SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ ૧૪૦ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૨/૯,૧૦ છે આશ્રવદ્વાર-અધ્યયન-૨-મૃષા છે. -X - X - X - X - X - X - ૦ પહેલા અધ્યયનની વ્યાખ્યા કરી, ધે બીનનો આરંભ કરે છે, તેનો સંબંધ આ છે . પૂર્વે સ્વરૂપ આદિથી પ્રાણાતિપાતને પ્રથમ આશ્રવદ્વાર રૂપે પ્રરૂપિત કર્યું. હવે સૂત્રકમથી બીજા આશ્રવતે કહે છે - • સૂર૯,૧૦ : [] જંબૂ બીજું અધર્મ દ્વારા “અલીકવચન” તે લઘુસક અને લઘુ ચપળ કહેવાય છે. તે ભયંકર દુ:ખકર, યશકર, વૈર, અરતિરતિસાગહેય-મન સંકલેશ વિતરણ છે, ધૂર્તતા અને અવિશ્વાસનીય વચનોની પ્રચુરતાવાળું છે. નીરજન સેવિત નુelણ, પીતિકાક, સાજન દ્વારા ગર્વીય, પરપીડકા, પરમકૃષ્ણવેશય સહિત, દુગતિમાં નિપાતને વધારનાર, ભવ-પુનભવકર, ચિરપરિચિત, અનુગત, દુરંત અનિષ્ટ પરિણામી છે.. (૧] તેના ગુણનિum so નામ છે. તે આ - લિક, શઠ, ન્યાય, માયામૃષા, અસક, કૂડકપટઅવસ્તુક, નિરર્થકઅપાકિ, વિદ્વેષન્ગહણીય, તૃજુક, કચ્છના, વેચના, મિયાપtatવકૃત, સાતિ, ઉચ્છન્ન, ઉકૂલ, આd અભ્યાખ્યાન, કિભિષ, વલય, ગહન, મન્મન, બૂમ, નિકૃતિ, અપત્યય, સમય, અસત્યસંધવ, વિપt, અપલીક, ઉપધિ-અશુદ્ધ અને અપલાપ. • • સાવધ વીક વચનયોગના ઉલિખિત કીસ નામો સિવાયના અન્ય પણ અનેક નામો છે. • વિવેચન-૯,૧૦ : જંબૂ એ શિષ્ય આમંત્રણવચન છે. બીજું આશ્રવદ્વાર અલીક વયન અથવું મૃષાવાદ. આ પણ પાંચ દ્વાર વડે સ્વરૂપાય છે. તેમાં યાજ્ઞિ દ્વારા શ્રીને અલીકવયનનું સ્વરૂપ કહે છે - લઘુ એટલે ગુણગૌરવરહિત, સ્વ-જેમાં આત્મા વિધમાન છે તે, તેનાથી પણ જે લઘુ તે લઘુ સ્વક, કાયા વડે ચપળ તે લઘુચપળ. તે ભયંકર આદિ છે. અલિક-શુભ ફળની અપેક્ષાથી નિષ્ફળ. નિકૃતિ-વાંચનને પ્રછાદન માટે, સાઈઅવિશ્વાસનીય વચન, આ બધાં વ્યાપારની પ્રયુતાવાળું છે. નીય-અત્યાદિથી હીત લોકો વડે સેવા, નૃશંસ-કૂર અથવા બ્લાધારહિત. અપત્યયકારક-વિકાસનો નાશ કરનાર, ભવ-સંસાર, પુનમ-જન્મ લેવો, ચિરપરિચિત-અનાદિ સંસાર અભ્યસ્ત, અનુગા-વિચ્છેદરહિત પાછળ જનાર. * * * હવે જે નામો છે તે જણાવે છે. અલિક-અસત્ય, શઠ-માયાવીના કર્મવચી. અનાર્ય વયની અનાર્ય, માયાકષાય રૂપમૃષામાયામૃષા, અસંતગ-અસ અભિધાન ક્ષ, કુડપટમવશુ-ખીનને ઠગવા જૂન-અધિક ભાષણ અને ભાષાધિપયિકરણ, અવિધમાન અર્ચ. ત્રણે પદોના કથંચિત સમાતપણાથી એક ગામેલ છે. નિરચયમવરચયનિરર્થક અને અપગત સત્યાર્થ, બંને સમાનાર્થી છે માટે એક ગણેલ છે. વિસગરહણિજ્જ-મસરસી નિંદે, અનુજુક-વક, ક-પાપ કે માયા, તેનું કરવું. વંચના-ઠગવાનો હેતુ, મિચ્છાપછાકડ-ન્યાય વાદી જૂઠું સમજીને પાછળ કરી દે છે. સાતિ-અવિશ્વાસસ્ય. ઉચ્છન્ન-સ્વ દોષ અને પરગુણને આવક, અપચ્છન્ન. ઉલ-સમાર્ગ કે ન્યાય નદીના કિનારાની પછાડનાર અાવા ઉકલ-ઘર્મકલાથી ઉd. આd-પાપથી પીડિત જનનું વચન. અભ્યાખ્યાન-બીનના અવિદ્યમાન દોષોને કહેવા. કિબિષ-પાપનો હેતુ. વલય-વકપણાથી ગોળ. ગહન-જે વચનથી સત્યની સમજ ન પડે. મમત-અસ્પષ્ટવયન. નૂમ-ઢાંકવું. વિકૃતિ-માયાને છુપાવનાર વચન, અપ્રત્યય-વિશ્વાસનો અભાવ. અસમય-સમ્યક્ આચાર. અસત્યસંઘતા-અસત્ય પ્રતિજ્ઞાનું કારણ. વિપક્ષ-સત્ય અને સુકૃતના વિરોધી. વહીય-નિંદિતમતિથી ઉત્પ, પાઠાંતરથી આજ્ઞા-જિનાદેશને અતિક્રમનાર, ઉવહિાસુદ્ધ-માયા વડે અશુદ્ધ-સાવધ. અવલોપ-વસ્તુના સદ્ભાવને ઢાંકનાર, જીત - આ પ્રકારે કર્યું છે. અલીક-સાવધ વચન યોગના અનંતર કહેલ 36 નામ છે. આ પ્રકારે અનેક નામો થાય છે. • x • હવે જે રીતે અસત્ય બોલે તે કહે છે - • સૂઝ-૧ - આ અસત્ય કેટલાંક પાપી, અસંયત, અવિરત, કપટ કુટિલ કટુક ચટલ ભાવવાળા, શુદ્ધ, બુધ, ભયોત્પાદક, હાસ્યસ્થિત, સાણll, ચોરગુપ્તચર, ખંડરHક, જુગામાં હારેલ, ગિવી રાખનાર, કપટથી કોઈ વાતને વઘારીને કહેનાર, કુલિંગી, ઉપાધિકા, વણિફ, ખોટા તોલ માપ કરનાર, નકલી સિક્કોથી આજીવિકા કરનાર, પગાર, સોની, કારીગર, વચન પર, દલાલ, ચાટુકાર, નગ૨Hક, મથનસેવી, ખોટો પક્ષ લેનારો, યુગલખોર, ઉત્તમ, કરજદાર, પૂર્વકાલિકવયHદજી, સાહસિક, લધુવક, અસત્તા, ગૌરવિક, અસ્તય સ્થાપનાલિચિત્તવાળા, ઉચ્ચછંદ, નિગ્રહ, અનિયત, સ્વછંદપણે ગમે તે બોલનાર તે લોકો અવિરત હોતા નથી, અસત્યવાદી હોય છે. બીજ નાસ્તિકવાદી, વામલોકવાદી કહે છે - જીવ નથી, આ ભવ કે પરભવમાં જતો નથી, પુન્ય-પાપનો કંઈપણ સ્પર્શ થતો નથી. સુકૃત-કૃતનું કંઈ ફળ નથી. આ શરીર પંચમહાભૂતિક છે. વાત યોગયુકત છે, કોઈ પાંચ સ્કંધ કહે છે, કોઈ મનને જીવ માને છે. વાયુને જ કોઈ જીવ કહે છે. શરીર દિલ્સનિધન છે, આ ભવ જ એક ભવ છે. તેનો નાશ થતાં સર્વનાશ થાય છે. • • આવું (આવું] મૃષાવાદીઓ કહે છે. આ કારણથી દાન-વ્રત-પૌષધ-તપ-સંયમ-બ્રહાચર્ય-કલ્યાણ આદિનું ફળ નથી. પાણધ અને અસત્યવાન નથી, ચોરી કdી, પરદાસ મેવન કે સપરિગ્રહ પાપકર્મ કરણ પણ નથી. નારક-તિચિ-મનુષ્યયોનિ નથી, દેવલોક નથી, સિદ્ધિગમન નથી, માતાપિતા નથી, પરણકાર કે પચ્ચક્ખાણ નથી, કાળ કે મૃત્યુ નથી. અરિહંતચકdl-ભiદેવ-વાસુદેવ ની કોd સર્ષિ નથી કે ધમધમનું થોડું કે ઝઝુ ફળ નથી. • • આ પ્રમાણે જાણીને ઈન્દ્રિયોને અનુકૂળ બધાં વિષયોમાં વતોં. કોઈ ક્રિયા કે અક્રિયા નથી, આ પ્રમાણે ગામલોકવાદી
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy