Book Title: Aadhunik Jivan shailee Lohi Tarsi Chudel
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 48
________________ - ' ' જીવહિંસાનું મૂળ કયાં ?' ' . . ! ભિડા .. : ટવદયાના-મદ્મ વિક્રમ સંવત ૨૦૫૬ને ફાગણ વંદ ૫,૬ (તા.૨૫-૨૨, માર્ચ-૨૦૦૦) ના ' ૨. “૨ના૨ વાટિકા' કોબા મુકામે વિનિયોગ પરિવાર આયોજિત મહારાજાને પ્રગ આયોજકોને પ્રવચન પ્રભાવક પૂજ૫ મુનિવર શ્રી હિતરુચિવિજયજી મહારાજશ્રીએ ** પાઠવેલ પંળ ગામી નકકર સંદેશ - ' જીવદયાના પ્રશ્ને દેશભરમાંથી અનેક વિયારંમવારંવાળા ચિંતક વિચારકોને ભેગા કરો છો ત્યારે એક , વાત ખ્યાલમાં રાખવી જોઈએ કે જીવહિંરાના સમગ્ર પ્રશ્નના મૂળમાં આત્માના અસ્તિત્વનો સંદતર ઈનકાર કી ઈજપ રાખને કેન્દ્રમાં રાખી. ઊoથી થયેલી પશ્ચિમી સમાતા બને છે. માતાની જ નીપજ એવી આધુનિક કેળવણી, વિશાન અને પંકવાદની ત્રિપુટી છે. જનમોજનમથી જીવં પ્રાગને શબ્દ-૩૫-૨-સંપ અને સ્પર્વની દુનિયાનું આકર્ષણ છે. મે કોલે શિયા અને ખાધુનિક સુખ-સગવડોને વાંદરાને દારૂ પીવાનું કામ કર્યું છે. , જાં સુધી શરીરસુખ અને ઈન્દ્રિય સંખની ઉપર ઊઠીને અધ્યાત્મના સુખની સંકલ્પનાને પુનઃપ્રસ્થાપિત ' ' નહીં કરાય જ્યાં સુધી ગલના સુખ ખાતર વર.અને કન્યાને મારીને પોતાનું તરભાણું ભરતી માણારાજને કેવી રીતે અટકાવશો ? પાડી, પાંજરાપોળો, પોડાંક કયદા, ધોળક રાબરિાડી કે થોડાક રાંડાની આ પ્રશ્ન ના ઉકેલાપ, પશ્ચિમની આ શેતાની સમ્પતાં લોહી ત૨૨થી જાણી' છે. પંકવાદ સમગ્ર જીવસૃષ્ટિનું રાજ્યાનારા કાઢી નાંખે છે: પં૫ગ આવ્યાં પહેલાં ઢોર ભાગ્યે જ કપાતું પંત્રાદે જ કતલખાનાની હારમાળા ઊભી કરી છે, પશુઓને પાપ-પંપ નગ૨ કરીને ભૂખે ૨ કયાં છે, વિકરાના મે માંગરો જી : - પડાવી લીધી છે. - દુઃખની વાત એ છે કે જીવદયાપ્રેમીઓમાં પણ ઘણો મોટોભાગમા વંશવાદ પાછળ ગાંડો બન્યો છે. રોજિંદા જીવનયવહારમાં તેઓ પણ ડગલેને પગલે એનાં પનારે પડયા છે. યંત્રવાદને પાપે તો આ બાદમાં આજે નાના-મોટાં જીવોની ઘોર હિંસાનો દાવાનળ પ્રજવળી ઉઠયો છે. કમકમાટી ઉપજાવે તેવી . રીતે રોજના હજારોને લાખો પંચેન્દ્રિશ્ય જીવોની કતલ પણ આ યંત્રવાદના પાપે જ થઈ રહી છે. એ ફાલેલી હિંસામાં માણાના પાનને ૫. હિંસક બનાવી દીધું છે. યંત્રવાદના પાપેઆરંભ-રામારંભ, આરંભ-સમારંભ પટી મહારંભ અને મારામારંભમાં ફેરવાઈ ગયા છે, એ પાવાદ ઠેઠ તમારા ઘર અને રરોઠા રાધી પહોંચી ગપો છે. પરિણા એક કાળે તપાસ ઘરોમાં અને રસોડામાં જે જીવદપોનું પાલન થતું હતું તે નો રાંપૂર્ણપણે મારા ઈ ગયો છે.' ઈન્દ્રિપ સુખના ગુલામ રાજકારણીઓ, અધિકારીઓ કે કાયદાપીશોની કોર્ટમાં પશુને બચાવવા , આપ " તરીકે' ઘરડું હો૨ પ૨ છાણ આપતું હોવાથી બિનઅધિક નથી' એવી દલીલ કરવી પડે તે મારી નબળાઈ છે, પરંતુ કાયમ માટે આવું defensive staid લેવાને બદલે હાર્દિક કે બિનઆર્થિક'. કોઈપણ જીવને મારવાનો કોઈ અર્ષિકાર નથી એ વાતને જોરશોરથી પ્રચારમાં મૂકવી "ઐઈએ, નઘરોળ , સ્વાઈવૃત્તિ:ાળા આધુનિક માનવના ઘમંડી માનરાને કો'કે નો પડકારવું જ પડશે. ભૌતિકૅ રાખને કેન્દ્રમાં રાખી ઉભી થયેલી પશ્ચિમની જીવનલીલીના એક એક પાસાને વીણી વીણીને પોતાના જીવનમાંથી દેશવટી : માપી પોતાની તમામ શકતો વાગડ ધગડ કપંને બદલે એ gવનંૌલી ખા કરવા કામે લગાડશો નો ખાત્મવાદના પાર ઉ૫૨ના રસાચુકલ: સુખની દિશામાં આગળ વધવાની કિા થશે. * બંને ‘સુખ જડમાં નહિ, આત્મામાં : આત્માના ગુણોમાં છે : એવી રસાચી સમજ મળે, ૫રમાત્મા રહો ને આવી રાખેતિ આપે એવી શુભકામના રહ.. : | : zaaaaa જ નિષ્ઠિત વિજય ઘofકા, વિક છે વત ૨૦૫ ને ફાગણ સુદ-૭, ગોમતીપુર www.jainelibrary.org For Personal & Private Use Only Jain Education Interational

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68