Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 483
________________ ૪૦) પટ્ટાવલી વિભાગ - ૬ સુધર્માચ્છીય યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામીની પાટપરંપરાએ અજરામર સંપ્રદાયની પટ્ટાવલિ તથા તે પરંપરામાં થઈ ગયેલા ભૂતકાલીન તેમજ વર્તમાનકાલીન મુનિરાજો તથા ' મહાસતીજીઓની નામાવલિ 'શ્રી શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન અજરામર 'સંપ્રદાય (અજરામર સંઘ)ની પાટ પરંપરા પટ્ટાવલિ ૬૫મા આચાર્યશ્રીથી પટ્ટાવલિ. લેખક:- પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી. (૬૫) યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામી ઃ શિષ્યો ૯૯ (૬૬) પૂજ્ય શ્રી મૂલચંદ્રજી સ્વામી : જન્મ વિ.સં. ૧૭૦૭ શ્રાવણ સુદ-૧૧, અમદાવાદ દશા શ્રીમાળી દીક્ષા ૧૭૨૩. ગાદીએ બિરાજ્યા: ૧૭૫૯. આચાર્ય પદવી : ૧૭૬૪ પોષ સુદ-૧૫ અમદાવાદ. સ્વર્ગવાસ-૧૭૮૧ (સંથારાપૂર્વક) શિષ્યો સાત. (૬૭) પૂજ્ય શ્રી પચાણજી સ્વામી: ગાદીએ બિરાજ્યા. ૧૭૮૧ આચાર્યપદવીઃ ૧૭૮૧ અમદાવાદ સ્વર્ગવાસ : ૧૮૧૪ શ્રાવણ સુદ. પૂજ્ય શ્રી પચાણજી સ્વામીએ સમુદાય સુધારણાર્થે ૩૨ બોલ બાંધ્યા હતા. તે ૩૨ બોલ પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીએ કાયમ રાખ્યા અને સુધારણા કરી. (૬૮) પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામી : જન્મ સિદ્ધપુર. પિતા શ્રી જીવરાજભાઈ સંઘવી. માતા : વાલમબાઈ. પોરવાડ વણિક. ગાદીએ બિરાજ્યા : ૧૮૧૪. આચાર્ય પદવી ૧૮૧૫ મહા સુદ ૯ લીંબડી. સ્વર્ગવાસ : ૧૮૩૨. ' (૬૯) પૂજ્ય શ્રી હીરાજી સ્વામી: કણબી. દીક્ષા : ૧૮૦૪ ગાદીએ બિરાજયા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522