Book Title: Aadhunik Jivan shailee Lohi Tarsi Chudel
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 43
________________ સાધર્મિંડોને કે મુમુક્ષુઓને ભક્તિનો લાભ આપવાની વિનંતિ આ શ્લોકનો અર્થ ખૂબ ગંભીરતાથી વિચાર કરઢ ઈંવો કરનાર શ્રાવાને મહેમાન કે મુમુક્ષ એમ કહે કે મારે તો છે. અનાદિકાળથી નિતનવી ચીજવસ્તુ તરફ જીવોનું ખેંચાણ આયંબિલ છે એટલે તે શ્રાવકની વિનંતિ અટકી જાય. એક કોઇપણ નવી વસ્તુ શરૂ કરવામાં આવે તો તેના તરફ જીવોને એબનોવલ જ થઈ ગયું છે કે આપબિલ તો આયંબિલ ખાતે આકર્ષે છે. પરંપરાથી ચાલી આવતી ચીજ તો કાલાનુસારે ' જ કરાય અને માટે આપબલ કરનાર સંપકિને ઘરે આયબિંબ મપદામાં જ,પારમાં હોય તેની સામે જ્યારે નવી વસ્તુ મચારમાં . કરવા પધારવાનું આમંત્રણ કીબ નહિ આપે. ક્કકતમાં તો મૂકવામાં આવે ત્યારે થોડાક સમય માટે નવી વસ્તુનો પ્રચાર *. બેંસણા-એકારાણાવાળા કે તપ વગરના સાધર્મિકની ભક્તિ ખૂબ ઉધી જાય. પરાપૂર્વધી ઘરે આયંબિલ તો પાદિત સંખ્યામાં કરતા આરંબિલનો તપસ્વી એવાં તપગુણમાં.. અધિક જ થતાં હોય તેવી આયંબિલખાતાંની નવી સંસ્થા શરૂ કરવાથી સાધર્મિકની ભક્તિ ઘરે કરવામાં તો ઘણો લાભ મળે પણ મોટે તત્કાલ તો આયંબિલ કરનારાની સંખ્યામાં ઘણો વધારો થતો ભાગે શ્રાવકો આવાં આયંબિલના તપસ્વી શ્રાવકોની ભક્તિથી પણ દેખાય; પણ આ નવી અધુવ વસ્તુની ઝાકઝમાળ જૂની વિચિત રહી જતા જોતાં મળે છે, ; ' ધ્રુવ વસ્તુને ઝાંખી પડી દે છે, ધીરે ધીરે તેનો નાશત્પણ કરી * આવી રીતે બિન જરૂરી છે નવી નવી સંસ્થાઓ ઉભી કરાય દે છે. ઘરે આયંબિલની ધ્રુવ પરંપરા ઝાંખી પડતી- જઈને ધીરે તેને માટે ફાળા કરીને કાયમી તિથિની યોજનાઓ કરીને ધીરે લુપ્રાયઃ થતી જાય છે. આમ અરાંખ્ય વર્ષોથી ચાલી પછી તે રકમો બેંકોમાં કે કંપનીઓમાં રોકી હિંસાને પ્રોત્સાહન આવતી એક સર્વજ્ઞસ્થાપિત પરંપરાનો નાશથઇ જાય તે પછી મળે તેવું કરવું તેના કરતાં એક પણ પરસાના ખર્ચ વગર કોઇ પેલી નવી શરૂ થયેલી. અધુવ વસ્તુતો. અમે તે બધુવ હોવાને' . • જાતના ફડફાળ, મકાનો કે સ્ટાફની આવશ્યકતા વગર ઘરે કારણે, તેના સ્થાપકો સર્વજ્ઞ-વીતરાને બદલે વર્તમાન જે - ૦ : ઘરે વિકેન્દ્રિત ધોરણે ઘતા આયંબિલની પ્રથાને પુનઃજીવિત તે વ્યકિતઓ હોવાને કારણે ઝાઝુટકવાની હોતી નથી. થોડાક . કરવામાં વધુ શ્રેય નથી ? |ી : . . . . , રામય માટે આકાશમાં તેજનો લિસોટો બતાવી વિશિષ્ટ કોટિન . * એવી લાલચ મોટા ભાગના લોકોને થઈ જતી હોય છે કે સ્થાપકની પ્રજ્ઞાનું, શાસ્ત્રનું વગેરે બળન હોવાના કારણે તે આયંબિલ ખાતાઓની વ્યવસ્થાને કારણે આયંબિલ વિલિન થઇ જ જવાની છે અને તે વિલિન થઈ જતાં ધ્રુવ અને : કરનારાઓની સંખ્યા વધે છે પણ આજ્ઞાનિરપેક્ષાપણે કરતા અધ્રુવ બંને વસ્તુનો નાશ થાય. આમ નવી શરૂ થતી * આયોજનમાં કયારેક ટૂંકાગાળાના લાભો જણાય તો પણ આયંબિલશાળાઓ, ઘરે આયંબિલની ધુવ પરંપરા તોંતી. * સરવાળે તેનાથી નુકશાન જ થતું હોય છે. અને માટે જ પછીથી પોતે જ થોડાક સમયમાં તૂટી આયંબિલના ધર્મને જ . શાસ્ત્રકારોએ કહ્યું છે કે, ' : " '' નષ્ટ પ્રાયઃ કરી દે તેવી પરિસ્થિતિ પેદા થાય. . પો ઘવાશિ પરિત્યજ્ય અધુરં પરિરીવતે, ' " " આ બધી વાતનો ગંભીરતાથી વિચાર ઉરી જોતાં એમનથી ઇંવાણિતય નન્તિ અધર્વ નવ હિ.'' લાગતું કે આયંબિલ પuતાંઓ, ઉકાળેલા પાણીનાં ખાતાઓ. જે વ્યકિત ધ્રુવ (એટલે કે અચલ, શાશ્વત).વસ્તુને છોડીને કે ભોજનશાળાઓ જેવી નવી નવી રસ્થાઓ શરૂં કરતાં પહેલાં સંધ્રુવ (નવીન, કામચલાઉ) વસ્તુને સેવે છે તેનું ધ્રુવ નાશ પામે સો ગળો ગાળીને પાણી પીવું જોઈએ ?"અને તેના વિકલ્પે છે અને અધુવ તો તેનું નામ સૂચવે છે એ રીતે કાયમ ટકવાનું ઘરે ઘરે આમંબિલ કરવાની મૂળભૂત શાસ્ત્રોક્ત પરંપરા શરૂ છે જ નહિ તેથી) નષ્ટ જ છે.' : 'કરવી તે વધુ હિતકર નથી ?' www.jainelibrary.org For Personal & Private Use Only Jain Education Interational

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68