Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 450
________________ વ્યુત્પત્તિ, પ્રતિપક્ષી હેતુ અને વિસ્તારવાળા સ્યાદ્વાદની વાણીથી રચાયેલા જિનાગમને જાણીને અમે કોઈ પણ ઠેકાણે વ્યાપને ભજનારા થતી નથી. ભાવાર્થ: આવા ઉત્કૃષ્ટ જૈનાગમની રચના સ્વાનુભવના આધારે થઈ છે. ભ્રાંતિરહિત જ્ઞાન વડે આગમ અને આત્મ અનુભવના આશ્રયથી સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. આથી અ૫ મતિવાળાને અત્યંત આશ્ચર્યકારી છે. અલ્પજ્ઞને ન સમજાય તે સ્વાભાવિક છે. [is] મૂર્ત સર્વવતસ્ય વિવિત, નૈનેશવર શાસનY / तस्मादेव समुत्थितैर्नयमतैः, तस्यैव यत्खण्डनम् ॥ एतत्किञ्चन कौशलं कलिमलच्छन्नात्मनः स्वाश्रिताम् । शाखां छेत्तुमिवोद्यतस्य कटुकोदाय तार्थिनः ॥ १३ ॥ મૂલાર્થઃ સર્વ વચનને પ્રાપ્ત થયેલા અભિપ્રાયનાં મૂળભૂત આ જિનેશ્વરનું શાસન પ્રસિદ્ધ છે. તે જિનાગમથી જ ઉત્પન્ન થયેલા નયના મતો વડે તેનું જ જે ખંડન કરવું, તે તો પોતાના આશ્રયરૂપ શાખાને છેદવા ઉદ્યમવંત થયેલા માણસની જેમ પાપમયથી આચ્છાદિત થયેલા તસ્કૃર્થીઓની તુચ્છ કુશળતા કટુ (અનિષ્ટ) રૂપને માટે છે. ભાવાર્થ : સર્વશાસ્ત્રવચનોના કથનોનું મૂળ જિનવાણી છે. તેમાં વિવિધ પ્રકારના નિયમો છે, તે જ કોઈ એક નય વડે તેનું ખંડન કરવું તે અનર્થકારી છે. અર્થાત્ જે શાખા પર આસન છે તેને જ છેદવા જેવી મૂર્ખાઈ છે. જેને જૈનાગમની વિશાળતાનો બોધ હિતકારી છે. તેને જ એક નયમાં પૂરવો તે અનર્થ છે. [८८७] त्यक्तवोन्मादविभज्यवादरचनामाकर्ण्य कर्णामृतम् । सिद्धान्तार्थरहस्यवित् क्व लभतामन्यत्र शास्त्रे रतिम् ॥ यस्यां सर्वनया विशन्ति न पुनर्व्यस्तेषु तेष्वेव या । मालायां मणयो लुठन्ति न पुनर्व्यस्तेषु मालापि सा ॥ १४ ॥ મૂલાર્થ: ત્યાગ કરેલા ઉન્માદવડે વિભાગ કરવાને યોગ્ય એવી વાદ રચનારૂપ કર્ણામૃતને સાંભળીને સિદ્ધાન્તના અર્થના રહસ્યને જાણનાર પુરુષ બીજા કયા શાસ્ત્રમાં પ્રીતિ પામે ? કે જે રચનામાં આગમસ્તુતિ અધિકાર : ૪૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490