________________
૧/૫/૨૩,૨૪
૨૦૫
તે કહે છે –
ઈચ્છા-અભિલાષ માત્ર, મહેચ્છા-ચક્રવર્તી આદિની જેમ મહાભિલાષ. તે જ પિપાસા-તૃષા વડે સતત વૃષિત. તૃણા-દ્રવ્ય અવ્યય ઈચ્છા, ગૃદ્ધિ-અપ્રાપ્ત અર્થની આકાંક્ષા, લોભ-ચિત્તમોહન તેના વડે ગ્રસ્ત-અભિવ્યાપ્ત. અતિગૃહિતાભા-આત્મા વડે અનિગૃહીત. ક્રોધાદિ કરે છે. કીર્તન-નિંદિત. પરિગ્રહથી આ નિયમા થાય છે - શરા-માયાદિ ત્રણ, દંડ-પ્રશિહિત મનો-વચન-કાય લક્ષણ, ગૌસ્વ-ઋદ્ધિ, રસ, સાતારૂપ. કપાય સંજ્ઞા પ્રસિદ્ધ છે. કામગુણા-શબ્દાદિ, આશ્રવ-આશ્રવ દ્વારા પાંચ છે. • x • x • દેવ, મનુષ્ય, અસુર લોકમાં [ઉક્ત લોભ પરિગ્રહ જિનવરે કહ્યો છે, ધમર્સ પરિગ્રહ નહીં. આ પરિગ્રહથી અન્ય કોઈ ફંદો-બંધન કે પ્રતિબંધ સ્થાનરૂપ
Aતિ આશ્રય નથી. સર્વજીવોને સર્વલોકમાં પરિગ્રહ હોય છે. કેમકે અવિરતિ દ્વારથી સૂક્ષ્મ પણ પરિગ્રહ સંજ્ઞાનો સદ્ભાવ હોય છે.
જે રીતે કરે છે તે કહ્યું. હવે પરિગ્રહ જે ફળ આપે છે, તે કહે છે – પરલોકમાં અર્થાત્ જન્માંતરમાં અને શબ્દાદિ આ લોકમાં સુગતિના નાશથી નષ્ટ થાય છે, સત્યયથી ભ્રષ્ટ થાય છે. અજ્ઞાન રૂ૫ અગ્નિમાં પ્રવેશે છે. મહામોહ-પ્રકૃષ્ટ ઉદય યાત્રિ મોહનીયરી મોહિતજાતિવાળા રાત્રિ જેવા રાજ્ઞાનાંઘકારમાં પ્રવેશે છે.
કેવા જીવસ્થાનોમાં નાશ પામે છે ? તે કહે છે - બસ, સ્થાવર, સૂમ, બાદર, પર્યાપ્તા આદિ મનુષ્ય પર્યન્ત પૂર્વવત્ જાણવું તેમાં જરા-મરણ-રોગ-શોકની બહુલતાથી, પલ્યોપમ-સાગરોપમ અનાદિ-અનંત દીર્ધકાળ ચાતુરંત સંસાર અટવીમાં ભમે છે.
તેઓ કેવા ફળને ભોગવનારા થાય છે ? જીવો, લોભ વશ થઈને પરિગ્રહમાં સંનિવિષ્ટ રહે છે. શેષ પૂર્વ અધ્યયનવતું.
૨૦૬
પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સર્વથા રહિત થઈ સર્વોત્તમ સિદ્ધિ પામે છે.
• વિવેચન-૨૫ થી ૨૯ :
અનંતર વર્ણિત સ્વરૂપ પાંચ અસંવર-પ્રાણાતિપાતાદિ આશ્રવ વડે જીવસ્વરૂપ ઉપરંજનથી જ્ઞાનાવરણાદિ કર્મને આત્મ પ્રદેશ વડે એકઠાં કરીને, પ્રતિક્ષણ દેવાદિભેદથી ચાર પ્રકારે, ગતિ નામ કમોંદય સંપાદિત જીવપર્યાય વિભાગ જેના છે તે સંસારે ભમે છે. . . . દેવાદિ સંબંધી ગતિમાં ગમન કરે છે. અનંત આશ્રવનિરોધ લક્ષણ પવિઝ અનુષ્ઠાન ન કરીને જેઓ મૃતધર્મ ન સાંભળે કે સાંભળીને પ્રમાદ કરે, સંવરરૂપે ના રહે. • - • ગુરુ દ્વારા ઉપદિષ્ટ બહુવિધ ધર્મ સાંભળવા છતાં મિથ્યાર્દષ્ટિ-મંદબુદ્ધિનિકાચિત કર્મ બદ્ધ પુરુષો ઉપશમનાદિ ન કરી શકે તેવા કર્મ બાંઘેલ માગ અનુવૃત્તિ વડે ધર્મ સાંભળે, તો પણ અનુષ્ઠાન કરતાં નથી.
fજ સમી - શકય નથી. - જેઓ ઈચ્છતા નથી, મુધા-પ્રત્યુપકારની અપેક્ષાઓ દેવાતા, પાતું-પીવાને, કેવું ઔષધ? જિનવયન ગુણ મધુર વિરેચન-ત્યાગકાર, સર્વ દુ:ખોને. - - - પાંચ-પ્રાણાતિપાતાદિ આશ્રદ્વાર છોડીને, પ્રાણાતિપાતાદિ વિરમણ આદિ સંવરને પાળીને, અંત:કરણવૃત્તિથી કમરજથી મુક્ત, સકલ કર્મક્ષય લક્ષ્યા સિદ્ધિ અર્થાત્ ભાવસિદ્ધિ. તેથી જ અનુત્તર-સર્વોત્તમ.
પ્રશ્નવ્યાકરણ અંગ-સૂત્રના આશ્રવદ્વાનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાનુવાદ પૂર્ણ
o
– x
- x
– x
– x
– x
– x
– o
મુનિ દીપરતનસાગરે કરેલ આશ્રવ-અધ્યયન-પ-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
હવે પાંચ આશ્રવના નિકર્ષ માટે ગાયાસમૂહ કહે છે – • સૂત્ર-૨૫ થી ૨૯ [પાંચ ગાથા :
[૫] આ પૂર્વોક્ત પાંચ આયવદ્વારોના નિમિત્તે જીવ પ્રતિસમય કમરૂપી રજનો સંચય કરી ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે.
[૨૬] જે આકૃતપુન્યવાન ધર્મને સાંભળતા નથી, સાંભળીને જે પ્રમાદ કરે છે, તે અનંતકાળ સુધી ચાર ગતિમાં ગમનાગમન કરે છે.
[] જે પુરુષ મિશ્રાદેષ્ટિ, આધાર્મિક, નિકાચિત કર્મબંધ કરેલા છે, તેઓ ઘણાં પ્રકારે શિક્ષા પામી, ધર્મ સાંભળે પણ આચરે નહીં
[૨૮] જિનવચન સર્વ દુ:ખનાશ માટે મધુર ગુણ વિરેચન છે. પણ મુધા અપાતા આ ઔષધને ન પીવા ઈચ્છે, તેનું શું થઈ શકે?
[૨૯] જે પાંચ [આવો ત્યાગે, પાંચ [સંવર] રક્ષે, તેઓ કમરજથી