________________
(૧૭) પ્રજ્ઞાચાકરણગ
વાદ તા ટકાવારી વિવેચન ૦ અનવ્યાકરણ નામે દશમાં અંગની વ્યાખ્યા કરીએ છીએ. તેના નામનો અર્થ શું છે? ઇન • અંગુઠ આદિ અનવિઘા, તેને આ પ્રસ્ત વ્યાકરણમાં જણાવીએ છીએ. કયાંક “પ્રનવ્યાકરણદશા'' એવું નામ દેખાય છે. પ્રજન • વિધા વિરોષના વ્યાકરણને પ્રતિપાદન કરનાર શા • દશ અધ્યયન યુક્ત ગળે પદ્ધતિ, છે. આ વ્યુત્પત્તિ પૂર્વ કાલે હતી. અહીં તો આશ્રવ પંચક અને સંવર પંચક વ્યાકૃતિ જ પ્રાપ્ત થાય છે.
* આશ્રયદ્વાર ર્ક
-
o
o
-
શ્રીમન મહાવીર વર્ધમાનસ્વામી સંબંધી પાંચમાં ગણધર શ્રી સુધમ સ્વામીએ સૂત્રથી જંબૂસ્વામી પ્રતિ કહેવાને સંબંધ, અભિધેય, પ્રયોજન પ્રતિપાદન યુક્ત ‘બૂ' એમ આમંત્રીને આ • x • કહે છે.
• સૂત્ર-૧ -
તે કાળે, તે સમયે ચંપાનગરી હતી, પૂણભદ્ર રાજ્ય હતું. ત્યાં વનખંડમાં ઉત્તમ અશોકવૃક્ષ, પૃવીશિલાપણુક હતા. ચંપાનગરીમાં કોશ્ચિક રાજ, ધારિણી રાણી હતા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવત મહાવીરના શિષ્ય, આર્ય સુધમાં નામે સ્થવિર હતા. તેઓ જાતિ-કુળ-બળ-રૂપ-વિનય-જ્ઞાન-દર્શન-ચાગ્નિ-લા અને લાઘવણી સંપન્ન હતા. ઓજસ્વી, તેજવી, વવી, યશસ્વી હતા. ક્રોધમાન-માયા-લોભ-નિદ્રા-ઈન્દ્રિય અને પરીષહના વિજેતા હતા. અવિતાશા અને મરણભયથી મુકત તપ-ગુજ-મુકિત-વિધા-મંw-how-ના-નિયમ-સત્ય-શીયજ્ઞાન-દર્શન અને ચાસ્ટિકમાં પ્રધાન હતા. ચૌદપૂની, ચાર જ્ઞાનથી યુકત, ૫oo અણગાર સાથે પરિવરેલ, પૂવનિપૂર્વ વિચરતા, ગ્રામનુગામ જતાં, ચંપાનગરીએ આવ્યા. યાવતુ યથ-પતિપ અવયહ ગ્રહણ કરી, સંયમ-તપથી આત્માને ભાવતા વિચરે છે.
તે કાળે, તે સમયે આર્ય સુધમનિા શિષ્ય, આર્ય જંબૂ નામક અણગાર, કાયપગમીય, સાત હાથ ઉંચા યાવતું સંક્ષિપ્ત-વિપુલ તેજોલેસ્પી, આર્ય સુધમાં
Wવિની થોડે દૂર ઉtવજાતુ કરી સાવ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
ત્યારે તે આ જંબૂ દ્રાસંશય-કુતૂહલ જમતા, ઉત્પન્ન થદ્વાદિ, સંભાત શ્રદ્ધાદિ, યમુન દ્વાદિ વડે, ઉત્થાનથી ઉઠીને આર્ય સુધમ પાસે આવ્યા, આવીને માર્ચ સુધીમતિ પ્રણ વખત પ્રદક્ષિણા કરી, વદન-નમન કયાં,
૧૧૬
પ્રવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અહિ નીકટ કે દૂર નહીં તેમ વિનયથી અંહિ ોડીને પાસના કરતા પૂર્ય - ભંતે જે શ્રમણ ભગવંત મહાવીર સાવત્ સિદ્ધિ પ્રાપ્ત નવમાં અંગ અનુત્તરોપuતિકદનો આ અર્વ કહો, તો દશમાં અંગ વ્યાકરણનો ભગવતે શો અર્થ કહ્યો છે
હે જંબૂ દશમાં અંગના ભગવંતે બે શ્રુતસ્કંધ કહા છે - આવ દ્વાર અને સંવરદ્વાર, અંતે પહેલા સુતસ્કંધના ભગવતે કેટલા અધ્યયનો કા છે? હે જંબા* * * પાંચ વન કર્યા છે. બીજાના પણ પાંચ જ છેઆ આયવ અને સંવરનો ભગવતે શો અર્થ કહ્યો છે ત્યારે સુધમસ્વિામીએ, જંબૂ અણગાને આમ કહ્યું -
• વિવેચન-૧ : [કિંચિત્ - શેષ કથન-સૂમ-૨ને અંતે છે.]
આ સૂઝ અહીં વૃત્તિમાં નોંધાયેલ છે, બીજી પ્રતમાં ઉપોષ્ણાત સૂગ રૂપે છે, [અમે સૂગ રૂપે મૂકેલ છે.) તે કાળે આદિ જ્ઞાતાધર્મકથા મુજબ જાણવું. સૂગકારશ્રીએ બે શ્રુતસ્કંધરૂપે કહેલ છે, તે રૂઢ નથી, રૂઢીમાં એક શ્રુતસ્કંધપણે જ છે. (શેષ વિવેચન સૂપ-- અંતે મૂકેલ છે.]
સૂગ-૨ -
હે જંબૂ! આ આશ્રવ-સંવર વિનિશય પ્રવચન સારને હું કહીશ, જે મહર્ષિઓ વડે નિશયાળે સમીરીનરૂપે કહેલ છે.
• વિવેચન-૨ = + મૂિત્ર-૧-શેષ વૃત્તિ]
JUTHો આ કહેવાનાર પ્રત્યક્ષ શાસ્ત્ર. અશ્વ- અચહ્નિ અભિવિધિ વડે, અવત - કર્મ જેનાથી શ્રવે તે આશ્રવ-પ્રાણાતિપાતાદિ પાંચ, તથા સંવર-આમાપી તળાવમાં કમળનો પ્રવેશ રોકાય, તે સંવ-પ્રાણાતિપાતાદિ. નવસ્વરૂપ અભિધાનથી નિર્ણય કરાય તે - વિનિશ્ચય. પ્રવચન-દ્વાદશાંગી, જિનશાસન તેના ફળનો સ તે નિચંદ, - x " આ નિચંદતા તે પ્રવચનસારપણાથી છે. રાત્રિ રૂપવયી સારવ છે. ચરણરૂપવ તે આશ્રવ-સંવરના પરિહાર આસેવા લક્ષણ અનુષ્ઠાનના પ્રતિપાદકવણી છે. • x • સામાયિકથી બિંદુસાનું શ્રુતજ્ઞાન, તેનો સાર ચાસ્ત્રિ છે અને ચાસ્ત્રિનો સાર નિર્વાણ છે. વચ્ચે-તે કહીશ.
નિશાયાર્થ-નિર્ણયને માટે, અથવા જેનું પ્રયોજન તિશય છે તે. અથવા કર્મનો ચય ચાલ્યો જાય તે નિશ્ચય-મોક્ષ, તેને માટે આ શા-વિશેષણ છે. સારી રીતે કેવલજ્ઞાન વડે જોઈને, જેમ છે તેમજ જેનો અર્થ કહેવાયો છે. કોના વડે ? • સર્વજ્ઞ, તીર્ણ પ્રવર્તતાદિ અતિશયતાગી. ક્ષય-મુનિઓ. તે મહર્ષિ-તીર્થકર વડે.
જંબૂ એ સુધમસ્વિામીના શિષ્ય હોવાથી, આ સૂp વડે સુધમસ્વિામીએ કહેલ છે અને અચી તીર્થકર વડે કહેવાયેલ છે. તે ભમહાવીરે કહ્યું છે છતાં બહુવચન નિર્દેશ, બીજા તીર્થકરને પણ અભિહિત જાણવો. તે બધાં તીર્થકરોના તુલ્યમતત્વના પ્રતિપાદનાર્થે છે. • x • x •. “અરહંતો અને કહે છે, સૂત્ર વડે ગણધરો ગુંયે છે.” આ વચનાનુસાર અહ શબ્દ પ્રયોગ જ યોગ્ય છે. * * * * * * * આ અર્થથી