષ્પ બિંદુ યુક્ત હોય, તેને વર્ષે. સંયમી, નિવણ સાઘકયોગને સાધવામાં તત્પર, દૂધ-દહીં-ઘી-માખણ-તેલ-ગોળ-ખાંડ-મિસરીનો ત્યાગ કરનાર, એ પ્રમાણે કરીને આહાર વાપરનાર, શા માટે ? દર્પકાક આહાર ન વાપરે. દિવસમાં ઘણીવાર આહાર ન કરે, પ્રતિદિન શાક-દાળની પ્રયુરતાવાળું ભોજન ન કરે, વધારે પડતું ન ખાય. કહ્યું છે કે – જેમ વનમાં પ્રચુર ઇંધણવાળો અને પવન સહિતનો દવાનિ શાંત થતો નથી, તેમ ઈન્દ્રિયરૂપી અગ્નિ પ્રકામ ભોજી બ્રહ્મચારીને લેશમાત્ર હિતકર થતો નથી. તે પ્રકારે હિત-મિત આહારત્વાદિથી ખાવો જોઈએ. તે હાચારીની સંયમયાત્રા, તે જ યાત્રા માત્ર થાય છે. કહ્યું છે - જેમ ગાડાંના અક્ષમાં અત્યંજન કરે કે ઘા ઉપર લેપ કરે, તેમ સંયમભારના વહન અર્થે સાધુઓએ આહાર કણ્વો જોઈએ. એ રીતે વિભ્રમ-ધાતુ ઉપચયથી મોહોદય મનથી ધર્મ પ્રત્યે અસ્થિરત્વ કે ચલિતતા થાય છે, હવે નિગમન કહે છે - આ રીતે પ્રણિતાહાર વિરતિ સમિતિયોગથી અંતરાત્મા ભાવિત થાય છે. આરતમન, વિરતગ્રામધમ, જિતેન્દ્રિય, બ્રહ્મચર્ય ગુપ્ત થાય છે. શેષ પૂર્વવત્. ડી . @ સંવર-અધ્યયન-૫-“પરિગ્રહવિરતિ” છે - X - X - X - X — x x x ૦ ચોથા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે x નિર્દેશ કમ સંબંઘણી અથવા અનંતર “મૈયુનવિરમણ” કહ્યું, તે સર્વયા પરિગ્રહ વિરમણથી જ થાય છે. • x • તે સંબંધે પાંચમું અધ્યયન કહે છે. • સૂત્ર-૪૪ : જંબુ જે અપરિગ્રહ સંવૃત્ત છે, આભ અને પહિ થકી વિસ્તા છે, કોમામાયાક્લોભથી વિરત છે, તે જ શ્રમણ છે. એક-અસંયમ, બે-રગ ને હેજ, મણ દંડ, મણ ગાશ્વ, vણ ગુક્તિ, ત્રણ વિરાધના, ચાર કષાય, ચાર ધ્યાન, ચાર સંજ્ઞા, ચાર વિકથા, પાંચ કિયા, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય, પાંચ મહbad, છ અવનિકાય, છ વેશ્યા, સtત ભય, આઠ મદ, નવ બ્રહ્મચર્યમુતિ, દશ પ્રકારે શ્રમણધર્મ, અગિયાર ઉપાસક પ્રતિમા, બાર મિyપતિમા, તેર કિયાનો, ચૌદ ભૂતwામ, પંદર ધમધમી, સોળગાણા બોડક, સત્તર અસંયમ, અઢાર અધ્યક્ષ, ઓગણીસ જ્ઞાત અધ્યયન, વીણ સમાધિ સ્થાન, એકવીe Pred, ભાવીશ પરીષહ, તેવીશ સૂયગડ-અધ્યયન, ચોવીશ દેવ, પચીશ ભાવના, ઇવીશ ઉશનકાળ, સત્તાવીશ સાધુ ગુણ, કાવીસ પ્રકલ્પ, ઓગણllણ પાપકૃત, ગીશ મોહનીય, એકઝીશ સિદ્ધોના ગુણ, બગીશ યોગસંગ્રહ, ખીણ - સુરેન્દ્ર આદિ ઓગણત્રીશ, એક ઉત્તપિકાની વૃદ્ધિથી નીશ ચાવવું તેશ થાય, વિરતિ મિડિયમાં અને અવિરતિમાં તથા આવા બીજા પણ ઘણાં સ્થાનોમાં જિન-પ્રશસ્ત, અવિતથ, શાશ્વત ભાવોમાં અવસ્થિત, શંકાકાંક્ષા દૂર કરીને, નિદાન-ગારવ-લોભ રહિત થઈને, મૂઢતા રહિત થઈને, મન-વચન-કાયાથી ગુપ્ત થઈને [શ્રમણ ભગવંતના શાસનની હવા કરે. • વિવેચન-૪૪ - જંબૂ આમંત્રણ અર્થમાં છે. અપરિગ્રહ-ધમોંપકરણ સિવાયની પરિયાણ વસ્તુ-ધર્મોપકરણ મૂછવજિત, સંવૃત ઈન્દ્રિય-કષાયના સંવર વડે, તે શ્રમણ થાય છે. 'ઘ' કારથી બ્રહારયદિ ગુણ યુક્ત. આ જ વાતને વિસ્તારથી કહે છે :આરંભ-પૃથ્વી આદિનું ઉપમર્દન, પરિગ્રહ બે પ્રકારે - બાહ્ય અને અત્યંતર, તેમાં બાહા ધર્મ-સાધનનું વર્જન અને ધર્મોપકરણ મૂછ વર્જન. આંતર પરિગ્રહ-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, દુષ્ટ યોગ રૂપ. કહ્યું છે - પરિગ્રહ, ધર્મસાધનને છોડીને, તેમાં મૂછ તે બાહ્ય અને મિથ્યાત્વાદિ તે અત્યંતર છે. તેથી તેનાથી વિરત-નિવૃત જે છે, તે શ્રમણ છે. વિરત-નિવૃત, ક્રોધ-માન-માયા-લોભથી નિવૃત્ત. મિથ્યાત્વ લક્ષણ પછી પરિગ્રહ વિરતત્વને વિસ્તારતા કહે છે. (તે આ રીતે - અવિવક્ષિત ભેદવથી અવિરત લક્ષણ એક સ્વભાવવી અસંયમઅસંયતત્વ. બે જ • સગ દ્વેષ બંધન છે. આત્માને દંડરૂપ દંડ ત્રણ છે : મુનિ દીપરત્નસાગરે કરેલા સંવર-અધ્યયન-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪૪ ૫૧ દુપ્રણિહિત મન-વચન-કાયરૂ૫. ગૌરવ-ગૃદ્ધિ, અભિમાનથી આત્માને કર્મના ભારેપણાના હેતુથી ઋદ્ધિ-રસ-સાતા વિષયક પરિણામ. ત્રણ ગુતિ-મન, વચન, કાયાના અનવધ પ્રવીચાર-પવીચાર રૂપ છે. ત્રણ વિરાધના-જ્ઞાનાદિની સમ્યક અનનુપાલન. ચાર કષાયો-ક્રોધાદિ. ધ્યાન-એકાગ્રતા લક્ષણ, આd, રૌદ્ર, ધર્મ, શુક્લ નામે. સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. વિકથા - સ્ત્રી, ભોજન, દેશ, રાજકથા. - - પાંચ ક્રિયા-જીવ વ્યાપારરૂપ, કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત ક્રિયા. તથા પાંચ સમિતિ-ઈયસિમિતિ આદિ નિરવધ પ્રવૃત્તિ રૂપ, પાંચ ઈન્દ્રિયો-સ્પર્શન આદિ. પાંચ મહાવ્રત-પ્રસિદ્ધ છે. - - છ જીવનિકાય-પૃથ્વી આદિ, છ લેયા – કૃણ, નીલ, કાપત, તેઉં, પા, શુક્લ. સાત ભય-ઈહલોકમય અર્થાત્ સ્વજાતીય મનુષ્ય આદિનો ભય, પરલોક ભય વિજાતીય તિર્યંચાદિથી મનુષ્યાદિને ભય. આદાનભય-દ્રવ્યને આશ્રીને, અકસ્માભય-બાહ્ય નિમિત્ત અપેક્ષા, આજીવિકા ભય - વૃત્તિનો ભય, મરણ ભય, અશ્લોક ભય. આઠ મદ-મદ સ્થાનો. જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શર્ય, શ્રુત અને લાભનો મદ. - - નવ બ્રહ્મચર્ય ગુપ્તિ-વસતિ, કથા, નિષધા, ઈન્દ્રિય, કુડયંતર, પૂર્વકીડિત, પ્રણીત, અતિ માત્રામાં આહાર અને વિભૂષણા. * - દશ પ્રકારનો શ્રમણધર્મ - ક્ષાંતિ, માદેવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચજ, બ્રહ્મ. ૧૧-ઉપાસક પ્રતિમા - દર્શન, વ્રત, સામાયિક, પૌષદ, કાયોત્સર્ગ, અબ્રહ્મ, સચિત, આરંભ, પ્રેય, ઉદ્દિષ્ટ વર્જન, શ્રમણભૂત. અહીં અબ્રહ્મ આદિ પદોમાં વર્જન શબ્દ જોડવો. - - બાર ભિક્ષુ પ્રતિમા-સાધુનો અભિગ્રહ વિશેષ, તે આ રીતે - એકથી સાત માસ સુધીની સાત, સાત અહોરાત્રિની ત્રણ, અહોરાત્ર અને એકરગિકી એ બારમી. - તેર ક્રિયા સ્થાન-વ્યાપાર ભેદ. તે આ રીતે – (૧) શરીર આદિ અર્થે દંડ તે અર્થદંડ, (૨) તેનાથી જુદો તે અનર્થદંડ, (3) હિંસાને આશ્રીને હિંસાદંડ, (૪) અનભિસંધિ વડે દંડ તે અકસ્માત દડ, (૫) મિત્રાદિને અમિષાદિ બુદ્ધિથી વિનાશ કરવો તે દૃષ્ટિ વિષયસ દંડ. (૬) મૃષાવાદ દંડ. (૩) અદત્તાદાન દંડ, (૮) અધ્યાત્મ દંડ - શોકાદિથી પરાભવ, (૯) માનદંડ-જાત્યાદિનો મદ, (૧૦) ઐયપિથિક-કેવળ યોગનિમિતે કર્મબંધ, (૧૧) મિહેષ દંડ-અલા અપરાધમાં મહાદંડ આપવા રૂપ, (૧૨) માયા દંડ, (૧૩) લોભદંડ. ચૌદ ભૂતગ્રામ-જીવ સમૂહ. તેમાં એકેન્દ્રિયો સૂમ અને બાદર, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય સંજ્ઞા અને અસંજ્ઞી. આ સાતે પર્યાપ્તા-અપયક્તિા બે ભેદથી ચૌદ પ્રકારે છે. પંદર પરમાધામી-નાકોને દુ:ખોત્પાદક અસુરકુમારો. તે આ છે - અંબ, બર્ષિ, શ્યામ, શબલ, %, ઉપદ્ધ, કાલ, મહાકાલ, અસિપત્ર, ધન, કુંભ, રસ્પર પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ. સોળ ગાથાફોડશક-ગાથા નામે સોળમું અધ્યયન જેમાં છે તે, સૂયગડાંગના પહેલાં શ્રુતસ્કંધના અધ્યયનો-સમય, વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નકવિભક્તિ, વીરસ્તવ, કુશીલ પરિભાષા, વીર્ય, કર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, યાયાવચ્ચ, ગ્રંથ, ચમકીય, ગાથા. ૧૩અસંયમ-પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, અપમાર્જન, પરિઠાપન, મન, વચન, કાયાનો અસંયમ. ૧૮-અબ્રા-દારિક અને દિવ્ય, મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન વડે. - - ૧૯-જ્ઞાત અધ્યયન-ઉન્હિાપ્ત, સંઘાટ, અંડ, કુર્મ, શૈલક, તુંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રમા, દાવઢવ, ઉદકજ્ઞાત, મંડુક્ક, તેતલી, નંદીફળ, અપઢંકા, આકીર્ણ, સુસુમા, પુંડરીક. ૨૦અસમાધિસ્થાન · યિતના અવાચ્ય આશ્રિત. કુંત-ચારિત્વ, અપ્રમાજિત ચારિત્વ દુપમાર્જિત ચારિત્વ, અતિરિક્ત શય્યાસનિકd, આચાર્ય પરિભાષિd, સ્થવિરોપઘાતિવ, ભૂતોપઘાતિત્વ, સંજવલનવ-પ્રતિક્ષણ શેષણવ, ક્રોધનવઅતિકોધત્વ. પૃષ્ઠ માંસકવ-પરોક્ષ અવર્ણવાદિવ, અભીણમjધારકd-શંકિત એવા પણ અને અવધારવો, નવા અધિકરણોનું ઉત્પાદન, તેવા જુનાનું ઉદીરકત્વ, સરજક હાથ-પગપણું, અકાળે સ્વાધ્યાયકરણ, કલહ કરવ-કલહના હેતુભૂત કર્તવ્ય કરવાપણું, શબ્દ કરવ-રાત્રિના મોટા શબ્દોથી બોલવું, ઝંઝાકારિdગણના ચિત્તનો ભેદ કરવો અથવા મનોદુ:ખકારી વચનો બોલવા, સૂપ્રમાણ ભોજીત્વ-ઉદયથી અસ્ત સમય સુધી ખાવું, એષણામાં અસમિતપણું. ૨૧-શબલ દોષ - ચારિત્રની મલિનતાના હેતુ. તે આ - હરતકર્મ, મૈથુનનો અતિકમ, સત્રિભોજન, આધાકર્મણ, શય્યાતરપિંડ, ઓશિક-કીત-પ્રામીત્ય-આચB0નિસૃષ્ટાદિ ભોજન, પ્રત્યાખ્યાત અશનાદિ ભોજન, છ માસમાં એક ગણથી બીજા ગણમાં સંક્રમણ, એક માસમાં ત્રણ વખત નાભિ પ્રમાણ જળમાં અવગાહન કરવું, માંસમાં ત્રણ વખત માયા કરવી, રાજપિંડ ભોજન, ઈરાદાપૂર્વક-પ્રાણાતિપાતકરણ, મૃષાવાદ, અદdગ્રહણ, ઈરાદાપૂર્વક સચિત પૃથ્વી પર કાયોત્સગદિ કરવા, ભીનીસરજક કાયિક, બીજે પણ પ્રાણી બીજાદિ ચૂક્તમાં, ઈરાદાપૂર્વક મૂલકંદાદિ ભોજન, વર્ષમાં દશ વખત નાભિપ્રમાણ જળમાં અવગાહન, વમિાં દશ વખત માયાસ્થાન સેવવા, વારંવાર સયિત જળમાં લિપ્ત હાથે આદિથી આહાર ગ્રહણ કરવો. ૨૨-પરીષહો-સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, અચેલ, અરતિ, સ્ત્રી, ચય, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સકાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમસ્કd. - ૨૩-સૂત્રકૃતાંગ અધ્યયન-પહેલા શ્રુતસ્કંધના પૂર્વોક્ત ૧૬-અધ્યયન, બીજા શ્રુતસ્કંધના સાત - પુંડરિક, ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાનક્રિયા, અનગારશ્રુત, આદ્રક, નાલંદા. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪ ર૫૩ ૨૫૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૪-દેવો. ૧૦ ભવનપતિ, ૮-વ્યંતર, ૫-જયોતિક, ૧-વૈમાનિક. કોઈ કહે છે - ૨૪ તીર્થકરો સમજવા. - - ૫-ભાવના, દરેક મહાવ્રતની પાંચ-પાંચ, એ રીતે પચ્ચીશ. . . ૨૬-ઉદ્દેશનકાળ - દશા શ્રુતસ્કંધના-૧૦, બૃહકથના-૬, વ્યવહાર સૂઝના-૧૦ મળીને ૨૬. ૨૭-અણગારગુણ - તેમાં પ-મહાવ્રત, પ-ઈન્દ્રિય નિગ્રહ, ક્રોધાદિવિવેક-૪, ભાવના સત્ય-કરણ સત્ય - યોગ સત્ય એ ત્રણ, ક્ષમા, વિરગતા, મન-વચનકાય નિરોધ, જ્ઞાન-દર્શન-ચા»િ સંપન્નતા, વેદનાદિ સહેવી, મારણાંતિક ઉપસર્ગ સહેવા. અથવા વ્રતષક, પાંચ ઈન્દ્રિયનિગ્રહ, ભાવ અને કરણ સત્ય, ક્ષમા, વિરાગતા, મન આદિ નિરોધ, છ કાય રક્ષા, કણ યોગ યુક્તતા, વેદનાધ્યાસ, મરણાંત સંલેખના. ૨૮-આચાર પ્રકલ્પ-નિશીયના અંત પર્યન્તનું આચારાંગ. તે આ - શઅપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આનંતિ, ધ્રુવ, વિમોક્ષ, ઉપધાનશ્રત, મહાપરિજ્ઞા, પિડેષણા, શય્યા, ઈય, ભાષાનત, વસ્ત્ર, પાત્ર, અવગ્રહ, સત સતૈક, ભાવના, વિમુક્તિ. એ પચ્ચીશ અને ઉદ્ઘાતિક, અનુદ્ધાતિક, આરોપણા એ ત્રણ નિશીથના. આ અઠ્ઠાવીસ આચાર પ્રકલાના નામો છે. • - ઉદ્ઘાતિક . જેમાં લઘુમાસ આદિ પ્રાયશ્ચિત્ત વર્ણવે છે, અનુદ્ધાતિક : જેમાં ગુરુમા આદિ પ્રાયશ્ચિત છે. આરોપણા-જેમાં એક પ્રાયશ્ચિત્તમાં બીજું આરોપાય છે. ૨૯-પાપકૃત પ્રસંગો - આઠ નિમિત્તાંગો છે - દિવ્ય, ઉત્પાત, અંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન આ એકૈકના ત્રણ-ત્રણ ભેદ છે – સૂઝ, વૃત્તિ અને વાર્તિક એ રીતે ૨૪-ભેદ થયા. પાપગ્રુતમતિ, ગંધર્વ, નૃત્ય, વાતુ, આયુ, ધનુર્વેદ એ પાંચ સહિત ૨૯ ભેદ. 30-મોહનીય સ્થાનો - મહામોહના બંધહેતુઓ. તે આ પ્રમાણે છે – (૧) પાણીમાં ડૂબાડી બસોની હિંસા કરવી, (૨) હાથ આદિથી મુખાદિના છિદ્ર બંધ કરવા, (3) વાધરી વડે મસ્તક બાંધવું, (૪) મુáસદિથી મસ્તકે ઘાત કરવો, (૫) ભવ ઉદધિમાં પડેલા પ્રાણીના દ્વીપ સમાન દેહને હણવો, (૬) સામર્થ્ય છતાં ઘોર પરિમાણથી ગ્લાનની ઔષધાદિ વડે સેવા ન કરવી. () સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગના બીજાના (પરિણામને) વિપરિણામિત કરીને અપકાર કરવો, (૮) જિનેન્દ્રોની નિંદા કરવી. (૧૦) આચાર્ય આદિની નિંદા કરવી, (૧૧) આચાયદિના જ્ઞાનાદિ ઉપકારનું સન્માન ન કરવું. (૧૨) પુનઃ પુનઃ સજાના પ્રયાણ આદિનું કથન કર્યું. (૧૩) વશીકરણાદિ કરણ, (૧૪) પ્રત્યાખ્યાત ભોગને પ્રાર્થવા, (૧૫) તપસ્વી છતાં પોતાને તપસ્વી બતાવવો, (૧૬) અબહુશ્રુત છતાં વારંવાર પોતાને બહુશ્રત રૂપે બતાવવો, (૧૩) ઘણાં લોકોને અંતધૂમ અગ્નિ વડે મારવા. (૧૮) પોતે કરેલ કૃત્યને બીજાના અકૃત્ય રૂપે ઓળખાવવા. (૧૯) વિચિત્ર માયા પ્રકારથી બીજાને છેતરવા. (૨૦) શુભ પરિણામથી સત્યને પણ સભા સમક્ષ અસત્ય કહેવું. (૧) અક્ષીણ લહd, (૨૨) વિશ્વાસ ઉત્પન્ન કરાવીને પરદ્રવ્યનું અપહરણ, (૨૩) એ રીતે પરસ્ત્રીને લોભાવવી, (૨૪) અકુમાર હોવા છતાં પોતાને કુમાર કહેવો. (૨૫) અબ્રહ્મચારી છતાં પોતાને બ્રાહ્મચારીરૂપે બતાવવો, (૨૬) જેના થકી ઐશ્વર્ય પામ્યો હોય તેના દ્રવ્યમાં જ લોલુપતા કરવી, (૨૭) જેના પ્રભાવે ખ્યાતિ થઈ હોય, તેના જ કામમાં અંતરાય કરવો, (૨૮) રાજસેનાધિપતિ-રાષ્ટ્રચિંતકાદિ બહુજન નાયકને હણવા. (૨૯) ન જોતો હોવા છતાં જુએ છે એમ માયા વડે કહેવું. (૩૦) દેવોની અવજ્ઞા કરી હું જ દેવ છું તેમ કહેવું. સિદ્ધોના એકઝીશ ગુણો - સિદ્ધોના આત્યંતિક ગુણો તે સિદ્ધાતિગુણ. તે આ પ્રમાણે - પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, ગં ગંધ, પાંચ સ, આઠ સ્પર્શ, ત્રણ વેદ એ ૨૮-નો નિષેધ તથા અકાયતા, અસંગતા, અરૂપcવ મળીને એકબીશ ગણો થાય છે. અથવા કર્મભેદને આશ્રીને ૩૧-ગુણ છે તે આ રીતે - દર્શનાવરણીયના નવ, આયુના ચાર, જ્ઞાનાવરણીયના પાંચ, અંતરાયના પાંચ અને બીકાનાના બળે એ ૩૧-કર્મ ક્ષીણ થવા. બનીશ યોગ સંગ્રહ :- યોગ-પ્રશસ્ત વ્યાપારોનો સંગ્રહ. તે આ પ્રમાણે - આલોચના, નિરપલાપ, આપત્તિમાં ધર્મ દૃઢતા, અનિશ્રિત તપ, સૂસાર્થ ગ્રહણ, નિપ્રતિકમતા, તપનું પ્રકાશન, અલોભ, પરીષહ-જય, આર્જવ, સત્યસંયમ, સમ્યકત્વશુદ્ધિ, સમાધિ, આચાર ઉપગત, વિનય ઉપગત, દૈન્ય, સંવેગ, પ્રસિધિમાયા ન કરવી, સુવિધિ-સદનુષ્ઠાન, સંવર, આત્મદોષોપસંહાર, સર્વકામ વિકતતા, મૂલગુણ પચ્ચખાણ, ઉdણુણ પચ્ચખાણ, , શાપમાદ, લવાલવક્ષણે - સામચારી અનુષ્ઠાન, યાન સંવર યોગ, મારણાંતિક ઉદયમાં, સંગની પરિજ્ઞા, પ્રાયશ્ચિતકરણ, મરણાંતે આરાધના. તેત્રીશ આશાતના - (૧) શૈક્ષ સનિકની આગળ ચાલે, (૨) સ્થાનઆસન, (3) નિષદને-આગળ બેસવું, (૪) પડખે ચાલવું, (૫) પડખે ઉભવું, (૬) પડખે બેસવું, (૭) અતિ નીકટ ચાલવું, (૮) નિકટ બેસવું, (૯) નિકટ ઉભવું, (૧૦) ડિલ ભૂમિમાં તેમની પહેલા શુદ્ધિ કરવી, (૧૧) તેઓ નિવૃત થાય તે પહેલા ગમનાગમન આલોચવા. (૧૨) રાત્રિના “કોણ જાગે છે” એમ પૂછે ત્યારે તેનું વચન ન સાંભળ્યું કરવું. (૧૩) તેઓ વાત કરે તે પહેલાં જ બીજા સાથે વાત કરવી. (૧૪) બીજા પાસેથી પ્રાપ્ત અશનાદિને તેમની પહેલાં જ આલોચી લેવા. (૧૫) એ પ્રમાણે બીજાને દેખાડવા, (૧૬) એ રીતે નિમંત્રણા કરવી. (૧૩) રત્નાધિકને પૂછયા વિના બીજાને ભોજનાદિ આપવા. (૧૮) સ્વયં પ્રધાનતર ભોજન લઈ લેવું. (૧૯) રતાધિક બોલાવે ત્યારે તેનું વચન ન સાંભળવું, (૨૦) રત્નાધિક સમક્ષ મોટા શબ્દથી ઘણું બોલવું, (૨૧) કંઈક કહે ત્યારે “શું કહ્યું?” એવું પૂછવું. (૨૨) પ્રેરણા કરે ત્યારે “તું કોણ છો ?” એવા ઉલ્લટું વચન બોલવા, (૨૩) “ગ્લાનની સેવા કરો” એવી આજ્ઞા કરે Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪૪ ૫૫ ૨૫૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે “તમે કેમ સેવા નથી કરતા ?” એમ બોલવું, (૨૪) ગુરુ ધર્મ કહેતા હોય ત્યારે અન્યમનસ્ક રહે, (૨૫) ગુરુ કહે ત્યારે “તમને યાદ નથી' તેમ બોલે. (૨૬) ધર્મકથાનો છેદ કરે, (૨૭) “હવે ભિક્ષાવેળા થઈ'' એમ કહીને પદાનો ભંગ કરે, (૨૮) પર્ષદા તે રીતે રહેલી હોય ત્યારે પોતે ધર્મકથન કરવા લાગે, (૨૯) ગુરુના સંથારાને પગ લગાડે, (૩૦) ગુરુના સંથારે બેસે. (૩૧) એ રીતે ઉચ્ચાસને બેસે, (૩૨) એ રીતે સમાસને બેસે, (33) ગુરુ કંઈ પૂછે ત્યારે પોતાના આસને બેઠા-બેઠા જ ઉત્તર આપે. સુરિદ-બબીશ સુરેન્દ્રો તેમાં ૨૦ ભવનપતિના, દશ વૈમાનિકના અને બે જ્યોતિકના ચંદ્ર-સૂર્ય અસંખ્યાત હોવા છતાં જાતિગ્રહણથી બે લીધા. આ ઈન્દ્ર સંખ્યા કહેવાતા સૂરમાં દેખાતી નથી, તે ગ્રંથાતી જાણવી. - - આ સ્થાને નું એ વાક્ય શેષ જાણવું. તેના દ્વારા જે આ એકવ આદિ સંખ્યા યુકત અસંયમાદિ ભાવો થાય છે. પહેલા એક, બે, ત્રણ આદિ સંખ્યા વિશેષ કરીને એક-એક ઉત્તર-ઉત્તર વૃદ્ધિ જાણવી. સંખ્યાધિ પ્રાપ્તિમાં કેટલી સંખ્યા યાવતું વૃદ્ધિ કરવી. બીશથી યાવત્ તેત્રીશ સુધી. આના દ્વારા ક્રિયા સ્થાનાદિ પદોના સંક્ષેપ માટે સૂકમાં ન કહેવાઈ હોય તો પણ સંખ્યા યથોક્ત દર્શાવી છે. વિરતિ-પ્રાણાતિપાતાદિ વિમણ, પ્રણિધિ-પ્રણિધાન, વિશિષ્ટ એકાગ્રત્વ, તેમાં અવિરમણ, આ સિવાય આવા પ્રકારના ઘણાં સ્થાનોમાં સંખ્યા સ્થાનોમાં ૩૪જિનપ્રશાસિત પવિતથ-સત્યોમાં, શાશ્વત ભાવોમાં, તેથી સર્વદા ભાવિમાં શંકા, કાંક્ષાદિથી નિરાકૃત થઈ, સદગુર ઉપાસનાદિ વડે શ્રદ્ધા કરે, શાસન-પ્રવચન, કેવો થઈને ? નિયાણું કર્યા વિના, ઋદ્ધયાદિ ગૌરવ વર્જિત, લંપટ ન થઈને, અમૂઢપણે. o અપરિગ્રહ સંવૃત શ્રમણ કહ્યા, હવે અપરિગ્રહત્વનું વર્ણન • સૂત્ર-૪૫ : જે તે વીશ્વરના વચનથી પરિગ્રહ વિરતિના વિસ્તાર વડે આ સંવર વૃક્ષ ઘણાં પ્રકારનું છે, સમ્યમ્ દર્શન તેનું વિશુદ્ધ મૂળ છે. ધૃતિ કંદ છે, વિનય વેદિકા છે, ત્રણ લોકમાં ફેલાયેલ વિપુલ યશ સદાન, મહાન, સુનિર્મિત કંધ છે. પાંચ મહાવત વિશાળ શાખા છે. ભાવના વચા છે. ધ્યાન-શુભ યોગ-જ્ઞાન તે ઉત્તમ પલ્લવ અંકુરને ધારણ કરનાર છે. બહુ ગુણ પુણોથી સમૃદ્ધ છે. ભીલ સુગંધ, અનાવફળ, મોક્ષ ઉત્તમ બીજ સાર છે. મેર ગિરિના શિખરની ચૂલિકાની જેમ મોક્ષના ઉત્તમ મુક્તિ માગના શિખરભૂત છે. એવું છેલ્લું સંવરદ્વાર છે. ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંભદ્રોણ મુખ, પત્તન, આશ્રમમાં રહેલ કોઈપણ પદાર્થ, તે અવા-બ્રહુ કે નાનો-મોટો હોય, બસ કે સ્થાવરકાય દ્રભાત હોય, મનથી પણ ગ્રહણ કરવો ન કરો. ચાંદી, સોનું, ફોત્ર, વાસ્તુ, દાસી, દસ, ભૂતક, પેજક, હાથી, ઘોડા, બળદ યાન, યુગ્ય, શયન, છમ, કુંડિકા, ઉપનિહ, મોરપીંછી, નbsણો, તાલવૃત, લોઢું, રાંગ, સીસુ, કાંસુ, ચાંદી, સોનુ, મણી-મોતીનો આધાર સીપ સંપુટ, ઉત્તમ દાંત, શીંગડા, કૌલ, કાચ, ઉત્તમ વા, ચર્મપાત્ર આમાંનું કંઈપણ લેવું ન કહ્યું. આ બધાં મૂલ્યવાન પદાર્થ બીજાના મનમાં ગ્રહણ કરવાની તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન કરે છે, તેને સંભાળવા અને વધારવીની ઈચ્છા ઉત્પન્ન કરે છે. આ રીતે પુષ્પ, ફળ, કંદ, મૂળ આદિ તથા સન જેમાં સત્તરમું છે, એવા સમસ્ત ધાન્યોને પણ પરિગ્રહ ત્યાગી સાધુ ઔષધ ભેષજ કે ભોજનને માટે શવિધ યોગથી ગ્રહણ ન કરેશા માટે ? અનંત જ્ઞાન-દર્શનના ધારક, શીલ-ગુણ-વિનય-તપ-સંયમના નાયક, સર્વ જગત જીવ વત્સલ, મિલોકપ્પા, તીર્થક જિનવરેજએ પોતાના કેવળજ્ઞાનથી જોયેલ છે કે આ ત્રસ જીવોની યોનિ છે, તેનો વિચ્છેદ કરવો યોગ્ય નથી. તેથી ઉત્તમ શ્રમણ તેનું વર્જન કરે. જે પણ ઓદન, કુભાષ, ગંજ, તર્પણ, મંથ, ચૂર્ણ, ભુંજેલી ધાણી, પલલ, દાળ, તિલપાપડી, વેષ્ટિમ, વસ્રરક, ચૂકિોશ, ગોળ, શિખરિણી, વડા, લાડુ, દૂધ, દહીં, માખણ, તેલ, ખાજ, ખાંડ, મિશ્રી, મધુ, મધ, માંસ, અનેક પ્રકારના શાક, છાસ આદિ વસ્તુઓનો ઉપાશ્રયમાં, કોઈના ઘરમાં કે અટવીમાં સુવિહિત, શોભન આચારવાળા, સાધુને સંચય કરવો ન કો. જે આહાર ઔશિક, પિત, રચિત, પર્યવજાત પ્રકીર્ણ, પાદુકરણ, પ્રામિત્ય, મિશ્રાd, કીતકૃત, પ્રાકૃત દોષવાળો હોય, જે દાન કે પુચ માટે બનાવેલ હોય, શ્રમણ કે ભિક્ષુક માટે તૈયાર કરાયો હોય, પશ્ચાત્ કર્મ, પુરઃકર્મ, નિત્યકર્મ, મક્ષિત, અતિરિક્ત મૌખર, સ્વયંગ્રાહ, આહત, કૃતિકાઉપલિત, આચ્છધ, અનિસૃષ્ટ હોય અથવા તિથિ-વા-ઉત્સવમાં ઉપાશયની અંદર કે બહાર રાખેલ હોય, હિંસા-સાવધ દોષ યુક્ત ન હોય, એવો આહાર સાધુને લેવો ન કો. તો પછી કેવો આહાર સાધુને લેવો કહ્યું ? જે આહાર અગિયાર પિંડપાતથી શુદ્ધ હોય, જે ખરીદેલ, હનન, પચન વડે કૃત-કારિત-અનુમોદિત ન હોય, નવ કોટિણી પરિશુદ્ધ હોય, દશ દોષથી મુકત, ઉગમ-ઉત્પાદનાએષણાથી શુદ્ધ, સુત-વ્યાવિતત્યક્ત દેહ હોય, તેથી પ્રાસુક હોય, સંયોજનાહંગાધૂમ દોષ રહિત હોય, છ કાયની રક્ષા માટે સ્વીકૃત હોય, એવા પાસુક આહાWી પ્રતિદિન નિહિ કરવો જોઈએ. સુનિહિત શ્રમણને જે અનેક પ્રકારે રોગ-આતંક ઉત્પન્ન થયા હોય, વાત-પિત્ત-કફનો અતિશય પ્રકોપ થાય કે સંક્ષિપાત થાય, તે કારણે ઉજ્જવળ, પ્રભળ, વિપુલ, કર્કશ, પ્રગાઢ દુઃખ ઉત્પન્ન થાય, અશુભ-કટક-કઠોર હોય, દારણ ફળ વિપાકી હોય, મહાભકારી હોય, જીવનનો અંત કરનાર અને સમગ્ર શરીરમાં પરિતાપ ઉત્પાદક હોય, તો એવી દુઃખોત્પાદક સ્થિતિમાં પોતા માટે કે બીજા સાધુ માટે ઔષધ, ભૈષજ, આહાર-પાણીનો સંચય કરીને રાખવો ન કો. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪૫ ૫૩ ૨૫૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પધારી સુવિહિત સાધુની પાસે જે પણ, ભાંડ, ઉપધિ, ઉપકરણ હોય છે, જેવા કે – પs, પત્ર બંધન, પણ કેસરિકા, પણ સ્થાપનિકા, પટલ, રજણ, ગુચ્છા, ત્રણ પ્રચ્છાદ, રજોહરણ, સોલપક, મુખાનંતક, આ બધાં સંયમની વૃદ્ધિને માટે હોય છે. તથા વાત, તપ, ધૂપ, ડાંસ, મચ્છર, શીતથી રક્ષણ માટે છે. આ બધાં ઉપકરણો રાગ-દ્વેષ રહિત થઈ સાધુએ ધારણ કરવા જોઈએ. રોજ તેનું પડિલેહણ, પસ્ફોટન, પ્રમાર્જન કરવું જોઈએ. દિવસ અને રાત્રિના સતત અપમત રહી ભાજન, ભાંડ, ઉપધિ અને ઉપકરણને લેવા અને મૂકવા જોઈએ. આવા ચાર પાલનથી તે સાધુ સંયત, વિમુક્ત, નિસ્સર, નિપરિગ્રહચી, નિમમિત્વ, નિનેહ બંધન, સર્વે પાપથી વિરત, વાસી-ચંદન સમાન કલાવાળો, વૃક્ષ-મણિ-મોતી-માટીના ઢેફામાં સમાન દષ્ટિવાળો, માનઅપમાનમાં સમ, શમિત રજ, સમિત રાગદ્વેષ, સમિતિમાં સમિત, સમ્યફષ્ટિ, સર્વે પાણ અને ભૂતોમાં સમાન છે તે જ સાધુ છે. તે સાધુ કૃતધાસ્ક, ઉધુકતસંયત, સર્વે પાણી માટે શરણભૂત, સર્વ જગત્ વત્સલ, સત્યભાષક, સંસારાંત સ્થિત, સંસાર સમુચ્છેદક, સતત મરણાદિનો પારગામી, સર્વે સંશયોનો પારગામી, આઠ પ્રવચન માતા દ્વારા આઠ કર્મ ગ્રંથિનો વિમોચક, આઠ મદનું મથન કરનાર, સ્વસિદ્ધાંત કુશળ, સુખ-૬:ખમાં નિર્વિશેષ, અભ્યતર અને બાહ્ય તા-ઉપધાનમાં સદા સુચ્છ ઉધત ક્ષાંત, ઘત, હિતમાં નિરત, ઈમ-ભાષા-એષણા-આદાન ભાંડ મામ નિક્ષેપણા - ઉચ્ચર પ્રયવણા ખેલ સિંધાણ જલ્લ પારિષ્ઠાપનિકા એ પાંચમાં સમિત, મન-વચન-કાયગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બહાચારી, ત્યાગી, જુ, ધન્ય, તપસ્વી, ક્ષાંતિક્ષમ, જિતેન્દ્રિય, શોધિત, અનિદાન, અણહિલેંગ્ય, મમત, અકિંચન, છિન્નગ્રંથ, નિરુપલેમ હોય છે. તથા : " • • સુવિમલવર કાંસ્ય ભાજન, મુક્તતોય, શંખની જેમ નિરંજન, વિગત સગઢેલમોહ, કાચબાવત ઈન્દ્રિયોમાં ગુપ્ત, ત્ય કંચન વ4 tતરૂપ, કમળ પણ વત નિરૂપલેપ, ચંદ્રવત સૌમ્ય, સૂર્યવત દિત તેજ, મેરુ ગિરિવતું અચલ, સાગરની જેમ અક્ષોભ અને સ્થિર, પ્રણવીવતુ સર્વે પણ સહન કરનાર, તપ તેજથી ભમરાશિ છાદિત અગ્નિ જેવા, પ્રજવલિ અગ્નિ જેવા દીત ગોશીષ ચંદન સમાન શીતળ અને સુગંધી, દ્રહ સમાન શમિત ભાવ વાળા, સારી રીતે ઘસીને ચમકાવેલ નિર્મળ દર્પણતળ સમાન રવજી, પ્રગટ અને શુદ્ધ ભાવવાળા, હાથીની જેમ શૂરવીર, વૃષભ વતુ ભારવાહક, સીંહ સમાન પરિષહાદિથી અજેય, શરતું કાલીન જળ સમાન સ્વછ હદયવાળો, ભારંડપક્ષી સમાન અપમત્ત, ગેંડાના શીંગડા સમાન એકલો, શાણની જેમ ઉtfકાય, શુન્યગૃહની જેમ આપતિકર્મ, વાયુરહિત ઘરમાં સ્થિત પ્રદીપ સમાન, છરાની જેમ એક ધારવાળો, સપની જેમ એક દષ્ટિવાળા, આકાશવ4 1િ5/17] નિરાલંબન, પક્ષીની જેમ સર્વથા વિપમુક્ત, સપની જેમ બીજી દ્વારા નિર્મિત સ્થાનમાં રહેનારા, વાયુ સમાન આપતિબદ્ધ, જીવની માફક આપતિeતગતિવાળો હોય છે. મુનિ ગામે ગામે એક રાશિ, નગરે-નગરે પાંચ રાત્રિ વિચરતા, તે જિતેન્દ્રિય, જિનપરિષહ, નિર્ભય, વિદ્વાન સચિત્ત-ચિત-મિશ્ર દ્રવ્યોમાં વિરાગી, વસ્તુ સંચયથી વિરત, મુક્ત લધુક, નિરવકાંક્ષ, જીવિત-મરણાશાથી મુકત, નિસ્તંધિ, નિર્વાસ્ત્રિ, ધીર, કાયાથી સ્પર્શતો, સતત આધ્યાત્મ-ધ્યાનયુકત, નિહુત, એકાકી થઈ ધર્મ આચરે. આ પરિગ્રહ વિરમણના પરિરક્ષણાર્થે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે, આત્મ હિતકર છે, આગામી ભવોમાં શુભ ફળદાયી, ભાવિમાં કલ્યાણકર છે. તે શુદ્ધ ન્યાય યુક્ત, અકુટિલ, સર્વોત્કૃષ્ટ, સમસ્ત દુ:ખો તથા પાપોને સવા શાંત કરનાર છે. • • તે છેલ્લા વ્રત પરિગ્રહ વિરમણના પરિરક્ષણાર્થે આ પાંચ ભાવનાઓ કહી છે. પહેલી ભાવના – શ્રોએન્દ્રિયથી મનોજ્ઞ હોવાથી ભદ્ર શબ્દોને સાંભળીને [સાધુ રામ ન કરે તે શબ્દ કયા છે ? ઉત્તમ મુરજ, મૃદંગ, પ્રણવ, દર, કચ્છભી, વીણા, વિપંચી, વલ્લકી, વદ્દીસક, સુઘોષા ઘંટા, નંદી, સૂસર પરિવાદિની, વંશ, હૂણક, પવક, તંત્રી, તલ, તાલ આ બધાં વાધોનો નાદ, નટ, નર્તક, જલ્ડ, મલ્લ, મૌષ્ટિક, વિદૂષક, કથક, લવક, રાસક આદિ દ્વારા કરાતા વિવિધ qનીથી યુક્ત સુવર ગીતો સાંભળી, તથા કંદોરા, મેખલા, કલાપક, પતક, પહેક, પEાલક, ઘંટિકા, બિંખિણી, રનોરજાલક, શુદ્રિકા, નેપુર, ચરણમાલિકા, કનક નિગડ, જલક આ બધાંનો ધ્વનિ સાંભળીને તથા લીલાપૂર્વક ચાલતી આની ચાલથી ઉત્પન્ન અને તરુણી મણીના હાસ્ય-બોલ-ધોલનાયુક્ત મધુર સ્વરને સાંભળીને તથા નેહીજન ભાષિત પ્રશંસા વચનને, તેમજ આવા પ્રકારના મનોજ્ઞ, શોભન વચનો સાંભળીને સાધુ તેમાં આસક્ત ન થાય - સાજિત, રજિd, ગૃતિ, મુકિત ન થાય. વિનિપાત ન કરે, આવર્જિત ન થાય, લોભાય નહીં, તુષ્ટ ન થાય, હાસ્ય ન કરે, એવા શબ્દોનું સ્મરણ કે ચિંતન ન કરે. આ સિવાયના શ્રોઝોન્દ્રિયને અમનોજ્ઞ અને પાપક વચન સાંભળી તેષ ન કરે. તે શબ્દો કયા છે ? આક્રોશ, કઠોર, નિંદા, અપમાન, તર્જના, નિર્ભર્સના, દીપ્ત, ત્રાસજનક, અસ્પષ્ટ, ઉચ્ચ, રુદન, રટિત, કંદન, નિવૃષ્ટિ, રસિત, વિલાપના શબદો, આ બધાં શબ્દોમાં તથા આવા પ્રકારના અન્ય અમનોજ્ઞ અને પાપક શબ્દોમાં સાધુએ રોષ ન કરવો જોઈએ. તેની હીલનાનિંદા-હિંસા-છેદન-ભેદન-qધ કરવો ન જોઈએ. પોતાના કે બીજાના હૃદયમાં ગુસા ઉત્પન્ન ન કરવી. આવા પ્રકારની શ્રોસેન્દ્રિયની ભાવનાથી ભાવિત અંત:કરણવાળા સાધુ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪૫ ૨૫૯ મનોજ્ઞ-અમનોજ્ઞરૂપ શુભાશુભ શબ્દોમાં રાગ-દ્વેષના સંવરવાળા, મન-વચનકાયાથી ગુપ્ત, સંવરયુકત અને ગુપ્તન્દ્રિય થઈને ધર્મનું આચરણ કરે. બીજી ભાવના-ચક્ષુરિન્દ્રિયથી મનોજ્ઞ અને ભદ્ર, સચિત-અચિત્ત-મિશ્ર દ્રવ્યના રૂપોને જોઈને શિશ ન કરે રૂપ-કાઠ, વા, ચિત્રકર્મ, લેયકર્મ, પાપાય, દંતકર્મ હોય પંચવર્ષ અને વિવિધ આકારવાળા હોય, ગ્રથિમવેષ્ટિમ-પુરિમ-સંઘાતિમ માલા આદિની જેમ બનાવેલ હોય તે નયન અને મનને આનંદ પ્રદાયક હોય તો પણ તેમાં રાગ ન કરે.] એ રીતે વનખંડ, પર્વત, ગામ, આકર, નગર, વિકસિત નીલકમલ અને કમલોથી સુશોભિત અને મનોહર જેમાં અનેક હંસ, સારસ આદિ પક્ષીઓના યુગલ વિચરતા હોય તેવા સરોવર, ગોળ વાd, ચોરસ વાવ, દીપિકા, નહેર, સરોવર શ્રેણિ, સાગર, બિલપતિ, લોઢા આદિની ખાણોમાં ખોદેલ ખાડાની પંકિત, ખાઈ, નદી, સર, તળાવ, પાણીની ક્યારી, ઉત્તમ મંડપ, વિવિધ પ્રકારના ભવન, તોરણ, ચૈત્ય, દેવકુલ, સભા, પાણીની પરબ, આશ્રમ, સુનિર્મિત શયન, આસન, શિબિકા, રથ, ગાડી, વાન, યુગ્ય, ચંદન, નર-નારીઓનો સમૂહ બધી વસ્તુ સૌમ્ય, પ્રાસાદીય, દર્શનીય હોય, આભુષણોથી અલંકૃત અને સુંદર વસ્ત્રોથી વિભૂષિત હોય પૂવકૃત્વ તપના પ્રભાવથી સૌભાગ્ય પ્રતિ હોય તેને જોઈને તા નટ, નર્તક, જલ્લ, મલ્લ, મૌષ્ટિક, વિદૂષક, કથક, લવક, રાસક, ચિત્રપટ લઈને ભિક્ષા માંગનાર, વાંસ ઉપર ખેલ કરનાર, ઈત્યાદિ જોઈને કે આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને શોભન રૂપોમાં સાધુ આસક્ત ન થાય, અનુરક્ત ન થાય યાવતું તેનું મરણ કે ચિંતા ન કરે, આ સિવાય ચક્ષુરિન્દ્રિયની અમનોજ્ઞ અને પાપક રૂપોને જોઈને હેષ ન કરે તે અમનોજ્ઞ રૂપ ક્યા છે ? વાત, પિત્ત, ફ, સક્રિપાતથી થનાર ગંડરોગી, કુછી, કુણી, જલોદરી, ખુજલીવાળા, શ્લીપદ રોગી, લંગડા, વામન, જન્માંધ, કાઇ, વિનિહલચક્ષુ, પિશાચગ્રસ્ત, વિશિષ્ટ ચિત્ત પીડારૂપ વ્યાધિ કે રોગથી પીડિત તથા વિકૃત મૃતક કલેવરો, ખદબદતા કીડાથી યુક્ત સડેલગળેલ દ્રવ્યરાશિને જોઈને અથવા આ સિવાયના બીજા પ્રકારના અમનોજ્ઞ અને પાપક રૂપોને જોઈને શ્રમણે તે રૂપો પ્રત્યે દુષ્ટ ન થવું જોઈએ યાવત હીલનાદિ ન કરવા, મનમાં જુણા ન કરવી. આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય સંવર ભાવનાથી ભાવિત અંત:કરણવાળા થઈને મુનિ યાવ4 ધમચિરણ રે, ત્રીજી ભાવના-ધ્રાણેન્દ્રિયથી મનોજ્ઞ અને શોભન ગંધ સુધીને સિગાદિ ન કરાવે તે સુગંધ કેવી છે ? જલજ-સ્થલજ સરસ પુષ્પ, ફળ, પાન, ભોજન, ઉપલકુષ્ઠ, તગર, તમાલપત્ર, ચોય, દમનક, મુરુઓ, એલારસ, જટામાંસી, સસ ગૌellષ ચંદન, ૨૬૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કપૂર, લવીંગ, અગર, કંકુ, કક્કોલ, ઉશીર, ચંદન, શ્રીખંડ આદિ દ્રવ્યોના સંયોગથી બનેલ શ્રેષ્ઠ ધૂપની સુગંધ સુંધીને, તથા ભિન્ન-ભિન્ન ઋતુક કાલોચિત સુગંધી, દૂહૂર ફેલનારી સુગંધયુક્ત દ્રવ્યોમાં અને આવી મનોહર, નાસિકાને પિય સુગંધના વિષયમાં મુનિ આસકત ન થાય ચાવતુ અનુરાગાદિ ન કરે, તેનું સ્મરણ કે ચિંતન ન કરે, ઘાણેન્દ્રિયને અમનોજ્ઞ અને અશોભન ગંધોને સંધીને હેપ ન કરે, તે દુર્ગધ કેવી છે ? મરેલા, સર્પ, ઘોડા, હાથી, ગાય, રીંછ, કુતરા, મનુષ્ય, બિલાડી, મૃગાલ, સીંહ, ચિત્તા આદિના મૃતક, સડેલ-ગણેલ કલેવરો, જેમાં કીડા ખદબદતા હોય, દુર સુધી દુધ ફેલાવતી ગંધમાં તથા આવા પ્રકારની બીજી પણ અમનોજ્ઞ અને અશોભન દુર્ગન્ધોના વિષયમાં સાધુ શ્વેષ ન કરે યાવત્ ઈન્દ્રિયોને વશ કરીને ધમચિરણ રે. ચોથી ભાવના-રસનેન્દ્રિય વડે મનોજ્ઞ, શોભન સોનું આસ્વાદન કરીને [તેમાં રાગ ન કરે તે સ્ત્ર ક્યા છે? ઘી, તેલમાં ડૂબાવી પકાવેલ ખાજ, વિવિધ પ્રકારના પાનક, તેલ કે ઘીથી બનેલ માલપૂવા આદિ વસ્તુઓમાં જે અનેક પ્રકારના નમકીન આદિ રસોથી યુકત હોય, મધુ-માંસ, ઘણાં પ્રકારની મજિકા, ઘણો વ્યય કરીને બનાવેલ ખાટી દાળ, સૈધાશ્વ, દૂધદહીં, સરક, મધ, ઉત્તમ વારુણી, સીધુ, પિશાયન, અઢાર પ્રકારના શાકવાળા એવા અનેક પ્રકારના મનોજ્ઞ વણગંધ-રસ-રૂશથિી યુકત અનેક દ્રવ્યોથી નિર્મિત ભોજનમાં તથા આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને શોભન રસોમાં સાધુએ આસક્ત ન થવું જોઈએ યાવતુ તેનું સ્મરણ કે ચિંતન ન કરવું જોઈએ. આ સિવાય જિલ્લા-ઈન્દ્રિયથી અમનોજ્ઞ, અશોભન રસોનો આસ્વાદ કરીને દ્વેિષ ન કરો] તે અમનોજ્ઞ સ કયા છે? અસ્ત્ર, વિરસ, ઠંડા, રૂક્ષ, નિર્વાહને અયોગ્ય ભોજન-પાનીને તથા પષિત, વ્યાપw, સડેલ, અમનોજ્ઞ, અથવા અત્યંત વિકૃત હોવાથી જેમાંથી દુર્ગધ નીકળી રહી છે એવા તિકd, રુ, કસાયી, ખાટા, શેવાળ રહિત જુના પાણી સમાન અને નીરસ પદાર્થોમાં તથા આવા પ્રકારના અન્ય મનોજ્ઞ, અશુભ રસોમાં સાધુએ હેય ન કરવો જોઈએ ચાવતુ સંત-ઈન્દ્રિય થઈને ધમચિરણ કરવું જોઈએ. પાંચમી ભાવનાનેન્દ્રિયથી મનોજ્ઞ અને શોભન સ્પર્શ કરીને રાગ ન કરવો તે મનોજ્ઞ સ્પર્શ કયા છે? જલમંડપ, હાર, શ્વેત ચંદન, શીતળ નિર્મળ જળ, વિવિધ પુષ્પોની શા, ખસખસ, મોતી, નાલ, ચંદ્રની ચાંદની, મોરપીંછ, તાલવૃત, વીઝણાથી કરાયેલ સુખદ શીતળ પવનમાં, ગ્રીષ્મ કાળમાં સુખદ સ્પર્શવાળી અનેક Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪૫ ૨૬૧ પ્રકારની શય્યા અને આસનોમાં, શીતકાળમાં આવરણગુણવાળા, અંગારાથી શરીરને તપાવવું, ધૂપ, સ્નિગ્ધ પદાર્થ, કોમળ અને શીતળ, ગરમ અને હલ્કા, ઋતુ અનુરૂપ સુખદ સ્પર્શવાળા હોય, શરીરને સુખ અને મનને આનંદદાયી હોય એવા બધાં સ્પર્શોમાં તથા આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને શોભન સ્પર્શોમાં શ્રમણે આસક્ત ન થવું, અનુત-ગૃદ્ધ-મુગ્ધ-સ્વપરહિત વિઘાતક-લુબ્ધ-તલ્લીન ચિત્ત ન થવું જોઈએ, તેમાં સંતુષ્ટ ન થવું, હર્ષિત ન થવું, તેનું સ્મરણ કે ચિંતન કરવું ન જોઈએ. આ સિવાય સ્પર્શનેન્દ્રિયથી અમનોજ્ઞ, પાપક સ્પર્શોને સ્પર્શીને દ્વેષ ન કરવો. તે સ્પર્શ કયા છે? વધ, બંધન, તાડન, અંકન, અધિક ભાર, અંગભંગ થાય કે કરાય, શરીરમાં સોય ઘુસાડાય, અંગની હીનતા થાય, લાખનો રસ, લવણ, તેલ, ઉકળતુ શીશુ કે કૃષ્ણવર્ણી લોઢાથી શરીરને સીંચાય, કાષ્ઠના ખોળમાં નાંખો, દોરડાનું નીગડ બંધન બાંધે, હથકડી પહેરાવે, કુભીમાં પકાવે, અગ્નિથી બાળે, શેફ ગોટન, લિંગછેદ, બાંધીને લટકાવવા, શૂળીએ ચડાવવા, હાથીના પગે કચડાવા, હાથ-પગ-કાન-નાક-હોઠ-મસ્તકમાં છેદ કરવો, જીભ બહાર ખેંચી લેવી, અંડકોશ-ચક્ષુ-હૃદય-દાંત-આંતને ખેંચી કાઢવા, ગાડામાં જોડે, લતા કે ચાબુકનો પ્રહાર કરવો, એડી, ઘુંટણ કે પાષાણનો અંગ પર આઘાત થવો, યંત્રમાં પીલવા, અત્યંત ખુજલી થળ, કરેંચ સ્પર્શ, અગ્નિ સ્પર્શ, વીંછીનો ડંખ, વાયુ-ધૂપ-ડાંસ-મચ્છરનો સ્પર્શ થવો, કષ્ટજનક આસન, સ્વાધ્યાય ભૂમિમાં કર્કશ-ભારે-શીત-ઉષ્ણ-રૂક્ષ આદિ અનેક પ્રકારના સ્પર્શોમાં અને આવા બીજા મનોજ્ઞ સ્પર્શોમાં સાધુ રુષ્ટ ન થાય, તેની હીલનાનિંદા-ગહા-હિંસાના ન કરે. અશુભ સ્પર્શવાળા દ્રવ્યોનું છેદન-ભેદન ન કરે, સ્વ-પરનું હનન ન કરે, સ્વ-પરમાં ધૃણા વૃત્તિ ઉત્પન્ન ન કરે. આ રીતે સ્પર્શનન્દ્રિય સંવરની ભાવનાથી ભાવિત અંતરાત્મા, મનોજ્ઞઅમનોજ્ઞ, અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શોની પ્રાપ્તિ થતાં રાગ-દ્વેષ વૃત્તિનું સંવરણ કરનાર સાધુ મન-વચન-કાયાથી ગુપ્ત થઈ, સંવૃત્તેન્દ્રિય થઈ ધમચિરણ કરે આ રીતે આ પાંચમું સંવર દ્વાર-સમ્યક્ પ્રકારે મન, વચન, કાયાથી પરિક્ષિત પાંચ ભાવનાથી સંવૃત્ત કરાય તો સુરક્ષિત થાય છે. ધૈર્યવાન અને વિવેકી સાધુ આ યોગ જીવન પર્યન્ત નિરંતર પાળે. આ અનાસવ, નિર્મળ, નિશ્ચિંદ્ર, તેથી અપરિસાવી, અસંલિષ્ટ, શુદ્ધ અને સમસ્ત તીર્થંકરો વડે અનુજ્ઞાત છે. આ પ્રમાણે આ પાંચમું સંવર દ્વાર કાયા વડે સૃષ્ટ, પાલિત, નિરતિચાર, શુદ્ધ કરાયેલ, પાર પહોંચાડેલ, વચનદ્વારા કીર્તિત, અનુપાલિત, આજ્ઞા વડે આરાધિત થાય છે. જ્ઞાત મુનિ ભગવંતે આવું પ્રતિપાદિત કરેલ છે, યુક્તિ વડે સમજાવેલ છે. આ પ્રસિદ્ધ, સિદ્ધ અને ભવસ્થ સિદ્ધોનું ઉત્તમ શાસન-પ્રવચન કહ્યું છે, પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૬૨ સમ્યક્ પ્રકારે ઉપદિષ્ટ છે તેમ હું કહું છું. • વિવેચન-૪૫ : જે આ કહેવાનાર વિશેષણ ઉત્તમ સંવવૃક્ષ - x - કેવું છે ? ભગવંત મહાવીરનું જે વચન-આજ્ઞા, તેનાથી જે વિતિ-પરિગ્રહ નિવૃત્તિ, તે જ આ વૃક્ષનો વિસ્તાર છે. તેનું અનેક પ્રકારે સ્વરૂપ વિશેષ છે. તેમાં સંવપક્ષે બહુવિધ પ્રકારત્વ વિચિત્ર વિષય અપેક્ષાએ કે ક્ષયોપશમાદિ અપેક્ષાએ અને વૃક્ષ પક્ષે મૂળ-કંદાદિ વિશેષ અપેક્ષાએ છે. સમ્યકત્વ, નિર્દોષ, મૂલ-કંદની નીચેનો ભાગ, ધૃતિ-ચિત સ્વાસ્થ્ય રૂપ કંદસ્કંદના અઘોભાગ રૂપ, વિનય રૂપ વેદિકા-પડખાના પરિકરરૂપ, ત્રૈલોક્ય ગત ત્રણ ભુવન વ્યાપક, તેથી જ વિસ્તીર્ણ જેની ખ્યાતિ છે, તે જ નિબિડ, સ્થૂળ, મહાત્. સુનિષ્પન્ન જેનો સ્કંધ છે, પાંચ મહાવ્રતો જ તેની વિસ્તૃત શાખા છે. ભાવનાઅનિત્યવાદિ વિચારણા, તેના વલ્કલ છે. - x - ધર્મધ્યાનાદિ, શુભ યોગો, બોધ વિશેષ તે રૂપ અંકુરને ધારણ કરે છે. ઘણાં જે ઉત્તરગુણો શુભફળ રૂપ તેના પુષ્પો છે, તેના વડે સમૃદ્ધિ પામેલ, શીલ-આલોકના ફળની અનપેક્ષ પ્રવૃત્તિ કે સમાધાન રૂપ સુગંધ જેમાં છે, અનાશ્રવ-નવા કર્મનું ઉપાદાન ન કરવા રૂપ તેના ફળ છે, મોક્ષ એ જ તેનું બીજ છે, મેરુના શિખરે જે ચૂલિકા છે, તેની જેમ વરમોક્ષ-સર્વ કર્મક્ષય લક્ષણ જાણવા. મુક્તિ-નિર્લોભતા, માર્ગ-પંથ, તેના શિખરરૂપ છે. તે કોણ છે ? સંવર-આશ્રવ નિરોધ રૂપ પ્રધાન વૃક્ષ તે સંવર પાદપ. પાંચ પ્રકારના સંવરના ઉક્ત સ્વરૂપત્વ હોવા છતાં આ અધ્યયનને અનુસરીને કહે છે – પાંચમું સંવર દ્વાર છે. તેને વિશેષથી કહે છે ચરમ સુંવર દ્વાર - પરિગ્રહ વિરમણમાં પરિગ્રહિત કરવું કલ્પતું નથી. શું? તે કહે છે - ગામ, આકર, નગર ઈત્યાદિ, તેની વ્યાખ્યા પૂર્વવત્. કિંચિત્-અનિર્દિષ્ટસ્વરૂપ. - ૪ - અલ્પ-મૂલ્યથી અલ્પ કે બહુ, પ્રમાણથી સ્તોક કે મહત્.ત્રસકાયરૂપ-શંખાદિ સચેતન કે અચેતન, એ રીતે સ્થાવસ્કાય-રત્નાદિ, દ્રવ્યજાત-વસ્તુ સામાન્ય, મનથી તો ઠીક કાયાથી પણ સ્વીકારવું ન કલ્પે. આ જ વાતને વિશેષી કહે છે – હિરણ્ય, સુવર્ણાદિ, દાસી-દાસાદિ, યાન-યુગ્માદિ સ્વીકારવા ન કો. તેમાં યાનસ્થાદિ, યુગ્ધ-વાહન માત્ર, ગોલક દેશ પ્રસિદ્ધ જંપાન વિશેષ, છત્રક-તાપ નિવારવા, કુંડિકા-કમંડલ, ઉપાનહ, પેહુણ-મોરપીછી, વ્યંજન-વંશાદિમય, તાલવૃંતક-વીંઝણો વિશેષ સ્વીકારવા ન કો. - તથા અયો-લોઢ, શુક-રાંગ, તામ્ર-તાંબુ, સીસક-સીસુ, કાંસ્ય-પુકતામસંયોગ જ, રજત-રૂપું, જાતરૂપ-સુવર્ણ, મણી-ચંદ્ર કાંતાદિ, મુક્તાધારપુટશુક્તિસંપુટ, શંખ-કંબુ, દંતમણિ-હાથી વગેરેના પ્રધાન દાંત, શ્રૃંગ-વિષાણ, શૈલપાષાણ, શ્લેષ-શ્લેષ દ્રવ્ય, કાવર-પ્રધાન કાચ, ચેલ-વસ્ત્ર, ચર્મ-અજિન, પાત્રભાજન, મહાર્ટ-બહુમૂલ્ય, અણુપપાત-એકાગ્ર ચિતથી ગ્રહણ, લોભ-મૂર્છા, પચિટ્ટિપરિવર્ધિત કે પરિપાલિત કરવું. કલ્પતું નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪૫ ૨૬૩ ૨૬૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ગુણવત-મૂલગુણાદિ સંપન્ન. - x • સર્વ ધાન્યો, મન આદિ ત્રણ ચોગથી, પરિગ્રહીત કરવું ન કશે. શા માટે ? ઔષધ-એકાંગ, ભૈષજ-દ્રવ્ય સંયોગરૂપ, ભોજન. સંયત-સાધુને. શું કારણ ? અપરિમિત જ્ઞાન-દર્શનધર, શીલ-સમાધાન, ગણ-મલગુણાદિ, વિનય-અભ્યથાન આદિ, તેની વૃદ્ધિને પામે છે. તીર્થંકરશાસન પ્રવર્તક વડે, * * * જિન-છવાસ્થ વીતરાગ તેઓમાં ઉત્તમ કેવલી, તેમના ઈન્દ્ર, તીર્થકર નામ કર્મોદયવર્તીત્વથી આ પુપ-ફળ-ધાન્ય રૂપ યોનિ-ઉત્પત્તિ સ્થાન, જગત-જંગમ બસ, દટ-ઉપલબ્ધ કેવળ જ્ઞાનથી. તે યોનિ દેવંસ કરવો ન કલો. ઔષધાદિ ઉપયોગમાં તેનો અવશ્ય સંભવ છે. આ કારણે પુષ્પ, ફળ, ધાન્ય, ભોજનાદિને વર્જવા જોઈએ. કોણે વર્જવા ? શ્રમણસિંહ-મુનિjડવ. ઓદનાદિની પણ સંનિધિ કરવી ન કહ્યું. તેમાં ઓદન-ભાત, કુભાષ - કંઈક બાફેલા મગ આદિ અથવા અડદ. ગંજ-ભોજ્ય વિશેષ, તર્પણ-સાયવો, મંધુ-બોર આદિ ચૂર્ણ, ભુજિય-ધાના, પલલતલનો લોટ, સૂપ-મગ આદિનો વિકાર, શાકુલી-તલપાપડી, * પિંડ-ગોળનું ભિલુ, શિખરિણી-ગોળ મિશ્રિત દહીં, મોદક-લાડુ, પમ્ - ઘી, નવનીત-માખણ, મદ્ઘડિકા, ખાંડ વિશેષ, ખાધ-ખાજા, વ્યંજન-તક કે શાલનક, વિધિ-પ્રકાર. * * - પ્રણિત-પ્રાપ્ત, ઉપાશ્રય-વસતિ કે પરિગ્રહ, અરણચ-અટવીમાં ક૫તું નથી. શું ? તેની સંનિધિ-સંચય કQો. સુવિહિત - પરિગ્રહ વર્જિત, શોભનાનુષ્ઠાન-સાધુઓને. ઉષ્ટિ-પાખંડી આદિ ભિક્ષાર્થીને માટે, શ્રમણ-સાધુને ઉદ્દેશીને - x - તે ઓશિક, કહ્યું છે - સાધુને ઉદ્દેશીને જે ભિક્ષા વિતરણ. સ્થાપિત-પ્રયોજન હોય ત્યારે ગૃહસ્થ પાસેથી યાયી શકાય, તે માટે રાખેલ. દુધ આદિની યાચના કરતા સાધુને માટે સ્થાપના. રચિતક-સાધુ આદિ અર્થે મોદક ચૂણદિને ફરી મોદક રૂપે બનાવવા. આ ઓશિકનો ભેદ છે. પર્યવ-અવસ્થાંતર જાત, કૂર આદિને દધિ આદિમાં મિશ્રિત કરી કરંબો આદિ બીજા પયયિને પામેલ. આ પણ શિકનો ભેદ છે. પ્રકીર્ણ-વિક્ષિપ્ત, વિચ્છર્દિત-પરિશાસિત. આ છર્દિત વડે એષણા દોષ કહ્યો. પાઉકરણ-અંધકાર દૂર કરવા સાધુ માટે દીપ, મણી આદિ ધારણ કરાય છે કે પ્રકાશ કરાય છે. - ૪ - પામિસ્ય-ઉધાર લાવેલ - x - મીસક-મિશ્રજાd, સાધુ અને ગૃહસ્થ અર્થે સંસ્કારેલ, - X - કચગડ-સાધુને દાન કરવા માટે ખરીદી કરેલ. • x - પ્રાકૃતપ્રાભૃતિક, સાધુ નિમિતે અગ્નિમાં ઇંધણ નાંખીને પ્રજવલિત કરીને અથવા ઇંધણ કાઢી અગ્નિ મંદ કરી અપાયેલ આહાર. - x • 'વા' શબ્દ પૂર્વ વાક્યની અપેક્ષાએ વિકલાર્થે છે. દાનાથ-દાનને માટે, પુણ્યાર્થ પ્રકૃત-સાધિત, તે પુન્ય પ્રકૃત. શ્રમણો પાંચ ભેદે છે - નિર્ગુન્ય, શક, તાપસ, ગેસ્ય અને આજીવક. વનીક-નક્ક, ભિખારી. કૃત-નિપાદિત - X - X • પચ્છાકમ-એશનાદિ દાન દીધા પછી ભાજન આદિને ધોવા તે પશાત્ કર્મ. પુકમ્મ-દાન આપતા પહેલાં હાથ આદિ ધોવા તે. નૈત્યિક-સદાવ્રત માફક જ્યાં સદૈવ સાધુને આહાર અપાતો હોય છે. મક્ષિત-પાણી આદિ વડે લિd - x • આ એપણા દોષ કહ્યો. અતિકિત-પેટ ભરવા માટે બગીશ કોળીયા આહાર કહ્યો છે, આ પ્રમાણથી વધારે તે અતિરિક્ત. આ માંડલી દોષ કહ્યો. મોહ-મૌખર્ય, પૂર્વસંસ્તવ કે પશ્ચાતુ સંસ્તવાદિની સાથે ઘણી વાતો કરવાથી જે પ્રાપ્ત થાય છે. આ ઉત્પાદન દોષ કહ્યો. સયગ્રહ-પોતાના હાથે લેવાયેલ, આ પરિણત નામનો એષણા દોષ કહ્યો. દાયકની દાનમાં અપરિણતિ છે. આહડ-સ્વગામ આદિથી સાધુ માટે લાવેલ, • x • મટ્ટિઓવલિત-માટીના ગ્રહણના ઉપલક્ષણથી માટી, લાખ, છાણ આદિ વડે ઉપલિપ્ત હોય તેને ખોલીને આપવું - x -. આòધ-નોકર આદિ પાસેથી છીનવીને તેના સ્વામી આપે છે. * * * * * અતિસૃષ્ટ-ઘણાં લોકોની સાધારણ વસ્તુ હોય તેમાંનો કોઈ એક જ આપી દે - x • x -. આ દોષ પ્રાયઃ ઉદ્ગમ દોષ કહેવો. જે તિથિમાં - મદન તેરસ આદિમાં, યજ્ઞ-નાગ આદિ પૂજા, ઉત્સવશકોત્સવાદિ, ઉપાશ્રયની અંદર કે બહાર હોય, શ્રમણને માટે દાન દેવાને સ્થાપિત હોય, તે હિંસાલક્ષણ-સાવધ હોવાથી તેને પરિગૃહિત કરવું ન કો. તો કેવા પ્રકારનું કહો ? - x • x • જે અગિયાર પિંડપાત શુદ્ધ - આચારાંગના બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં અગિયાર “પિંડપાત' નામક ઉદ્દેશ વડે વિશુદ્ધ-ઉક્ત દોષ વિમુક્ત છે . હનન-વિનાશ કરવો, પવન-૫કાવવું. આમાંથી કંઈ પણ જાતે કરે, બીજા પાસે કરાવે કે તેને અનુમોદે. • x • સુપરિશુદ્ધ-નિર્દોષ, દશ દોષથી મુક્ત, તે શંકિતાદિ એષણા દોષ. ઉદ્ગમઆધાકમદિ ૧૬-પ્રકારે. ઉત્પાદન-ધાની આદિ ૧૬-પ્રકારે. આ બંને એષણાગવેષણા નામે ઉદ્ગમોત્પાદનૈષણા. તેના વડે શુદ્ધ. બપગત-ઓઘણી ચેતના પર્યાયચી અચેતનવ પ્રાપ્ત યુત-જીવનાદિ ક્રિયાથી ભ્રષટ, થ્યાવિત-આયુક્ષયથી નષ્ટ થયેલ, ત્યક્ત દેહ-પરિત્યક્ત જીવસંસર્ગ સમુત્ય શક્તિ જનિત આહારદિ પરિણામ પ્રભવ ઉપચય, પ્રાસુક-નિર્જીવ. * * * * * * * ભિક્ષા પ્રવર્તન માટેના છ નિમિતો આ પ્રમાણે છે - વેદના, વૈયાવચ્ચ, ઇસમિતિ અર્થે, સંયમાર્થે, પ્રાણ નિમિતે, ધર્મ-ચિંતાર્થે. છ કાય પરિરક્ષણાર્થે તે સ્પષ્ટ છે. હણિહાણ-પ્રતિદિન સૈદ્ય-ભિક્ષાદિ સમૂહથી. વર્તિતવ્ય-વૃત્તિ કરવી. ઔષધાદિની પણ સંનિધિ કરવી ન કલ્પે. કોને ન કશે ? તે કહે છે – સુવિહિત-અપાશ્વશ્ર્વદિ સાધુને. શું હોય ત્યારે ? તે કહે છે :- રોગ-જ્વરાદિ, આતંક-કૃચ્છજીવિતકારી, તે રોગાતંક. તેમાં વિવિધ રીતે ઉત્પન્ન વાતની અધિકતાથી, વાયુ-લેમનો અતિરેક કોપ તથા પ્રકારે ઔષધાદિ વિષયક જે સંનિપાત-વાત આદિ કણનો સંયોગ. - x - આના વડે રોગાતંક નિદાન કર્યું. તથા ઉદય પ્રાપ્ત થાય ત્યારે : - ઉજ્જવલ - થોડા પણ સુખ રહિત, બલ-બળવાન, કષ્ટ ઉપક્રમણીય, વિપુલ-દીર્ધકાળ વેધ કે ત્રિતુલ. મન વગેરેને તુલામાં આરોપે છે, કષ્ટ અવસ્થાવાળા કરે છે તે મિતુલ. કર્કશ-કર્કશ દ્રવ્યની જેમ અનિષ્ટ, પ્રગાઢ-પ્રકા[વાળી, જે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪૫ ૨૬૫ ૨૬૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ દુ:ખ-અસુખ, કેવા પ્રકારે ? અશુભ કે અસુખ-કટક દ્રવ્યની જેમ અનિષ્ટ, પરષકઠોર સ્પર્શ દ્રવ્ય સમાન અનિષ્ટ. ચંડ-દારુણ, ફળવિપાક-દુ:ખાનુબંધ સ્વરૂપ. જેનાથી મહાભય છે, તે મહાભય. તેમાં જીવિતાંતકરણ-સર્વ શરીરમાં પરિતાપના કર, તે ન જે. તેવા પ્રકારના રોગાતંક જે સહેવા શક્ય ન હોય, તેવા પ્રકારના પુણાલંબન વિના. સાલંબન હોય તો કહો છે. - X - X • પોતાના કે બીજાના નિમિતે ઔષધ, ભૈષજ, ભોજન, પાન, તેનો પણ સંચય પરિગ્રહ વિરતિ હોવાથી ન કરવો. • x - પતáહધારિણ - પાન સહિત હોય છે. ભાજન-પાન, ભાંડ-માટીનું પાત્ર, ઉપધિ-ૌધિક, ઉપકરણ પણહિક અથવા ભાજન અને ભાંડ અને ઉપધિ. એવા પ્રકારના ઉપકરણ. તેને જ હવે કહે છે - પતદગ્રહ-પાત્ર, પાગબંધન-પાન બંધ, પાત્ર કે સરિકાપાત્ર પ્રમાર્જના વસ્ત્ર, પાત્ર સ્થાપન-જે કંબલ ખંડમાં પગ મૂકાય છે. પટલ-ભિક્ષા અવસરે પગને પ્રચ્છાદન કરવાના વસ્ત્ર ખંડ. તે સૌથી થોડા હોય તો ત્રણ હોય છે, અન્યથા પાંચ કે સાત હોય. જમ્રાણ-પાત્રાને વીંટવાનું વસા, ગોજીક-પરબ વસ્ત્ર પ્રમાર્જના હેતુ કંબલ ખંડ રૂ૫. પ્રચ્છાદા ત્રણ હોય, બે સુતરાઉ અને એક ઉનનું. સોલપક-પરિધાન વા. મુખાનંતક મુખ વઢિાકા, આ સંયમ રક્ષાર્થે હોવાથી પરિગ્રહ નથી. કહ્યું છે - જે પણ વરુ, પાત્ર, કંબલ, પાદપીંછનક, સંયમ અને લજ્જા અર્થે ધારણ કરે કે પહેરે, તેને જ્ઞાતપુત્ર મુનિએ પરિગ્રહ કહેલ નથી. મહર્ષિઓ કહે છે - “મૂછ એ પરિગ્રહ” છે. તથા વાત, તપ, દંશ, મશક આદિથી પરિરક્ષણાર્થતાથી ઉપકરણ-રજોહરણ આદિ રાગ-દ્વેષ રહિત જે રીતે થાય, તે રીતે સંયતે નિત્ય ભોગવવા. એ પ્રમાણે તેની અપરિગ્રહતા થાય છે. કહ્યું છે - આત્મ વિશુદ્ધિ માટે બાહ્ય ઉપકરણને ભોગવે તે અપરિગ્રહ છે, તેમ મૈલોક્યદર્શી જિનેશ્વરે કહેલ છે પ્રત્યુપેક્ષણ-આંખ વડે નિરીક્ષણ, પ્રસ્ફોટન-આસ્ફોટન, આ બંને સહિત જે પ્રમાર્જના-જોહરણાદિ ક્રિયા. રામે-દિવસે અપમાદી થઈને સતત લેવું-મૂકવું જોઈએ. શું ? ભાજન, ઉપધિ, ઉપકરણ. આ ન્યાયે સંયત-સંયમી, વિમુક્ત-પનાદિને તજેલ, નિઃસંગ-રાગ હિત, જેની રુચિ પરિગ્રહમાંથી ચાલી ગઈ છે તે. નિર્મમ-મમત્વ રહિત, નિસ્નેહ-બંધન રહિત. સર્વ પાપ વિરત. વાસ્યાં-અપકારી અને ચંદન-ઉપકારીમાં સમાન-તુલ્ય, કલા-સમાચારી કે વિકલ્પ અર્થાત સંગ-દ્વેષ રહિત. સમ-ઉપેક્ષણીયવથી તુચ તૃણ-મણિમાં, ઢેફા અને સોનામાં. સમ-હર્ષ અને દૈન્ય અભાવથી, માન અને અપમાનમાં. શમિતઉપરાંત, રજ-પાપ કે રત-રતિ વિષયમાં અથવા ઉત્સુકતા હિત, તે શમિતજ કે શમિતરત. પાંચ સમિતિમાં સમિત. સર્વે પ્રાણ અને ભુતોમાં સમ. પ્રાણબેઈન્દ્રિયાદિ વસ, ભૂત-સ્થાવર – - તે જ શ્રમણ છે. કેવો? કૃતધારક, ઋજુ, આળસરહિત, સંયમી, નિવર્ણિસાધનપર, શરણ-ત્રાણ સર્વે પૃથ્વી આદિને. સર્વ જગતના વસલકd. સત્યભાષક. સંસારનો છેદ કરેલ, સદા મરણનો પાર પામનાર તેને બાલાદિ મરણ થતાં નથી. પારગ-બધાં સંશયોનો છેદક. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ રૂપ ચાટ પ્રવચન માતાના કરણ દ્વારા કર્મગ્રંથિ છેદક. આઠ મદસ્થાન નાશક. સ્વસિદ્ધાંત નિપુણ. હાદિતિ. શરીરના કર્મલક્ષણને તાપકવથી અવ્યંતર-પ્રાયશ્ચિત્તાદિ અને બાહ્ય દારિક લક્ષણ શરીરના તાપકાવથી બાહ્ય-અનશનાદિ, નિત્ય તપ અને ઉપધાન-ગુણને ઉપકારી. તપોપધાનમાં અતિશય ઉધત. ક્ષાંત-ક્ષમાવાનું, દાંતઈન્દ્રિય દમન, પોતાને-બીજાને હિતકારી તથા - x - | સર્વ સંગના ત્યાગથી અથવા સંવિપ્ન-મનોજ્ઞ સાધુદાનથી. જુવતુ સરળ, ધનલાભ યોગ યોગ્યત્વથી ધન્ય, પ્રશસ્ત તપોયુક્ત, * * * * * ગુણયોગથી શોભિત કે શુદ્ધિકારી. સર્વે પ્રાણીના મિત્ર, નિદાન ત્યાગી, અંત:કરણવૃત્તિ હોવાથી બહિર્તેશ્ય નહીં, મમત્વવર્જિત, દ્રવ્યરહિત, ત્રુટિત સ્નેહ અથવા શોક હિત અથવા છિન્ન શ્રોત, તેમાં શ્રોત-દ્રવ્યયી અને ભાવથી. દ્રવ્યશ્રોત-નધાદિ પ્રવાહ, ભાવશ્રોત-સંસારસમુદ્રમાં પાડનાર અશુભ લોકવ્યવહાર, તે જેણે છેદેલ છે તે. કમનિલેપ રહિત. સુવિમલવર કાંસાના ભાજનની જેમ વિમુક્ત, શ્રમણ પહો તોયસંબંધ હેતુથી વિમુક્ત. શંખની જેમ નિરંજન, સાધુ પક્ષે જન-જીવ સ્વરૂપને રંજનકારી. રાગાદિ વસ્તુ તેથી જ કહે છે - રાગ દ્વેષ મોહ રહિત. - કાચબાની જેમ ઈન્દ્રિયોમાં ગુપ્ત. જેમ કાચબો ચાર પગ અને ડોકથી ગુપ્ત થાય, તેમ સાધુ ઈન્દ્રિયથી ગુપ્ત છે. જાત્યાદિ સુવર્ણવત્ - રાગાદિ કુદ્રવ્યના જવાથી પ્રાપ્ત સ્વરૂપ, કમળદલવત્ નિરૂપલેપ, ભોગ વૃદ્ધિ લેપની અપેક્ષાયો. ચંદ્રવત્ સૌમ્ય-સૌમ્ય પરિણામથી. સૂર્યની જેમ દીપ્તતેજ-તપરૂપ તેજ, ચલનિશ્ચલ પરિષહાદિથી. • x • સાગરની જેમ સ્વિમિત-ભાવ કલોલરહિત. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શ સહા-શુભાશુભ સ્પર્શમાં સમયિત. તપ વડે - X - જાત તેજવહિત. - શ્રમણના શરીરને આશ્રીને તપચી જ્ઞાન થાય છે. અંદર શુભલેશ્યા વડે દીપે છે. • x - તેજથી જવલિત, સાધુપો તેજ-જ્ઞાન, ભાવરૂપી તેમના વિનાશકવણી. ચંદનવત્ શીતલ-મનઃસંતાપના ઉપશમથી તથા સુગંધી-શીલરૂપી સુગંધથી યુક્ત. નદી જેમ સમની જેમ સમિક. જેમ વાયુના અભાવે દ્રહ સમ હોય, તેમ સાધુ સકારાદિ ભાવમાં સમ છે. • • x • માયા હિતતાથી અતિગૃહિત ભાવથી સુખભાવ-શોભન સ્વરૂપ કે શુદ્ધભાવવાળા. - x - હાથી, પરીષહસૈન્ય અપેક્ષાએ. વૃષભ-અંગીકૃત મહાવતભારને વહેવામાં સમર્થ. જેમ સહ અપભિવનીય છે તેમ સાધુ પરીષહોથી છે. શારદ સલિલવતુ શુદ્ધહદયી - x - ભાખંડ નામક પક્ષીની જેમ પમg. ગેંડાને એક શીંગડુ હોય તેમ શ્રમણ રાગાદિની સહાય વિના એકલા હોય. હુંઠાની જેમ કાયોત્સર્ગમાં ઉદ્ઘકાય હોય. • x • x - વાયુ વર્જિત ગૃહદીપકના બળવાની જેમ દિવ્યાદિ ઉપસર્ગ સંસર્ગમાં પણ શુભધ્યાન નિશ્ચલ. છરોને એકઘાર હોય તેમ સાધુ ઉત્સર્ગ લક્ષણથી એકધાર છે. સાપ એકદૈષ્ટિ છે તેમ સાધુ મોક્ષ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪૫ ૨૬૩ સાધવામાં એક દષ્ટિ હોય. • x - જેમ આકાશ નિરાલંબન હોય તેમ સાધુ ગામ-દેશ આદિના આલંબન સહિત છે. પક્ષીની જેમ સાધુ નિપરિગ્રહી છે. બીજા માટે કરાયેલ વસતિમાં સર્પની જેમ રહે. પ્રતિબંધ હિત, વાયુની જેમ સાધુ અપ્રતિકતવિહારી હોય - X - X - આ મ ભિક્ષપતિમા પ્રતિપન્ન સાધુ અપેક્ષાએ જાણવું. આ સાધુ કેવા હોય? જિતેન્દ્રિય-જિતપરીષહ. વિઉ-વિદ્વાનું, ગીતાર્થ. વિશુદ્ધ-નિરતિચાર. - x - સંચયથી વિરત કેમકે દ્રવ્યોમાં વિરાગતા પામેલ છે. મુક્ત-ત્રણ ગૌરવના અભાવે લઘુ, જીવિત-મરણની વાંછારહિત. રાત્રિ પરિણામ વ્યવદ અભાવથી નિઃસંધાન, નિર્વાણ-નિરતિચાર, ધીર-બુદ્ધિમાનું. કાયાથી અક્ષોભિત, મનોરથ માગવી નહીં. અધ્યાત્મ-શુભ મન વડે ધ્યાનમાં પ્રયત્નશી યુક્ત. તિભ્રત-ઉપશાંત - X - ચાસ્ત્રિ ધર્મ પાળે. આ વ્રતના રક્ષણ માટે ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - અપરિગ્રહ રૂપ વિરમણ. પાંચમાંની પહેલી ભાવના-શબ્દનિઃસ્પૃહત્વ. કાન વડે મનોજ્ઞ શબ્દોને સાંભળે છે. વરમુજ-મહામૃદંગ, પણવ-નાનો ઢોલ. દક્રટચામડા વડે ઢાંકેલ મુખ. વીણા વિપંથી આદિ વીણા વિશેષ. સુઘોષા-ઘંટા વિશેષ. નંદી-બાર વાધોનો નિર્દોષ. • x • સૂસર પરિવાદિની-વીણાવિશેષ, વંશ-વેણુ, તુણક-વાધવિશેષ, dબી-વીણા, તલહસ્તતાલ, તાલ-કંસિકા, તુર્ય-વાધ, તિર્થોપ-નાદ ઈત્યાદિ તે સાંભળીને તથા જલ, મલ, મૌષ્ટિક * * * * * ઈત્યાદિનો કલકલ દેવની, ગાયકોના ગીતોનો સુસ્વર તેને સાંભળીને શ્રમણોએ તે બધું સાંભળીને તેમાં આસકત થવું નહીં. કાંચી-કેડનું આભરણ, કલાપક-ડોકનું આભરણ, પાદજાલક-પગનું આભરણ, કિંકિણી-દ્ધ ઘંટિકા, રત્નસંબંધી બૃહદ્ જંઘાની જાળ, કૃદ્ધિકા-આભરણ વિશેષ, નૂપુર-પગનું આભરણ - ૪ - કનક નિગડના જાલક-આભરણ વિશેષ, આ આભુષણોના જે શબ્દો. તે કેવા છે? લીલા કરતા કુટિલ ગમન - x • તથા તરણીજનનું હાસ્ય, વાણી, માધુર્ય વિશિષ્ટ ધ્વનિ, સ્વરધોલના, મધુર સ્વર, સ્તુતિવચન, મધુરજન ભાષિત, એ બધું સાંભળીને, તેમાં તથા બીજા આવા પ્રકારના મનોજ્ઞ ભદ્રક શબ્દોમાં શ્રમણોએ આસક્ત થવું ન જોઈએ. વ્ય-રાગકાર્ય, બદ્ધિતભપાતની આકાંક્ષા, ન કરવી. મોહિતવ્યતેના વિપાકની વિચારણામાં મૂઢપણે ભાવિત ન થવું - તેને માટે પોતાનો કે પરનો વિનાશ ન કરવો. આપતિમાં લોભ ન કરવો, પ્રાપ્તિમાં સંતોષ ધારણ ન કરવો, પ્રાપ્તિમાં વિમયથી હાસ્ય ન ધરવું, મૃત-સ્મરણ ન કરવું, મતિ-તવિષયક જ્ઞાન. તેમાં શબ્દો ન કરવા. - x - કાન વડે અમનોજ્ઞ-પાપક શબ્દો સાંભળીને શું ન કર્યું તે કહે છે :- આકોશ-તું મરીશ, કઠોર વચન - હે મુંડ ! ઈત્યાદિ. ખ્રિસન-નિંદા વચન, આ શીલરહિત છે ઈત્યાદિ. અપમાન-પૂજા વચન, તું-તું કર્યું. તર્જન-ભયજનક વચન, નિર્ભર્લ્સન-મારી સામેથી જતો રહે આદિ. દીપ્તવયનકોપયુકત વચન, ગાસન-ફિટકારાદિ વચન. ઉકૂજિત-અવ્યક્ત મહાધ્વનિ, રદિdઆંસુ પાડતા બોલે, રટિત-રાડો પાડવી, કંદિત-આકંદ, નિધૃષ્ટ-નિર્દોષ રૂ૫, સિત ૨૬૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ શ્કરાદિના શદિતવત્ કરણતાવાળા. વિલપિત-આd સ્વર રૂ૫. તે સાંભળીને. આકોશ આદિ જેવા બીજા આવા અમનોજ્ઞ-પાપક શબ્દો સાંભળીને સાધુ રોષ, અવજ્ઞા, નિંદાદિ ન કરે. તેમાં હીલિત-અવજ્ઞા, ખ્રિસિત-લોકસમક્ષ નિંદા, છેdવ્યઅમનોજ્ઞ હેતુ દ્રવ્યનો છેદ, ભેdવ્ય-ભેદ કરવો, વહ-વધ. પલા ભાવનાનો નિકર્ષ-ઉક્ત નીતિથી શ્રોમેન્દ્રિયનો વિરોધ કરવો અન્યથા અનર્થ થાય એવી ભાવના-પર્યાલોચનાથી અંતરાત્મા વાસિત થાય છે. મનોજ્ઞઅમનોજ્ઞવથી જે શુભાશુભ શબ્દો તેમાં ક્રમશઃ રાગ-દ્વેષ વિષયમાં સંવૃત આત્મા જેનો છે તે. નિવણ સાધન પર, મન વચન કાય ગુપ્ત, સંવસ્થાળો, નિરુદ્ધ ઈન્દ્રિય થઈને ચાઅિધર્મનું પાલન કરે. બીજી ભાવના - ચક્ષુરિન્દ્રિય સંવર:- ચક્ષુ ઈન્દ્રિય વડે નયુગ્મ આદિ મનોજ્ઞભદ્રક - x - રૂપો જોઈને કેવા ? કાઠ-ક્લકાદિ, પુસ્ત-વા, લેયમૃતિકાવિશેષ કર્મ, શૈલ-પાષાણ, હાથી આદિના દંતનું કર્મ, પંચવર્ણયુક્ત રૂપનિર્માણ ક્રિયા, અનેક સંસ્થાન સંસ્થિત ગ્રંથિમ-ગ્રથનથી નિષ્પન્ન માળાવતું, વેષ્ટિમ-વેટનથી નિવૃત્ત-કૂલના દડા માફક, પૂરિમ-પૂરણ વડે નિવૃત, ફૂલ વડે પૂરિત પિંજરવતું. સંઘાતિમ-સંઘાત વડે નિષ્પન્ન માળા-સારા પુષ્પોથી બનાવેલ. નયન અને મનને સુખકારી તથા વનખંડ, પર્વત ઈત્યાદિ તેમાં શુદ્ધિકા-જળાશય, પુકરણી-વર્તુળ વાવ, વાપી-ચતુકોણ વાવ, દીધિંકા-ઋજુસારણી, ગુંજાલિકા-વકસારણી • x • x • બિલપંક્તિ-ધાતુની ખાણમાં થયેલ, ખાઈય-ખાત વલય, સર-સ્વાભાવિક જળાશય, વપિણ-શ્કેદાર; તેને જોઈને. તે કેવા છે ? કુલ-વિકસિત નીલોત્પલાદિ, પા-સામાન્ય કમળ તેનાથી મંડિત, અભિરામ, અનેક પક્ષી સમૂહના સંચારયુકત, વિવિધ ભવન-ગૃહ, ચૈત્ય-પ્રતિમા, સભાબહુજનોને બેસવાનું સ્થાન પ્રાપા-જલદાન સ્થાન, વસવ-પરિવ્રાજક વસતિ, શયનશય્યા, આસન-સિંહાસનાદિ, શિબિકા-જંપાન વિશેષ, પડખે વેદિકા અને ઉપર કૂટ આકૃતિ, શકટ-ગાડી, ચાન-ગંત્રી વિશેષ, યુગ્ય-વાહન, સ્પંદન-, નરનારીગણ, તે કેવો છે ? - સૌમ્ય-રૌદ્ર, પ્રતિરૂપ-જોતા જોતા પ્રતિબિંબ પાડતો, દર્શનીય-મનોજ્ઞ, અલંકાર વડે વિભૂષિત, પૂર્વકૃત તપના પ્રભાવથી લોક દ્વારા આદેયવ યુક્ત, નટ-નર્તક-જલ • x - ઈત્યાદિ. જ્યાં ક્રિયા કરે છે તેવા, ઘણાં શોભન કર્મ, તેને જોઈને. આવા અન્ય પણ મનોજ્ઞ ભદ્રક રૂપ જોઈને શ્રમણ તેમાં આસક્તિ ન કરે ઈત્યાદિ છ પદો પૂર્વવત. તે - તે રૂપોનું સ્મરણ અને ચિંતન ન કરે. વળી ચક્ષુરિન્દ્રિય વડે અમનોજ્ઞ પાપક રૂપ જોઈને, તે કયા ? ગંડી - વાત આદિ જન્ય ચાર પ્રકારના ગંડ જેને છે તે ગંડમાલાવાળા, કુષ્ઠ-૧૮ ભેદે છે. તેમાં સાત મહાકુષ્ઠાની છે, તે આ - અરુણ, ઉદુંબર, રિશ્યજિહ, કરકપાલ, કાકી, પોંડરીક, દ, કુહ. સર્વે ધાતુમાં પ્રવેશેલ હોવાથી તે અસાધ્ય છે માટે મહાકુષ્ઠ કહ્યા અને ૧૧-ક્ષુદ્ર કુષ્ઠ છે. તે આ – ચૂળમારુક્ક, મહાકુષ્ઠ, કકુષ્ઠ, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪૫ ૨૬૯ o પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અમદલ, વિસર્ષ, પરિસર્પ, વિચર્ચિકા, સિમ, કિટિભ, પામાં અને શતારૂકા. સામાન્યથી કુષ્ઠ સર્વ સંનિપાત જ - x • હોય છે. કુણિગભધિાન દોષથી એકાદ પણ ટુંકો હોય ઈત્યાદિ અર્થાત્ કુંટ. ઉદરજલોદરી, આઠ ઉદાણીમાં જલોદર અસાધ્ય છે. બાકીના જદી સાધ્ય છે. તે આઠ આ પ્રમાણે - પૃથ, સમસ્ત અનિલાદિ, પ્લીહોદર, બદ્ધગુદ, આગંતુક, જલોદર, * * - કચડ્યુલ-ખંજવાળ, પઈલ-ગ્લીપદ, હાથી પગો, * * * * * * • પગ અને હાથમાં પણ આવા સોજા આવે છે. કવચિત્ કાન અને નાકમાં પણ સોજા આવે છે. કુન્જ-પીઠ આદિમાં કુમ્ભા યોગથી પંગુ. વામન-ખર્વ શરીર. માતા-પિતાના લોહી અને શુક દોષથી ગર્ભના દોષ ઉદ્ભવે છે. કહ્યું છે કે - ગર્ભમાં વાત પ્રકોપથી, દોહદ અપમાનિત થવાથી કુજ, કુણિ, પંગુ, મૂક કે મમન ગર્ભ જન્મે છે, • • ધિલ્લગ-જાત્યંધ, એકસા-કાણો, આ બંને દોષ ગર્ભમાં થાય છે. * * * * * તાતુગત તાક્ષ, પિતાનુગત પિંગાક્ષ, ગ્લેમાનુગત શુક્લાક્ષ, વિવિહત ચક્ષુ - - • સપિસલ્લમ-પિશાચ સહ વર્તે છે તે. અર્થાત્ ગ્રહ ગૃહિત. સર્પ-પીઠ વડે સરકનાર, તે ગર્ભ કે કર્મદોષથી થાય છે. શચક-શૂળ આદિ શલ્યથી ભેદાયેલ. વ્યાધિ-વિશિષ્ટ સિત પીડાથી, ચિરસ્થાયી રોગથી કે સધવાતિગદ વડે પીડિત. • • વિકૃત મૃત ફ્લેવર, કીડા વડે કુથિત થયેલ. દ્રવ્યશશિ-પુરુષાદિ દ્રવ્ય સમૂહ જોઈને તે ગંડી આદિ રૂપોમાં તથા આવા અમનોજ્ઞ પાપક રૂપોમાં શ્રમણોએ રોષ ન કરવો ઈત્યાદિ છ પદો પૂર્વવતુ. જુગુપ્સાવૃતિ ન કરવી. નિષ્કર્ષ કહે છે - ચક્ષુરિન્દ્રિય ભાવના ભાવિત જીવ થાય છે. ત્રીજી ભાવના-ગંધ સંવૃતવ. તે આ રીતે - ધ્રાણેન્દ્રિયથી મનોજ્ઞ ભદ્રક ગંધોને તે આ રીતે . જળજ સ્થળજ સરસ પુખ આદિ પ્રસિદ્ધ છે. કુષ્ઠઉત્પલકુષ્ઠ, ગ-ગંધ દ્રવ્ય વિશેષ, સ્ત્ર-તમાલપત્ર, ચોય-ત્વચા, દમનક-પુપાતિ વિશેષ, એલારસ-સુગંધી ફળ વિશેપનો રસ, પિક્કમંસિ-પકવ સંસ્કૃત માંસી-ગંધ દ્રવ્ય વિશેષ, ગોશીષ સસ ચંદન, કપૂઘનસાર, લવંગ-સ્કૂળ વિશેષ, ઓશીરવીરણીમૂલ, શતચંદન-શ્રીખંડ, મલયજ સુગંધ. - x • જેના ઉત્તમ ધૂપવાસમાં, તેને સુંઘીને. - x - ઋતુજ-કાલોચિત, પિડિમ-બહલ, નિહરિમ-દૂર સુધી જતી ગંધ જેમાં વિધમાન છે, તે તથા બીજી આવા પ્રકારની મનોજ્ઞભદ્રક ગંધોમાં શ્રમણ આસક્ત ન થાય ઈત્યાદિ પૂર્વવત્ સર્પમૃતકાદિ અગિયાર. તેમાં વૃક-ઈહામૃગ, હીપી-ચિમક તેની ગંધ લે. આ ગંધ કેવી છે? મૃત-જીવહિત, કુચિત-કોસ્વાઈ ગયેલ, વિનષ્ટપૂવકાર વિનાશથી, કીડા યુક્ત, અતિ અમનોજ્ઞ ગંધવાળા, તેને તથા બીજી આવા પ્રકારની અમનોજ્ઞ પાપક ગંધોમાં શ્રમણોએ રોષ ન કરવો ઈત્યાદિ પૂર્વવતું. ચોથી ભાવના-જિલૅન્દ્રિય સંવર. તે આ પ્રમાણે - જિલૅન્દ્રિય વડે મનોજ્ઞભદ્રક રસો, તે કેવા? સ્નેહ બોલન, તેના પાકથી નિવૃત પકવાન્ન ખંડખાધાદિ, દ્રાક્ષાપાનાદિ ભોજન-ઓદનાદિ, ગોળ વડે સંસ્કૃત, ખાંડથી સંસ્કૃત, લઠ્ઠકાદિ શૈલ-પીકૃત પુડલાદિનો આસ્વાદ કરે, તે ભક્ષ્યમાં તલપાપડી આદિ બહુવિધ-લવણાદિ સ સંયુકત, તથા મધુ માંસ, ઘણાં પ્રકારે મંજિકા નિષ્ઠાનક-પ્રકૃષ્ટ મૂલ્યથી બનાવેલ હોય તે કહે છે - નિષ્ઠાન કથા જે લાખોના થયચી ઇકક આદિ, સંધાનથી અશ્લીકૃત આંબલી આદિ, દુધ-દહીં, સ-ગોળ ધાતકી સિદ્ધ મધ, વરવારુણી-મદિરા, સીધુકા-પિશાયનમધવિશેષ તથા શાક-અઢાર પ્રકારે જે આહારમાં છે તે. તે આ પ્રમાણે - સૂપોદન, સવજ્ઞ, ત્રણ-મંસાદિ, ગોસ, ચૂપ, ભક્ષ્ય, ગોળલા-વણિક, મૂળમ્ફળ, હરિતક, ડાંગ, સાલુ, પાન, પાનીય, પાનક, નિરવ. - અહીં ત્રણ મંસાદિનો અર્થ જયરાદિ કહેલ છે. જપ-મગ, ચોખા, જીર, કડુ, ભાંડાદિનો રસ, ભઠ્ય-મંડખાજ, ગુલલાવણીગોળ પાપડી કે ગોળ-ધાણા. મૂળ-ફળ એક જ પદ . હરિતક-જીરક આદિ હરિત, ડાગ-વસ્તુલાદિ ભાજી, સાલુ-મજિકા, પાન-મધ, પાનીય-જળ, પાનબાપાનાદિ. સાગ-cક વડે સિદ્ધ શાક તથા ભોજનમાં વિવિધ શાલનકના મનોજ્ઞ વર્ણ-ગંધનસ-સ્પણ, તે ઘણાં દ્રવ્યોની સંભા-સંસ્કારિત છે, તે તથા તેવા બીજા આવા મનોજ્ઞ-ભદ્રકમાં સાધુએ આસક્ત થવું નહીં, ઈત્યાદિ પૂર્વવત્. વળી જિલૅન્દ્રિય વડે આસ્વાધ અમનોજ્ઞ-પાપક સોને જેવા કે અરસઆહાર્ય રસોમાં હિંગ આદિ વડે અસંસ્કૃત હોય. વિસ-જૂના થવાથી રસ ચાલ્યો ગયો હોય તેવા. શીત-અનૌચિત્યથી શીતલ, સૂક્ષ-સ્નિગ્ધતાથી રહિત, નિન્જપિચાપન અકરાક અર્થાત્ નિર્બળ, જે પાન-ભોજન છે, તથા દોષા-રાત્રિના પર્યાષિતવાસી, વ્યાપન્ન-જેનો વર્ણ નાશ પામેલ છે તે, કુચિત-કોહવાયેલ, પૂતિક-અપવિત્ર, અથવા કુથિતપૂતિક-અતિ કોહવાયેલ, તેથી જ અમનોજ્ઞ-અસુંદર, વિનટ-અત્યંત વિકૃત અવસ્થા પ્રાપ્ત, તેનાથી જન્મેલ, ઘણી દૂરભિગંધવાળા તથા તિત-લીમડા જેવા, કટક-સુંઠ આદિ વતુ, કષાય-બિભીતકવત, આસ્વસ-તકવત, લિંદ્ર-સેવાળ વગરના જુના પાણીવતુ, નીરસ-રસ સહિત, તેને આરસ્વાધ, તે તથા આવા અમનોજ્ઞપાપક રસોમાં શ્રમણોએ રોષ ન કરવો ઈત્યાદિ પૂર્વવતું. પાંચમી ભાવના-સ્પર્શનેન્દ્રિય સંવર, તે જ સ્પર્શન ઈન્દ્રિય વડે સ્પર્શીને મનોજ્ઞ-ભદ્રક સ્પર્શીને, જેવા કે – ઉદકમંડપ, પાણી ઝરણયુક્ત હાર, શ્વેતચંદનશ્રીખંડ, શીતલ અને વિમલ પાણી, વિવિધ ફૂલોની શય્યા, ઓશીર-વીરણીમૂલ, મૌક્તિક-મુક્તાફળ, મૃણાલ-પડાનાલ, હોસિણ-ચંદ્રિકા, પેહુણ-મયૂર ચાંગોનો જે ઉલ્લોપક - મોરપીંછી, તાલવૃત-સ્વીંઝણો આ બધી વાયુની ઉદીરણા કરનાર વસ્તુ વડે જનિત સુખ-સુખના હેતુ, તેનો શીત પવન, તે વાયુ. કયો ? - ગ્રીષ્મકાળ-ઉષ્ણકાળ તતા સુખસ્પર્શ, ઘણી શય્યા અને આસન, પ્રાવરણગુણા-શીતને હરણ કરનાર. શિશિર કાળ-શીતકાળમાં અંગારામાં તાપવું. આતપ-સૂર્યનો તાપ, જે ઋતસુખ-હેમંતાદિ કાળ વિશેષમાં સુખકર સ્પર્શ અને અંગસુખ, નિવૃત્તિ-મન સ્વાચ્ય કરે છે તે. તેને સ્પર્સને. તેમાં તથા બીજા પણ આવા મનોજ્ઞ-મક સ્પસમાં સાધુ આસક્ત ન થાય ઈત્યાદિ પૂર્વવતું. તથા ફરી સ્પર્શનેન્દ્રિય વડે અમનોજ્ઞ-પાપક સ્પર્શોને સ્પર્શીને. તે આ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૪૫ ૨૧ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રમાણે - અનેક બંધ - જૂ આદિ વડે સંયમન, વધ-વિનાશ, તાડન-ચપ્પડ આદિ, અંકન-તત લોહ શલાકા વડે અંક કરણ, અતિભાર આરોપણ, ચાંગભંજનશરીરના અવયવો ભાંગવા, સોય-નખોમાં પ્રવેશ કરાવવો, શરીરના જીર્ણ ગામનું પ્રક્ષણન, લાક્ષસ અને ક્ષાતેલ વડે કરવું. કલકલ કરતા અતિ તપ્ત નપુ, કાળુ લોઢ, તેના વડે સીંચવા, હડીબંધન-હેડમાં નાંખવા, દોરડાના નિગડ વડે બાંધવા, હતાંડુક વડે બાંઘવા, કુંભી-ભાજન વિશેષ, પાક-અગ્નિ વડે પકાવવું, સિંહપુચ્છનશેગોટન, ઉબંધન-ઉલંબન, શૂલભેદ-શૂળીએ ચડાવે, હાથીના પગે કચડાવે, હાથ-પગ-કાન-નાક-હોઠ-મસ્તકનું છેદન, જીભને ખેંચી કાઢવી, અંડકોશ-નયનહદય-આંગ-દાંતને જે ભાંગવા, યોત્ર-ચૂપમાં બળદને જોડવા. લતા અને કાનો જે પ્રહાર * * * * * પીડન-ચંગ વડે પીડન, કપિકછૂ-તીવ્ર ખજવાળને કરનાર ફળ વિશેષ, અગ્નિ, વીંછીના ડંખ આદિ તેને સ્પર્શીને, દુષ્ટનિષધક-ખરાબ આસન, દુર્તિષીધિકા-કષ્ટવાળી સ્વાધ્યાય ભૂમિ, તેને સ્પર્શીને, તેમાં કર્કશ-ભારેશીત-ઉણ-રૂક્ષ એવા ઘણાં પ્રકારના બીજા આવા અમનોજ્ઞ-પાપક પર્ણોને સ્પર્શીને શ્રમણે તેમાં રોષિત ન થાય ઈત્યાદિ પૂર્વવત. આ પાંચમાં સંવર શબ્દાદિમાં રાગ-દ્વેષનો નિરોધ, જે ભાવનાવથી કહ્યું, તેમાં તેનો વિરોધ ન કરવાથી પરિગ્રહ થાય છે. તેનેથી વિરમે તેને જ અપરિગ્રહ થાય. કહ્યું છે - જે આવતા શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શમાં મનોજ્ઞને પામીને આસકિત ન કરે અને પાપકને પામીને દ્વેષ ન કરે તે પંડિત, દાંત, વિરત, અકિંચન થાય છે પfમા - હેપ ન કરે તે પંડિત, દાંત, વિરત, અકિંચન થાય છે. વષT - ઈત્યાદિ પાંચમાં સંવર અધ્યયનનો નિગમન પૂર્વવતું. | મુનિ દીપરત્નસાગરે કરેલ સંવર-અધ્યયન-૫-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ | • સૂત્ર-૪૬ - આ પાંચ સુવત-મહાવતો સેંકડો હેતુઓથી વિસ્તીણ છે. અરિહંતશાસનમાં આ સંવર દ્વાર સંક્ષેપમાં પાંચ કહેવાયા છે. વિસ્તારથી તેના પચ્ચીશ પ્રકાર થાય છે. જે સાધુ ઈસમિતિ આદિ સહિત હોય છે. અથવા જ્ઞાનદર્શનથી સહિત હોય છે. તથા કષાયસંવર અને ઈન્દ્રિયસંવરથી સંવૃત્ત હોય છે. જે પ્રાપ્ત સંયમયોગનું પ્રયન વડે પાલન કરે છે અને પ્રાપ્ત સંયમ યોગની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહે છે. સર્વથા વિશુદ્ધ શ્રદ્ધાવાનું હોય છે. તેઓ સંવરોની આરાધના કરીને શરીર-મુક્ત થશે. • વિવેચન-૪૬ - હવે સંવર પંચકના નિગમન અર્થે કહે છે - હે સુવત, શોભન નિયમ ! સંવરરૂપ મહાવ્રતો સેંકડો હેતુથી - સેંકડો ઉપપતિ વડે, વિવિા -નિર્દોષ, પુકલવિસ્તીર્ણ જે છે તે. તે કોણે કહ્યા તે જણાવે છે. કથિત-પ્રતિપાદિત, અહંશાસન જિન આગમમાં, પાંચ સમાસ-સંક્ષેપથી, સંવર-સંવરદ્વાર, વિસ્તારથી તે પચ્ચીસપ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવના સંવરતાથી પ્રતિપાદિત કરેલ છે. હવે સંવર સેવનારને ભાવિ ફળરૂપ અવસ્થાને દશવિ છે - ઈર્ષા સમિતિ આદિ વડે સમિત, પચ્ચીશ સંખ્યા વડે, અનંતર કહેવાયેલ ભાવનાઓ વડે જ્ઞાનદર્શન સહિત કે સુવિહિત, કષાય ઈન્દ્રિય સંવરથી સંવૃત જે છે તે તથા સદા સર્વદા યત્ન વડે - પ્રાપ્ત સંયમ યોગોમાં પ્રયત્ન વડે, ઘટનેન-ચાપાપ્ત સંયમ યોગની પ્રાપ્તિ અર્થ ઘટના વડે સુવિશુદ્ધ દર્શન-શ્રદ્ધાનું રૂપ જેના છે તે તથા આ ઉક્ત પ્રકારના સંવરોને અનુસર્ય-સેવીને સંયત-સાધુ, ચરમ શરીરધારી થશે. અર્થાત્ ફરી શરીરના ગ્રહણ ન કરનારા થશે. બીજી વાસનામાં વળી બીજી રીતે નિગમન કહેલ છે. હે સુવતી! જે આ પાંચ મહાવ્રત લોકમાં ધૃતિ દેનાર વ્રતો છે, કૃત સાગરે દશર્વિલ, તપ-સંયમ-વ્રતો, શીલ-ગુણ-પuતો. સત્ય-આર્જવ-વ્રતો, નસ્ક-તિર્યચ-મનુષ્ય-દેવગતિને વર્જનાર, સર્વે જિનશાસક, કર્મરજને વિદારનાર, સેંકડો ભવોના વિમોચક, સેંકડો દુ:ખોના વિનાશક, સેંકડો સુખોના પ્રવર્તક, કાયર પુરુષોને માટે દુરુતર, પુરુષો દ્વારા તીરિત-પાર પમાડેલ, નિવણિગમન કે સ્વર્ગમાં લઈ જનાર પાંચે પણ સંવરદ્વાર સમાપ્ત થયા - તેમ હું કહું છું. મુનિ દીપરત્નસાગરે કરેલ સંવરદ્વારનો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - x – x – x – x – x – x – x – • સૂમ-૪૩ - પન વ્યાકરણમાં એક શ્રુતસ્કંધ છે. એક સદેશ દશ અધ્યયન છે. દશ દિવસોમાં તેનો ઉદ્દેશો કરાય છે. ઉપયોગપૂર્વક આહાર-પાણી વડે એકાંતર આયંબિલ કરવા વડે થાય છે. જે રીતે આચારગ સૂત્રમાં કરાય છે તેમ જાણવું. ૬ પ્રશ્નવ્યાકરણ સટીક અનુવાદ પૂર્ણ (ભાગ-૧૫-મો પૂર્ણ) Page #95 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.