Book Title: Pardeshma Jain Dharm
Author(s): Vinod Kapashi
Publisher: Jaybhikkhu Sahitya Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/006159/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 66શૈલ-દર્શન પશ્ચિય શ્રેણી- ૪ : ૪ પરદેશમાં જૈનધર્મ વિનાદ કપાસી (60A શ્રી જયભિખ્ખ સાહિત્ય ૦૦૦૦૦૦૦૦ m w ટ્રસ્ટ પ્રકાશના Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી યુ. એન. મહેતા અને શ્રીમતી શારદાબહેન યુ. મહેતા જનદન-પરિચયશ્રેણી શ્રેણી ૪ : પુસ્તક ૪ પરદેશમાં જૈનધર્મ લેખક વિનોદ કપાસી કે ( ભ' શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખ માગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ 9 કલાસ સાહિત Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ ઃ એપ્રિલ ૧૯૮૮ સર્વ હકક લેખકના પુસ્તકની કિમત ૫ રૂ., ચાર પુસ્તકના સેટની કિંમત : ૨૦ રૂ. મુખ્ય વિક્રેતા ઃ આદર્શ પ્રકાશન, જુમ્મા મસ્જિદ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ પ્રકાશક : શ્રી જયભિખ્ખું સાહિત્ય પ્રકાશન, ૧૩/બી, ચંદ્રનગર - સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુદ્રક : શ્રી મનસુખલાલ બી. સોની દિલ પ્રિન્ટરી, શાહપુર, અમદાવાદ૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ જૈન ધર્મ મુખ્યત્વે તે આચારપ્રધાન ધર્મ છે, પ્રચારપ્રધાન ધર્મ નથી તેમ કહેવાય છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને દૂતે પરદેશમાં ધર્મ પ્રચારાર્થે ખાસ ગયા હતા. અશોકના રાજદૂતે શ્રીલંકામાં ધર્મ પ્રચારાર્થે ગયા તેમ અન્ય સાધુઓ બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ચીન, જાપાન અને અન્ય દેશોમાં ગયા હતા. જૈન ધર્મના સાધુઓ દરિયે ઓળંગીને દેશાવર જતા નથી તેથી જૈન સાધુઓ જૈન ધર્મના પ્રચારાર્થે દૂરદૂરના દેશમાં ગયા હોય તેવું ભૂતકાળમાં નહીંવત્ જ બન્યું છે. સમ્રાટ સિકંદરે ભારત પર ચડાઈ કરી અને ભારતમાં જ્ય-પરાજય બંનેનાં ફળ ચાખીને તે પિતાના પ્રાંત યુનાન પાછો ગયે ત્યારે તક્ષશિલાના એક જૈન મુનિ જેમનું નામ કલ્યાણ મુનિ હતું તે તેની સાથે ગયા હતા. આ કલ્યાણ મુનિ રેલીનાસ મુનિને નામે ઓળખાયા હતા. તેઓ ઘણાં વર્ષે એથેન્સમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ 4 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ રહેલા અને એથેન્સમાં તેઓએ સલેખના લીધી હતી. કહેવાય છે કે તેમનુ સમાધિસ્થાન એથેન્સમાં છે. એમિલેાનથી એક રાજકુમાર ભારત આવ્યા હતા અને જૈન ધર્મ પાળતા હતા. આ રાજકુમાર તે આકકુમાર. તે મૂળ એખિલેાનના. અભયકુમારની પ્રેરણાથી આ કકુમારે દીક્ષા લીધી હતી. આવા ઘેાડા અપવાદો સિવાય જૈન ધનુવિદેશગમન કૅ વિદેશીઓનુ. જૈન ધર્મી કાજે ભારતમાં આગમન ખાસ મન્યુ નથી. જૈન ધર્મના ચતુર્વિધ સંઘના અત્યારના સ્વરૂપ પહેલાં અથવા તેા ભગવાન મહાવીર સ્વામીના સમય પૂર્વે ભારતમાં સ્પષ્ટરૂપે બે ભિન્ન ભિન્ન પ્રકારની સ`સ્કૃતિનું અસ્તિત્વ હતું. આ એ સંસ્કૃતિ યા ા એ વિચારધારા વૈશ્વિક સ’સ્કૃતિ અને શ્રમ સસ્કૃતિના નામથી જાણીતી છે. શ્રમણુ 'સ્કૃતિ અહિંસાના પાયા પર રચાયેલી હતી અને ત્યાગમાગ તેના મૂળમા હતો. સર્વ પ્રકારે અપરિગ્રહના ઉપદેશ આ સંસ્કૃતિ સાથે વણાયેલા હતા. અહિંસા-મૂલક સમાજવ્યવસ્થાના નિયમેામાં માનતી અને આ ધર્મને આચરણમાં મૂકતી વિવિધ પ્રજા। હતી. આમાં પણ નામની જાતિ વેપારીઓની હતી. તે પણિકાના નામથી પણ ઓળખાતા હતા. તેઓ ધંધારોજગાર અર્થે ભટકયા કરતા હતા. મીજી એક જાતિ ત્રાત્ય નામની હતી. વ્રત કરવાવાળા એટલે વાત્ય એવી માન્યતા હતી. અથવ વેદમાં આ જાતિઓના ઉલ્લેખ છે. ત્રીજુ નામ Page #6 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જેન ધર્મ : છે સાધ્ય જાતિઓનું. વેદોમાં તેમને વેદ-વિરોધીઓ તરીકે ઓળખાવાયા છે. જૈન ધર્મ હાલના સ્વરૂપમાં તે નહીં પરંતુ કેઈ ને કઈ રીતે તુર્કસ્તાન, મેંગોલીયા, ચીન પહોંચે હતે તેવી માન્યતાઓ અને પુરાવાઓ છે. મેંગેલીયામાંથી જૈન મંદિરનાં અવશેષો મળી આવ્યાં તેમ “મુંબઈ સમાચાર'ના ૪–૮–૩૪ના અંકમાં ઉલ્લેખ હતે. પેકિંગમાં “તુનાવારે” નામની જાતિનાં જૈન મંદિરે હતાં તેમ પણ ઉલ્લેખ છે. આમ છતાંયે બૌદ્ધ ધર્મની જેમ જૈન ધર્મને પરદેશમાં પ્રચાર થયું નથી. અત્યારે જૈન ધર્મના પાળનારા ભાવિક વિશ્વના અનેક દેશમાં અને નગરમાં છે, પરંતુ તેઓ ભારતથી ગયેલા મૂળ ભારતવાસીઓ છે. પરદેશી પ્રજાએ હજી જૈન ધર્મ અપનાવ્યા નથી. બહુ ઓછા અંગ્રેજો અને અમેરિકન જૈન ધર્મ પાળે છે. જોકે જૈન ધર્મ પ્રત્યે વધુ ને વધુ રસ જાગ્રત થતું જાય છે. જૈન ધર્મને શાકાહારીપણાને આદર્શ યેન કેન પ્રકારેણ વ્યાપક થતું જાય છે. ધર્મના સિદ્ધાંત સમજવાની ઈચ્છા વધતી જાય છે. જ્ઞાનપિપાસા જાગ્રત થઈ છે. બ્રિટનમાં જૈન ધર્મ બ્રિટનમાં અને ખાસ કરીને ઈંગ્લેન્ડમાં ૨૫ થી ૩૦ હજાર જૈને વસે છે. ભારત બહાર સૌથી વધારે જૈને અમેરિકામાં છે. ત્યાં ૩૦ થી ૩૫ હજાર જૈને રહેતા હશે તે અંદાજ છે. બીજે કમ ઇંગ્લેન્ડને આવે. અમેરિકા વિશાળ દેશ છે તેથી ત્યાંના જેને છૂટાછવાયા વસે છે. ન્યૂ યોર્ક, ન્યૂ જસી, લેસ એન્જલિસ, શિકાગોને બાદ કરતાં Page #7 -------------------------------------------------------------------------- ________________ 6 : જૈનદર્શન - શ્રેણી : ૪-૪ જૈનેનું પ્રમાણ અમેરિકાના વિસ્તારમાં ઓછું છે. ઇંગ્લેન્ડમાં જે ૨૫ થી ૩૦ હજાર જૈને વસે છે તેમાંનામાંથી પંદર હજાર ઉપર જૈને બૃહદ્ લંડનમાં વસે છે. બૃહદ્ લંડનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વળી જૈનેનું પ્રમાણ બીજા વિસ્તાર કરતાં વધારે છે. ઇંગ્લેન્ડમાં જે જૈને વસે છે તેની એક વિશેષ બાબત એ છે કે આમાંના મોટા ભાગના હાલારી વીસા ઓસવાળા છે. આમ મૂર્તિપૂજક જૈને, સ્થાનકવાસી, દિગંબર એ બધાય કરતાં ઓસવાળોની સંખ્યા સવિશેષ છે. આ ઓસવાળે મૂળ ભારતથી પૂર્વ આફ્રિકાના દેશમાં ગયેલા અને પૂર્વ આફ્રિકાના દેશની પરિસ્થિતિ પ્રતિકૂળ બનતાં જ ઘણા એશિયનેએ પૂર્વ આફ્રિકા છોડયું. ઓસવાળોમાંથી અર્ધા તે બ્રિટનમાં આવીને વસ્યા. બ્રિટનમાં ઓસવાળની સંસ્થા જેનોમાં સૌથી મોટી છે. એ પછી નવનાત વણિક એસોસિએશન આવે. (નવનાત વણિક એસોસિએશન ઓસવાળ સિવાયના જેને તથા અન્ય વણિકેની સંસ્થા છે.) જેકે નવનાત વણિક એસ. એસવાળને પણ આજીવન સભ્ય તરીકે સ્વીકારે છે. ઓસવાળની સંસ્થા, હાલારી ઓસવાળ સિવાયના જૈનેને આજીવન સભ્ય તરીકે નથી સ્વીકારતી. અમેરિકાના જૈનેને દાખલે સહુએ લે. જોઈએ. અમેરિકાના જેને પિતાને મહાવીરનાં સંતાને. માને છે અને જ્ઞાતિપ્રથા વગરની જૈનોની સંસ્થામાં મુખ્યત્વે માને છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 1 બ્રિટનમાં અને ખાસ કરીને બૃહદુ લંડનના બ્રેન્ટ અને હેર વિસ્તારની શાળાઓમાં જૈન ધર્મના શિક્ષણને દાખલ કરવાના પ્રયાસોમાં સફળતા સાંપડી ચૂકી છે. આ લેખક બને વિસ્તારની શૈક્ષણિક કમિટીમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. નવા જમાનાને અનુલક્ષીને આધુનિક વૈજ્ઞાનિક સાધને જેવાં કે ઓડી, વિડીયે, કૉપ્યુટરનો ઉપયોગ કરીને જૈન સિદ્ધાંતને સમજાવવાને તથા જૈન ધર્મને પ્રચાર કરવાને સદ્-વિચાર અમલમાં મૂકવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. જૈન સમાજ યુરેપ સંચાલિત જૈન સેન્ટર, લેસ્ટર ઇંગ્લેન્ડમાં લેસ્ટર આમ તે નાનું કહી શકાય તેવું શહેર છે. શહેરની વસ્તી પણું ત્રણથી ત્રણ લાખ છે. આ શહેરમાં ગુજરાતીઓની સંખ્યા સારી એવી છે. લગભગ ૪૦,૦૦૦ ગુજરાતીઓ અહીં વસે છે અને તેમણે મીની ગુજરાત અહીં ઊભું કર્યું છે. અહીં ભારતીય ધર્મસંસ્કૃતિ અને ભાષાને જાળવી રાખવાના અથાગ પ્રયત્ન થાય છે. લેસ્ટરની ગુજરાતી સંસ્થાઓ ગુજરાતની અસ્મિતાને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરે છે. અહીં ગરબા-રાસથી માંડીને સહકુંડી યજ્ઞ અને રામ-પારાયણ જાય છે. લેસ્ટરના રાજમાર્ગ બેલગ્રેવ રેડ પર અનેક ગુજરાતી – ભારતીય દુકાને છે, જ્યાં ભારતીય લેકેની ભીડ જોવા મળશે. જૈનોની વાત કરીએ તે લેસ્ટરમાં આમ તે લગભગ Page #9 -------------------------------------------------------------------------- ________________ 8 : જૈનદર્શન - શ્રેણી : ૪-૪ ૨૦૦ જેટલાં જ જૈનકુટુ બે છે. આમાં દેરાવાસી, સ્થાનકવાસી સહુના સમાવેશ થાય છે. કેટલાંક કાર્યાં એવાં હેાય છે કે જે માટે જનસમૂહ જલદી કરી શક્તા નથી. નાના ગ્રુપમાં અને થાડી ઉત્સાહી વ્યક્તિઓમાં જે ભાવના હેાય તે કેટલીક વાર જલદી મૂર્તિમંત અને છે. આ ન્યાયે જ બ્રિટનનુ પ્રથમ દેરાસર લેસ્ટરમાં થઈ રહ્યુ છે. લંડનમાં ૨૫ હજાર જૈના હશે પરંતુ લંડનના જૈનાને જે માન હજી નથી મળી શકયુ· તે લેસ્ટરના જૈનાને મળી રહ્યું છે. . ઈ. સ. ૧૯૭૩માં જૈન સમાજ, લેસ્ટરની સ્થાપના થઈ. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના દરેક અનુયાયીએ પાતાની માન્યતા અનુસાર ભક્તિ અને સાધના કરે એ આદર્શોને લક્ષમાં રાખીને મહાવીર જયંતી, પર્યુષણ પ વગેરે ધાર્મિક પર્વો ઉજવવાનુ' શરૂ થયું. બધાં જ તિથિ, સપ્રદાય વગેરેના ભેદને ભૂલીને એક જ દિવસે પર્યુષણુ શરૂ કરે છે અને સંવત્સરી ઊજવે છે. ઈ. સ. ૧૯૭૯ના સપ્ટેમ્બરમાં આ સસ્થાએ લેસ્ટરના સિટી સેન્ટરમાં એક જુનુ` મકાન (જૂનું ચર્ચા) ખરીદ્યુ. આ મકાનમાં જ આધુનિક જૈન સેન્ટર ખની રહ્યું છે. આ સેન્ટરમાં દેરાસર, ઉપાશ્રય, ગુરુ-થાનક, રાજચંદ્ર જ્ઞાનમ`દિર, લાયબ્રેરી, ઑડિટારિયમ, ભોજનશાળા અને કોન્ફરન્સ રૂમ છે. જૈન સમાજ(યુરોપ)ના ઉત્સાહી અને પરિશ્રમશીલ પ્રમુખ ડૉ. નટુભાઈ શાહે અનન્ય ધર્મ ભાવનાથી પ્રેરાઈ ને Page #10 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : ૭ - જૈન ધર્મના પ્રસાર – પ્રચાર અર્થે અને જૈન સેન્ટરના કા માટે મોટા ભાગ આપ્યા છે. કમિટીઓના તેમના સાથીદારોએ પણ પોતાના અમૂલ્ય સમયના ભોગ આપીને જૈન સેન્ટરના કાને સુંદર રીતે પાર પાડયુ છે. ૧૯૮૦માં જૈન સમાજ, લેસ્ટરમાંથી જૈન સમાજ, યુરોપ નામ બદલીને સંસ્થાનું કાર્ય ક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું. ૧૯૮૧માં ભગવાન મહાવીરસ્વામીની મૂર્તિ અહીં મૂકવામાં આવી હતી. પરંતુ દેરાસરના કાર્યની સાથેાસાથ અ’જનશલાકા કરેલી મૂર્તિ એ ભારતથી લાવવાનું નક્કી થયું. ૧૯૮૩ની ૧૦ ડિસેમ્બરના રોજ મકાનની અદર જ દેરાસરના શિલાન્યાસવિધિ થયા. આચાય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીએ અંજનશલાકા કરાવી હતી તે મૂતિઓની બ્રિટનની ધરતી પર પધરામણી ૧૮ મી ઑગસ્ટ, ૧૯૮૫ના રાજ થઈ. શ્વેતાંબર દેરાસરમાં મૂળ નાયક શાંતિનાથ પ્રભુ છે. તેમની સ્મૃતિ ૩૧” ની છે. બીજી એ સ્મૃતિ એ પાર્શ્વનાથ ભગવાન અને મહાવીરસ્વામીની ૨૫” ની છે. આ ઉપરાંત つ ધરણેન્દ્ર-પદ્માવતીજી, ઘંટાકણુ મહાવીર, ગુરુથાનકમાં ગૌતમસ્વામીની પણ સ્થાપના થશે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમ`દિરનું પણ આયોજન છે. ૬૫ ફૂટની ઊંચાઈની શ્રી બાહુબલીજીની મૂર્તિની દિગ ંબર દેરાસર બહાર સ્થાપના કરવામાં આવશે. સ્થાનકવાસી ભાઈ એ માટે થઈ રહેલા ઉપાશ્રયમાં સુÀાભિત પાટ મૂકવામાં આવશે. દિગંબર જિનાલયમાં ઋષભદેવ, નેમિ જૈન દર્શન-૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ કo : જેનદર્શન - શ્રેણી : ૪-૪ નાથ અને પાર્શ્વનાથની પ્રતિમાઓ હશે. તે ઉપરાંત ચકેશ્વરી માતા અને અંબિકાદેવીજીની પણ રથાપના થશે. જૈન સેન્ટરની એક ખાસિયત છે કે દરેકેદરેક જૈન કઈ પણ ભાગને ઉપયોગ કરી શકે છે અને બધા સાથે મળીને પિતાની પ્રણાલિકા પ્રમાણે વહીવટ કરે છે. દેરાસર માટેના થાંભલાઓ અને તેણે ખાસ જેસલમેરના પથ્થરને કરીને બનાવેલાં છે. ભારતમાં જ સુંદર કતરણીકામ કરવામાં આવ્યું છે. ભારતથી લાવેલા કારીગરોએ આ સ્થભે લેસ્ટરમાં ખડા કર્યા છે. પર સ્તંભ છે. ગર્ભગૃહ સફેદ આરસપણમાં તૈયાર થશે. આખા સેન્ટરની આગળની બાહ્ય દીવાલો સુંદર સફેદ આરસપાણમાં કરવામાં આવી છે. આ દેરાસરની દીવાલે અરીસાથી મઢી લેવામાં આવી છે. આ ઉપરાંત દેરાસરની આગળના હોલની બારીઓ (૯૪૪) સ્ટેઈડ ગ્લાસમાં મહાવીર પ્રભુના જુદા જુદા પ્રસંગોથી સુશોભિત કરવામાં આવી છે. આ સેન્ટર પૂરું થયે જૈને અને જૈનેતરે માટે જોવાલાયક તીર્થધામ થઈ રહેશે. આ દેરાસરને પ્રતિષ્ઠા મહોત્સવ જુલાઈ ૧૯૮૮માં છે. ત્યારે ભારત, આફ્રિકા, અમેરિકાથી હજારે. શ્રદ્ધાળુ જૈને લેસ્ટર આવશે અને મહત્સવના મંગળ કાર્યમાં સામેલ બનીને ધન્ય થશે તેવી પૂરી સંભાવના છે. જૈન સમાજ(યુરોપ)નું એક ઉલ્લેખનીય પાસું તે તેનું રૈમાસિક મેગેઝીન છે. ધ જૈનના નામથી ઓળખાતું આ સામયિક સારી ધાર્મિક વાંચનસામગ્રી પૂરી પાડે છે. તેના Page #12 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 1 લેખે મનનીય અને ધર્મભાવનાપ્રેરક હોય છે. આ સામયિકમાં અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણે ભાષામાં લેખ હોય છે. જૈન સમાજ, યુરેપે બે પુસ્તક પણ પ્રકાશિત કર્યા છે. જૈન સેન્ટર સંપૂર્ણ રીતે પૂરું થશે ત્યારે તેના ખર્ચને આંક દસ લાખ પાઉન્ડને વટાવી જશે. ઓસવાળ-હાઉસ, પોટર્સબાર, ઈંગ્લેન્ડ : બ્રિટનમાં સ્થાયી થયેલા પંદર હજારથી વધારે જેને હવે તે અનેકવિધ સાંસ્કૃતિક – ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. તેઓ પાસે સામૂહિક રીતે કામ કરવાની શક્તિ છે. લાંબા ગાળાની જનાઓ ઘડીને વ્યવસ્થિત રીતે કમશઃ આ પેજનાઓ હાથ ધરવાની આવડત પણ છે. પૂર્વ આફ્રિકામાં અને બ્રિટનમાં પૈસા કમાઈને બે-પાંદડે થયા છે. તેઓ દ્વારા બ્રિટનમાં પર્યુષણ, મહાવીર જયંતીની ઉજવણી મેટા પાયે થાય છે. આયંબિલશાળા પણ પ્રસંગોપાત ચાલે છે. અન્ય પ્રવૃત્તિઓમાં ગુજરાતી શાળા પણ ચાલે છે. દર શનિવારે બાળકને ગુજરાતી શીખવવામાં આવે છે. અન્ય સમયે મોટાઓને પણ ગુજરાતી શીખવવાની વ્યવસ્થા છે. જૈન ધર્મનું શિક્ષણ આપવાની વ્યવસ્થા હજી નહીંવત્ છે. એસવાળાની પિતાની વ્યવસ્થાશક્તિ સુંદર છે. બ્રિટનમાં તેઓ દ્વારા એક મેટા અને ભવ્ય દેરાસરનું નિર્માણ થશે તે નિશ્ચિત છે અને તે સહુ માટે આનંદદાયક અને ગૌરવપ્રદ બિના બની રહેશે. જે ઓસવાળ જ્ઞાતિ બીજા Page #13 -------------------------------------------------------------------------- ________________ ~ ~ 12 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ જેને સાથે સહકાર સાધે તે હજીયે જૈન ધર્મને ધ્વજ વધુ શાનથી ફરક્ત રહે તેમ સહુ કોઈ માને છે. લંડનથી ઉત્તરે પિટર્સબાર ગામ પાસે આ સંસ્થાએ હુક હાઉસ નામનું મોટું મકાન તથા જમીન ખરીદેલ છે. આ મકાન ૧૮૪૦માં બંધાયેલું વીલા-સ્ટાઈલનું મકાન છે. મકાનની આજુબાજુ કુલ ૮૪ એકર જમીન છે. આ મિલકત એપ્રિલ ૧૯૮૦માં ૪,૬૪,૦૦૦ પાઉન્ડના ખર્ચે ખરીદવામાં આવી હતી. આ મિલકતમાં ત્રણ પ્રકારની પ્લાનિંગ પરમિશન મેળવેલી છેઃ સાંસ્કૃતિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ઓસવાળ હાઉસ, એસેમ્બલી, ડાઈનિંગ જેવા ઉપગ માટે બીજું એક મકાન બાંધવું તથા એક ભવ્ય સુંદર શિખરબંધી દેરાસર બાંધવું. આ પ્રોજેકટ મેટી નાણાકીય સહાય માગી લે છે તેથી તબકકાવાર કામ હાથ ધરાઈ રહ્યું છે. દેરાસર બંધાતાં અને પૂરું થતાં હજી ઘણું વર્ષો નીકળી જશે. પરંતુ જ્યારે પૂર્ણ થશે ત્યારે ભારતીય પ્રણાલિકા મુજબનું ભવ્ય દેરાસર થશે. ઓસવાળ મહાજન વાડી સાઉથ લંડન : દક્ષિણ લંડનના ક્રોથડન થટનહીથ વિસ્તારમાં એક જૂનું પણ વિશાળ ચર્ચ આ માટે ખરીદાયું છે. આ મકાનમાં મહાજનવાડી બનાવેલી છે. દક્ષિણ લંડનના ઓસવાળ ભાઈબહેને માટેનું આ સાંસ્કૃતિક કેન્દ્ર છે. અહીંયાં પણ નાનું દેરાસર કરવાની સભ્ય ભાવના સેવી રહ્યા છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 13 નવનાત વણિક એસેસિએશન માત્ર જેને જ નહીં પરંતુ વણિક જ્ઞાતિના સહુ કેઈને સાંકળી લેતી સંસ્થા નવનાત વણિક એસિએશન છે. પૂર્વ આફ્રિકામાં વણિકભાઈ એની સંસ્થા ચાલતી હતી અને હજીયે ચાલે છે. પૂર્વ આફ્રિકાના અનુભવો પરથી બ્રિટનના વણિકે માટે પણ લંડનમાં નવનાત વણિક એસોસિએશનની સ્થાપના ૧૩–૯–૧૯૭૦ના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના સામાજિક કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. આ કાર્યક્રમોમાં જૈન તથા હિંદુ તહેવારે, સાડી હરીફાઈ, રંગેની હરીફાઈ વગેરે જાય છે. સંસ્થાએ પિતાનું મકાન હૈમાં ખરવું છે. આ મકાનને ૩૦ જાન્યુ, ૧૯૮૪ના દિવસે કબજે મળ્યું હતું. આ મકાન જ સંસ્થાનું મુખ્ય પ્રવૃત્તિકેન્દ્ર છે. નવનાત-ભવનના નામથી ઓળખાતા આ મકાનમાં નીચે હોલ છે, જ્યાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કાર્યક્રમો થાય છે. ઉપરના રૂમમાં હિંદુ તથા જૈન સંયુક્ત મંદિર છે. અહીં મહાવીરસ્વામી, રામકૃષ્ણજાનકી, કૃષ્ણ-રાધા તથા અંબિકાદેવીની મૂર્તિઓ રાખવામાં આવી છે. હિંદુ તથા જૈન ધર્મના સહ-અસ્તિત્વનું આ મંગળ ઉદાહરણ છે. વડીલો નિયમિત સત્સંગ-સ્વાધ્યાય કરે છે. સંસ્થા દ્વારા ગુજરાતીના વર્ગો પણ ચલાવાય છે. સંસ્થાનું પોતાનું માસિક “નવનાત-દર્પણ” બહાર પડે છે. નવનાત-દર્પણ”માં પાત્ર પસંદગીની કૉલમ લગ્નવિષયક સેવાઓ Page #15 -------------------------------------------------------------------------- ________________ 1 : જૈનદર્શન - શ્રેણી : ૪-૪ આપે છે. સંસ્થા તરફથી સની ડિરેકટરી પણ બહાર પડી છે. જીવદયામાં પણ આ સંસ્થા મોટા પ્રમાણમાં ભારતમાં સહાય મોકલે છે. બ્રિટનમાં આ સિવાય નવયુગ જૈન પ્રગતિ મંડળ, મહાવીર ફાઉન્ડેશન, ભક્તિ મંડળ, જૈન એસોસિએશન, વણિક સમાજ નામની સંસ્થાઓ છે. સહુ જૈન ધર્મના પ્રચારમાં યથાયોગ્ય ફાળો આપે છે. આ સંસ્થાઓ ખાસ તે પર્યુષણ અને મહાવીર જયંતી ખૂબ જ સારી રીતે ઊજવે છે. લંડનની બહારનાં ગામાં નાની નાની સંસ્થાઓ, મંડળ દ્વારા પ્રવૃત્તિઓ ચાલે છે. બર્મિંગહામ, કોવેન્ટ્રી વગેરે ગામના જૈને આ રીતે ધર્મ-ધ્યાન કરે છે. લંડન અને બહારના વિસ્તારમાં નાનાં નાનાં સાપ્તાહિક સ્વાધ્યાય મંડળ પણ છે. લંડનમાં શ્રીમદ્ રાજચંદ્રના સ્વાધ્યાય ઘણી જગ્યાએ થાય છે. આમાં સુધાબેન શાહનું નામ વિશેષ જાણીતું છે. શ્રી જાપાન જૈન સંઘ જાપાનનાં ચંદ જૈન કુટુંબોની યશગાથા : જાપાનના કેબે શહેરમાં માત્ર ૨૮ કુટુંબેએ પિતાના તન-મન-ધનથી એક અનુપમ જૈન દેરાસર બંધાવેલ છે. કીટાના વિસ્તારમાં ઘણા ધર્મોનાં કેન્દ્રો અને મંદિર છે. આ જ વિસ્તારમાં હવે જૈન દેરાસરનું નિર્માણ થયું છે. આરસપહાણના ઘુંમટવાળું અને સુંદર સ્થંભ તથા શિખરે મંડિત આ દેરાસર એપ્રિલ ૧૯૮૫ માં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બે માળનું ફેરે-કેકીટ મકાન ઊભું કરાયું છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પરશમાં જૈન ધર્મ : 15 મકાનમાં બેઝમેન્ટ છે, ર૦૦ ચે. મી ટરને ફલેર એરીયા છે. બેઝમેન્ટમાં શાવર રૂમ્સ- નહાવાના ઓરડાઓ છે. પ્રથમ માળે એસેમ્બલી હોલ છે. બીજે માળે દેરાસરમાં મહાવીરસ્વામીની પ્રતિમા છે. છાપરાના ભાગે ચાર ખૂણાવાળા શિખરે છે. આ દેરાસરના આર્કિટેક્ટ જાપાનીઝ છે. ભારતીય બાંધણના અભ્યાસ અર્થે તેઓ છ વાર તે ભારત ગયા હતા. ઘુમ્મટ, બારીઓ, સ્થંભ વગેરેની કતરણ ભારતમાં કસ્થામાં આવી હતી. કીટાન-ચેનું દેરાસર પ્રવાસીઓના આકર્ષણ સમાન બની રહ્યું છે. આખાયે પ્રોજેકટને ખર્ચ ૧૦૦૦ લાખ યેન થવાની ધારણા છે. કોબેનાં ૨૮ કુટુંબના ૧૮૦ જેને વસે છે. માત્ર ૨૮ કુટુંબેની ધર્મભાવનાનું આ પ્રતીક છે. માનવી ધારે તે મનમાની સિદ્ધિ મેળવી શકે છે. જાપાનના જૈનેને ધન્યવાદ ! પાકિસ્તાનમાં જૈન ધર્મ ભારત દેશને ટુકડા થયા અને પાકિસ્તાનનું અસ્તિત્વ થતાં જ પાકિસ્તાનમાં બિન-મુસ્લિમ ધર્મો અને ધર્મસ્થાનેની હાલત કફોડી બની. પંજાબનાં અનેક શહેરોમાં જૈન ધર્મની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હતી. ત્યાં અનેક દેરાસરે હતાં. જૈન સાધુઓ કરાંચી, લહેર, પેશાવર અવારનવાર જતા હતા અને ચાતુર્માસ પણ ગાળતા હતા. પાકિસ્તાનના જન્મ સાથે આ બધું સ્વપ્ન સમાન બની ગયું. કરાંચી અને અન્ય સ્થળનાં કેટલાંક જૈન મંદિર તેડી પડાયાં છે. કેટલાંક હજી બિસ્માર હાલતમાં ઊભાં હશે. Page #17 -------------------------------------------------------------------------- ________________ 18: જૈનદર્શન - શ્રેણી : ૪-૪ આંખે દેખ્યો, પ્રમાણભૂત અહેવાલ આપણને મળી શક્તો નથી તેથી અત્યારની પરિસ્થિતિની કલ્પના જ કરવી રહી. * પ્રાચીન કાળથી તક્ષશિલા, કંદહાર જેવી જગ્યાએ જૈન સાધુ મહારાજે નિયમિત પ્રવાસ કરતા હતા. આપણે અનેક સાધુ ભગવંતનાં પુનિત પગલાં થતાં હતાં અને અનેક પ્રકારે ધર્મ-પ્રભાવના થતી હતી. દેરાસરની સાથેસાથ જૈન જ્ઞાન ભંડારે, ગુરુકુળ જેવી સંસ્થાઓ પણ હતી. આમાં ગુજરાનવાલાનું જૈન ગુરુકુળ વિખ્યાત હતું. - આચાર્ય શ્રી વિજયાનંદસૂરિએ પંજાબને અનેક દેવમંદિરેથી દીપાવ્યું હતું. સરસ્વતી મંદિર સમાન જૈન ગુરૂકુળ ગુજરાનવાલામાં સં. ૧૯૮૧ના મહા સુદ ૬ ના રેજ અસ્તિત્વમાં આવ્યું. આ. શ્રી વિજયવલ્લભસૂરિએ સદ્ગત ગુરુદેવની અંતિમ ભાવનાની પૂતિ અર્થે હશિયારપુરના રેન સંઘને વાત કરી. શ્રી સંઘે ૨૮,૦૦૦ રૂ. તરત જ એકત્ર કર્યા. બીજા પૈસા અન્ય જગ્યાએથી આવતાં એક લાખ રૂ. ભેગા થઈ ગયા. એ વખતે પોતાની વકીલાતને ધીતે ધંધે છેડી બાબુ કીર્તિ પ્રસદ જૈને, 3 A. LL B, નિસ્વાર્થભાવે ગુરુકુળનું સંચાલન હાથમાં લીધું. - પંજાબની અહીંની સુંદર આબેહવામાં ગુરુકુળ સુંદર રીતે ચાલતું હતું. ભાગલા પહેલાં તેમાં ૭૫ થી ૧૦૦ વિદ્યાથીઓ ભણતા હતા. ગુજરાત-કાઠિયાવાડથી વિદ્યાથીઓ ત્યાં ભણવા જતા હતા. ભણતર સાથે વ્યાયામ અને પ્રાથમિક ઉદ્યોગની તાલીમ ત્યાં અપાતી હતી. સંસ્કૃત-પ્રાકૃત ભાષા Page #18 -------------------------------------------------------------------------- ________________ પરશમાં જૈન ધર્મ : સાથે જૈન કર્મગ્રંથ જેવા ગ્રંથે પણ શીખવાતા હતા. ભાગલા બાદ આ સુંદર પ્રવૃત્તિને અંત આવે. આ. શ્રી વલ્લભવિજ્યજીએ લાહેરમાં પંજાબના શ્રીસંઘની વિનંતીથી સં. ૧૯૮૧માં આચાર્યપદ સ્વીકાર્યું હતું. વલ્લભવિજયજી આચાર્ય ૧૯ જેટલાં ચોમાસાં પંજાબમાં કર્યા હતાં. પિતાના પ્યારા ગુજરાનવાલા તરફ તેમને અનન્ય સદૂભાવ હતે. ભાગલા પહેલાં જ્યારે હિંદુમુસલમાને એકબીજાની કલેઆમ કરતા હતા અને રહેવાનું તદન બિન-સલામત હતું ત્યારે જ છેલ્લી ઘડીએ તેમણે ગુજરાનવાલાને છેલ્લા પ્રણામ કર્યા અને અમૃતસર આવ્યા. આવતા પહેલાં ગુજરાનવાલામાં પિતાના દાદાગુરુના સમાધિ મંદિરનાં દર્શન કર્યા. તેઓએ ભાગલા બાદનાં પર્યુષણ પાકિસ્તાનમાં કરીને પછી જ ત્યાંથી કાયમની વિદાય લીધી હતી. તેમના જીવન અને કાર્યની યાદ રૂપે અત્યારે દિલ્હીમાં આત્મ વલ્લભ સ્મૃતિ મંદિર આકાર લઈ રહ્યું છે. અહીં ભવ્ય દેરાસર અને જ્ઞાનમંદિર – જ્ઞાન ભંડારનું આયોજન થયું છે. પાકિસ્તાનથી લાવેલી અનેક જૈન હસ્તપ્રતો અહી સાચવી રાખવામાં આવેલ છે. પાકિસ્તાનનાં જૈન દેરાસરે પાકિસ્તાનમાં ગયેલાં ગામે અને ત્યાંનાં જૈન દેરાસરેની માહિતી હવે મળવી મુશ્કેલ છે. ઘણાં દેરાસરે – કદાચ બધાં જ ધરાશાયી થયાં હશે. કુદરતની અકળ લીલાને પાર પામવો મુશ્કેલ છે. જૈન દર્શન-૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 : જૈનદર્શન- શ્રેણી : ૪-૪ આ પ્રાચીનકાળમાં જેને – બૌદ્ધોનું એક વિદ્યાધામ તક્ષશિલા પણ હતું. ભગવાન રાષભદેવ અને બાહુબલીજી નામે તક્ષશિલા સાથે સંકળાયેલાં છે. - સમ્રાટ સંપ્રતિએ પિતાને પૂજ્ય પિતા કુણાલના શ્રેયાર્થે તક્ષશિલામાં જૈન મંદિર બંધાવ્યું હતું. શત્રય તીર્થને જીર્ણોદ્ધાર કરનારમ હવાના શ્રેષ્ઠિ જાવડશાહ ભગવાન અષભદેવની મૂતિ તક્ષશિલાથી લાવ્યા હતા અને શત્રુજ્ય પર મૂળ નાયક તરીકે સ્થાપના કરી હતી. સિયાલકેટમાં સંવત ૧૭૦૯માં જિન મંદિર હતું. લાહેરથી ૪૭ માઈલ દૂર આવેલા ખાનકા ડોગરા નામના સ્થળે શ્રીસંઘે સંવત ૧૯૮૩માં શ્રી શાંતિનાથ ભગવાનનું રમણીય શિખરબંધ મંદિર બંધાવ્યું હતું. ભાગલા પહેલાં માત્ર અગિયાર વર્ષ પહેલાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. રામનગરમાં (અકાલગઢથી છ માઈલ દર) પાર્શ્વનાથ ભગવાનનું મંદિર, ખૂબ જ વિશાળ અને ભવ્ય હતું. પંજાબમાં તેને જેટો નહોતે. મૂળ નાયકની પ્રતિમા ઉપર સંવત ૧૫૪૮ને લેખ હતું. આ મંદિરનું શું થયું હશે? આ ઉપરાંત ભેરા, લાહોર, પિડદાદખાન, કાલાબાગ બનુ, મુલતાન, ડેરાગાઝીખાન, જીરા, કરાંચીમાં જૈન મંદિરે હતાં. મુલતાનની ચુડીસરાઈ બજારમાં શિખરબંધ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર હતું. શત્રુંજય તથા ગિરનારના સુંદર પટ્ટ પણ હતા. Page #20 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 19 બર્મામાં જૈન ધર્મ અંગ્રેજોએ બર્મામાં કબજો જમાવ્યું તે બાદ હિંદવાસીઓ રંગુનમાં જવા લાગ્યા. સંવત ૧૯૪૦માં કચ્છના આસુભાઈ વાઘજીભાઈએ ભગવાનદાસભાઈ સાથેની ભાગીદારીમાં ભગવાનદાસ વેજીના નામથી ચેખાની પેઢી શરૂ કરી. સંવત ૧૯૪રમાં પાટણથી શેઠ મનસુખલાલ દોલતચંદ રંગુન આવ્યા અને હીરાના વેપારમાં ઝંપલાવ્યું. પછી તો પાટણ અને પાલણપુરથી ઘણું જેનેએ આવીને રંગુનમાં ઝવેરાત અને સોના-ચાંદીની દુકાને ઉઘાડી. આ બાદ ગુજરાત, કાઠિયાવાડ, મારવાડથી પણ ઘણું જૈને બર્મામાં આવીને વસ્યા. ભારતના સ્વાતંત્ર્ય પહેલાં રંગુનમાં બેથી અઢી હજાર જૈને હતા. મેલમીન તથા માંડલેમાં પણ શેડાં જૈન કુટુંબે વસતાં હતાં. સંવત ૧૯૪૦માં મારવાડથી આવેલા શેઠ કીસનચંદજી ફેંગલીઆ નામે જયપુરના એક ગૃહસ્થ રહેતા હતા. તેમને દર્શનને નિયમ હોવાથી તેઓ તેમની સાથે નાની રૂપાની પાશ્વનાથપ્રભુની પ્રતિમા લાવેલા. સંવત ૧૯૫૬માં મોગલ સ્ટ્રીટની બાજુમાં ૨૯મી ગલીમાં જગ્યા લઈને નાનું દેરાસર બંધાવ્યું અને ત્યાં આ પ્રતિમા પધરાવવામાં આવી. આ દેરાસર રંગુનના જૈન સંઘે બનાવ્યું હતું. સંવત ૧૯૬રમાં મહાવીર સ્વામીની પાષાણની પ્રતિમા મૂળ નાયક તરીકે પધરાવવામાં આવી. આ જ પ્રતિમા પાછળથી ૧૯૭ભાં ત્યાં મોટા દેરાસરમાં પધરાવવામાં આવી. આ મોટું દેરાસર ત્રણ માળનું છે. પહેલા માળે પાઠશાળા તથા નહાવા Page #21 -------------------------------------------------------------------------- ________________ 0 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ દેવાની વ્યવસ્થા, બીજે માળે ઉપાશ્રય તથા ત્રીજા માળે દેરાસર. શિખરબંધ દેરાસર નથી પણ પાયધુનીના શાંતિનાથ ભગવાનના દેરાસર જે ઘાટ હતે. આ ઉપરાંત રંગુનમાં દેરાવાસી તથા સ્થાનકવાસી જેની પાઠશાળા પણ ચાલતી હતી. ખૂબ જ સંપ અને ભ્રાતૃભાવ હતે. ન હંગેરીમાં જૈન પ્રતિમાજી હંગેરીના બુડાપેસ્ટ શહેરની બાજુમાં એક ખેડૂતના ઘરનું ચિત્ર અહીં દર્શાવેલ છે. તેમાં જિન પ્રતિમાજીની સ્થાપના થયેલી જણાય છે. મૂર્તિ માટી છે અને ચિત્તને પ્રસન્ન કરે તેવી છે. બેઠક અને થાંભલા સાથે છે. આ પ્રતિમાજી અહીં ક્યારે આવ્યાં તે વિષે જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વધુ માહિતી પ્રકાશમાં આવે તે અત્યંત ઈચ્છનીય છે. રશિયામાંથી જૈન મૂર્તિ મળી રશિયાના રેસ્ટોવ શહેરમાં એક ખેડૂતને ખેદકામ કરતાં તાંબાની જિન પ્રતિમા મળી આવી છે. આ પ્રતિમા સોળમી કે સત્તરમી સદીની છે તેમ વૈજ્ઞાનિકોનું માનવું છે. જૂના જમાનામાં કેઈ જેન વેપારી આ પ્રતિમા ત્યાં લઈ ગયે હશે તેવું અનુમાન બંધાઈ હ્યું છે. પૂજન માટે આ પ્રતિમા પિતાની પાસે રાખી હશે પરંતુ સંજોગોવશાત ખવાઈ ગઈ હોય તે શકય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : ૫ પાશ્ચાત્ય જૈન વિદ્વાનો અંગ્રેજ શાસનકાળ દરમિયાન કેટલાક બુદ્ધિજીવી અંગ્રેજોએ ભારતીય સંસ્કૃતિમાં ઊંડો રસ લેવા માંડયો. થોડા અંગ્રેજ વિદ્વાને તે સંસ્કૃતિ અને ધર્મના અભ્યાસ અર્થે જ ખાસ ભારત આવીને રહ્યા. અંગ્રેજ જ નહીં, ફ્રેંચ અને જમીન અને બીજા દેશના વિદ્વાનોએ જૈન ધર્મમાં ઊંડો રસ લઈ સાહિત્ય-સંશોધન કરીને ગ્રંથ પ્રકાશિત કર્યા. જૈન ધર્મ સંબંધી સર્વગ્રાહી માહિતી સર્વ પ્રથમ કોલમ્બુકે (Cobrooke) ૧૭૬૫–૧૮૩૭ દરમિયાન આપી. જૈન સાહિત્યમાં રસ લેનાર એ પ્રથમ વિદ્વાન હતા. તે પછી વિલ્સને (Wilson) ૧૭૮૪-૧૮૬૦ પણ કોલમ્બુકના કાર્યને આગળ વધાર્યું. આ બંનેએ રજૂ કરેલાં મંતવ્ય અને દલીલ સંપૂર્ણ સાચાં ન ગણી શકાય તેવાં પણ હતાં; છતાંયે તેમનું પ્રદાન નેધપાત્ર રહ્યું. જૈન ધર્મના ગ્રંથને પ્રથમ અનુવાદ ઓટો બેટલીકે ૧૮૪૭માં કર્યો. હેમચંદ્રાચાર્યના “અભિધાન ચિંતામણિને જર્મન ભાષામાં અનુવાદ બહાર પડયો. રિયુ (Rieu) નામના વિદ્વાને આ અનુવાદમાં મદદ કરી હતી. રેવન્ડ સ્ટીવનસને ૧૮૪૮માં કલ્પસૂત્ર અને નવતત્વના અનુવાદો અંગ્રેજીમાં કર્યા. ૧૮૫૮માં વેબરે શત્રુજ્ય માહામ્યમાંથી અને ૧૮૬૬માં ભગવતીસૂત્રમાંથી સુંદર ફકરાઓના (ચૂંટેલા) અનુવાદ બહાર પાડયા. વેબર સંસ્કૃતના વિદ્વાન હતા. પછીથી તેણે જૈન આગમમાં સંશોધન કર્યું અને ઘણા લેખે લખ્યા. વેબરનાં લખાણોમાંથી પ્રેરણા મેળવનાર Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ હતા હન જેકમી. જેકીએ તા જૈન ધર્મનાં દ્વારા વિશ્વના વિદ્વાના માટે ખુલ્લાં મૂકયાં, એટલું જ નહિ, જેકબીના વિશાળ ગહન સંશોધનની તેાલે આવે એવુ ગણ્યાગાંઠયા ભારતીય વિદ્વાનાએ જ કામ કર્યું છે. જેકીના જીવન વિષે વિસ્તૃત રીતે આગળ જોઈશુ. જેક્ખીની જેમ લાયમાન (Leumann), કલાટ (Klatt), ખુહલર (Buhler), ઢાલ (Hoernle), વીન્ડીશ (Windisch), રાઈસ (Rice), હુસે (Hultmgen), કીલ્હાન (Kielhorn), પીટન (Peterson), ફ્ગ્યુસન (Fergusan), મજેસ (Burgess) વગેરે વિદ્વાનાએ જૈન ધર્મીમાં રસ કેળવીને ધમ-કળા-કારીગરીના ચથા અને મહાનિબંધે લખ્યા. વિશાળ જૈન સાહિત્ય અને લાખા થા – હસ્તપ્રતાની ભુલભુલામણીમાંથી માર્ગ કાઢવા કઠિન – વિકટ કા હતું. છતાંયે તેમણે અદ્ભુત કાર્ય કરી બતાવ્યું. તેમનાં મતભ્યે અને અનુમાનામાં કયારેક ભૂલા હતી પરંતુ દેશ-પરદેશના જૈના અને અનેક જૈનેતર વિદ્વાનામાં તેમણે જાગૃતિ આણી. હન જેકબી : હુમન જેકબીના જન્મ જમનીના કાલેાનમાં ૧૬મી ફેબ્રુ. ૧૮૫૦ના રાજ થયા હતા. ૧૮૬૮થી ’૭૨ સુધી અલિનમાં અને એનમાં સંસ્કૃત વગેરે ભાષાએ શીખ્યા. ૧૮૭૨માં ભારતીય જ્ગ્યાતિષ વિષે પુસ્તક લખ્યું ને Ph. D. થયા. લંડનમાંની ભારતીય હસ્તપ્રતાના અભ્યાસમાં એક વર્ષ ગાળી ૧૮૭૪માં ભારત આવ્યા. ત્યાં ડૉ. બુહલર કાય કરતા હતા. ૧૮૭૫થી ૧૮૭૯ના ગાળા દરમિયાન વિવિધ પ્રવૃત્તિએ સાથે સૉંસ્કૃતના પ્રેાફેસર તરીકે જર્મનીમાં કામ Page #24 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : ૨ કર્યું. કલ્પસૂત્રની રેમન લિપિમાં આવૃત્તિ બહાર પાડી. તેમનું એક અવિસ્મરણીય કાર્ય એ હતું કે તેમણે આચારાંગ સૂત્ર, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગના અંગ્રેજી અનુવાદો બહાર પાડયા. બે વૅલ્યુમમાં આ અનુવાદ પ્રસિદ્ધ થયા. પ્રસ્તાવનામાં તેમણે જે લખાણ લખ્યું હતું તે સંશોધનના આધારે લખેલું આધારભૂત લખાણ હતું. ભારતના મોટા મોટા વિદ્વાનોએ પણ તેમને મહાપંડિત તરીકે સ્વીકાર્યા. જૈન આગમ ગ્રંથ વિશે વિશ્વને જાણ થઈ. વળી આગમોના અનુવાદ માટે બીજા વિદ્વાનમાં હિંમત આવી અને પ્રેરણા મળી. ૧૮૮૯માં જર્મન વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતમાં માર્ગદર્શિકા તૈયાર કરી. રામાયણ, મહાભારત, વૈદક, તિષ વગેરે વિષયે પર તેમણે અધ્યયને પ્રગટ કર્યા. ૧૯૧૩ના ડિસેમ્બરમાં ભારતમાં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાં અલંકારશાસ્ત્ર પર વ્યાખ્યાને આપ્યાં. તેમણે પંચમી કહા, નેમિનાથ ચરિત્ર, ઉપમિતિ ભવ પ્રપંચ કથા, સમરાદિત્ય કથા ગ્રંથો પણ પ્રગટ કર્યા. ડો. જેકબીને જૈન ધર્મમાં ફાળે એ ઐતિહાસિક ફાળો છે. જૈનેને જિન ધર્મ પ્રત્યે ગૌરવ થાય અને જૈનેતરને વધુ સ જાગ્રત થાય તેવું સાહિત્ય તેમણે પ્રગટ કર્યું. તેમણે તેમનું જીવન જૈન ગ્રંથોના સંશોધન અને લેખનમાં ગાળ્યું. તેઓનું અવસાન જર્મનીમાં કયારે થયું તેની ચોક્કસ માહિતી મળી નથી. જૈન સંઘ ડૉ. જેકબી પ્રત્યે હંમેશાં આદરની લાગણીથી જોશે તે નિર્વિવાદ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ M: જૈનદર્શન- શ્રેણી : ૪-૪ બીજા જન પાશ્ચાત્ય વિદ્વાનેમાંથી હટલે એવું મંતવ્ય દર્શાવ્યું કે પંચતંત્રની વાર્તાઓ જૈન વાર્તાઓ છે. આ સિવાય અનેક વિદ્વાને – વિદષીઓએ જૈન ધર્મમાં રસ લઈને નિબંધ, અધ્યયનલેખો લખ્યા. અત્યારે પણ અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડમાં ઘણા બિનભારતીયે – મૂળ યુરોપિયન પ્રજા – જૈન ધર્મમાં ઊંડે રસ લે છે. અમેરિકા – કેનેડાના બલભદ્રજી તથા લેસ્ટર – ઈંગ્લેન્ડના ડો. પિોલ મેરેટનાં નામ પણ જાણીતાં છે. ઇંગ્લેન્ડમાં શાળાઓમાં સર્વ ધર્મો શીખવવાનું નક્કી કરવામાં આવ્યું તેમાં બ્રેટ અને હેરેની શાળામાં જૈન ધર્મ શીખવવામાં દબાણ લાવીને સફળતા મેળવવામાં આ લેખકને ફાળે છે. પશ્ચિમમાં વેજીટેરીઆનીઝમ ફેલાવવામાં દક્ષિણ લંડનના નીતિન મહેતા પણ પ્રશંસનીય કાર્ય કરે છે. ગઈ સદીમાં શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જૈન ધર્મના પ્રવચન, પ્રસાર અર્થે વિદેશમાં ગયેલા ત્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જૈન સંસ્થાઓ સ્થપાઈ હતી. લંડનમાં જૈન લિટરેચર સોસાયટીનું અસ્તિત્વ ૧૯૧૨માં હતું તેના સેક્રેટરી હર્બટ વેરન હતા. તેમણે Jainism' નામનું સુંદર અને સરળ અંગ્રેજી પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક તેમણે વીરચંદભાઈનાં પ્રવચને પરથી તૈયાર કર્યું હતું. સંસાયટીના પ્રમુખ F. W, Thomas હતા પરંતુ આ જૈન લિટરેચર સાયટી વિષે વધારે માહિતી મળી શકી નથી. હર્બટ વેરને Page #26 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 25 માંસાહારને સદંતર ત્યાગ કર્યો હતે અને મર્યાદાપૂર્વક જૈન આચારનું પાલન કરતા હતા. વિદેશમાં જેન ધર્મનો પ્રચાર કરનારા ભારતીય જૈને વિદેશમાં જૈન ધર્મને પ્રચાર કરવાનું પ્રથમ માન સ્વ. શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધીને જાય છે. તેમને જન્મ ભાવનગર ડિસ્ટ્રિકટના મહુવા ગામમાં થયે હતા (૨૫ ઓગસ્ટ, ૧૮૬૪). સેળમે વર્ષે ભાવનગરમાં મેટ્રિક પાસ થયા ને વીસ વર્ષે મુંબઈમાં ઍલિફન્સ્ટન કોલેજમાંથી બી.એ. થયા. ૧૯૪૧માં જૈન એસેસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી થયા. પાલીતાણાના ઠાકર માનસિંહજી સાથે ૧૮૮૬માં દર વર્ષે, ૪૦ વર્ષ સુધી, રૂ. પંદર હજાર આપવાને કરાર થયું. તે વર્ષે તેમણે સેલિસીટર થવાને અભ્યાસ કર્યો. સમેતશિખર પર સને ૧૮૯૧માં ચરબીનું કારખાનું નાખવાનું હતું ત્યાં તેઓ ગયા અને કેટ કેસમાં જીત્યા તેથી તીર્થસ્થાન પરની હત્યા બંધ થઈ ૧૮૯૩માં ચિકાગમાં વિશ્વ ધર્મ પરિષદના જૈન પ્રતિનિધિ તરીકે ગયા. આમ તે આચાર્ય શ્રી આત્મારામજીને આ પરિષદમાં આવવાનું આમંત્રણ હતું પણ જૈન સાધુ દરિયાપાર વિદેશપ્રવાસે ન નીકળી શકે તેવી પરિસ્થિતિને અનુલક્ષીને તેમણે વીરચંદભાઈને ચિકાગો મોકલવાનો નિર્ણય કર્યો. વીરચંદભાઈએ આ. શ્રી આત્મારામજી મહારાજ પાસેથી જૈન ધર્મનું ઊંડું જ્ઞાન મેળવ્યું ને પરિષદમાં જવા ઊપડયા. અમેરિકામાં તેમનાં ભાષણની સારી છાપ પડી. ત્યાંનાં Page #27 -------------------------------------------------------------------------- ________________ 26: જૈનદર્શન - શ્રેણી : ૪-૪ વર્તમાનપત્રોએ પણું વીરચંદભાઈનાં ભાષણેની નેંધ લીધી.. તેમના પ્રવચનના કારણે તેમને રીપ્ય ચંદ્રક એનાયત થયે. હતા. તેઓ અમેરિકામાં બેસ્ટન, ન્યૂયોર્ક, વોશિટન વગેરે શહેરમાં પ્રવચન આપવા ગયા. કાસાડેગામાં તેમને સુવર્ણ ચંદ્રક મળે. અમેરિકા બાદ તેઓ ઇંગ્લેંડ આવ્યા. ત્યાં પણ પ્રવચનમાળા શરૂ થઈ. તેમના પ્રવચનોથી પ્રભાવિત થઈને હર્બટ રન નામના અંગ્રેજ જૈન ધર્માનુરાગી બન્યા અને લંડનમાં જૈન લિટરેચર સેસાયટી સ્થાપી. તેઓએ જૈનીઝમ નામનું અંગ્રેજી પુસ્તક બહાર પાડયું હતું. વીરચંદ રાઘવજી ગાંધી ત્રણ વાર અમેરિકા અને ઇંગ્લૅન્ડ ગયા. ત્રણ વાર અસંખ્ય વ્યાખ્યામાં સ્થાનિક પ્રજાને અહિંસાને ઉપદેશ આપીને જન ધર્મને મહિમા સમજાવ્યું. - વિદેશમાં જઈને જૈન ધર્મને પ્રચાર કરનાર આ મુઠ્ઠી. ઊંચેરા પુરુષની સ્મૃતિમાં કશુંક સ્મારક બનવું જોઈએ. તેઓ બહુ નાની ઉંમરે ૭-૮-૧૯૦૧ના દિવસે મુંબઈમાં. અવસાન પામ્યા. ચિત્રભાનુજી તથા સુશીલકુમાર : ચિત્રભાનુજી વેતાંબર, ગુજરાતી જૈન સાધુ હતા. વિવાદના ઉગ્ર વા-વંટોળ વચ્ચે તેમણે વિદેશગમન કર્યું તેઓ પિતાની જાતને આચાર્ય કે સાધુ કહેવડાવતા નથી. હવે તે તેઓ ગુરુદેવના નામે ઓળખાય છે. તેમની વાણી. જુસ્સાભરી છે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. તેઓ જ્ઞાની Page #28 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 21 હોવા ઉપરાંત પ્રતિભાવંત વક્તા છે. તેઓ અમેરિકામાં ગયા. વિદેશના જૈને તેમને સમજી શક્યા. આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકાના જેનેને જ્ઞાનભૂખ હતી. ચિત્રભાનુનાં જ્ઞાનસભર પ્રવચનને લાભ લેવા હજારેની સંખ્યામાં લેકે ઉમટવા લાગ્યા. ચિત્રભાનુએ અમેરિકામાં ઇન્ટરનેશનલ જૈન મેડિટેશન સેન્ટર સ્થાપેલ છે. આ સંસ્થા યેગ, શાકાહારીપણું અને જૈન ધર્મના સિદ્ધાંતને પ્રચાર કરે છે. પૂ. ચિત્રભાનું હજીયે ભારત, અમેરિકા, પૂર્વ આફ્રિકાની પ્રવચનયાત્રાએ નીકળીને તેમના જ્ઞાનને લોકોને લાભ આપે છે. આચાર્ય સુશીલકુમાર ઃ ભારતની ધરતી છડી, દરિયે ઓળંગી પરદેશ જનારાઓમાં સુશીલકુમાર મુનિ પણ વિખ્યાત છે. તેમને જન્મ જૂનની પંદરમીએ ૧૯૨૬માં શિકેહપુરમાં (હરિયાણામાં) થયું હતું. તેઓ જમે બ્રાહ્મણ હતા. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લઈને ભારતમાં જ્ઞાન-પ્રચારને લગતાં વિવિધ કાર્યો કર્યા હતાં. ૧૯૭૫માં સૌથી પ્રથમ તેમણે પરદેશની સફર ખેડી. વિરોધના વા-વંટોળમાં અડગ રહીને તેમણે પિતાનું કામ ચાલુ રાખ્યું. ન્યૂ યોર્ક પાસે ન્યૂ જર્સીમાં તેમણે સિદ્ધાચલમની સ્થાપના કરી છે. અહીંયાં પંચતીથી (પાંચ દેરાસર) નિર્માણ કરવાને તેમને વિચાર છે. આ ઉપરાંત પ્રકાશનની પ્રવૃત્તિઓ હાથ ધરીને જૈન ધર્મને પ્રચાર પણ કરી રહ્યા છે. તેમની બીજી સંસ્થા ઈ-ટરનેશનલ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩ : જૈનદર્શન- શ્રેણી : ૩-૪ મહાવીર જૈન મિશન છે. તેની શાખાઓ લોસ એન્જલિસ, હા, લંડન, બર્મિંગહામ, દિલ્હી એમ અનેક સ્થળે છે. નવકારમંત્રમાં તેઓ અતૂટ – અખંડ શ્રદ્ધા ધરાવે છે. અહમ મંત્રના ઉપાસક છે. બાળકો અને મેટેરાંઓ માટે યોગકેમ્પનું આયોજન કરે છે અને મંત્ર દ્વારા ચિત્તશાંતિને મહિમા ફેલાવે છે. તેઓ રાજકીય ક્ષેત્રે પંજાબના શીખોના પ્રશ્નોમાં રસ લઈને વચગાળાના મધ્યસ્થી તરીકે સમજૂતી સાધવાના પણ પ્રશંસનીય પ્રયત્ન કરે છે. અમેરિકા અને કેનેડામાં જૈન ધર્મ આ સદીમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા દાયકામાં ભારતથી ઘણા જૈન વિદ્યાથીઓ અને ગ્રેજ્યુએટો અમેરિકા ગયા. આમાંના મોટાભાગના ત્યાં આગળ અભ્યાસ કરીને સ્થિર થયા. ઘણું ગ્રેજ્યુએટ ભારતમાં જ ડોકટર, એન્જિનિયર, ફાર્મ સીસ્ટ થયા હતા અને અમેરિકામાં સારા પગારની નેકરીની આશાએ ગયા હતા. પૂર્વ આફ્રિકાથી પણ થોડા મૂળ ભારતવાસી જૈને ત્યાં ગયા. આમ અમેરિકામાં જૈનધમી લેકે આવી વસ્યા. આ સંખ્યા અત્યારે તે ૩૦ થી ૩૫ હજારની છે. બ્રિટનમાં ૨૫ થી ૩૦ હજાર જૈને છે. અમેરિકાના જૈનેમાં ગુજરાતીઓ સવિશેષ છે. ભણેલાઓમાં એન્જિનિયરોની સંખ્યા વધારે પ્રમાણમાં છે. અમેરિકા-કેનેડામાં સ્થાયી થયેલા જૈનમાં મૂળ ભારતીય તથા જૈન સંસ્કારે તે હતા જ, પરંતુ શરૂઆતનાં વર્ષોમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : ૭ જોઈએ તેવી સ્થિરતા ન જ હોય અને સ્થાયી થયા પછી જ બીજી પ્રવૃત્તિઓ નજરે પડે એ ન્યાયે પંદર-વીસ વર્ષના ગાળા બાદ જ જૈન ધર્મની પ્રવૃત્તિઓએ જોર પકડયું. લેકે વધુ ને વધુ જાગ્રત થયા. સ્થાયી થયેલાં ભાઈબહેનનાં બાળકે મોટાં થવા લાગ્યાં. તેમનામાં જૈન ધર્મના સંસ્કાર જળવાઈ રહે, જૈન ધર્મ શું છે તે વાત તેઓ શીખે – સમજે અને અનુસરે તે મહત્ત્વનું બની રહ્યું. અમેરિકામાં અત્યારે તે ફેડરેશન ઓફ જૈન એસસિએશન ઈન નોર્થ અમેરિકા નામની માતબર સંસ્થા છે. નોર્થ અમેરિકા એટલે આખાયે U.S.A. દેશ અને કેનેડા, તેમાં આવી જાય છે. આ સંસ્થાના નેજા હેઠળ વિભાગીય સંસ્થાઓ છે. મોટા ભાગની સંસ્થાઓ ફેડરેશનના સ્થાપનાકાળ પહેલાની છે. કેટલીક સંસ્થાઓ હજીયે ફેડરેશનથી અલગ છે. પરંતુ એક વાત ચોક્કસ કે આ સંસ્થાઓ સહ જેનેને ભેદભાવ વગર આવરી લે છે. ફેડરેશન નીચે જે જે સંસ્થાઓ છે તે આ પ્રમાણે છે : (૧) બેસ્ટનની જૈન સેન્ટર ઓફ ગ્રેટર બેસ્ટનઃ આ સંસ્થા પાસે પિતાનું મકાન વેસ્લીમાં છે. એક જૂના ચર્ચને ખરીદીને ત્યાં દેરાસર તથા સંસ્થાનું પ્રવૃત્તિસ્થાન બનાવેલ છે. દેરાસરમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. અવારનવાર સત્સંગ જાય છે. સંસ્થા પિતાનું ન્યૂઝ લેટર પણ કાઢે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ 20 : જૈનદર્શન-શ્રેણી : ૪-૪ . (૨) બફેલો ગામના જેને પોતાની નાની સંસ્થા ચલાવી રહ્યા છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. (૩) ચાર્લોટમાં પણ આ જ રીતે જૈન સ્ટડી ગ્રુપ ચાલે છે. . (૪) શિકાગોમાં જૈન સોસાયટી ઓફ શિકાગો છે. શિકાગો બહાર હવે વિશાળ જમીન ખરીદવામાં આવી છે, અને ત્યાં દેરાસર બાંધવાને પ્લાન છે. અત્યારે મહેમાન વક્તાઓનાં પ્રવચને તથા પર્યુષણ અને મહાવીર જયંતીના કાર્યક્રમ થાય છે. " (૫) સીનસીનાટીઃ અહીંનું જૈન સેન્ટર પણ પ્રવૃત્તિશીલ છે. | (૬, ૭, ૮) ગ્રેટર કલીવલેન્ડ, કનેટીકટ અને ટેક્ષાસ (ડલાસ)નાં કેન્દ્રો પણ નાનીમેટી પ્રવૃત્તિઓ કરે છે. ૯) ડેટ્રોઈટઃ અહીંની જૈન સોસાયટી જૈન પાઠશાળા પણ ચલાવે છે. દર મહિને એક વાર શિક્ષણ માટે સહ ભેગાં થાય છે. મહાવીર જયંતી, પર્યુષણની ઉજવણી તથા મહેમાન વકતાઓનાં પ્રવચને જાય છે. (૧૦) હ્યુસ્ટનમાં જૈન સોસાયટી છે. (૧૧) જૈન સેસાયટી ઓફ સાઉથ કેલીફેનીંઆનું મથક લોસ એન્જલિસ છે. આ વિસ્તારમાં એકાદ હજાર જેને વસે છે. બ્યુએના પાર્ક નામના વિસ્તારમાં વિશાળ જમીન ખરીદ કરવામાં આવી છે. અહીંયાં છ લાખ હેલરના ખર્ચે હવે ખર્ચ વધવાને સંભવ છે) જૈન ભવન તૈયાર કરવામાં Page #32 -------------------------------------------------------------------------- ________________ પશમાં જૈન ધર્મ : 1 આવી રહ્યું છે. તેમાં લાયબ્રેરી, પાઠશાળા તથા દેરાસર પણ હશે. ૫૦ કારના પાકિગની સગવડતા પણ છે. આ (ભવન) ૧૯૮૮માં પૂર્ણ થશે. (૧૨) ન્યૂ યોર્કઃ અહીં ઈથાગા સ્ટ્રીટ ખાતે નાનું દેરાસર છે. એક મકાન મેળવીને તેમાં જ નાનું દેરાસર બનાવેલ છે. ભગવાન મહાવીરસ્વામીની મૂર્તિ પધરાવેલી છે. દર શુક્રવારે સત્સંગ – સ્વાધ્યાય થાય છે. પૂજન ઈત્યાદિ વિધિ-વિધાનની પ્રવૃત્તિઓ થાય છે. ભક્તિગીતથી વાતાવરણ ગુંજતું રહે છે. ન્યૂ યોર્કમાં ઘણું જૈને છે તેથી વિશેષ પ્રમાણમાં પ્રવૃત્તિઓ થાય છે. (૧૩) ન્યૂ જર્સીઃ ન્યૂજર્સીમાં એસેલ ફોલ્સ વિસ્તારમાં એક સુંદર જગ્યા ખરીદીને ત્યાં જૈન કેન્દ્ર ચલાવાય છે. પ્રભુજીની સુંદર પ્રતિમા છે. નિયમિત ભક્તિસંગીત, સ્વાધ્યાયપૂજન ઈત્યાદિ થાય છે. મૂળ નાયક પાર્શ્વનાથ ભગવાન છે. મહાવીરસ્વામી તથા આદિનાથ ભગવાનની પણ મૂતિઓ છે. (૧૪) પીટસબર્ગ : અહીં અનેખું કહી શકાય તેવું મંદિર છે. અહીં હિંદુ તથા જન સંયુક્ત મંદિર છે. હિંદુઓ અને જેને પરસ્પર ભ્રાતૃભાવ કેળવીને ધાર્મિક પ્રવૃત્તિઓ (૧૫) નોર્થ કેરેલાઈનામાં જૈન સ્ટડી સેન્ટર છે. (૧૬, ૧૭) રેચેસ્ટર તથા સેંટ લુઈસનાં સેનેટરે પણ પ્રવૃત્તિમય છે. (૧૮) દક્ષિણ કેલીફેની આનું જૈનમથક જેમ લોસ Page #33 -------------------------------------------------------------------------- ________________ 82 : જૈનદર્શન- શ્રેણી : ૪-૪ એન્જલિસ છે તેમ ઉત્તર કેલીફેની આનું મથક સાનફ્રાન્સીસ્ક શહેરમાં છે. જોકે લોસ એન્જલિસ જેટલા વિપુલ પ્રમાણમાં અહીં પ્રવૃત્તિઓ થતી નથી. (૧૯) જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન વોશિંગ્ટન નામની સંસ્થા સતત કાર્યશીલ છે. ન્યૂઝ લેટર દ્વારા હંમેશાં સંપર્કમાં રહે છે. અહીં દર મહિને ધાર્મિક વર્ગો ચાલે છે. પિતાની લાયબ્રેરી પણ છે. (૨૦ તથા ૨૧) સેન્ટ્રલ ફલેરીડા અને મીલવોકીમાં જૈન સેન્ટરે છે. આ સંસ્થાઓ ઉપરાંત ફેડરેશનમાં સામેલ ન હોય. તેવી સંસ્થાઓ એલનટાઉન, લગ આઈલેંડ, લુઈસીઆના, સાનાડીઆગો, શિકાગ, બ્રિટિશ કોલંબિયા, સાઉથ ચૂસી, મીને ટામાં છે. વળી ચિત્રભાનુજી અને સુશીલકુમારનાં મિશને તથા તેમના દ્વારા ચાલતી સંસ્થા પણ છે, જેમાં ચિત્રભાનુજીનું ન્યૂ ર્ક ખાતેનું મેડિટેશન સેન્ટર અને સુશીલકુમારનું ન્યૂ જસીનું સિદ્ધાચલમ અગ્રસ્થાને છે. ફેડરેશન ઓફ જૈન અ. ઈન નોર્થ અમેરિકામાં કેનેડાના કેન્દ્રો પણ આવી જાય છે. આમાં ટોરેન્ટ, મેન્ટ્રીઅલ વગેરે મુખ્ય છે. ટોરેન્ટોમાં પણ જૂના મકાનને મેળવીને ત્યાં દેરાસર તથા પ્રવૃત્તિકેન્દ્ર બનાવેલ છે. ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ અહીં થાય છે. કૅડરેશનની સ્થાપના ૧૭લ્માં થઈ હતી. તેનું પ્રથમ અધિવેશન ૧૯૮૧માં લોસ એન્જલિસમાં, બીજુ ૧૯૮૩માં Page #34 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મી : 33 ન્યૂ યોર્ક માં, ત્રીજુ` ૧૯૮૫માં ડીટ્રાઈટમાં અને ચેાથુ‘ મે’૮૭માં શિકાગામાં ભરાયું હતું. ફૅડરેશનનુ ત્રૈમાસિક મેગેઝીન જૈન ડાયજેસ્ટ' નાનુ` પણ માહિતીના ખજાના સમાન હેાય છે. અમેરિકાના જૈને છૂટાછવાયા હોવા છતાંયે જૈન ધર્મોના સ'સ્કારો તેમને એકસૂત્રે ખાંધે છે. તેમાં દેરાવાસીસ્થાનકવાસી, શ્વેતાંબર-ગિંબરના ભેદ નહીંવત્ છે તે આન'ની વાત છે. વિદેશમાં જૈન હસ્તપ્રતા ભારતમાં માગલે આવ્યા અને છૂટાછવાયા પ્રદેશે પર ત્રણસો વર્ષ રાજ્ય ચલાવ્યું. વ્યાપારની શેાધમાં આવેલ અંગ્રેજ, ફ્રેંચ, પોટુ ગીઝ અને ડચ પ્રજાએ ભારતના પ્રદેશો કબજે કરવા માટે પ્રયત્ન કર્યાં અને યુદ્ધો ખેલ્યાં. અંગ્રેજો આવા વાદ-વિવાદ અને લડાઈ એમાં જીત્યા. ભારત પર અંગ્રેજી શાસન લદાયું. અંગ્રેજ શાસનના ગાળા દરમિયાન અનેક અંગ્રેજ વિદ્વાના અને ભારતીય સંસ્કૃતિમાં રસ લેનાર કલાપ્રેમી-સાહિત્યપ્રેમી મહાનુભાવા પણ ભારત આવ્યા હતા. ભારતમાંના તેમના વસવાટ દરમિયાન તેમણે ભારતીય ભાષાઆની હસ્તપ્રતા પેાતાના માટે મેળવી હતી. આવી અનેક હસ્તપ્રત બ્રિટનમાં આવેલી છે. કોઈ કોઈ ફ્રેં'ચ અને જન વિદ્વાના હસ્તપ્રતાને ક્રાંસ અને જની પણ લઈ ગયા છે. કેટલીક વાર કળા-કારીગરીની ચીજો, હસ્તપ્રત ભેટ મળતી હતી તેા કયારેક મેાટા પાયે ખરીદવામાં પણ આવતી હતી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩ય : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ અત્યારે તે વિશ્વના અનેક દેશોમાં ભારતીય વસ્તુઓ વીખરાયેલી પડી છે. અમેરિકામાં ન્યૂ ર્કની સેન્ટ્રલ લાયબ્રેરીમાં અને વૈશિટનના સંગ્રહસ્થાનમાં જન હસ્તપ્રત અને જૈન ચીજવસ્તુઓ છે. મારા અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યૂ યેકની. સેન્ટ્રલ લાયબ્રેરીમાં જૈન ધર્મવિષયક પ્રદર્શન નિહાળ્યું હતું. તેમાં કલ્પસૂત્ર, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિની ઘણી હસ્તપ્રત પ્રદર્શનમાં મૂકેલી હતી. દીવાલ ઉપર મૂળ ખંભાતને વિશાળ વિજ્ઞપ્તિપત્ર લટકાવેલું હતું. અનેક મીનીએચર ચિત્રોથી સુશોભિત આ વિજ્ઞપ્તિપત્રનું મૂલ્ય અત્યારે આંકી શકાય કે કેમ તે શંકાસ્પદ છે. આ સિવાય ચૌદ રાજલકનાં ચિત્ર પણ દીવાલ પર મૂકયાં હતાં. અમેરિકામાં હસ્તપ્રતોને વિશાળ સંગ્રહ નથી. તેની. સંખ્યા સે-બસની આસપાસ હશે. ભારત બહાર હસ્તપ્રતેને સૌથી મોટો સંગ્રહ બર્લિન અને બેનની લાયબ્રેરીઓમાં (જર્મનીમાં) છે. જર્મનીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે હજીયે પ્રેમ છે. સંસ્કૃત અને પ્રાકૃત, ભાષાઓની હસ્તપ્રતોને મોટો સંગ્રહ અહીં છે. અહીંયાં કેટલી હસ્તપ્રતે છે તેને ચોક્કસ આંકડો પ્રયત્ન કરવા છતાંયે ઉપલબ્ધ નથી થતું. જે હસ્તપ્રત જર્મનીમાં આવી હતી તેના કેટેગ ગઈ સદીમાં તૈયાર થયાં હતાં, પરંતુ આ કેટેગની નવી આવૃત્તિઓ બહાર પડી નથી. જૂની આવૃત્તિઓના આધારે કઈ ચેકસ આંકડો નકકી થઈ શકે Page #36 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 35 નહીં. વળી હરતપ્રતોને અન્ય લાયબ્રેરીઓમાં ખસેડવામાં આવી છે એટલે નવા-જૂના સંગ્રહમાં ગોટાળે પ્રવર્તે છે. ભારતથી કઈ જર્મની જાય અને છએક મહિના ત્યાં રહે તે જ સાચી પરિસ્થિતિને પાર પામી શકાય. અમુક હસ્તપ્રતે પૂર્વ જર્મનીમાં છે જે અત્યારે સામ્યવાદી શાસન નીચે છે. કોઈ રિસર્ચ માટે જાય છે તેને તે માટે પરવાનગી પણ. જલદી ન મળે તેવી હાલત છે! હમણું હમણાં મેં જોયેલ. કેટેગ પ્રમાણે બલિનમાં પ૬,૦૦૦થી વધારે ઓરીએન્ટલ હસ્તપ્રત છે. પરંતુ ઓરીએન્ટલ એટલે પૂર્વના દેશે. તેમાં ઈરાન, તિબેટ, બર્મા, થાઈલેન્ડ, શ્રીલંકા વગેરે સઘળા આવી જાય. આમાંથી ભારતની હસ્તપ્રત કેટલી અને તેમાંયે જન હસ્તપ્રત કેટલી તેને અંદાજ નીકળી શકે તેમ નથી. પદ,૦૦૦માંથી ચોથા ભાગની ભારતીય ગણે તે ૧૪,૦૦૦ ગણાય અને તેમાંથી ચાર-પાંચ હજાર જૈન હસ્તપ્રતો હશે તેવું માની શકાય. વિવિધ કેટેગ વગરનું આ અનુમાન જ છે. પરંતુ હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે સામાન્ય રીતે જે માન્યતા પ્રવર્તે છે તેનાથી ઓછી હસ્તપ્રતો જર્મનીમાં હશે. અત્યારે જર્મનીમાં મારા મત મુજબ અને કેટેગની ગણતરી પ્રમાણે ૫૦૦૦ થી ૭૦૦૦ હસ્તપ્રતો હશે. ભારતમાં ઘણા જૈન વિદ્વાને ૨૦થી ૨૫ હજારને આંકડે માને છે તેમાં ગંભીર અતિશયોક્તિ છે. કસની પિસિની લાયબ્રેરીમાં અને ઓસ્ટ્રીયામાં વિએનામાં પણ જેન હસ્તપ્રત સચવાઈ છે. આ હસ્તપ્રતોને Page #37 -------------------------------------------------------------------------- ________________ 16 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ પણ ચોક્કસ આંકડે કાઢો મુશ્કેલ છે. પરંતુ આ સંગ્રહ ખાસ મેટ નથી. બંને દેશમાં થઈને પ૦૦ આસપાસ જૈન હસ્તપ્રતે માંડ હશે. બ્રિટનમાં જૈન હસ્તપ્રતોઃ - બ્રિટિશ શાસનકાળ દરમિયાન માત્ર હસ્તપ્રત અને જૂનાં પુસ્તકો જ નહીં, કળા-કારીગરીની અસંખ્ય વસ્તુઓ અને મૂતિઓ ભારતથી બ્રિટનમાં લાવવામાં આવેલાં. સદ્ભાગ્યે અહીં બધું જ સચવાઈ રહ્યું છે. અમુક નાના ખાનગી સંગ્રહ બાદ કરતાં જ મેટા ભાગની હસ્તપ્રતે અહીંની લાયબ્રેરીઓમાં સારી રીતે સાચવી રાખવામાં આવી છે. બ્રિટનમાં બ્રિટિશ સરકારની માલિકીની ઈન્ડિયા ઓફિસ રેકેસ અને લાયબ્રેરી નામની સંસ્થા (જે બ્રિટિશ લાયબ્રેરીને જ એક ભાગ છે) છે ત્યાં છેલ્લાં ૨૦૦ વર્ષનાં દસ્તાવેજો, ચિત્ર, પુસ્તકો, હસ્તપ્રતેને જંગી સંગ્રહ છે. નવ માળના મોટા મકાનમાં આ સંગ્રહ સાચવી રાખવામાં આવ્યું છે. આ ઇન્ડિયા ઓફિસની સ્થાપના ૧૮૦૧માં થઈ હતી અને ૧૮૬૭માં તે વિસ્તૃત કરાઈ હતી. આ લાયબ્રેરીના સંગ્રહમાં કુલ ૪૨,૦૦૦ હસ્તપ્રત છે અને ૩ લાખ ગ્રંથ છે. અહીંયાં પણ ઈરાન, ભારત, બર્મા, તિબેટ, શ્રીલંકા, થાઈલેન્ડ જેવા દેશોના સંગ્રહ છે. અહીં પાલી, અર્ધમાગધી, પહલવી, પુખ્ત, મોટા, તુલ, સાંતાલી, ખાસી, તિબેટન, ચાઈનીઝ, અમીઝ વગેરે ભાષાઓમાં પુસ્તકો અને હસ્તપ્રત છે. ૪૨,૦૦૦માંથી લગભગ ૧૦,૦૦૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 37 સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી હસ્તપ્રતો છે. સંસ્કૃત-પ્રાકૃતના બે મોટા કેટેગમાં આશરે બાર જૈન હસ્તપ્રતે છે. થેડી હસ્તપ્રત બ્રિટિશ મ્યુઝીયમ અને વિકટોરિયા અને આલ્બર્ટ મ્યુઝીયમમાં પ્રદર્શિત કરેલી છે. ' સુવર્ણાક્ષરથી મંડિત અને સુશોભનયુક્ત ચિત્રાથી અંકિત કલ્પસૂત્રની અને ઉત્તરાધ્યયનસૂત્રની હસ્તપ્રતે અહીં મ્યુઝીયમમાં લેકોને જોવા માટે રખાયેલી છે. કલ્પસૂત્રની હસ્તપ્રત બ્રિટિશ મ્યુઝીયમમાં છે. ઉત્તરાધ્યયનસૂત્રની વિકટરિયા અને આલ્બર્ટ મ્યુઝીયમમાં છે. તે પંદરમી સદીની છે. જેન હસ્તપ્રત મોટા ભાગે ઈ. સ. ૧૪૦૦ની પછીની છે. જોકે એક હસ્તપ્રત ઈ. સ. ૧૨૦૧ની છે તે જનકલ્પસૂત્રની છે અને તાડપત્રી પર લખાયેલી છે. (નંબર or ૧૩૮૫) આ. હતપ્રત બ્રિટિશ લાયબ્રેરી ઓરીએન્ટલ વિભાગમાં છે. આ લાયબેરી સ્ટોર સ્ટ્રીટ નામના રસ્તા પર આવેલી છે. સ્ટોર સ્ટ્રીટની લાયબ્રેરીને સંગ્રહ ખરેખર જોવાલાયક છે. સ્ટોર સ્ટ્રીટમાં પણ સંસ્કૃત-પ્રાકૃત જન હસ્તપ્રત તથા જૂનાં પુસ્તકો છે. અહીંનાં અસંખ્ય જૂનાં પુસ્તકો પણ અભુત. સંશાધનસામગ્રી પૂરી પાડે છે. માત્ર જૈન સાહિત્યમાં જ નહીં પરંતુ જૂના ગુજરાતી સાહિત્યમાં સંશોધન કરનારને અહીં વિપુલ પ્રમાણમાં સામગ્રી મળી રહે તેમ છે. લંડનમાં સ્કૂલ ઓફ ઓરીએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝની લાયબ્રેરીમાં પણ જૈન હસ્તપ્રત અને જૂનાં જૈન પુસ્તકો છે. લંડનથી ઉત્તરે ઓક્સફર્ડ શહેરમાં આવેલી Page #39 -------------------------------------------------------------------------- ________________ 38 : જૈનદર્શન – શ્રેણી : ૪-૪ ખોડેલીયન લાયબ્રેરીમાં પણ જૈન હસ્તપ્રતા અને પુસ્તકોના સંગ્રહ છે. આ બધી જગ્યાએ કુલ કેટલી હસ્તપ્રત હશે તેના ચાક્કસ આંકડા ઉપલબ્ધ નથી. ચાક્કસ આંકડા મેળવવા પણ મુશ્કેલ છે, કારણ કે ભૂતકાળમાં સંગ્રહ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવાયા છે. જૂનાં કેટલાગ પર સંપૂર્ણ આધાર રાખી શકાય નહીં. આમ છતાંયે અંદાજે કુલ ચારથી પાંચ હજાર જૈન હસ્તપ્રતા બ્રિટનમાં હશે તેમ માનવામાં ખાસ હેતુ નથી. જૂનાં જૈન પુસ્તકોમાં રાય ધનપતસિહ બહાદુરે છપાવેલ ગ્રંથા ભાગ ૧ થી ૧૩ કલકત્તાથી ૧૯૩૬માં બહાર પડેલે તે (સ્ટાર સ્ટ્રીટ લાયબ્રેરી), ડો. જેકષીની સલાહથી ગુજરાતીમાં જૈયાર થયેલાં ઉત્તરાધ્યયનસૂત્ર, ડૉ. વોલ્થર શુથ્રી'ગે જેનુ પ્રશ્ન તપાસેલ તે દશવૈકાલિક સૂત્ર સને ૧૯૧૨ આ બંને પણ સ્ટાર સ્ટ્રીટ લાયબ્રેરીમાં છે. આચારાંગ સૂત્રનુ પ્રથમ ગુજરાતી ભાષાંતર ૧૯૦૨માં થયું તે અમદાવાદથી બહાર પડેલું પુસ્તક મૂળ તથા ગુજરાતી ભાષાંતર સાથે છે તે પણ સ્ટાર સ્ટ્રીટમાં છે. તે જેકીએ કરેલ આચારાંગ સૂત્રના તથા ઉત્તરાધ્યયનસૂત્રને અનુવાદ છે. તેની મૂળ આવૃત્તિ ઇન્ડિયા ઑક્સિ રેકોર્ડ' એન્ડ લાયબ્રેરીમાં છે. પ્રકરણ રત્નાકરના ૪ મહાગ્રંથ છે તેમાં ૪૦ જેટલા જૈન પ્રાચીન ગ્રંથાની કોપી ઉતારેલી છે. આ પુસ્તકો ભીમસિંહ માણેકે ૧૮૭૬ થી ૧૮૮૧માં છપાવેલાં તે સ્ટાર સ્ટ્રીટ લાયબ્રેરીમાં છે. અસંખ્ય નાની નાની પુસ્તિકાઓ પણ ગઈ સદીના ઉત્તરાની છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જન ધર્મ : 39 જૈન મૂર્તિઓ : ભગવાન પાર્શ્વનાથની સુંદર મૂતિ બ્રિટિશ મ્યુઝીયમમાં છે તે ચૌદમી સદીની છે. બીજી મૂતિ વિકટોરિયા અને આલ્બર્ટ મ્યુઝીયમમાં છે. આ કલેકશનની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ નથી. સુદાનમાં જૈન ધર્મ સુદાન દેશમાં ખાર્તમ, સુદાન, એમદુરમાન નામનાં જાણીતાં શહેર છે. પિોર્ટ સુદાન એક વેળાએ પ્રવૃત્તિઓથી ધમધમતું હતું. અનેક ભારતીયે ત્યાં રહેતા હતા. ૧૮@ી ૧૯૫૬ના ગાળા દરમિયાન ત્યાં ઇંગ્લિશ-ઈજિશિયન * રાજ્ય હતું. ૧૯૫૬ થી”૬૪ દરમિયાન લશ્કરી શાસન હતું. ૧૯૨૦ની સાલથી જનની વસ્તી આવવી શરૂ થઈ હતી. ૧૯૪૮ માં ત્યાં દેરાસર હતું. આ દેરાસર શિખરબંધી નહોતું. પર્યુષણ, આયંબિલ, ઓળી, ધર્મભાવનાથી થતાં હતાં. ૭૦૦ થી ૮૦૦ જૈન હતા. સુદાનના બીજા એક શહેર એમદુરમાનમાં ઘર-દેરાસર હતું અને મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન કરી હતી. અત્યારે જૈનેની વસ્તી ઓછી થઈ ગઈ છે અને જેને ફરી પાછા ભારત ગયા છે તે અન્ય દેશોમાં જઈ સ્થિર થયા છે. એડન : પિર્ટ એડન અત્યારે તે સાઉથ યેમેનનું મોટું શહેર છે. એડનમાં આ સદીની શરૂઆતમાં ભારતીય વેપારીઓ ધીકતે ધંધે કરતા હતા. ૬૦ થી ૭૦ વર્ષ પહેલાં ત્યાં જૈનેની વસ્તી લગભગ ૨૦૦૦ ની હતી. ત્યાંના કાપડ Page #41 -------------------------------------------------------------------------- ________________ 40 : જૈનદર્શન – શ્રેણી : ૪ – ૪ બજારમાં – ક્રેટર વિસ્તારમાં દેરાસર હતુ, જેમાં મહાવીરસ્વામીની ને શાંતિનાથની પ્રતિમા બિરાજમાન હતી. આ પ્રતિમાઓ હવે તેા ભારત લઈ જવામાં આવી છે. અત્યારે તો શાસનરક્ષક દેવ મણિભદ્રસ્ખલની છબી જ ત્યાં છે. હાલ ત્યાં ૩૦ થી ૪૦ જૈનેા વસે છે. બીજા પરમીટ લઈ ને કામચલાઉપણે આવે-જાય છે. એડનમાં સેકશન એ, સ્ટ્રીટ નં. ૧ માં સ્થાનકવાસી અપાસરા પણ હતા. એડનમાં હિંદુ વસ્તી પણ સારા પ્રમાણમાં હતી. પહાડ પર શંકર રિ (એડન ટોકીઝ પાછળ), રામ-મંદિર (સ્ટીમર પોઈન્ટ પર),હવેલી (સ્ટીર નં. ૨ માં) તથા માતાજીનું મંદિર (ખુશામાં) હતાં. જંગબાર ઉર્ફે ઝાંઝીબાર સદીઓથી સાહસિક વહાણવટીએ ઝાંઝીબારની ખેપ કરતા આવ્યા છે. ઝાંઝીબારમાં અનેક ભાટીઆ વેપારીએ વસેલા. ગઈ સદીના મધ્ય અને ઉત્તર ભાગમાં ત્યાંના લવિંગના મોટા ભાગના વેપાર તેમના હસ્તક હતા. ભાટીઆ વેપારીએ કુશળ હતા. તેમણે તેમની સાહસપ્રિય મનોવૃત્તિ અને કુનેહથી ઘણું ધન મેળવ્યુ` હતુ`. ત્યાંના મૂળ આમ ખેડૂતાને દેવાદાર બનાવીને તેમનુ શોષણ કરવા માટે પણ ભારતીય વેપારીએ પર આરોપ છે. આરામાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ તેઓ લિવગના ધંધા હાથમાં લેતા ગયા. ત્યાંના સુલતાનમાં પણ ભારતીયે પ્રત્યે અભાવની લાગણી જન્મી હતી. ૧૮૯૦થી ૧૯૬૩ સુધી ઝાંઝીબાર બ્રિટિશ રક્ષણ હેઠળ હતું. ૧૯૬૩ પછી તા ભારતીયે વધુ ને વધુ પ્રમાણમાં ઝાંઝીબાર છેડી Page #42 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 4 જવા લાગ્યા. ૧૯૬૪માં ઝાંઝીબારના સુલતાનની પણ હકાલપટ્ટી થઈ અને ઝાંઝીબારનું ટાંગાનિકા સાથે જોડાણ થયું, જે દેશ અત્યારે ટાન્ઝીનીઆના નામે ઓળખાય છે. જંગબાર પૂર્વ આફ્રિકાનું બારું હતું. જંગબારમાં ભારતીય લેકે આવવા લાગ્યા તેમાં જેને પણ હતા. જંગબારમાં સહુ પ્રથમ ભીમાણીના ગુફામાં ઘર-દેરાસર થયું હતું. આ દેરાસરમાં પંચધાતુની શ્રી નેમિનાથભગવાનની પ્રતિમા તથા બીજી છબીઓ મૂકવામાં આવી હતી. પર્યુષણપર્વ ધામધૂમથી ઉજવાતાં હતાં. ૨૫-૩૦ વર્ષ વીત્યા બાદ કચ્છી જૈન દેરાવાસી સંઘના કાર્યકર્તાઓએ એક મકાન ખરીદ કર્યું અને દેરાસરનું બાંધકામ શરૂ કર્યું. આ શિખરબંધી દેરાસરમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી તથા જમણી બાજુ શ્રી પાર્શ્વનાથજી અને ડાબી બાજુ શ્રી શાંતિનાથજીની પ્રતિમાઓ પધરાવવામાં આવી. આ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૯૭૭ના ફાગણ સુદ ૩, મુંબઈના ગોડીજી દેરાસરના ટ્રસ્ટીઓની ભલામણથી હિંમતવિજયજીએ જંગબાર આવીને કર્યો હતે. આ દેરાસરમાં સંવત ૧૮૮માં જૈન પાઠશાળા શરૂ થઈ હતી. શિખરબંધી દેરાસર પૂરું થયાને ૨૫ વર્ષ થયાં ત્યારે વિક્રમ સંવત ૨૦૦૨માં સંવત્સરીના આગલા દિવસે એક ચમત્કાર થયે હતે. ભગવાનશ્રી પાર્શ્વનાથજીનાં કુંડલ તથા મુગટમાંથી પ્રકાશ રેલાયે હતે. આ રાત્રે અચાનક દેરાસરમાં સંગીતના સૂરે પણ સંભળાતા હતા. બીજે દિવસે સંવત્સરીના શુભ દિને સવારના દસ વાગ્યે Page #43 -------------------------------------------------------------------------- ________________ ગુલમો રાય બિલ જ પર્યુષણમાં 42 : જૈનદર્શન- શ્રેણી : ૪-૪ પણ પાર્શ્વનાથ ભગવાનના મુગટમાંથી પ્રકાશ રેલાતો હતે.. જંગબારમાં સને ૧૯૬૩માં ૪૫૦ દેરાવાસી, ૪૦૦ સ્થાનકવાસી ભાઈઓ હતા. શિખરબંધી દેરાસર ઉપરાંત જૂનું દેરાસર પણ હતું. આ સિવાય એક નગરીઆ દેરાસર હતું. આ દેરાસર વિ. સં. ૧૯૫૫ના શ્રાવણ માસમાં ઘર-દેરાસર હતું. મહાવીરસ્વામીની છબી મૂકી હતી. અહીંથી તે પછી નળવાળા ગુલફામાં સંવત ૧૯૮૭માં ખસેડયું હતું. પર્યુષણમાં પ્રતિકમણભાવના થતાં હતાં. આયંબિલ તપ પણ થતાં હતાં અને ત્યાં પણ જૈન પાઠશાળા શરૂ થઈ હતી. જંગબારમાંથી સ્થળાંતર શરૂ થયું અને ધાર્મિક પ્રવૃત્તિઓને લગભગ અંત આવ્યું. જંગબારના શિખરબંધી દેરાસરની પ્રતિમાઓ નાઈબી લઈ જવામાં આવેલ અને ત્યાં સ્થાપના થયેલ છે. ઈથિયોપીઆમાં એડીસાબાબા શહેરમાં પ૦-૬૦ વર્ષ પહેલાં ૬૦૦ થી ૭૦૦ જેને હતા. સર્વ પ્રકારે જૈન ધર્મને લગતી પ્રવૃત્તિઓ ઉત્સાહભેર થતી હતી. દેરાસર નહોતું. અત્યારે તે અહીંથી પણ મોટા ભાગના જેને બીજે ચાલ્યા. ગયા છે. 1 જીબુટી : ૫૦ વર્ષ પહેલાં જીબુટી બંદર ખેંચ કેલેની હતું. અહીં વેપાર અર્થે ૩૦૦ જેને વસતા હતા. ઘર-દેરાસર નહોતું પરંતુ સહુ સાથે મળીને પર્યુષણમાં પ્રતિકમણ ઈત્યાદિ કરતા હતા. Page #44 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 43 દારેસલામમાં જૈન ધર્મ દારેસલામ અત્યારે ટાન્ઝાનીઆનું પાટનગર છે. પૂ આફ્રિકામાં ભારતીય પ્રજા વધવા લાગી તેમ તેમ તેઓએ અંતિયાળ પણ વસવાટ શરૂ કર્યાં. યુગાન્ડાના અત્યારના પાટનગર ક પાલામાં એકાદ હજાર જૈના હતા તેમાં ૮૦૦ જેટલા સ્થાનકવાસી તથા ૨૦૦ જેટલા દેરાવાસી હતા. ટાંગાનિકામાં દારેસલામમાં જૈને આ સદીની શરૂઆતથી જ આવવા લાગ્યા હતા. ૧૯૩૦માં સંખ્યા લગભગ એક સા સુધી પહાંચી હતી, અને જૈનસ'ધની સ્થાપના થઈ હતી. ૧૯૪૩માં વસ્તી ૩૦૦ જૈનાની થઈ એટલે જૈન સધે એ રૂમ ભાડે રાખ્યા. એક રૂમમાં દેરાસર જેવું બનાવ્યું તથા બીજા રૂમના ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ઉપયાગ કર્યાં. ત્યાર પછી તે વસ્તીમાં ઉત્તરાત્તર વધારા થતા ગયા અને એક મેટું મકાન ખરીદવામાં આવ્યું. આ મકાન દેરાસર, ઉપાશ્રય અને ધાર્મિક પ્રવૃત્તિઓનુ કેન્દ્ર બન્યું. ૧૯૬૩માં જૈનોની સંખ્યા આશરે ૮૫૦ની હતી. અત્યારે તે ઘટી છે અને સમગ્ર ટાન્ઝાનીઆમાં ૩૫૦થી વધારે જેના નહી' હાય તેવા અંદાજ છે. જોકે હજીયે ઉપર્યુક્ત દેરાસર વિદ્યમાન છે અને ધાર્મિક પ્રવૃત્તિએ થાય છે. માંબાસા : જૈનાની ગૌરવગાથા પૂર્વ આફ્રિકાના કેન્યા દેશના કિનારે રળિયામણુ' શહેર એટલે મેઞાસા. ભારતીય વેપારીઓનું એક વેળાનું માનીતું Page #45 -------------------------------------------------------------------------- ________________ વળ: જૈનદર્શન શ્રેણી : ૪-૪ વ્યાપારી મથક. સુંદર આહવા અને કુદરતી સૌંદર્ય વાળા આ શહેરે ભારતીય લેકેની આવન-જાવન વિપુલ પ્રમાણમાં જોઈ છે. કચ્છી વહાણવટીઓ તે સદીઓથી પૂર્વ આફ્રિકાની દરિયાઈ સફરે ખેડતા આવ્યા છે. સાહસિક વેપારીઓ આ રીતે વ્યાપાર અર્થે જતા અને ભારત પાછા ફરતા. જંગબાર, મેંબાસા જેવાં સ્થળોએ વસાવટ તે ગઈ સદીના ઉત્તરાર્ધથી જ શરૂ થયે. કેન્યામાં રેલવે બંધાવાનું શરૂ થયું એટલે ઘણું ભારતીય કામ કરવા ત્યાં ગયા. આ લેકેની પાછળ પાછળ બીજાઓ પણ પિતાનું નસીબ અજમાવવા જવા લાગ્યા. શરૂઆતમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી. નાના વેપારીઓ ઝૂંપડાં જેવાં રહેઠાણમાં વસતા હતા અને ત્યાંથી પિતાની નાની હાટડીઓ ચલાવતા હતા. આરોગ્ય અને પ્રાથમિક સારવારના અભાવે અનેકવાર પલેગને ભેગા થતા હતા. ધીરે ધીરે લેકે વધવા લાગ્યા. તેઓ પિતે પણ વ્યવસ્થિત રીતે વેપાર કરવા લાગ્યા. પરિસ્થિતિ સુધરતી ચાલી. ૧૯૦૦ની સાલ બાદ દર વર્ષે ભારતીય લેકે સારી એવી સંખ્યામાં આવવા લાગ્યા. આમાં જેને પણ હતા. મોખાસામાં સને ૧૯૧૬માં રેજર્સ રેડ પરના શેઠ માધવજી ભગવાનજીના મકાનમાં સહુથી પ્રથમ ઘર-દેરાસર થયું હતું. આ દેરાસરમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવેલી હતી. આ પ્રતિમા પ્રાચીન હતી અને સંવત ૧૩૮૬ની સાલની હતી તેમ મનાય છે. ૧૯૨૨માં શ્રી જૈન દેરાવાસી સંઘની સ્થાપના થઈ હતી. - હાલ જ્યાં ભવ્ય શિખરબંધી જિનાલય છે તે જગ્યા Page #46 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જૈન ધર્મ : 45 ૧૯,૦૦૦ શિલિંગમાં ખરીદવામાં આવેલી. આ જગ્યા પર નીચે ૪ દુકાને તથા ઉપર ઉપાશ્રય બાંધવામાં આવેલાં ને. તા. ૧૨–૫–૧૯૩૮ના રોજ ઉદ્દઘાટનવિધિ થઈ હતી. ૧૯૪@ી. ત્યાં જૈન બાલમંદિર શરૂ થયું હતું. આગળ જતાં મોટી પ્રાયમરી શાળા બાંધવાની આવશ્યકતા જણાતાં સને ૧૯૫૬માં ટયુડર રેડ પર સરકાર તરફથી અઢી એકર જમીન વિનામૂલ્ય આપવામાં આવેલ. અહીં સાડા છ લાખ શિલિંગના. ખર્ચ ૮૦૦ બાળકે અભ્યાસ કરી શકે તેવી શાળા તૈયાર કરવામાં આવી, અને બીજા ચાર લાખના ખર્ચે ૩૦૦ બાળક માટે નર્સરી શાળા પણ તૈયાર કરવામાં આવી છે સને ૧૯૬૫માં તૈયાર થઈ હતી. સને ૧૯૫૧માં ભારતથી આરસની ત્રણ પ્રતિમાજીઓ. આવેલ જેમાં મૂળ નાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા. આદીશ્વર ભગવાન તથા મહાવીરસ્વામીની મૂર્તિઓ હતી. આ પ્રતિમાઓ કદંબગિરિથી આવી હતી. નૂતન શિખરબંધ ભવ્ય જિનાલયઃ સને ૧૯૪૬માં પાંચ સભ્યને શિખરબંધ જિનાલય માટે ફંડ એકઠું કરવા સત્તા સેંપવામાં આવેલ, પરંતુ તે વખતના સંજોગો એવા કપરા હતા જેથી પ્રયત્નો કરવા છતાં ફંડ એકઠું ન થયું. પણ ત્યારથી ભવ્ય દેરાસર બનાવવા માટેનાં ચક્રો ગતિમાન થયાં. દરમિયાન ધર્મ પ્રત્યેની જેમના હૃદયમાં હંમેશાં શુભ ભાવના રહેલી છે તેવા એક દાનવીર અને સેવાભાવી શેઠશ્રી મગનલાલ જાદવજી દોશી તરફથી શ્રીસંઘ જે શિખરબંધ દેરાસર બાંધે તે શિલિંગ પ૧,૦૦૦ની. Page #47 -------------------------------------------------------------------------- ________________ 46 : જૈનદર્શન-શ્રેણી : ૪-૪ સુંદર સખાવત જાહેર કરવામાં આવેલ. સાથે સાથે અમદાવાદ શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સાથે પત્રવ્યવહાર અને રૂબરૂ મુલાકાત પણ થયેલી. તે વખતના માનદ્દ ટ્રસ્ટી શેઠશ્રી મેઘજી સેજપાળ ધનાણુંએ બે મુલાકાત બાદ રૂપિયા એકાવન હજાર આપવાનું વચન આપેલ છતાં હજુ વધારાની જે રકમ જોઈએ તે એકઠી ન થઈ. પણ સમય જતાં તે અંગેની વિચારણા થવા લાગી. ધર્મનાં કેઈ કાર્યો પૈસાના અભાવે અટક્યાં નથી અને કાર્યવાહકોએ પર્સનલ ગેરટીઓ આપી બેંકમાંથી લેન લેવાની તૈયારી રાખેલ જેથી તા. ૨૯-૧૨–૫૯ના શુભદિને શ્રીમતી લાધીબેન લાલજી કુચર ગેસરાણીને શુભ હસ્તે ખાતમુહૂર્તવિધિ થયેલ અને તા. ૧૦-૨–૬૦ના રેજ બાંધકામ શરૂ કરવામાં આવેલ. આ અંગેના પ્લાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મિસ્ત્રી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદી મારફતે બનાવવામાં આવેલ જેઓએ અત્રે પધારી અત્રેના આર્કિટેકટ મી. સચાનીઓને કિલ પ્લાન બનાવવા માહિતી આપેલ. આફ્રિકામાં એ સમયે પહેલું જ શિખરબંધ જિનાલય અંધાઈ રહેલ અને જૈન ધર્મની પ્રણાલિકા મુખે કયાંય લેખંડ નહીં વાપરવાનું હોવાથી સ્થાયી મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓએ ખાસ વિરોધ કર્યો કે લોખંડ સિવાય આ કાર્ય આગળ વધી ન શકે. અમૃતલાલ મિસ્ત્રી તેમને વારંવાર ખાતરી આપતા કે આવાં સેંકડે દેરાસર ભારતમાં અનાવેલાં છે જેમાં બિલકુલ લેખંડ વાપરવામાં આવેલ નથી. છતાં વધારે ખાતરી કરવા કાઉન્સિલના એન્જિનિયર આ Page #48 -------------------------------------------------------------------------- ________________ પરદેશમાં જેન ધર્મ : 47 દિવસ હાજર રહેતા. જ્યારે આખું દેરાસર તૈયાર થયું ત્યારે પિતે ખૂબ જ સંતેષ પામ્યા અને મંજૂરી આપેલ. ત્યારબાદ પ્રતિષ્ઠા મહોત્સવ અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ. તે વખતના પ્રમુખશ્રી મેઘજી સેજપાળ ધનાણી, માનદ્ મંત્રીશ્રી કેશવજી રૂપસી શાહ, કાર્યવાહક સમિતિના માનવંતા સભ્ય તથા સંઘના વેલીઅસ ભાઈ-બહેનની અથાગ મહેનતથી સેંકડે મહેમાનોની હાજરી, હજારોની સંખ્યામાં પધારેલાં સંઘનાં ભાઈ-બહેને અને અન્ય ધર્મપ્રેમી ભાઈ બહેને પધારેલાં હોવા છતાં ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક તા. ર૬-૭-૧૯૬૩ ના શુભ દિવસે પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય પ્રસંગ ઉજવાયેલ. પુણ્યશાળી શ્રીમતી કુંવરબેન દેવરાજ કરમસી શાહના શુભહસ્તે દ્વાર-ઉદ્દઘાટન વિધિ થયેલ. શ્રી પાર્શ્વ વલ્લભ પ્રાસાદ”માં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તથા આજુબાજુમાં શ્રી આદીશ્વર અને શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન છે. બહારના ગોખલાઓમાં શ્રી શાંતિનાથ અને નેમિનાથ ભગવાન બિરાજમાન છે. આ ઉપરાંત આયંબિલ શાળા માટે મોટું મકાન છે, જેમાં કાયમી આયંબિલનું રસોડું ચાલે છે. ઉપરના માળે યાત્રિકોને રહેવા માટેના ફલૅટો છે. નાઈ રેબીની યશગાથા નાઈરોબીમાં જૈને સને ૧૯૦૦ની સાલથી રહે છે. નાઈ રબીમાં જૈન પાઠશાળા સને ૧૯૧૭માં શરૂ થઈ હતી. સને ૧૯૨૬માં કેનાલ રેડ પર જગ્યા ખરીદવામાં આવી અને ત્યાં ઘર-દેરાસર શરૂ થયું હતું. Page #49 -------------------------------------------------------------------------- ________________ 48: જૈનદર્શન – શ્રેણી : ૪- ૪ જ્યારથી મમ્મસામાં શિખરબંધ જિનાલય તૈયાર થયેલ ત્યારથી નાઈરોબીમાં પણ ભવ્ય જિનાલય હોવું જોઈએ. એવી ભાવના વધવા લાગી અને તે માટેના ચક્રો ગતિમાન. થયાં. તે વખતના કાર્યવાહકેને એમ જણાયું કે મહાજનવાડીની અંદર જ ભવ્ય જિનાલય બંધાવવું અને તા. ૧૫–૧-૭૬ના રોજ દેરાસરજીની “ખનન વિધિ કરવામાં આવેલ. તરત જ તા. ૨૨-૧-૭૬ ના શુભ દિવસે શ્રીમતી. જસદાબેન પિપટલાલ પદમસી શાહના શુભ હસ્તે ખાતમુહૂર્ત વિધિ થયેલ. તે પહેલાં મહાજનવાડીમાં ઉપાશ્રયજીને હોલ બનાવવામાં આવેલ જેની ઉદ્દઘાટનવિધિ તા. ર૭–૭–૭૫ના. રેજ જ્ઞાતિના સક્રિય કાર્યકર તેમ જ દેરાસરજીના કાર્યમાં ખૂબ જ ભાગ લેનાર શ્રીયુત મેઘજી હંસરાજ શાહના શુભ હસ્તે થયેલ. આ રીતે આ ભવ્ય જિનાલય તૈયાર થવાની વેળા આવવા લાગી અને તે માટે પ્રતિષ્ઠા મહોત્સવની વિચારણા ચાલવા લાગી. દરમિયાનમાં ભારતથી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી અને આઠ પ્રતિમાજીઓ આવી ગયેલ હોવાથી. ડિગમાં તેમને પધરાવવામાં આવેલ અને તા. ૧૨-૧૧૧૯૮૩ ના રોજ સુંદર વરડા સાથે ગાજતેવાજતે મહાજનવાડીમાં દ્વારપ્રવેશ કરવામાં આવેલ. તા. ૪-૨-૮૪ થી તા. ૧૨-૨-૮૪ સુધી પ્રતિષ્ઠા મહત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ. Page #50 -------------------------------------------------------------------------- _