Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan

View full book text
Previous | Next

Page 642
________________ અભિવાદનગ્રંથ | { ૬૩ ગુરુમદિર પ્રતિષ્ઠા વખતે એક દેરી ભગવાન શ્રી મહાવીર સ્વામીના પ્રતિમાજી પ્રતિષ્ઠિત કર્યાં. (૨) મહુવા બાલાશ્રમને બ્લેક અધાવી આપ્યા. (૩) મહુવામાં એચ. વી. ગાંધી ટેકનિકલ હાઈસ્કૂલ બંધાવેલ છે, જેમાં આજે હજારા વિદ્યાથીએ તેના લાભ લઈ રહ્યા છે. (૪) મહુવા હાસ્પિટલમાં એપરેશન થિયેટર અધાવેલ છે. (૫) તળાજા ચૌમુખીજીની ટૂંકમાં શાન્તિનાથ ભગવાનની પ્રતિષ્ઠા સ. ૨૦૧૧માં કરાવી તથા લખમીભાભુની ટૂંકમાં બહારની દેરીમાં આચાય ગુરુદેવ નેમીસૂરીશ્વરની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. (૬) મુંબઈ જેવી અલબેલી નગરીમાં અગાશી જૈન તીર્થીમાં સેનેટેરિયમ યાત્રાળુઓની વપરાશ માટે દરેક સાધન સામગ્રી સાથે અંધાવેલ છે અને પેાતાના પ્રિય પુત્ર શ્રી બિપીનકુમારની વ`ગાંઠના દિવસે જૈન રમણભાઈ દલસુખભાઈ જે. પી. ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાવ્યુ . (૭) ભેાયણીજી તીમાં પુત્ર દ્વીપકકુમારના જન્મ નિમિત્તે યાત્રાળુઓ માટે રૂમ બધાવેલ છે. (૮) શ્રી વિજય નેમીસૂરીશ્વરજી મહારાજને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે તે ભૂમિ ઉપર સ. ૨૦૧૫માં મહુવા યશેવૃદ્ધિ જૈન બાળાશ્રમની બાજુમાં શ્રી શાન્તિનાથ ભગવાનનું દેરાસર બંધાવી પ્રતિષ્ઠા કરાવેલ છે. દેરાસરનું નામ નેસીવિહાર ’ છે. (C (૯) પાલીતાણા કેસરયાજી જૈન દેરાસરજીમાં પહેલે માળે શ્રી શીતલનાથ પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાવ્યા તે વખતે ગાંધી કુટુંબ તા સંઘ પાલીતાણા લઈ ગયા હતા. (૧૦) મુંબઈ તથા ભાવનગર આત્માનંદ જૈન સભાના પેટ્રન થયા. ગેાડીજી જૈન દેરાસરના ઉપાશ્રય બધાવવામાં ફાળા આપેલ છે. (૧૧) અઢાર અભિષેક અગાશી તીમાં મુનિસુવ્રત મહારાજની પ્રતિમાજીને લેપ કર્યો તે સમયે કર્યો. (૧૨) અખિલ ભારત જૈન વે. કાન્ફરન્સ ૨૦મા અધિવેશનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662