Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal
View full book text
________________
४७६
પટ્ટાવલી (૩૪) મહારાજ શ્રી રાયમલજી સ્વામી : જન્મ-ખાખર (કચ્છ) દીક્ષા-૧૮૬૧ કારતક વદ-૪ શુક્રવાર, રાપર. સ્વર્ગવાસ-૧૯૦૨ લીંબડી. (૩૫) મહારાજ શ્રી નાના હરજી સ્વામી જન્મ-ખોખર (કચ્છ) દીક્ષા-૧૮૬૧ ફાગણ સુદિ-૪ લીંબડી. (૩૬) તપસ્વી મ. શ્રી ગોવર્ધનજી સ્વામી જન્મ-સુરત. દીક્ષા-૧૮૬૧ વૈશાખ સુદિ-૧૧ લીંબડી. સ્વર્ગવાસ-૧૮૮૭ માગસર સુદિ-૨ સાયલા. (૬૫ દિવસ સંથારો ચાલ્યો અને ૪૦ ગાઉમાં અજવાળું થયું.) (૩૭) મહારાજ શ્રી હરિરખજી સ્વામી : જન્મ-સુરત. દીક્ષા-૧૮૬૧ વૈશાખ સુદિ-૧૧ લીબડી. (૩૮) મહારાજ શ્રી મોટા મૂલજી સ્વામી જન્મ-મોરબી. દિક્ષા-૧૮૬૩ ફાગણ વદિ-૧૧ મોરબી. સ્વર્ગવાસ-૧૯૦૪ આસો વદિ-૧૧, અમદાવાદ. (૩૯) મહારાજ શ્રી કુંવરજી સ્વામી : જન્મ-વઢવાણ. દીક્ષા-૧૮૬૫ માગસર સુદિ-૬ લીંબડી. (૪૦) પૂજ્ય શ્રી (રાજા) હરચન્દ્રજી સ્વામી : જન્મ-મેથાણ (સૌરાષ્ટ્ર) દીક્ષા૧૮૬૬ માગસર સુદ-૫ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૧૪ પોષ સુદિ-૬ લીંબડી. (૪૧) મહારાજ શ્રી જેઠાજી સ્વામીઃ જન્મ-ધ્રોલ (હાલાર-સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૮૬૬ વૈશાખ વદિ-૯ વઢવાણ. (૪૨) મહારાજ શ્રી હંસરાજજી સ્વામીઃ જન્મ-આસંબીયા (કચ્છ). દીક્ષા૧૮૬૭ પોષ સુદિ-૬ રાપર (કચ્છ). (૪૩) મહારાજ શ્રી અભિચંદ્રજી સ્વામીઃ જન્મ-આસંબીયા (કચ્છ). દીક્ષા૧૮૬૭ પોષ સુદિ-૬ રાપર. સ્વર્ગવાસ-અંજાર (કચ્છ). (૪૪) મહારાજ શ્રી રામચન્દ્રજી સ્વામીઃ જન્મ-રતલામ. દીક્ષા-૧૮૬૭ ફાગણ વદિ-૨ લીંબડી. (૪૫) મહારાજ શ્રી દામોદરજી સ્વામી (દામાજી સ્વામી) : જન્મ-ધોરાજી (સૌરાષ્ટ્ર) દીક્ષા: ૧૮૬૭ લીંબડી. (૪૬) મહારાજ શ્રી ધર્મસીંહજી સ્વામી જન્મ-બીલખા. દીક્ષા-૧૮૬૯. (૪૭) મહારાજ શ્રી ભારમલજી સ્વામી જન્મ-રતાડીયા (કચ્છ) દીક્ષા-૧૮૬૭. સ્વર્ગવાસ-૧૮૭૦ જેતપુર (સૌરાષ્ટ્ર) (૪૮) મહારાજ શ્રી હેમરાજજી સ્વામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522