SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨/૧૧ ૧૪૩ અપલોચિત અનર્થકવાદી, નિફોપ-સ્થાપણ ઓળવે. બીજાના અર્થ-દ્રવ્યમાં ગ્રથિતપૃદ્ધઅત્યંતગૃદ્ધિવાળા. તયા અભિયજંત-પરમ અસત દુષણોથી જોડે છે. લોભીઓ ખોટી સાક્ષી આપે છે. અસત્ય-જીવોને અહિત કરનાર, ચાલિક-દ્રવ્યને માટે અસત્ય બોલે છે. કન્યાલીકકુમારી વિષયક અસત્ય, ભૂમિ અને ગાય સંબંધી અસત્ય. ગુરકબાદર, પોતાની જીભ છે દવા આદિ અનર્ચને કરનાર અને બીજાને ગાઢ ઉપતાપ આદિ હેતુને કહે છે. અહીં કન્યાદિ પદથી દ્વિપદ-અપદ-ચતુષ્પદ જાતિ ઉપલક્ષણ અર્થપણે સંગૃહીત થયેલ જાણવા. કઈ રીતે તે કહે છે – અઘરગતિગમન-અધોગતિગમત કારણ. કહેલ સિવાય જાતિ, રૂપ, કુલ, શીલને કારણે અસત્ય બોલે છે. તે માયા વડે તિગુણ કે નિપુણ છે. તેમાં જાતિકુલમાતાપિતાપક્ષ, તે હેતુથી પ્રાયઃ અલીક સંભવે છે. કેમકે જાત્યાદિ દોષથી કેટલાંક અસત્યવાદીઓ બોલે છે. રપ-આકૃતિ, શીલ-સ્વભાવ, તે નિમિતેવી થાય છે. પ્રશંસા કે નિંદા વિષયવથી જાત્યાદિની અલીક પ્રત્યયતા કહેવી. - - તેઓ કેવા છે ? ચપલ-મનથી ચાપત્યાદિયુક્ત. પિશુન-બીજાના દોષને ઉઘાડવારૂપ, પરમારભેદક-મોક્ષ પ્રતિઘાતક, અસંગત-અસક, અવિધમાન અર્થ અથવા સવહીન. વિહેણઅપ્રિય, અનર્થકારક-પુરુષાર્થ ઉપઘાતક, પાપકર્મમૂળ-ક્લિષ્ટ જ્ઞાનાવરણાદિ બીજ. દુષ્ટ-૨ાસભ્ય, દેટ-દર્શન, દુષ્ટ કૃત-શ્રવણ જેમાં છે તે દુ:શ્રુત. જેમાં મુણિત-જ્ઞાન નથી તે અમુણિત, નિર્લજ્જ-લજ્જારહિત. લોક ગહણીય-પ્રસિદ્ધ છે. વધ-લાકડીથી મારવુંબંધ-સંયમિત કરવું, પરિફ્લેશ-પિતાપ. તે બહલ-પ્રયુર છે જેમાં તે. અસત્યવાદીઓ આવા થાય છે. તેઓ અશુદ્ધ પરિણામથી સંક્ષિપ્ટસંકલેશવાળા. તેમ કહે છે. કોણ ? જે અસત્ય અભિપ્રાય, તેમાં નિવિષ્ટ અને અસત્ ગણના ઉદીક, સદગણના નાશક અર્થાત તેનો અપલાપ કરનારા. તેઓ હિંસા વડે જેમાં જીવનો ઉપઘાત થાય તેવા વચનો કહે છે. અલીક સંપયુક્તો, કેવા વચન કહે છે ? સાવધ-ગહિતકર્મયુક્ત, અકુશલ-જીવોને અકુશલકારી હોવાથી કે અકુશલ મનુષ્ય દ્વારા પ્રયુકત હોવાથી. તેથી જ સાધુ દ્વારા ગહણીય અને અધર્મજનક કહ્યા. કેવા પ્રકારના? અનધિગતપુણ્યપાપા-પુચ પાપકર્મના હેતુ થકી અજાણ. તે જાણતા હોય તો અસત્યવચનમાં પ્રવૃત્તિ ન સંભવે. વળી જ્ઞાન પછીના કાળમાં અધિકરણવિષયા જે ક્રિયા-પ્રવૃત્તિ, તેના પ્રવર્તક. તે અધિકરણ ક્રિયા બે ભેદે છે - નિર્વતનાધિકરણ, સંયોજનાધિકરણ. તેમાં પહેલી ખજ્ઞાદિ અને મુષ્ટિ આદિના નિવર્તનરૂપ છે. બીજી તેની જ સિદ્ધિના સંયોજનરૂપ છે અથવા દુર્ગતિમાં પ્રાણીને જેના વડે પ્રાણીને લઈ જવાય તે બધી અધિકરણક્રિયા. કેમકે તે બહુવિધ અનિિહતપણે છે. ઉપપ પોતાનું અને બીજાનું ઉપમર્દન કરે છે. • • એ પ્રમાણે અબુદ્ધિક બોલતો વાગુકિોને સસલાદિ બતાવે છે. શશાદિ-અટવીસંબંધી ચતુષ્પદ વિશેષ છે. વાગરા-મૃગબંધન જેમાં છે તે. તિતર, વર્તક આદિ પક્ષી વિશેષ છે. શ્યન આદિ વડે શીકાર કરે છે તે શાકનિક. માછલા-મગર આદિ જલચર વિશેષ. - x - સંબંક-શંખ, અંક-રૂઢિથી જાણવું, ફાલક-કોડીનો જીવ. મગર-જલવિહારીપણાથી ધીવરો તેને બતાવે ૧૪૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે. પાઠાંતરથી મગિણાં-તેની ગવેષણા કરે છે. અગર આદિ ઉ૫રિસર્ષ છે. તેમાં દર્પીકર-ફેણવાળો સર્પ, મફલી-ફેણ વગરનો સર્વ. વ્યાલ-ભુજંગ. * * * * * * * લુબ્ધકો ગોધા, સેહા આદિને બતાવે છે. આ ગોધા આદિ તે ભુજપરિસર્પ વિશેષ છે. શરટક-કાકીડો. પાસ દ્વારા પકડનારા ગજકુલ અને વાનકુલને બતાવે છે. તેમાં કુલ-કુટુંબ, યુથ. પાશ-બંધન વિશેષ વડે ચરે તે પાશિક, શુક-પોપટ, બહિણ-મયૂર, મદનલાલા-મેના, કોકિલા-પરમૃત, હંસ-પ્રસિદ્ધ છે. તેમના કુલ-વૃંદ. પોષકો-પક્ષીને પોષનાર. તથા વધ-તાડન, બંધ-બાંધવા, યાતના-દર્થના. • • ગોભિ-ગુક્તિપાલક, ગોપાલ. ધન-ધાન્ય-ગાયોને ચોરોને બતાવે છે. (તેમાં) ગાવ-બળદ, એલક-ઘેટ તથા ગામ, નગર, પાટણને બતાવે છે. (તેમાં) નકર-કર રહિત, પતન બે ભેદે છે • જલપતન અને સ્થળ પતન. જેમાં જળ પથ વડે માંડ-વાસણ આવે છે. * * ચારિક-પ્રણિધિ પુરષોને. માર્ગની પાર-પર્યન્ત, માર્ગના ઘાતિક-જઈને હણનાર તે પારઘાતિક. પંચઘાતિક-તેમાં પશ્ચિ-માર્ગમાં અર્થાત્ અર્હપચમાં હણનાર. ગ્રંથિભેદચોર વિશેષ. ચૌરિક-ચોરણ. નગગુપ્તિક-નગર રક્ષાકો. લાંછન-કર્ણ આદિને અંકન આદિ કરવું. નિલાંછન-ખસી કરવી. ધમણધમવું, ભેંસ આદિને વાયુ પુરવો. દોહન-દોહવું. પોષણ-જવ આદિ ખવડાવી પુષ્ટ કરવા. વચન-વાછડાને બીજી ગાય પાસે મૂકી ઠગવી. દુમણ-પીડા આપવી. વાહનગાડા આદિમાં જોડવા. આવા અનુષ્ઠાનો કરે. ઘાતુ-ગરિક ધાતુ અથવા લોઢ આદિ, મણિ-ચંદ્ર કાંતાદિ, શિલા-દંપદ, પ્રવાલવિમાદિ, રન-કäતનાદિ, તેની આકર-ખાણ. તેને બતાવે છે. આકરિણ-ખાણીયા, પુપ આદિ પ્રસિદ્ધ છે. માત્ર વિધિ એટલે પ્રકાર. અર્થ-મૂલ્યવાળું, મધુકોશક-ક્ષેદ્ર ઉત્પત્તિ સ્થાનો. વનચર-ભીલ આદિ. ચંગ-ઉચ્ચાટન આદિ અક્ષર લેખનપ્રકાર, અથવા જલસંગ્રામ આદિ ચંબો. વિષ-સ્થાવર જંગમ ભેદ, હાલાહલ. મુલકર્મમૂલ આદિ પ્રયોગ વડે ગર્ભપાતન આદિ. આહેવણ-આક્ષેપ, નગર ક્ષોભ આદિ કરવો, પાઠાંતરથી આQિણ-અહિતd, બુભાવ અવિંધણ-મંત્રાદિ વડે ધનને ખેંચવું છે. આભિયોગ્ય-વશીકરણ આદિ, તે દ્રવ્યથી - દ્રવ્ય સંયોગ જાતિત અને ભાવથી-વિધામંાદિ જાતિત કે બલાકાર, મંગ, ઔષધિ પ્રયોગથી વિવિધ હેતુથી તેની પ્રવૃત્તિ કQી. ચોરી અને પરદારાગમનના ઘણાં પાપનું કરવું તે. અવછંદ-છળથી બીજાના સૈન્યનું મર્દન કરૂં, ગ્રામઘાતિક-ગામને નષ્ટ કરનાર, વન, તળાવ આદિ સુકવવા. બુદ્ધિના વિષયનો વિનાશ તથા વશીકરણ આદિના ભયમરણ-ફ્લેશ-દ્વેષની જનક છે. ભાવ-અધ્યવસાય, ઘણાં સંક્ષિપ્ત, મલિન-5નુષ. ભૂત-પ્રાણિનો ઘાત-હનન, ઉપઘાત-પરંપર આઘાત. તે જેમાં વિધમાન છે તે ભૂતઘાતોપઘાતક. ઉક્ત બધું દ્રવ્યથી સત્ય હોવા છતાં તે હિંસક વયનો છે. પૃષ્ટ કે અપષ્ટ પ્રતીત છે. પરતતિભાવૃતા-બીજાને પીડા કરવામાં પ્રવૃd. અસમીક્ષિતભાષી-વિચાર્યા વિના બોલનાર, ઉપદિસંતિ-શિક્ષા આપે છે. સહસા
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy