Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ ૧/૩/૧૬ ૧૧ ૧ર પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અસમર્થ કલાન-પ્લાન, કાશમાના રોગ વિશેષથી ખાંસતા, વ્યાધિત-કુઠાદિ રોગવાળા. આમેન-ચાપવરસ વડે અભિભૂત, ગાત્ર-ગો, પ્રરૂઢ-વૃદ્ધિને પામેલા. કેશ-વાળ, શ્મણૂ-દાઢી મૂછ, રોમ-બાકીના વાળ. - - - છગમત મળn. ખdતિ-નિમગ્ન, ડૂબેલા. કામક-મરણમાં ઈચ્છારહિત. ખાડામાં છૂટ-ફેંકેલા. * વૃકાદિ વડે વિહંગ-વિભાગ અર્થાત ટુકડા કરાયેલા. કિમિણા-કૃમિવાળા. અનિષ્ટ વચન વડે શાયમાન - આક્રોસ કરાતા. • x • થતુ “સારું થયું, તે મરી ગયો” એમ કહે. તેથી સંતોષ પામતા લોકો વડે હણાતા લજાને પામે છે. આવા લજાવાળા તે જ થાય છે કે બીજા પણ થાય ? સ્વજનો પણ લાંબા કાળ સુધી લજિત રહે છે. મર્યા પછી પણ પરલોક-બ્બીજો જન્મ પામીને નિરભિરામ નરકમાં જાય છે. તે નરક કેવી હોય છે ? અંગારા જેવી, પ્રદીપ્ત, તેના સદેશ, તથા અતિ શીતવેદના, અસાતા કર્મ વડે ઉદીતિ, સતત-અવિચ્છિન્ન સેંકડો દુઃખો, તેના વડે સમભિભૂત - ઉપદ્રવયુક્ત. ત્યાંથી નીકળીને તિર્યચયોનિમાં જાય છે. ત્યાં પણ નરક જેવી વેદના પામે છે. આ અનંતર કહેલા અદત્ત ગ્રહણ કરનારા અનંતકાળે જો ક્યારેક મનુષ્યપણાને પામે - x - ત્યારે મનુષ્યમાં અનાર્ય - શક, યવન, બર્બર દિપણું પામે છે. નીચકુળમાં ઉત્પન્ન થાય છે. કોઈ આર્યજન-મગધ આદિમાં ઉત્પન્ન થાય છે. તેઓ લોકબાહ્ય • લોકો વડે બહિષ્કૃત્ હોય છે. અર્થાત્ તિર્યંચ જેવા રહે છે. તે કઈ રીતે ? અકુશલdવમાં અનિપુણ, નકાદિ પરિવૃત, મનુજ પામે ત્યારે તેમાં નિબંધંતિ-એકઠા કરે છે. (શું ?) નરકમાં ભવપ્રયકરણ - જમોની પ્રચુરતાથી, નરકગતિ પ્રાયોગ્ય પાપકર્મની પ્રવૃત્તિવાળા થાય છે. ફરી પણ આવૃત્તિથી સંસાર-ભવ, જેનું મૂળ છે તેવા દુઃખો પામે છે. અર્થાત્ તેવા કમને બાંધે છે • * * તે મનુષ્યો વર્તમાનમાં કેવા થાય છે ? તે કહે છે :- ધર્મશ્રુતિ વિવર્જિન - ધર્મશાસ્ત્રાથી હિત. અનાર્ય - આર્યથી જુદા, ક્રૂજીવોપઘાતના ઉપદેશકપણાથી ક્ષુદ્ર, મિથ્યાત્વ પ્રધાન-વિપરિત તત્વોપદેશક, શ્રુતિ-સિદ્ધાંત, તેમાં પ્રપન્ન-સ્વીકાર કરેલા થાય છે, એકાંત દંડરુચિ - સર્વથા હિંસાની શ્રદ્ધાવાળા. આઠ કર્મ રૂપ તંતુ વડે આત્માને વેષ્ટિતા કરે છે. આવા - x • x • ચાર ગતિરૂપ બાહ્ય પરિધિવાળા સંસાર સાગરમાં વસે છે. કેવા સંસારમાં ? જન્મ, જરા, મરણ જ કારણ-સાધન જેના છે તે તથા તે ગંભીર દુ:ખથી પ્રશ્નભિત - સંચલિત પ્રચુર જળ જેનું છે તેવા. સંયોગવિયોગ રૂપ વીચિ-તરંગોવાળા. ચિંતાપસંગ-ચિંતાનું સાતત્ય એ તેનો પ્રસાર છે. વધ-હણવું છે, બંધ-સંયમન એ તેના મહાન, વિસ્તીર્ણ કલોલો છે. કરણવિલાપ અને લોભ જ તેનો કલકલ કરતો વનિ છે. અપમાન-અપૂજનરૂપી ફીણ છે. તીવ્ર ખિંસા-નિંદા, પુલંપુલ-પ્રભુત જે રોગ વેદના, બીજા ભવનો સંપર્ક, નિષ્ફર વચનોથી નિર્ભર્સના આદિ - x• કઠિન-કર્કશ, દુર્ભેદ જ્ઞાનાવરણાદિ કર્મો રૂપી પત્થરથી ઉઠેલ તરંગની જેમ ચંચળ છે. નિત્ય મૃત્યુભય તેનું તોયપૃષ્ઠ-પાણીનો ઉપરિતન ભાગ છે. • x • કષાય જ પાતાળ-પાતાળ કળશ છે, લાખો ભવો છે તેનો જળસંચય છે. અહીં પૂર્વે જન્મ આદિ જન્ય દુ:ખને પાણી કહ્યું અહીં જનનાદિ સ્વભાવથી જળવિશેપની સમુદાયતા કહી, તે પુનરપ્તિ ન સમજવી. તથા - અનંત-અક્ષય, ઉઢેજનક-ઉદ્વેગકર, અનવક્ષર-વિસ્તીર્ણ સ્વરૂપ, અપરિમિત • અપરિમાણ જે મહેચ્છા - મોટી અભિલાષા, અવિરત લોકોની અવિશુદ્ધ મતિ, તે ૩૫ વાયવેગથી ઉત્પણ થનારી. આશા-અપ્રાપ્ય અની સંભાવના, પિપાસા-પ્રાતાની આકાંક્ષા, તે રૂપ પાતાળ કળશો અથવા સમુદ્ર જળનું તળ, તેનાથી જે કામરતિશબ્દાદિમાં અભિરુચિ, રાગદ્વેષ રૂપ ઘણાં સંકલ્પો. તે રૂપ જે વિપુલ ઉદરકરજ, તેનાથી થતો અંધકાર. -x - મોહરૂપી મહા આવતું, તેમાં ભોગ-કામ રૂપી ભ્રમર મંડલ વડે સંચરતો વ્યાકુળ થાય છે. - - - ઉદ્વલંત-ઉછળતા, પ્રચુર ગર્ભવાસ - મધ્ય ભાગનો વિસ્તાર તેમાં ઉછળતા અને પડતા જે પ્રાણી, પ્રકર્ષથી જતાં જે વ્યસની પ્રાણી, પ્રબાધિત - પીડિત વ્યસની પ્રાણીનો પ્રલાપ, તે રુપ ચંડ પવનથી ટકરાતી લહેરોથી વ્યાકુળ, તરંગોથી કૂટતા અને ચંચળ કલોલથી વ્યાપ્ત જળ જેમાં છે. - X - X - પ્રમાદ - મધ આદિ જેવા ઘણાં ચંડ-રૌદ્ર, દુષ્ટ-ક્ષદ્ધ, શ્વાપદ-વ્યાઘાદિ, તેના વડે અભિભૂત, સમુદ્ર પક્ષે મસ્યાદિ અને સંસારપક્ષે પુરપાદિની વિવિધ ચેષ્ટા વડે, અથવા તેના સમૂહ વડે જે ઘો-રૌદ્ર, વિવંસ-વિનાશ લક્ષણ, અનર્થ-અપાયની બહુલતાયુક્ત તેમસ્યોની જેમ, તે અજ્ઞાની ભ્રમણ કરે છે. અનુપશાંત ઈન્દ્રિયો જેની છે, તેવા પ્રાણી, તે રૂપ જે મહા મગર, તેનું જે ત્વરિત-શીઘ ચરિત-ચેષ્ટા, તેના વડે ઘણો જ ક્ષોભિત થતો તથા એકાંત શોકાદિકૃત તે નિત્ય સંતાપયુક્ત છે, ચંચળ છે. તે માણ-અશરણ પૂર્વકૃત કર્મસંચયી પ્રાણી, જે ઉદીર્ણ વર્મ-પાપ, તેના જે વેધમાન સેંકડો દુ:ખો રૂપ વિપાક તે જ ભમતો જળસમૂહ છે. ત્રાદ્ધિ-નસ-સાતા રૂપ જે ગૌરવ-અશુભ અધ્યવસાય, તે જ અપહાર-જલચર વિશેષ વડે ગૃહીત જે કર્મબદ્ધ પ્રાણિ વિચિત્ર ચેટામાં પ્રસક્ત થઈ, ખેંચાઈને નરકતલપાતાળ તલ સમુખ પહોંચે છે. સન્ન-ખિન્ન, વિષણ-શોકવાળા, વિષાદ-દૈન્ય, શોકદૈન્યતાની પ્રકઅિવસ્થા, મિથ્યાવ-વિપર્યાસ આ બઘાં રૂપ પર્વત, તેનાથી વ્યાપ્ત છે. અનાદિ સંતાન કર્મબંધન તથા તેના લેશ-રાગાદિ, તે લક્ષણ રૂપ જે કાદવ, તેનાથી આ સંસાર પાર કરવો ઘણો મુશ્કેલ છે. દેવાદિ ગતિમાં જે ગમન, તે કુટિલ પરિવર્તના રૂપ વિસ્તીર્ણ વેળા - જલવૃદ્ધિલક્ષણ છે. હિંસા-જૂઠ આદિ આરંભ-પ્રવૃત્તિ, તેનું કારણકરાવણ અનુમોદન, તે આઠ પ્રકારના અનિષ્ટ જે કર્મોનો સંચય, તે રૂ૫ ગુરભાર છે, તેનાથી આકાંત, તે જ દુર્ગ-વ્યસનો રૂ૫ જળપ્રવાહથી ફેંકાયેલા, અતિ ડૂબતા, ઉર્વઅધો જલગમન કરવાથી દુર્લભ જેનું તલ-પ્રતિષ્ઠાન છે. તેમાં પ્રાણી શારીરિકમાનસિક દુ:ખોને આસ્વાદના સાતા-સુખ અને અસાતા પરિતાપન-દુ:ખજનિત પિતાપ. એ રૂપ બહાર નીકળવું અને ડૂબવું, તે કરતો. તેમાં સાતા, તે ઉમેગ્નત્વ-બહાર નીકળવું અસાતા તે નિઝુનવ. ચતુરંત-ચાર પ્રકારે, દિશા-ગતિ ભેદથી, મહાન,

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95