Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 490
________________ આ છે અણગાર અમારા ૪૭૭ (૪૯) Wવીરપદ વિભૂષિત મ.શ્રી અવિચળજી સ્વામી જન્મ-રવ (કચ્છ) દીક્ષા૧૮૬૯ કારતક વદ-૧૩ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૧૧ લીંબડી. (૫૦) મહારાજ શ્રી હભુજી સ્વામી જન્મ-બિદડા અથવા ગુંદાલા (કચ્છ) દીક્ષા૧૮૬૯ કારતક વદ-૧૩ લીંબડી. (૫૧) મહારાજ શ્રી મૂલજી સ્વામી : જન્મ-પત્રી (કચ્છ) દીક્ષા-૧૮૬૯ કારતક વદિ-૧૩ લીંબડી, સ્વર્ગવાસ. જૂનાગઢ (સૌરાષ્ટ્ર). (પર) મહારાજ શ્રી નાના રતનસિંહજી સ્વામી : જન્મ-બારોઈ (કચ્છ) દીક્ષા૧૮૬૯ કારતક વદ-૧૩ લીંબડી. (૫૩) મહારાજ શ્રી લાધાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૮૬૯ કારતક વદિ-૧૩ લીંબડી. સ્વર્ગવાસ-વઢવાણ. (૫૪) મહારાજ શ્રી હીરજી સ્વામી. (૫૫) મહારાજ શ્રી ભીમજી સ્વામી : જન્મ-૧૮૬૯ મહાસુદ-૪ લીંબડી. (૫૬) મહારાજ શ્રી કચરાજી સ્વામી : જન્મ-તુંબડી (કચ્છ) દીક્ષા-૧૮૬૯ મહાસુદિ-૪ લીંબડી. (૫૭) મહારાજ શ્રી માનસિંહજી સ્વામી ઃ દીક્ષા-૧૮૬૯ મહાસુદિ-૪. (૫૮) મહારાજ શ્રી મૂલજી સ્વામી : દીક્ષા-૧૮૬૯ મહાસુદ-૪. (૫૯) મહારાજ શ્રી નથુજી સ્વામી. (૬૦) મહારાજ શ્રી નાના રાયચન્દ્રજી સ્વામી : જન્મ-રાપર (કચ્છ) દીક્ષા૧૮૬૯ ચૈત્ર સુદ-૧૫. (૬૧) મહારાજ શ્રી પ્રેમજી સ્વામી દીક્ષા-૧૮૬૯ વૈશાખ સુદ-૪. (૬૨) મહારાજ શ્રી રાયશી સ્વામી : દીક્ષા-૧૮૭૦ કારતક વદિ-૧૧. (૬૩) મહારાજ શ્રી ધનપાળજી સ્વામી ઃ દીક્ષા-૧૮૭૦ કારતક વદિ-૧૧. (૬૪) પૂજ્ય શ્રી દેવજી સ્વામી : જન્મ-વાંકાનેર દીક્ષા-૧૮૭૦ પોષવદિ-૮ રાપર. સ્વર્ગવાસ-૧૯૨૦. જેઠ સુદ-૮ લીંબડી. (૬૫) મહારાજ શ્રી વીરજી સ્વામી : જન્મ-રામાણિયા (કચ્છ) દીક્ષા-૧૮૭૦ પોષ વદિ-૮ રાપર (કચ્છ) (૬૬) મહારાજ શ્રી લક્ષ્મીચન્દ્રજી સ્વામી : જન્મ-ટોડા (કચ્છ) દીક્ષા-૧૮૭૦ પોષ વદિ-૮ રાપર (કચ્છ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522