Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 465
________________ [૧૧] બ્રહ્માધ્યવનેષુ મતું, બ્રહ્માષ્ટાવશસહસ્ત્રપદ્દમાવે। પેનાસં તપૂર્ણ, યોગી સ બ્રહ્મળઃ પરમઃ ॥ ૨૭ ॥ મૂલાર્થ : બ્રહ્માધ્યયનમાં અઢાર હજાર પદના ભાવો વડે જે બ્રહ્મ કહેલું છે, તેને જે યોગીઓએ સંપૂર્ણ પ્રાપ્ત કર્યું છે, તે યોગી બ્રહ્મથી પર એટલે પ્રકૃષ્ટ છે. ભાવાર્થ : આચારાંગના આઠ અધ્યયનમાં જે બ્રહ્મના સ્વરૂપના અઢાર હજાર વાક્યો વડે ભાવ દર્શાવ્યા છે તેવા આચારરૂપ બ્રહ્મને જે યોગીઓએ પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે, તે વેદને ધારણ કરનારા બ્રહ્માથી ૫૨ સર્વોત્કૃષ્ટ છે. [૧૧] ધ્યેયોય સેવ્યોય, વાર્યા મવિતઃ સુધિયા થૈવ। અસ્મિગુરુત્વવુા, સુતરઃ સંસારસિન્ધુરપિ ॥ ૨૬ ॥ મૂલાર્થ : પંડિત પુરુષે આ ધ્યાન કરવા લાયક છે. સેવવા લાયક છે, અને તેની જ ભક્તિ કરવા લાયક છે. તથા તેને વિષે ગુરુ બુદ્ધિ રાખવાથી સંસારસાગર સુખે તરવાલાયક થાય છે. ભાવાર્થ : હજારો આચારના શુભ ભાવવાળા બ્રહ્મ આત્મસ્વરૂપનું ધ્યાન કરવા લાયક, શ્રદ્ધવા લાયક, પૂજવા લાયક છે. તેમાં આદર રાખવાથી સંસાર સાગર સરળતાથી તરી જવાય છે. યોગીજનોને એ જ ઇષ્ટ છે. [૧૧૭] અવનઘ્યેષ્ઠાયોમાં, પૂર્વાચાર સહિષ્ણવશ વયમ્ । મત્સ્યા પરમમુનીનાં, તીયપવીમનુસરામઃ ॥ ૨૧ ॥ મૂલાર્થ : પૂર્ણ આચારને પાળવામાં અસમર્થ એવા અમે ઇચ્છાયોગનું અવલંબન કરીને પ્રધાન મુનિઓની ભક્તિ વડે તેમના માર્ગને જ. અનુસરીએ છીએ. ભાવાર્થ : પરંતુ જે એવા શુદ્ધ આચારને સર્વાંગે પાળવા અસમર્થ છે, તેવા સાધકો અમે ઇચ્છાયોગનું અવલંબન કરી તે મહાત્માઓની ભક્તિ કરીશું, કે જે વડે આ સંસારસાગરને સરળતાથી પાર કરી શકાય, એ ઇચ્છાયોગ કેવો છે ? આત્મસ્વરૂપના આચારને કહેતાં, તેનું જ શ્રવણ કરવામાં, તેનો જ ઉપદેશ આપવામાં આદરવાળો Jain Education International ૪૪૦ : અધ્યાત્મસાર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490