Book Title: Aadhunik Jivan shailee Lohi Tarsi Chudel
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 40
________________ પ્રશ્ન જૈા દર્શનનો M. મુનિ શ્રી કૃતચિવિજયજી મહારાજ પછી તુર્ત જ કોલેજના પરિસરમાં રહેલી હરિયાળી ઉપર ચાલતાં કે રસ્તાની બન્ને બાજુએ રહેલા છોડ પરથી ફૂલને ચૂંટી કાઢતાં અચકાશે નહિ. જયારે વનસ્પતિના જીવત્વની આ જ વાત જૈન સાધુ પાસેથી વ્યાખ્યાનમાં સાંભળીને બહાર નિકળેલ વ્યકિત લીલા ઝાડનું પાંડુ તોડતા પહેલા પણ બે વાર વિચાર કરશે. કોલેજમાં અપાતું શિક્ષણ વનસ્પતિના જીવત્વની વાત કરીને ત્યાં જ અટકી જાય છે, જયારે ઉપાશ્રયમાં અપાતુ જ્ઞાન એક ડગલું આગળ વધીને એ પણ સમજાવે છે કે જ વનસ્પતિમાં પણ આપણા જેવું જ જીવત્વ હોય અને આપણને કોઇ પીડાં પહોંચાડે તો આપણને ગદ્યુત નથી તો પછી વનસ્પતિના જીવને પીડા પહોંચાડવાથી પણ આપી દૂત; ઇસુ ખ્રિસ્તની વીસમી સદીના ઉત્તરાર્ધમાં દુનિયાને પજવતા પ્રશ્નોના શિરમોર સ્થાન પવિરણના પ્રશ્ન પ્રાપ્ત કર્યું છે..ત્યારે જૈન દર્શનની પ્રસ્તુતા કઇ ગણી વધી જાય્ છે. બાહ્ય સપાટી પર ગાય છે તેમ પર્યાવરણના પ્રશ્નમાં માત્ર વન વિચ્છેદનો કે જળ જમીન અને વાયુના પ્રદૂષણના જપ્રશ્ન નથી. એના મળિયા, તો વીસમી સદીના અતૃપ્ત માનવીના મનમાં રહેલાં છે અને માટે જ આજ સમસ્યાના ઉકેલે ભૌતિક ઉપરાંત એક આમાત્મિક પરિણામ પ્રાપ્ત કરેલ છે, કાળના પરિપેક્ષ્યમાં વિચાર કરીએ તો પ્રર્વતમાન પરિસ્થિતિનાં મૂળ,ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક 'ક્રાંતિમાં રહેલા છે. ઔદ્યોગિક ક્રાંતિ પછીની બેએક સદીમાં વિશ્વભરમાં પશ્ચિમી જે વિચારધારાનો પસાર થયો છે; તેલું એક એવી અંધશ્રદ્ધાનો શિક્ષિત શહેરીઓમાં ફેલાવો કર્યો છે, કે સુખ ગજનરતુના ઉપભોગમાં રહેલું છે. તે પહેલાના કાળમાં દુનિયાભરના પૂર્વની જે વિચારધારાનું પ્રભુત્વ હતું તે સુખ નામના પ્રદેશનું અસ્તિત્વ માનવમનમાં છે. તેમ માનતી સુખની બદલાયેલી આ માન્યતાના પરિણામે આધુનિક માનવ પોતાની જીતને રોગ,પ્રકૃત્તિ “ઘણિયામાં’ માની બેઠો અને પૃથ્વી પરનું માનવેતર સમગ્ર જીવ, જય, જગત્ માનંવના ઉપભોગ માટે જ છે તેમ માની વિજ્ઞાન, કેળવણી અને યંત્રવાદનો તે રીતે જ વિકાસ સાધ્યો જેના દુષ્ટ પરિણામ બે સૈકા જેટલા ટૂંકા ગાળામાં જ સામે આવીને ઊભા છે. . : '. · જીવાનું પ્રતિપાદન કરતી અને રસાથે સાથે દૈનંદિન જીવનમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પા તેનું કરવાની ભલામણ કરતી જૈન ફિલરાકીનો શકાશે. પણ અમલ શરૂ કરી દેવામાં આવે તો ફર્ટીલાઇઝર જંતુનાશકો, ટ્રેકટરોની ખેડ, પેટ્રોલ-ડીઝલના માટેના ફિલીંગ અને માઈનીગથી થતી પૃથ્વીકાયની હિંસા, પાણીના અંશમ્ય વેડફાટવાળી જીવનશૈલીના કારણે થતી અપકાયની હિંસા, થર્મલ પાવર પ્લાન્ટ્સ અને ન્યુકિલયર પાવર પ્લાન્ટ્સથી લઇને મોટા મોટો કારખાનાંઓમાં થતી અગ્નિકાયની હિંસા, પેટ્રોલ-ડીઝલના આપોઆપ અંકુશમાં આવી જાય. જળ, જમીન તથા વાયુના ધૂમાડા અને કારખાનામાં પ્રદૂષણથી થતી વનસ્પતિકાયની હિંસા પ્રદૂષણના પ્રશ્નોનો ઉકેા અલ્લાઉદ્દીનના જાદૂઇ ચિરાગની જેમ રાતો રાત આવી જાય. . જૈન તત્વજ્ઞાનની' ખરી પ્રસ્તુતા અહીં જ છે, યંત્ર સંસ્કૃતિના આંધળા પુરસ્કર્તાઓ જ નહી બલ્કે મોટાંભાગના પર્યાવરણવિદો પણ જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ ને કુદરતી, સંશોધનોના ભ્રામક નામે ઓળખે છે. તેને જૈન દર્શન જીવન્ત અસ્તિત્વો માને છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવથી લઇને મનુષ્ય સુધીના કોઇપણનું જીવન ઝૂંટવી લેવાનો આપણને કોઇ અધિકાર ન હોવાનો આદર્શ જગત સામે ધરંતુ જૈન દર્શન આપોઆપ જ આ યિતી રામાં નિમિત્ત બને છે. આધુનિક વિજ્ઞાનની લેબોરેટરીનાં કોઇપણ જાતનાં સાધન સરંજામ કે રીસર્ચ પાછળ ખર્ચના અબજોડોલરના અપવ્યય વગર જ ભગવાન મહાવીરે પોતાની સર્વોત્કૃષ્ટ પ્રશાના બળે વનસ્પતિમાં જીવ હોવાનું જાહેર કરેલ. જે આજે તો એક સર્વ સ્વીકૃત સત્ય બની ગયું છે. વાચક વર્ષ શ્રી ઉમાસ્વામીજી મહારાજના તત્વાધિગમ સૂત્રમાં મોક્ષના માર્ગ તરીકે'જે સમ્યગ્ દર્શન, જ્ઞાન, અને ચારિત્રનો ઉલ્લેખ કર્યો છે તેમાંનું જ્ઞાન અને આધુનિક કેળવણીમાં એક ઘનો તફાવત એ છે કે આધુનિક કેળવણી વિદ્યાર્થીના મરમાં માહિતીનું Feeding કરીને ત્યાં અટકી જાય છે. જયારે તત્વાં ધિગમમાં પ્રરૂપાયેલા સમ્યગજ્ઞાન એ Applled. If owledge છે. કોલેજમાં જીવવિજ્ઞાનના વર્ગમાં વનસ્પતિમાં દંડ હોવાનું જાણીને બહાર નીકળેલ વિદ્યાર્થી બા૨નીકળ્યા દિગ્દર્શન માત્ર છે. બાકી પ્રભુ મહાવીરની ચોથી પેઢીએ થયેલ જૈન દર્શનના સર્વ વ્યાપી વિશટ બોધનું આ તો બીજભૂત પૂજયપાદ શય્યભવસૂરીશ્વરજી મહારાજા દ્વારા દશવૈકાંલિક સૂત્રમાં વર્ણવેલ 'ધમ્મો મંગલમુક્િકમ, આહસા સેંજમો, તવો' ના કે લેશ્મા જેવા શાસ્ત્રીય પદાર્થોના આધારે પર્યાવરણના પ્રશ્નોના ઉકેલની દિશામાં આગળ તધીએ તો એક મહાકાય ગ્રંથ જેટલું વિવેચન કરી શકાય, · હારી થાકીને પણ છેવટે તો તીર્થંકરોપદિષ્ટ સંયમના શરણે. ઉપભોકતાવાદી સંસ્કૃતિના ચકવામાં અંટવાયેલાં જગતે આવવું પડવાનું જ છે. એ ઘડી પાકે ત્યાં સુંધી તત્વજ્ઞાનનો આ અદ્ભુત વારો સુવિશુદ્ધ સ્વરૂપે ટકી રહે તે માટે તેને આવારમાં મૂકી જીવનમાં યથાશક્ય ઓતપ્રોત કરવો તે'જ જૈન ધર્મના પ્રચારનો એકમેવ અને સાચો માર્ગ છે. એ માર્ગનો દીવો આપણા આત્મામાં પ્રગટશે તો તેના સંપર્કમાં આવનારનાં અધારા ઉલેચાયા વગર હિ જ રહે. માટે જ કદાચ પૂર્વસૂરિઓએ ગાયું હશે 'અપ્પદીવો ભવ . Jain Education International પર્યાવરણનો ઉકેલ ' For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68