Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001489/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અનાદા6ી ଅଣS પાહ ક્રોધ भूषापा પ્રાણાતિપd HI6I માયા Glie રાણ SGIE અભ્યાખ્યGિ! Gરરીતે પરસ્પરિંવાદ મધ્યાત્વ થાક્યા પ્રવચનકાર છે પૂ.આ.શ્રી સુબોઈkસૂe.R. GYZ 2 G72 પૂ. મુજિર16૪ શ્રી અ321વિજય. મ. ભાયામૃષાવાદ પાપ છો? સજા કાડૅ દૈcરાત 9) DIR સૃષ્ટિ મહા ભયંકર હિંસાથી બચો વિ. સં. ૨૦૪૫ R (૪) તા. ૮૯ શ્રાવણ સુદં ૫ રવિવા૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૪ મહા ભયંકર હિંસાથી બચો तस्थिम पढम' ठाण, महावीरेण देसियं । अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसु संजमा ।। પ. પૂ ચરમ તીર્થપતિ પરમપિતા પરમાત્મા શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ચરણારવિંદમાં નમસ્કારપૂર્વક.................... તીર્થ કર પ્રભુ મહાવીરસ્વામીએ સર્વ જી સાથે સંયમપૂર્વક વ્યવહાર કરવામાં નિપુણતા બતાવી છે. અર્થાત્ અહિંસાને સર્વપ્રથમ સ્થાન આપ્યું છે. જ્ઞાન અને અહિંસા: પઢમં નાણું તઓ દયા” ના નિયમાનુસાર તેમણે સર્વ પ્રથમ બધા જ જીવના વિષયમાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. તે હવે આ જ્ઞાન પ્રાપ્તિનું જે પ્રોજન હતું તે સિદ્ધ કરવું જોઈએ. “નાણું સંજમ સાર” કારણ કે જ્ઞાનનો સાર “સંયમ” છે આ જ ઉપદેશ આપતા સૂત્રકૃતાંગ આગમમાં પ્રભુએ ઉપદેશ આપે છે – एवं खु नाणिणो सारं, जन हिसइ किंचण । अहिंसा समयं चेव, एयावंतं वियाणिया ॥ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાને અર્થ એ છે કે કયારેક પણ કોઈપણ જીવની હિંસા ન કરવી જોઈએ. અહિંસાના સિદ્ધાંતને આટલે જ મને સમજી શકીએ તે પણ ઘણું જ છે. એટલા માટે જ જેમ જેમ આપણા જ્ઞાનની વૃદ્ધિ થાય છે, જેના વિષયમાં જ્ઞાનને વિકાસ થાય છે તેમ તેમ આપણામાં દયાના આચરણને પણ વિકાસ થવો જોઈએ. જીવ એટલે જ્ઞાનવાન તેટલો જ વધુ અહિંસક પણ હવે જરૂરી છે. દયાળુ જીવ રક્ષક હે જ જોઈએ. તે જ તેના જ્ઞાનને સાચો ઉપયોગ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નહી તેા “ યથા ચંદન ભારવાડી ગભ:” ના જેવી વાત થશે. ગધેડા ચંદનના ભાર ઉપાડે છે, વહન કરે છે પરંતુ તેની સુગંધના રસાસ્વાદ આનંદાનુભવ તેને કદી પણ થતા નથી, તેવી જ રીતે આચરણ વગરનું જ્ઞાન તા ફક્ત ચંદનના ભાર ઉપાડવા જેવુ જ થશે. તેથી જીવદયા રક્ષાના હેતુ સિદ્ધ નહી થાય. એટલા માટે જ આ વાત પર જોર આપીને સ્પષ્ટ કહ્યું છે. -~-~~ 46 सा विद्या या विमुक्तये ૐ વિત્તિ: ' 11 97 " ज्ञानस्य વિદ્યા તેા એ જ કે જે પાપામાંથી મુક્તિ અપાવે, અથવા જ્ઞાનનુ ફળ પણ એ જ કે વિરતિ. એટલે કે પાપથી નિવૃત્તિ પ્રાપ્ત કરવી. તા જ જ્ઞાન સાક્ષ્ક થશે. અહીં જ્ઞાનની આવશ્યકતા પ્રથમ બતાવી છે તેની તે ના જ નથી પરંતુ જ્ઞાનથી વિરતિનું મહત્ત્વ પણ એટલું જ અતાવ્યુ છે. છેવટે બધાં જ જીવાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી આપણે કરવુ છે શુ? જો તે જીવે પ્રત્યે કરૂણા યા કે રક્ષા જ શકીએ. તે। તે જ્ઞાન કામનું શું? જે જ્ઞાન પાપથી ન બચાવી શકે તે જ્ઞાન શું કામનું? કે જે જ્ઞાન આત્માનું કલ્યાણ પણ ન કરી શકે તે જ્ઞાન શું કામનું ? પાપ નિવૃત્તિ અને આત્મકલ્યાણનુ લક્ષ તે તેમાં જરૂર હાવુ' જોઈએ. ન કરી વર્તમાન શિક્ષણના ક્ષેત્રમાં જે શિક્ષા અપાઈ રહી છે તેમાં પાપ નિવૃત્તિની તા ગધમાત્ર પણ નથી. આજના શિક્ષણમાં પાપ નિવૃત્તિ કે આત્મકલ્યાણના અંશમાત્ર પણ લક્ષ નથી. પરિણામે આજે ખી. એ. એમ, એ કે એમ. બી. બી. એસ. કે એલ. એલ. ખી ના ડિગ્રીધારીઓ પાતાની જાતને ભણેલા ગણેલા,, સુશિક્ષિત માને પણ પવિત્ર જીવન વ્યતિત કરનાર તેા નથી જ હાતા. તેઓ પાપથી પણ વિમુક્ત નથી. તેએ અહિંસક ભાવનાવાળા પણ નથી હાતા. પરિણામે વર્તમાન શિક્ષણની સાથે હિંસા, અનાચાર, દુરાચાર, વ્યભિચાર, ચારી, અસત્ય જેવા અનેક પાપા પણ વધતાં જ જાય છે. જેના પરિણામે આજે આપણે દરરોજ એ સાંભળીએ છીએ કે છાપામાં વાંચીએ છીએ કે શિક્ષકે શાળામાં જ પંદર વર્ષીની ખાળા ઉપર બળાત્કાર કર્યાં, એક વકીલે એક અસામાજીક તત્ત્વ જેવાં કે ગુ ́ડા કે ખૂનીને કેસમાં જીતાડી દીધા અને તે સજામાંથી મુક્ત થયા, ખચી ગયા. એક ડોક્ટરે દવાખાનામાં પણ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ અનીતિનું આચરણ કર્યું. કેટલાક સુશિક્ષિત લોકોએ, સ્નાતકોએ બેંક લૂંટી, ચેરી કરી, ડાકુગીરી કરી, સામુહિક બળાત્કાર કર્યો, હડતાલ પાડી, પત્થરબાજી કરી, આગ જલાવી, લૂંટફાટ કરી, આવું આવું અનીતિમય ઘણું ઘણું કર્યું. આવા સમાચારો તે છાપામાં ખૂબ જ વાંચવા મળે છે. સમાચારપત્ર અને સામાયિક-માસિકમાં પણ સર્વત્ર આવાં જ સમાચારોની ભરતી, ભરપૂર હોય છે. આજના સમાચારપત્ર, અન્ય સાપ્તાહિકે, સામાયિક, માસિકે પણ આવા જ સમાચાર પર આર્થિક રીતે નિર્ભર રહે છે. જીવી રહ્યા છે. શિક્ષણક્ષેત્રને એ હેતુ હતું કે ટી.વી. દૂરદર્શનને ઉપયોગ શિક્ષણના સાચા અર્થમાં જ કરવામાં આવશે. પરંતુ આજે તે દૂરદર્શનને હેતુ પણ મનોરંજન માત્ર છે. તેમાં પણ અકલીલતા ચરમ સીમા સુધી પહોંચી ગઈ છે અને સીનેમા અને દૂરદર્શનવાળા પણ હદ વટાવી ગયા છે. વિચારે તે ખરા કે આજના બાળ માનસ પર આની અસર કેવી થશે ? ઈન્દ્રિયોને બહટાવીને, મનને ભડકાવીને યુવકેની પાસે કેવાં કેવા પાપ નહીં કરાવે ? યુવાને તે જેવું શીખે છે તેવું આચરણ કરે છે. પરિણામ એવું આવશે કે દેશ-વિદેશમાં હિંસા જૂઠ, ચેરી, દુરાચારના પાપો ઓછા થવાની તે શકયતા જ નથી પરંતુ દિનપ્રતિદિન વધતા જ જાય છે, જેને આપણે સ્પષ્ટ રીતે જોઈ રહ્યા. છીએ. ફકત પેટપૂર્તિના શિક્ષણને તે અનેક દેશે સ્પષ્ટ જ છે. આજના કહેવાતા સભ્ય સમાજના માનવીના જીવનમાંથી પણ અનેક પાપોની દુર્ગધ આવે છે. એટલે જ શિક્ષણક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન કરવાની અત્યંત આવશ્યક્તા છે. કેટલાંક અંશે શિક્ષણક્ષેત્રને પાપનિવૃત્તિમૂલક સુસંસ્કાર યુક્ત બનાવવાની ખૂબ જરૂર છે. નહિ તે મેકેની આ શિક્ષણનીતિ પર નિર્ભર વર્તમાન શિક્ષણ દ્વારા માનવી કદાપિ ઉંચે આવી શકશે નહિ. ઉપધાનમાં પાપ નિવૃત્તિનું શિક્ષણ – ધાર્મિક ક્ષેત્રમાં ઉપધાન જ્ઞાનાચારને ભેદ બતાવવામાં આવ્યો છે. ગુરૂકુળમાં રહીને શિષ્યગુરૂ પાસેથી જ્યારે આગમિક-આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે જ્ઞાનની સાથે સાથે વ્રત-વિરતિ સંયમની સાધના પણું બતાવવામાં આવી છે. તેનું પાલન કરતા કરતા જ સાધક Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સંયમી બને છે અને પિતાની યોગ્યતા, પાત્રતા નિર્માણ કરતા કરતા જ જ્ઞાનપ્રાપ્તિમાં આગળ વધતો જાય છે. પ્રથમ ૧૮ (અઢાર) દિવસના ઉપધાન તે નવકાર મહામંત્રના જ હોય છે. જેમાં એ જ શીખવવામાં આવે છે કે જગતમાં જીવ કેટલા છે ? કેટલા પ્રકારના છે ? અને કેવી કેવી રીતે તે જેની હિંસા થાય છે ? અને કેવી રીતે સાધક તે જીની હિંસાથી બચી શકે છે ? જયણા-જીવ રક્ષાથી ધર્મનું પાલન કેવી રીતે થાય છે? વગેરે વગેરે આત્મ-વિકાસાનુલક્ષી શિક્ષણને જ ધર્મમાં સ્થાન છે. વર્તમાન વ્યવહારૂ શિક્ષણ પદ્ધત્તિ ફકત પેટપૂર્તિ માટે જ બનાવી દેવાઈ છે. માત્ર, આજીવિકા લક્ષી શિક્ષણ બન્યું છે. આ જ મેટી ભૂલ છે. “Learning is only For earning” આ ઉકિત જ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. ભણતર ફક્ત કમાઈનું સાધન છે. હા. ૫૦ ટકા આજીવિકા લક્ષ અને ૫૦ ટકા આત્મકલ્યાણ, પાપ નિવૃત્તિ અને શુભ સંકારના લક્ષનું સંમિશ્રણ કરવામાં આવ્યું હેત તે પણ શિક્ષણ અને શિક્ષા ચેકસ ઉપકારી અને જરૂરી સિદ્ધ બનત. ૧૮૨૪૧૨૦ પ્રકારનું હિંસાનું ગણિત – ઈરિયાવહી સૂત્રના ઉપધાન અભ્યાસમાં આપણે જે શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે તે પણ એ જ છે કે સમસ્ત જીવેની જાણકારી પ્રાપ્તિ કરીને તે તે જેની ભિન્ન ભિન્ન પ્રકારની હિંસાથી બચવું. ગયા વ્યાખ્યાનમાં આપણે ચારે ગતિના કુલ ૫૬૩ જીવોના વિષે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેના દસ ૧૦ પ્રકારના પ્રાણ તેમજ “અભિયા” વગેરે ૧૦ (દસ) પ્રકારની હિંસા વિષે પણ જાણ કરી ચૂક્યા છીએ. હવે તે જીવોની હિંસાના ગુણાકાર કેવી રીતે થાય છે તે પણ જાણું લઈશું. પ૬૩ – ચાર ગતિના કુલ જવ ૪ ૧૦ – અભિહયા વગેરે ૧૦ પ્રકાર . . પ૬૩૦ * ૨ – રાગદ્વેષના બે પ્રકાર Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૧૧૨૬૦ X ૩ – મન, વચન, કાયાના ત્રણ ગથી ૩૩૭૮૦ * ૩- કર્યુંકરાવ્યું અને અનુમોદયું તે ત્રણ કારણથી ૧૦૧૩૪૦ ૪ ૩ – ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણ કાળથી ૩૦૪૦૨ ૦ ૪ ૬ – અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ ગુરૂ અને આત્મા ની ૬ છ સાક્ષી ૧૮૨૪૧૨૦ આ રીતની હિંસાના પાપમાં ગુણાકાર વધતું જ જાય છે. જે આપણે ઇરિયાવહી ન કરીએ તે અશુભ અધ્યવસાયમાં હિંસાના પ્રમાણને ગુણાકાર વધતે જ જશે, અને આરાધક ક્ષમાયાચના કરતા રહે તો એટલા પ્રકારની હિંસાથી પણ બચી શકે છે. ઈરિયાવહી ન કરવાનું પરિણામ - ગુરૂ-શિષ્ય વિહાર કરી રહ્યા હતા. ગુરૂના પગની નીચે એક દેડકે આવી ગયે. તે મૃત્યુ પામ્યો. પાછળ ચાલતાં શિષ્ય યાદ કરાવ્યું, અને ગુરૂનું ધ્યાન ખેચ્યું, પરંતુ ગુરૂને તે અપમાન જેવું લાગ્યું. તેમણે વાત પર ધ્યાન ન આપ્યું. થોડીવાર પછી શિષ્ય ગુરૂને ફરી યાદ દેવડાવ્યું “ગુરૂજી ઈરિયાવહી સૂત્ર કરી લે.” ગુરૂને ગુસે આવ્યું. વિહાર પૂરા થયે અને ઉપાશ્રયમાં પહોંચી ગયા. પ્રતિક્રમણની શરૂઆતમાં શિષ્ય ગુરૂને ફરી યાદ કરાવ્યું, પરિણામ એ આવ્યું કે ક્રોધી ગુરૂ ખૂબ જ ગુસ્સામાં આવી ડંડે લઈ શિષ્યને મારવા દોડયા, પણ શિષ્ય ભાગી ગયે. રાત્રિના અંધકારમાં ગુરૂ ઉપાશ્રયના થાંભલા સાથે અથડાયા. માથામાં સખત વાગ્યું. લેહી વહેવા લાગ્યું અને ક્રોધ કષાયના તીવ્ર અધ્યવસાયમાં તેમનું અવસાન થયું. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અહીંથી મૃત્યુ પાસીને તે એક આશ્રમમાં કૌશિક ગેત્રમાં તાપસ અન્યા. આશ્રમના તીવ્ર મેહમમતાના કારણે એક પણ બાળકને એક પણ કેરી તાડવા ન દેતા. એક દિવસ કેટલાક ખાળકા આંખાના ઝાડ પર ચઢી ગયા અને કેરી તાડવા માંડયા, ો કે કૌશિક તાપસ પેાતાના અત્યંત ક્રોધને કારણે, ચંડ-પ્રચંડ, ક્રોધને કારણે ચ'ડકૌશિકના નામથી પ્રસિદ્ધ થયા હતા. તે ઘાસ કાપવાનું દાતરડું લઈને ખાળકાની પાછળ દોડયા. પરંતુ બાળકો પાળ તેાડીને ભાગી ગયા. તે પણ તેમની પાછળ પડયા. એક ખાડાને કૂદીને બાળકાના પીછે કરતા હતા ત્યાં જ. તે ખાડામાં જોરથી પડતાની સાથે દાતરડુ તેમની નીચે આવી ગયુ. અને તેમનું માથું તેની સાથે અથડાયું. માથું અથડાતાની સાથે જ ખાપરી તૂટી ગઈ. લેાહી વહી ગયુ. અને મૃત્યુને શરણે ગયા. તીવ્ર ક્રોધમાં મારવાના હિંસક વિચારાથી માહિ સક સાપના સ્વરૂપે તે જ આશ્રમમાં તેમના જન્મ થયે.. સાધુ ઘણા તપી હતા, શિષ્યના ક્રોધ થકી થયે, ધતા મન વૈરાગ, ચકોશીશ નાગ. તીવ્ર હિંસક કે રૌદ્રધ્યાનના ક્રૂર હિંસક વારમાં જ મૃત્યુ પામનાર જીવ તિર્યંચ ગતિમાં જાય તે તે હિંસક પ્રાણીના રૂપમાં જ જન્મ લે છે, તે ભયંકર દૃષ્ટિવિષ એરીલે સાપ અન્યા. અરેરે ! એક જન્મને છ કાય જ્વાને રક્ષક સાધુ, જીવડું સા પછી ઈરિયાવહી ન કરવાને કારણે તીવ્ર ક્રોધને કારણે મરીને પણ આજે સપચે નિમાં આન્યા. હવે તે! તે અનેક જીવાની હિંસા કરતે કરતા તે આશ્રમના માહથી ત્યાં જ રહેતા હતા. એક દિવસે અત્યંત ઉપકારી પરમાત્મા મહાવીર પ્રભુ તે કનકરવલ આશ્રમમાં પધાર્યાં અને ધ્યાનમાં સ્થિર થયા. સપને બધ આવતાં જ દેડી આન્યા અને તીવ્ર ક્રોધને કારણે મહાવીરના ચરણામાં ડંશ દીધા. તીવ્ર ડંખ દેતા દેતા એક, બે, ત્રણ વાર ડંખ દીધા જ કર્યાં. અ ંતે પ્રભુની સામે જ તેણે આશ્ચર્ય થી જોયુ . કરૂણા સાગર, ક્ષમાના ભડાર, પ્રભુ મહાવીરે ક્ષમાની મુદ્રામાં ખુઝ....ઝ....ચંડકૌશિક'' ! આટલા જ શબ્દો કહ્યાં. આ સાંભળતાની સાથે જ ઉહાપેાહ–તક – વિતકના વિચારમાં જ સાપને જાતિ-સ્મરણનું જ્ઞાન થયું અને તેને Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ પેાતાના પૂર્વ જન્મ નજર સમક્ષ સ્પષ્ટ દેખાવવા માંડયેા. તેથી તેને એ ખ્યાલ આવ્યે કે હું જ ચડકૌશિક છું. તેને પેાતાની જાતને સંભાળી લીધી અને જાગૃત થઈ ગયા અને પ્રાયશ્ચિતની અગ્નિમાં બળવા લાગ્યા. પાપ ધાતા-ધાતા પંદર દિવસના ઉપવાસ પછી અ ંતે તે સ્વગ માં ગચે.. કયાં એક છ જીવ નિકાયના રક્ષક-સાધુ જીવ હિંસાના નિમિત્તે ક્રોધ કષાય કરીને સપચેનમાં આવ્યે અને અંતે જીવરક્ષા, ક્ષમાયાચનાની, અહિંસાધમની સાધના કરી ફરીથી પેાતાના આત્માને ઉન્નત બનાવ્યેા. એક જન્મના હિંસા વગેરે પાપાની સજા આગલા જન્મમાં પણ ભાગવવી પડે છે. ઇરિયાવહીમાં જીવદયા કે જીવહિંસાનું ચિંતન .. કલ્પસૂત્રમાં એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તે આ પ્રકારનુ છે. કાંકણ દેશના એક વૃદ્ધ વાણિયાએ વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી. એક વખત ઈરિયાવહીના કાઉસગ્ગમાં તે ખૂબ સમય સુધી ધ્યાનમાં સ્થિર થયા. ખીજા બધાએ કાઉસગ્ગ ચેા. છેવટે ગુરૂએ ખૂબ જ વાર લાગવાનું કારણ્ પૂછ્યું તે તેમણે જણાવ્યું”, “ગુરૂજી મેં જીવદયા પર ચિ ંતન કયુ એટલે મને આટલે બધા સમય ગયા.” ગુરૂજીએ પ્યુ અરે ભાઈ ! આટલું અધુ જીવદયા પર કેવી રીતે ચિંતન કર્યું ? શું શું ચિ ંતન કર્યું ? તેણે કહ્યુ', ગુરૂજી ! જ્યારે હું" ગૃહસ્થજીવન વ્યતિત કરતા હતા ત્યારે તે ખેતરમાંથી નકામા વૃક્ષ વગેરે વચ્ચે વચ્ચેથી કાઢી નાખતા હતા. પૂ ટ વગેરે પણ ઉખાડીને ફેંકી દેતેા હતેા, અને ખૂબ સારી રીતે ખેતરની જમીનને ખેતી યેાગ્ય બનાવતા હતા પછી અનાજ વાવતા હતા. પરિણામ ફસલ ખૂબ જ થતી. પરંતુ આજે મારા બધાં પુત્રો આળસુ છે. તેએ આળસને લીધે ખેતરને સારી રીતે સાફ નહી કરે. ખૂંટ વગેરે પણ ઉખાડી નહી' નાંખે અને સારી રીતે ખેતી નહી કરશે તો અનાજ સારી રીતે અને વધારે કેવી રીતે પાકશે ? અને પાકનું સારી રીતે રક્ષણ પર કરી શકશે નહી તે તેએ બિચારા શુ’ ખાશે પીશે ? અરે રે ! તે લેાકેાનું શું થશે ? આ રીતે સરળતાથી ખત્રી જ વાત કરી દૃીધી. ગુરૂજીએ કહ્યું હે મહાનુભાવ ! આ તા તદ્દન જ થયું આ તે તે` જીવદયાનું નહીં' પણ જીવહિંસાનું ચિંતન કર્યું. જે Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સાધુ માટે જરા પણ ચેગ્ય નથી. આ સાંભળી શિષ્યે તરત જ મિચ્છામિ દુક્કડ કરી ક્ષમાયાચના માંગી જો જ્ઞાન સંપૂ ન હેાય તે. સભવ છે કે ધર્મને બદલે અધમ થઈ જાય. પુણ્ય કરવા જતા પાપનું આચરણ થઇ જાય. જીવ ક્રયાનુ' ચિ ંતન કરવાને બદલે જીવહિંસાનુ` ચિંતન થઇ જાય. એટલે વૃક્ષ કાપવું, ઉખાડવું, જમીન ખેડવી વગેરે જીવહિંસાના જ કાય છે. એટલા માટે ષડૂનિકાયના રક્ષક આરાધક સાધુએ વિરાધક કદી ન બનવુ જોઇએ. આરાધના અને આરાધકલાવ :-- આરાધના ક્રિયાત્મક છે. ક્રિયા ઘણી ખરી શરીર (કાયા) દ્વારા થાય છે. ભાવના સબંધ મન સાથે વિશેષ છે. વિચાર તા-આ પણ શું સંભવ છે ? કે (૧) આરાધના થઈ રહી છે પરંતુ આરાધક ભાવ જ નથી. બાળક કે ગ્રચિત્ત આનું ઉદાહરણ ખની શકે છે. (૨) આરાધક ભાવ છે પરંતુ પ્રમાદવશ આરાધના થતી જ નથી. શારીરિક રાગ વગેરે કારણેા પણ આનું કારણ હાઈ શકે. પર ંતુ શ્રદ્ધાવશ આરાધક ભાવ સંપૂર્ણ છે. (૩) આરાધના અને આરાધક ભાવ મને નથી. તે જીવ તા સંપૂર્ણ રીતે વિરાધક કહેવાશે. (૪) ચેાથેા પ્રકાર જેમાં આરાધના અને આરાધક ભાવ અને છે આ પક્ષમાં વિશેષ નિર્જરાને લાભ થાય છે. આજ સર્વોત્તમ પક્ષ છે. આ રીતે ચાર પ્રકાર અને છે :~~~ (૧) આરાધના છે પરંતુ આરાધક ભાવ નથી. (૨) આરાધક ભાવ છે પરંતુ આરાધના નથી. (૩) આરાધક ભાવ અને આરાધના મન્નેય નથી. (વિરાધક) (૪) આરાધક ભાવ અને આરાધના ખનેસ પૂર્ણ પણે છે. (સાચા આરાધક). Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પ્રથમ અને દ્વિતીય બંનેમાં અતિચારની સંભાવના છે. જ્યારે કે આરાધના છે પણ વ્યગ્રચિત્તમાં છે પ્રમાદવશ છે, અને આરાધક ભાવ-ઉપગ નથી રહેતે આવી સ્થિતિમાં ચાલતા સાધુ કે વતીશ્રાવકથી જીવહિંસા થઈ ગઈ તો તે પાપી બન્યો. તેને અતિચા૨લાગ્યો. એવી રીતે આરાધક ભાવ હોવા છતાં પણ આરાધનાની ક્રિયાને ઉપગ થતું નથી તે પણ જીવહિંસા વગેરેનું પાપ તે લાગી જ જાય છે. આ પણ અતિચારી જ ગણાશે. એટલે બન્નેમાં આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત જરૂરી છે. એટલા માટે જ ચેથા પ્રકારમાં રહેવાને જ પ્રયત્ન કરી જોઈએ. આ જ સર્વોત્તમ પક્ષ છે. આરાધક ભાવ એ જાગૃતિનું સૂચક છે, આરાધના તેનાથી જ જીવંત થશે. પ્રમત્ત –પ્રમાદભાવ-વિરાધના, પતન કરે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે અંધારામાં ડંડાસન કે ચરવળને ઉપગ જયણાપૂર્વક, જીવરક્ષાના આરાધક ભાવથી ચાલતા સાધુના પગ નીચે કેઈપણ કારણસર અકસ્માત જીવહિંસા થઈ જાય તે પણ તે વિરાધક નથી આરાધક છે. અને જે ડંડાસન કે ચરવળો હોવા છતાં પણ તેનાથી સફાઈ વગેરે ન થાય,ઉપગ-જ્યણા ન રખાય તો પણ જીવહિંસા નથી થઈ તો તે વિરાધક છે. અને તે જીવહિંસાના દોષને પાત્ર બને છે. અતિચારનું કારણ બને છે. કેમકે આરાધક ભાવ-ઉપયોગ –જયણા ધર્મની જાગૃતિ તેમાં ન હતી એટલા માટે વિરાધક કહેવાશે. દોષી કહેવાશે. એટલા માટે જ આરાધક ભાવની–ઉપગ ધર્મની સંપૂર્ણ આવશ્યકતા બહુજ ઉપયોગી છે. આરાધનાને જીવત, રસવંત બનાવવા માટે આરાધક ભાવ અને ઉપગ–જયણાની અત્યંત જરૂરત છે. નિજેરામાં, સંવર ધમમાં કે પુણ્યમાં પણ આરાધકના અધ્યવસાયે પણ વિશેષ આધાર રહે છે. અધ્યવસાયની ધારા પર કામબંધને આધાર – “ચિાણ કર્મ કૌર fiાને વં કરવામાં આવતી ક્રિયાના -આધાર પર જ કામણુ વગણના પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ થાય છે અને જીવના અધ્યવસાય કે પરિણામ (વિચાર)ની તીવ્રતા કે મંદતાના આધાર પર કર્મના બંધ થાય છે. અધ્યવસાય=એટલે પરિણામ. વિશેષ કેવી રીતે વધે કે ઘટે છે? તેમાં કેવી રીતે લાભ કે નુકશાન થાય છે? Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તેની તીવ્રતા અને મંદતામાં જે પરિવર્તન થાય છે તેના આધાર પર સારા કે ખરાખ–પુણ્ય કે પાપનુ, શિથિલ, ગાઢ કે નિકાચિતાદિ પ્રકારના કખ ધ થાય છે, જે અશુભ અધ્યવસાયેમાં મંદતા છે તે પાપ કર્મ ઢીલા થશે અને જો તીવ્રતા હાય તા તે દે—ગાઢ કે નિકાચિત ખંધ પણ થઈ શકે છે. ખરાખર એ રીતે શુભ અધ્યવસાયમાં જો મદતા હાય તે પુણ્ય કર્મ પણ ઢીલા બનશે, શિથિલ થશે અને જો તેમાં તીવ્રતા, તીવ્રતમતા હાય તે તે પુણ્ય દે—ગાઢ અનશે. જે કાંઈ હાય તે અધ્યવસાયાની શુભાશુભ તીવ્ર મદ્યતા પર આધારીત છે. જો શિથિલ-ઢીલા ખધ પાપના છે તા તેને થાડાક પશ્ચાતાપથી તે પાપ નષ્ટ થઈ જશે. જેવી રીતે પ્રસન્નચન્દ્ર રાષિનું પાપ નાશ થયું. જો તે પાપનું અધ અત્યંત તીવ્ર અશુભ, પૂર્ણરૂપે ખરાબ અધ્યવસાચેાથી તીત્ર-ગાઢ કે નિકાચિત પ્રકારના છે તે તે ફરીથી છોડશે નહીં. તેનું પતન થશે નહિ, તે છૂટશે નહીં, તે તે ફરીથી તેનુ ફળ આપીને જ જશે. દા.ત. મહારમાં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલના કાનમાં ખૂબ તપેલું' ગરમ ગરમ સીસું નાંખીને તીવ્રતાથી બાંધેલા પાપકર્મનું ફળ તે મહાવરના સત્યાવીસમાં ભવમાં પણ ભાગવવું પડયું. કાનમાં ખીલા ઠેકવામાં આવ્યા તે પાપકર્માએ તેમને તે સજા આપી તેનુ ફળ ભોગવવું પડયું. પછી તેમની મુક્તિ થઈ ભલે તેમના વચ્ચેના ભવામાં તેમના જવ એ વાર નરકમાં જઈ આવ્યા છતાં પણ સત્યાવીસમાં ભવમાં પાપકમની ભારે સખ્ત ભગવવી પડી. એટલા માટે જ પાપકર્મની સજા ભારે છે” ભગવાન મહાવીરને પણ પાપકર્માએ ઇંડિયા નહિ તે મને કે તમને પાપકમ કેમ ઢાડશે ? હિંસાદિ પાપકર્માના ગુણાકાર : મગધ દેશના સમ્રાટ શ્રેણિક રાજા ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા. જન્મથી જૈન ન હતા. એટલે પશુહત્યા તેમ જ શિકાર વગેરે કરવા તે તેમને અત્યંત પ્રિય હતુ. તે ત્યાં સુધી મહાવીરના સંસર્ગ માં નહેાતા આવ્યા ત્યાં સુધી તે તેમણે પાપકર્મ કરીને નરકગતિનું મધન ખાંધ્યું હતું. પછી તેા વાત એવી થઈ કે મગધ નરેશ શ્રેણિક એક વખત શિકાર કરવા નીકળ્યા, સાથે અ ગરક્ષક પણ હતા. જંગલમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ હરણ દેખાતા જ ધેડાને તીવ્ર ગતિએ ચલાવ્યું અને નિશાન બરાબર તાકીને ધનુષ્ય પર તીર ચઢાવ્યું અને ખેંચીને તીર છેડયું. છૂટેલું તીર એક ગર્ભવતી હરણીના પેટની આરપાર નિકળી ગયું. હરણી અને તેને માસૂમ ગર્ભ તરફડી તરફડીને મરી ગયા. શ્રેણિક તેની નજીક આવ્યા જેવું આશ્ચર્ય થયું એક તીરથી બે ની હત્યા ! – હા – શું કમાલ થઈ! કેવું નિશાન તાકયું? આ રીતે પાપની પ્રસંશા. શરૂ થઈ ગઈ, એટલામાં તે અંગરક્ષક આવ્યા ને રાજાના આ પરાક્રમની અત્યંત પ્રસંશા કરી. રાજધાની રાજગૃહ ખૂબ શણગારવામાં આવ્યું. મોટા સરઘસ સાથે રાજાની શોભાયાત્રા નીકળી. રાજ દરબારમાં પણ બધાંને મગધ સમ્રાટના પરાક્રમની ગૌરવગાથા સંભભાવી. અમાત્ય નગરશેઠ–પ્રજા અને રાણીએ બધાંના પ્રસંશા-સ્તુતિના શબ્દો સાંભળતાં સાંભળતાં શ્રેણિકના મનમાં પાપકમને ગુણાકાર ચાલુ થયે. પાપની પ્રસંશા, હિંસાની પણ અનુમોદનાથી કર્મબંધ અત્યંત ગાઢ, ખૂબ દઢ, દેઢતર, દઢતમ બંધાતા ગયા. અંતે નિકાચિત થઈ ગયા. પછી શ્રેણિકને ભલે ભગવાન મહાવીરનો સંપર્ક થયે, તેમને ઉપદેશ સાંભળે, ખૂબ શ્રદ્ધા ઉત્પન્ન થઈ ધર્મરાધના કરી. આપતી વીશીમાં તીર્થકરના સ્વરૂપે ઉત્પન્ન થઈ તીર્થકર “નામ કમ” પણ બાંધ્યું, પરંતુ તેમણે નરકમાં તે જવું પડયું. પાપની અનુ મેદના ન કરો : પાપ કર્યા પછી તરત જ જે સાવધ થઈ જાવ અને પ્રાયશ્ચિત કરવાનું શરૂ કરી દે તે શક્ય છે કે પાપકર્મ શિથિલ થઈ નાશ પણ પામે. પરંતુ પાપની પ્રસંશા પાપના ગુણાકારેને વધારે છે. પાપની અનુમોદના પાપના બંધને વધુ ગાઢ બનાવે છે. દઢ-દતર અને નિકાચિત પણ કરે છે. પાપ તે કોઈ કરે છે પરંતુ તે પાપની પ્રસંશા, અનુમોદના કરવી એટલે તેના પાપને બેજ આપણા શિર પર લે. જેવી રીતે કેઈન મરતક પર વધુ વજન છે અને કેઈ તેનું વજન અધું અથવા લઈને તેનું વજન હલકું કરે છે અને પોતે તે વજન ઉઠાવી ચાલે છે.. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ બરાબર એવી જ રીતે પાપની અનુમોદના કરનાર પાપીના પાપમાં ભાગીદાર બને છે. તેના પાપના ભાગમાં પ્રસંશક છેડે ભાગ વહેંચી લે છે. અને પુણ્યમાં અનુમોદના કરે છે તે શુભ કાર્યમાં ભાગ પડાવે છે. પરંતુ ઘણું ખરું પાપકર્મની અનુમોદના વધારે દેખાય છે. એટલા માટે જ પાપક હિંસાદિ ન કરવા પણ તેની અનુમોદના કે પ્રસંશાથી પણ પોતાની જાતને બચાવી લેવી જોઈએ. એટલા માટે પંચસૂત્ર જેવા આરાધનાના પવિત્ર સૂત્રમાં પૂજ્ય ચિરંતનાચાર્યજી મહારાજ કહે છે કે–“દુક્કડ ગરિહા, સુકડાણ સેવણું” દુષ્કૃત–એટલે જે જે મારા ખરાબ અશુભ કામ છે તે બધાંની હું ગુરૂસાક્ષીએ નિંદા કરું છું. અને જે જે શુભ સુકૃત કાર્ય છે, પુણ્ય કાર્ય છે તે બધાંની હું અનુમોદના-પ્રસંશા કરું છું. જેથી મારામાં સુકૃત-શુભ કાર્યની ભાવના જાગૃત રહે અને દુષ્કૃત પાપની વૃત્તિ શાંત થઈ જાય, નાશ પામે. કરેલાં પાપનું અભિમાન હંમેશા પાપની માત્રામાં વધારો કરે છે. દા. ત. પાપ પ્રવૃત્તિમાં માને કર્મ ૨૦ ટકા કે ૩૦ ૦ બાંધ્યા હાય પરંતુ તેની અનુમોદના, કે તે પાપની અભિમાન સૂચક વૃત્તિઓ આત્માને ખૂબ પતનના પંથે લઈ જાય છે. એટલા માટે જ સાધકે પાપના બંધ બાંધ્યા હોય તે તરત જ પ્રાયશ્ચિતની ધારામાં વહન કરી લેવું જ જોઈએ. જેવી રીતે નળના પાણીમાં કપડા ધોવાય છે, જોઈ શકાય છે તેવી રીતે આંખના આંસુથી પિતાના પાપને પેઈ શકાય છે પાપને ધોવા માટે ગંગાનું પાણી પણ ઉપયોગમાં નહીં આવે. હંમેશા પવિત્ર અને સર્વોત્તમ પાણી તે આંખના આંસુ જ છે જે પાપને ધશે. હિંસા કે અહિંસાને ભેદ પ્રભેદ એક વાત તે સ્પષ્ટ જ છે કે હિંસા કોની કરવામાં આવે છે? જીવોની જ હિંસા થાય છે અને તેવી જ રીતે અહિંસા કેની પાળવામાં આવે છે? તે પણ જીવોની જ પાળવામાં આવે છે. એટલે જ હિંસા કે અહિંસા બંનેના કેન્દ્રમાં “વ” છે. એટલા માટે એ તે નિશ્ચિત છે કે જેટલા જીવોના પ્રકાર છે. તેટલા જ હિંસા-અહિંસાના પ્રકાર બનશે. હા! રાગાદિ કારણોથી તે પ્રકારોમાં હિંસાદિના પ્રકારની સંખ્યા જરૂર વધશે. દા.ત. જોઈએ તે જગતમાં જીવોને બે વિભાગમાં વહેચવામાં આવશે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ જીવ સૂમ જીવ Microscopic Being પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ તથા સુક્ષ્મ મનુષ્યાદિ સ્કૂલ જીવ Maccrocosom Being દેવ, મનુષ્ય નારકી તિર્યંચના પશુ-પક્ષી હાથી-ઘોડા વિ. હિંસા –ને અહિંસા -- જેવી રીતે જીવોના સૂમ અને રસ્થૂલ બે પ્રકાર છે તેવી જ રીતે તે જીવોની હિંસા પણ બે પ્રકારની કહેવાશે (૧) સૂક્ષ્મ જીવ હિંસા (૨) સ્કૂલ જીવ હિંસા. તેવી જ રીતે તે સૂક્ષમણૂલ જીવોની (દયા). રક્ષા કરનાર સૂક્ષ્મ અહિં સક, સ્થૂલ અહિંસક સ્થૂલ જીવોના રક્ષક, અહિંસા પ્રતિપાલક. આ રીતે મુખ્ય ભેદ બે જ પડશે. શ્રાવક અને સાધુજીવનની હિંસા-અહિંસા : હિંસાને ત્યાગ-નિષેધ અહિંસા જ છે. અહિંસા શબ્દમાં “અ” અક્ષર નિષેધવાચી છે. કેને નિષેધ ? હિંસાને જ નિષેધ એટલે જ જે જેટલા પ્રમાણમાં સૂક્ષ્મ-સ્થૂલ જીવોની હિંસા કરશે તે તેટલા જ પ્રમાણમાં સૂક્ષ્મ-રશૂલ જીવોની હિંસાને દેશી છવ વધનો અપરાધી કશે અને તે જ પ્રમાણે જીવોની રક્ષા કરશે, દયાનું પાલન કરશે તે એટલા જ પ્રમાણમાં અહિંસક કહેવાશે. જે તે સૂક્ષ્મ જીવોની પણ રક્ષા કરે છે, તેના પ્રત્યે પણ દયા-કરુણા–જયણ રાખે છે તો તે આરાધક સૂમ અહિંસક કહેવાશે અને જે ફકત સ્થૂલ જીવોની જ રક્ષા કરે છે તે સ્થલ અહિંસક કહેવાય છે. અને જે સ્થૂલ સૂક્ષ્મ બધા જ જીવોની પણ રીતે સવ રીતે રક્ષા કરે છે તો તે પૂર્ણ અહિંસક, સર્વથા. અહિંસક કહેવાશે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલ-સૂક્ષ્મ બધાં જ જીવોની આજીવન સપૂર્ણ-પૂર્ણ રક્ષા કરવાની, દયાનું પાલન કરવાની પ્રતિજ્ઞા જેણે કરી છે તે સાધુ કહેવાય છે, ચારિત્રવત શ્રમણ મુનિ કહેવાય છે એટલા માટે જ સાધુની પ્રતિજ્ઞા ને મહાવ્રત કહેવાય છે. એટલે જ સાધુની પ્રતિજ્ઞા-ત્રિવિધ ત્રિવિધ છે. મન, વચન, કાયાથી તે ન તા જીવ હિંસા કરશે, ન તા કરાવશે કે ન તા કાઇની પણ હિંસાની અનુમોદના કરશે. ત્રિવિધ+ત્રિવિધ ત્યાગ ૧૫૪ જ્યારે શ્રાવક તે! ગૃહસ્થી છે. ઘરખારવાળે! સંસારી છે. બાળક, સ્ત્રી-પુત્રાદિ પરિવારવાળા છે. ખાવું પીવું, રસોઈ બનાવી, આજીવિકા અથ વેપાર કરવો વગેરે પ્રવૃત્તિઓથી તે ઘેરાયેલે છે. એટલે ગૃહસ્થીશ્રાવક સૂક્ષ્મ જીવની રક્ષા કરે તે શકય જ નથી, પરંતુ સ્થૂળ જીવોની રક્ષા તે! તે કરી શકે છે એટલે તે સ્થૂલવતી કહેવાશે. તેનાં બધા જ વ્રતાનું સ્વરૂપ સ્થૂલ જ હશે. દા.ત. પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ્ વ્રત, સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતાદિ મહાન રુપથી સર્વથા, સ`પૂર્ણ અહિંસા તે નથી પાળી શકતા એટલા માટે તે અણુવ્રતી કહેવાશે. T સૂક્ષ્મ જીવ ( સ્થાવરાદિ ) જીવ હિંસા-અહિંસામાં પણ સ`કલ્પ વિકલ્પથી કે અપરાધી નિરાપરાધી, સૂક્ષ્મ-રશૂલાદિના ભેદના વિચાર કરવા માટે નીચે પ્રમાણે કાઢો બનાવી શકીશું', જીવ 1 હિંસા બે પ્રકારની અહિંસા પણ બે પ્રકારની સુક્ષ્મ-સ્થૂલ બંને જીવાની હિંસાના ત્યાગી સાધુ છે જયારે શ્રાવક ફકત સ્થૂલ હિહંસાનો ત્યાગી છે. . સ્કૂલ જીવ ( ત્રસાદિ ) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સ્કૂલ જીવ હિંસા (૧૦ વિશ્ચા) (૫ વિશ્ચા) (૫ વિશ્વા) સંકલ્પથી (મનથી સંકલ્પ–તેને હું મારું ). આરંભથી મકાન, ખેતી, રસેઈમાં હિંસા શ્રાવક આરંભ હિંસાથી નથી બચી શકતે. શ્રાવક સંકલ્પ હિંસાથી બચી શકે છે. સંકલ્પ હિંસા અપરાધીની હિંસા (૨વિશ્ચા) નિરપરાધીની હિંસા (૨ મે વિશ્ચા) ૪ અપરાધીની હિંસાથી શ્રાવક નિરપરાધીની હિંસાથી શ્રાવક બચી બચી શકતો નથી અપરાધીની હિંસા શકે છે. ૩ રો વિશ્ચા સાપેક્ષ હિંસા (૧ વિશ્વા) નિરપેક્ષ હિંસા (૧ વિશા) સંસારના ત્યાગી, કંચન-કામિનીના ત્યાગી, વિરકત વૈરાગીઘરબાર વગરના અણગાર, ચારિત્રધારી, પંચ મહાવ્રતધારી સાધુ-મુનિ મહાત્માએ તે આજીવન માટે સૂમ અને સ્કૂલ બધાં જ પ્રકારના જીની હિંસા, મન, વચન અને કાયાથી ન કરવાની, ન કરાવવાની અને ન અનમેદવાની આ ત્રણેની મહાન પ્રતિજ્ઞા લીધી છે. મહાવ્રતના પચ્ચકખાણ લીધા છે. એટલે સાધુની દયા ૨૦ વસાની ગણી શકાય છે પરંતુ ગૃહસ્થ શ્રાવક માટે તો એ ૨૦ માંથી ૧૦ ભાગ તો સૂક્ષમ જીવોની હિંસાના બાકાત રહી જાય છે. હવે તે ફક્ત ૧૦ વિશ્રા દયા રહી. તેમાં પણ સંકલ્પ હિંસાના પ અને આરંભના પ. તેમાંથી આરંભ હિંસાના ત્યાગી શ્રાવક નથી. કેમકે ખેતી, મકાન, સાઈ વગેરેમાં આરંભ હિંસા તેને કરવી જ પડે છે એટલે પાંચ તે ગયા અને ફક્ત પાંચ રહ્યા. હવે સંકલ્પ હિંસામાંથી પણ ૨.૫ અપરાધીની હિંસા અને ૨.૫ નિરપરાધીની હિંસાના બચ્યા. તેમાં પણ શ્રાવક નિરપરાધીની હિંસાથી બચી શકે છે. અપરાધીની હિંસાને ત્યાગી તે નથી બની Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શકતે. એટલે પાંચમાંથી અઢી ગયા અને રા (અઢી) રહ્યા. આ અઢી. નિરપરાધીની હિંસાના ત્યાગમાં પણ સાપેક્ષ નિરપેક્ષના બે પ્રકાર પડે છે. ગૃહસ્થી શ્રાવક નિરપેક્ષ હિંસાથી તે અટકી શકે છે પરંતુ સાપેક્ષ. હિંસાથી નિવૃત્ત નથી થઈ શકતું એટલે પાછા અઢીમાંથી પણ સવા જાય એટલે સવા ૧ બચે. એટલે શ્રાવક માત્ર ૧ (સવા) વિશ્ચાની દયા જ પાળી શકે છે, બચાવી શકે છે. વધારે નહીં કેમ કે શ્રાવક નિરપરાધી પાડે, બળદ, ભેંસ, ઘડે, બકરી, હાથી–ઉંટ વગેરે ભારવાહી પશુઓને પણ બાંધે છે. પ્રમાદી કુછંદી પુત્ર-પુત્રી વગેરેને પણ સાપેક્ષ ભાવથી બાંધે છે, વધ કરે છે, મારે છે વગેરે કરે છે. એટલે સાપેક્ષ હિંસાને તે ત્યાગી નથી. સાપેક્ષ હિંસા-પાંચ પ્રકારની હોય છે. વધુ બધ છેદનભેદન અતિ ભેજન પાણીને ભારાપણ વિચ્છેદ વદ-વંધ વિછેર – જરૂ-મા-મત-પાન વુછે ! पढम वयस्सऽइआरे, पडिक्कमें देसि सव्वं ॥ (૧) વધ કરે, મારવું, ફટકારવું, પ્રહાર કરે. (૨) પશુને જેરથી કસકસાઈને બાંધવું (૩) નાક-કાન કાપવા, દવા, ખરી કરવી વગેરે અંગોપાંગનું છેદન-ભેદન કરવું એ છેદ-વિ છેદ (ક) કોઈપણ મનુષ્ય કે પશુ પાસે ખૂબ જ ભાર ખેંચાવ કે ઉઠાવરાવ, વગેરે અતિભારાપણ અને (૫) ભક્ત–ભજન ખાણી–પાણી અથત ભજન–પાણી ન આપવા, બિચારા પશુઓને ભૂખ્યા તરસ્યા રાખવા. આ રીતે સાપેક્ષ હિંસાના પાંચ પ્રકારે છે. એટલે વ્રતધારી શ્રાવકને આ પાંચ અતિચાર (દોષ) પ્રથમ વ્રતમાં લાગે છે. તેની ક્ષમા યાચના કરવી જોઈએ. એટલે શ્રાવક માટે જીવનઉપયોગી પ્રથમ અણુવ્રત-થલ પ્રાણાતિપાત (હિંસા) વિરમણ વ્રતના શબ્દાર્થ એ થયો કે નિરપરાધી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ યૂલ (ત્રીસ) જીવનું સંકલ્પપૂર્વક નિરપેક્ષ હિંસાનું આચરણ ન થવું જોઈએ. એને અર્થ એ નથી કે બીજી રીતે સૂક્ષ્માદિ પ્રકારની છાની હિંસા કરતા રહેવું. આવી મુકિત તેમાં આપવામાં આવી નથી. શકય હોય તેટલું જયણા–રક્ષાનું પાલન કરવું. સૂક્ષમ સ્થાવર જાની જયણ પાલનમાં ધર્મ તે અવશ્ય છે જ એટલા માટે જ કહ્યું છે કે-- छक्काय-समारंभे, पयणे अ पयावणे अ जे दोसा । अत्तट्ठा य परद्वा उभयठ्ठा चेव तं निदे ॥ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય વગેરે છકાય (છ પ્રકારના શરીરવાળા) છોના આરંભ અને સમારંભના રૂપમાં પિતાને માટે કે બીજાને માટે, બંને માટે રસેઈ વગેરે કરવી, કરાવવી અને અનુમેદવાથી જે પણ પાપદોષ લાગે છે, લાગ્યું હોય, તે બધાંની આત્મસાક્ષીની સાથે ક્ષમાયાચના કરવાની છે. આ પાપ મેં સારા તો નથી જ કર્યા, આવી રીતે પોતે જ નિંદા કરવી જોઈએ. અને આ છકાય જાની શકય તેટલી જયણાપૂર્વક રક્ષા કરવી જોઈએ. ચૌદ નિયમે વગેરેની ધારણ કરીને પણ શક્ય તેટલા પ્રમાણમાં આ જીની રક્ષાને ભાવ રાખીને જયણા ધર્મનું પાલન કરવું જોઈએ. આચારાંગ સૂત્રમાં હિંસા નિષેધને ઉપદેશ – જૈન શાસનના મૂળભૂત ૪૫ પિસ્તાલીસ મુખ્ય આગમ છે. તેમાં અગીયાર અંગસૂત્રમાં સર્વ પ્રથમ આચારાંગ સૂત્ર છે. તેમાં મહાવીરસ્વામી એ સીધે જ ઉપદેશ આપતા સ્પષ્ટ જ કહ્યું છે કે "तं परिण्णाय मेहावी व सयं छज्जीवणिकाय सत्थं समारं भेज्जा, णेवऽण्णेहिं छज्जीवणिकायसत्थं समारंभावेज्जा, णेवऽण्णे छज्जीवाणिकायसत्थं समारभते समणुजाणेज्जा । जस्से ते छज्जीवणिका यतत्थ समारंभा परिणाया भवंति से हु मुणी परिण्णायकम्में तिबेमि"। અર્થાત તે હિંસાકાર્યોના પરિણામને સમજીને બુદ્ધિશાળી માનવી એ સ્વયં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયવાળા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આ છ જવાની હિંસા કદાપિ પણ કરતું નથી. તેવી જ રીતે તે છકાય જીવોની હિંસા બીજા પાસે પણ કરાવતા નથી અને છ છવ સમૂહાની હિંસા કરનાર બીજાની પણ તે અનુમોદના કરતે નથી તે હિંસાને સારૂં માનતા નથી. જે બુદ્ધિશાળીએ આ છ જાની હિંસાને સારી રીતે સમજી લીધી છે, આને સમજીને જે આનાથી બચે છે તે જ સાચે મુનિ છે, જ્ઞાની છે–એવું હું એટલે (મહાવીર સ્વામી) "जाए सद्धाए णिक्खंतो तमेव अणुपालिया विजहित्ता विसोत्तियं ।" જે પ્રબળ ઈચછાથી સાધક અહિંસાના માર્ગ પર ચાલે છે, ચાલી રહ્યો છે, તે જ પ્રબળ ઈચ્છાને બનાવી રાખીને જ તથા હિંસાત્મક વિચારોને છોડીને આગળ કદમ રાખતે જ જાય, ચાલતો જ જાય, તે જ શ્રેયસ્કર છે. એટલે જ હિંસાના ત્યાગને માર્ગ જ કલ્યાણકારી છે આ જ રીતે ચરમ તીર્થપતિ પ્રભુ મહાવીરે પ્રશસ્ત મોક્ષમાર્ગ પર ચાલવા માટે કંઈ પણ રીતે હિંસાથી બચવું જ જોઈએ એ જ ભાવ આચારાંગ સૂત્રમાં એકે-એક પદમાં વ્યક્ત કર્યો છે. અને તે પણ કહ્યું છે કે “ શાળાT મriધ” – “મારો ધર્મ મારી આજ્ઞામાં જ સમાયેલું છે. મારો ધર્મ સમજીને જ તમે મારી આજ્ઞાનું પાલન કરે.” મનુષ્ય અને વનસ્પતિ કાયિક જીવોની તુલના-(આચારાંગ સૂત્રમાં) वनस्पतिकायिक जीवो की तुलना-(आचारांग सूत्र में) से बेमि इम पि जाति धम्मय, एय पि जाति घम्मय; एम पि बुढि धम्मय, एयपि वुढि धम्मय'; इम पि चित्तमंतय, एयं पि चित्तमत्तय; इम पि छिण्णं मिलाति, एय पि छिण्णं मिलाति; इम पि आहारग, एयपि आहारगं; इम पि अणितिय, एयं पि अणितिय; इम पि असासय, एयपि असासय; इम पि चयोवचइय, एयं पि चयोवचइयं; इम पि विप्परिणामघम्मय, एयपि विप्परिणामधम्मय. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ વનસ્પતિકાયિક જીવ વનસ્પતિ ઉત્પત્તિ સ્વભાવવાળી છે. મનુષ્ય મનુષ્ય પણ ઉપત્તિ સ્વભાવ વાળ છે. મનુષ્ય પણ વિકાસશીલ સ્વભાવવાળો છે. મનુષ્ય પણ ચેતના ધર્મવાળે છે. મનુષ્ય કાપેલા ઉદાસ સ્વભાવને છે આહાર કરનાર છે. નાશ થનાર , મરણધર્માધીન , , પણ વિકાસશીલ સ્વભાવ વાળી છે. છે કે ચેતનાધર્મવાળી છે. વનસ્પત્તિ પણ કાપેલી ઉદાસ સ્વભાવવાળી છે. , અહાર કરનાર છે નાશ થનાર , મરણધર્માધીન છે 5 અનિત્ય , હાનિવાળી ,, , પરિવર્તન સ્વભાવવાળી , છે અનિત્ય , વૃદ્ધિહાનિવાળે ,, પરિવર્તન સ્વભાવવાળો ,, * * * * • 3 દિકરી * . * * * * 1 ) આ રીતે આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીર પ્રભુએ મનુષ્ય અને વનસ્પતિકાયિક જીની તુલના કરતા આવું કહ્યું છે. આપણે પણ આ સારી રીતે વિચારી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. જો માનવીએ વનસ્પતિ સાથે રહેવાનું છે. વનસ્પતિ પણ પ્રાણવાયુ લે છે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અને કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢે છે એટલે કે તે પણ શ્વસનક્રિયા કરે છે. તેવી જ રીતે માનવ પણ પ્રાણવાયુ લેવાની અને કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢવાની શ્વસનક્રિયા કરે છે. આયુષ્ય પણ બંનેમાં છે. બંનેમાં આહાર-નિહાર વગેરેની ક્રિયા પણ સમાન છે. આજે એ પ્રકારની વનસ્પતિઓ પણ પ્રાપ્ત છે કે જે લજામણી, રતામણી, રાતની રાણી વગેરે અનેક રીતે ઓળખાય છે. માંસાહારી શાકાહારીના પ્રકાર પણ વનસ્પતિઓમાં મળી આવે છે અને વર્તમાન વિજ્ઞાનમાં વનસ્પતિના ઝાડ-છોડને ઉપગ ડીટેકટીવ કૂતરાના સ્થાન પર પણ ઉપયોગ કરવાને. શરૂ કરવામાં આવ્યો છે. જર્મની વગેરે દેશમાં બેંક લૂંટના અપરાધી ચેરેને તેવા છોડ–ઝાડે ડીટેકટીવ રીતે પકડયાં છે. ખૂનીને પણ ઝાડ છેડ પકડી શકે છે. આ રીતે મનુષ્ય અને વનસ્પતિમાં એટલી બધી સમાનતા છે કે એ બંનેમાં જીવ છે. અને જે વનસ્પતિમાં જીવ છે એમ સાબિત થઈ ચૂકયું છે તે હાથી, ઘોડા, બળદ, બકરી, ગાય ભેંસ, ઊંટ, સાપ, બિલાડી, ઉંદર વગેરેમાં તે જીવત્વને કઈ ઈન્કાર જ કરી શકે નહિ. પશુઓ અને માનવમાં તે કેટલી બધી રીતે સમાનતા છે. સાર–નિ-મ-મૈથુનં ર સ તત પમરાગામ્ ” આહાર, નિદ્રા-ભય મૈથુન કિડાઓ તો માનવ અને પશુમાં સમાનરૂપે પ્રાપ્ત થાય છે. એટલે તેઓ પણ આપણા સમકક્ષ પંચેન્દ્રિય જીવ છે. એટલે આપણે તેમને વધ ન કરવું જોઈએ અને તેમની સાથે સમાન પ્રેમભર્યો વ્યવહાર કરવો જોઈએ. જે મનુષ્ય માને કે એમ કહે કે મનુષ્યના ખારાક માટે જ ઈશ્વરે પશુ-પક્ષીની સૃષ્ટિ બનાવી છે. તે કાલ કઈ સિંહ, વાઘ કે ચિત્તો પણ એમ કહેશે કે ઈશ્વરે મનુષ્ય સૃષ્ટિને અમારા ખોરાક માટે જ બનાવી છે. તો પછી તેનું પરિણામ શું આવશે ? બળદ પ્રત્યે ફક્ત પ્રેમ જ નહીં પરંતુ ભાઈચારાની ભાવના પણું રાખે – શ્રી પર્યુષણ મહાપર્વમાં વંચાતા કલ્પસૂત્રમાં એક એવું પવિત્ર દૃષ્ટાંત પણ આવે છે કે-મથુરા નગરીના જીનદાસ શેઠને પાલસ્ત્રીએ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ત્રણ ત્રણ વર્ષના વાછરડાં ભેટમાં આપ્યા. પરિગ્રહ પરિમાણ વ્રતધારી પરમ શ્રાવક જીિનદાસ સંપૂર્ણ ધાર્મિક શ્રાવક હતા. તે બે વાછરડાના નામ શંકલ તથા કંબલ રાખ્યાં. જીનદાસ શેઠે વિચાર્યું જે હું આ વાછરડાને છેડી મૂકીશ તે બીજા લોકો તેની ખસી વગેરે કિયા કરશે, અંગોપાંગનું છેદન કરશે, ભેદન–વધ આદિ પણ કરશે, તેમને દુઃખી કરશે. આ વિચારથી જ જીવદયા પ્રતિપાલક જીનદાસ શ્રાવકે તેઓને તેમની પાસે રાખ્યાં અને દયાથી તેમનું પાલન કરવા માંડયા. જેવું શુદ્ધ ભજન શેઠ પોતે કરતા તેવું જ સારુ ઘાસચારાનું જન, ચાર-પાણી વગેરે સમય સમય પર તેમને પણ ખવરાવતા. જનદાસ આઠમ, ચૌદશ વગેરે તિથિના દિવસે પૈષધ લઈને ધાર્મિક પુસ્તક વાંચતા, સ્વાધ્યાય કરતા તે તે બંને બળદ પણ શેઠજીના પાસે તે સાંભળવા બેસી જતા અને શેઠજી જે તિથિએ ઉપવાસ કરતા તે બંને બળદો પણ ઘાસ-ચારા પાણીને ત્યાગ કરતા, ન ખાતા અને શેઠજીની સાથે ઉપાશ્રયમાં બેસી રહેતા. તેમને પણ શેઠની ધર્મ, આરાધનામાં પુષ્કળ આનંદ આવતું હતું. આ જોઈને શેઠના મનમાં વિચાર આવે કે અરે રે ! આજ સુધી તે હું આ બંનેને સામાન્ય પશુ સમજાતે હતો પરંતુ આ તે મારા સહધમીર, સમાનધમી બંધુતુલ્ય છે. એટલે આજથી એમની સાથે ધાર્મિક બંધુ (સ્વામીભાઈ) ની માફક જ વ્યવહાર કરીશ. આમ વિચારીને શેઠ દિવસે દિવસે તેમને પ્રણામ (જય જીનેન્દ્ર) વગેરે સન્માનપૂર્વક કરવા લાગ્યા. તે બળદ હવે બધુતુલ્ય પ્રિય બની ગયા. પરસ્પર એટલા પ્રેમપૂર્વક વ્યવહારમય જીવન વ્યતીત થવા માંડયું કે આવું દષ્ટાંત તે એક પરિવારમાં પણ જેવા ન મળે, પશુ પશુ તે છે જ પરંતુ તેમને પણ પાંચ ઈન્દ્રિ છે, મન છે, બુદ્ધિ છે. ભલે થેડી બુદ્ધિ છે પણ છે જરૂર. તે તમારા પ્રેમ અને દ્વેષ બંનેને સારી રીતે સમજે છે. આ રીતે અહિંસા ભાવના જે આપણે આત્મસાત્ કરી શકીએ છીએ તે એ પણ સમજવું એટલું જ જરૂરી છે કે આપણા મનમાં સર્વ જી પ્રત્યે નિષ્કારણ પ્રેમ–મૈત્રી પ્રકટ થાય છે અને અહિંસાના સાનિધ્યમાં વર-વૈમનસ્ય પણ દૂર થઈ જાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અહિંસાની સ્થાપનામાં વેર ત્યાગા એ સાચું જ કહેવામાં આવ્યું છે કે – “અસિ-પ્રતિષ્ઠિાવાં તત્તનિન વૈ–ચાર છે” ગ દર્શનમાં કહ્યું છે કે અહિંસાની સ્થાપના એકવાર થઈ જાય તો ફરી તેના સાનિધ્યમાં વર-વૈમનસ્યની વૃત્તિઓ શાંત થઈ જાય છે. આ સ્પષ્ટ રવરુપમાં સિદ્ધ છે કે સમવસરણમાં તીર્થંકર પરમાત્માની દેશના-ઉપદેશ (સાંભળતા) સાભળવા માટે બીજા ગઢમાં વરી, જન્મ જાત શત્રુ અને જાતીય દુમન જેવાં કે ગાય અને સિંહ, સાપ અને મેર, સર્પ અને નોળી, ઉંદર અને બિલાડી વગેરે પશુ પણ પિત પિતાનું જાતીય વિર ભૂલીને પણ એક સાથે બેસે છે. આ જ તીર્થંકરની પૂર્ણ અહિંસાને પરિચય છે. આ પ્રત્યક્ષ પ્રમાણેથી સિદ્ધ થાય છે કે તીર્થકરની અહિંસા ચરમકક્ષાની મૈત્રી ભાવના છે. “અભયદયાણમ? ના વિશેષણથી તેમણે સંબોધિત કરવામાં આવ્યા છે. આ વાત સે પ્રતિશત સત્ય જ છે. સર્વથા ભય રહિતપણું, અભયદાતા તીર્થકર છે. તેમના તરફથી સંસારના કેઈ પણ જીવને અંશમાત્ર પણ ભય હોતે નથી. બધાં જ જી-સર્વજીવે તેમના તરફથી નિર્ણય-મૃત્યુ વગેરે ભયથી પણ મુકત છે. આ જ અહિંસાની ચરમ કક્ષા છે. | મુનિસુવ્રત સ્વામી એક ઘેડાને પ્રતિબંધ કરવા માટે ૬૦ (સાઈઠ) માઈલને વિહાર કરીને ગયા (પધાય) અને તે ઘડાને ઉધાર | શ્રી પાર્શ્વ કુમારે સેવકની પાસેથી લાકડામાંથી બળતા સાપને બહાર કઢાવ્યો, જે અર્ધદગ્ધ અવસ્થામાં હતો અને તેને નવકાર મહામંત્ર સંભળાવ્યો, તેની સદ્ગતિ થઈ, સમતામાં મૃત્યુ પામીને તે નાગરાજ ધરણેન્દ્ર બન્યું. ] પ્રભુ મહાવીરે “બુઝ બુઝ'ના શબ્દથી ચંડકૌશિકનો ઉદધારા કર્યો, તે પણ સ્વર્ગે ગયે. નરકમાં જવાની લાયકાતવાળે મરીને સ્વર્ગમાં ગયો. [] મેઘરથ રાજા એ એક કબુતર માટે પોતાના શરીરનું માંસ કાપી કાપીને તેલમાં રાખવા માંડ્યું. તે પોતે પણ ત્રાજવામાં બેસી ગયા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ અને બાજપક્ષી માટે પોતાનું આખું શરીર સમપી દીધું. પરંતુ શરણથી કબુતરનું રક્ષણ કર્યું તે જ મેઘરથ રાજા શાંતિનાથ ભગવાન બન્યા. મરવું અને મારવું – વિચારે તે ખરા! મરવું સહેલું છે કે મારવું ? સભામાંથી ઉત્તર“મરવું ” હા, ખરે જ ! મરવું તે ઘણું જ સહેલું છે. સરળ છે. પરંતુ કોઈને મારવું ” રહેલ કામ નથી જ, કેમકે કોઈ પણ નાનો કે મેટો જીવ મરવા તે માંગતે જ નથી. આ જ ભાવ શ્રી દશવૈકાલિક આગમમાં કહેવામાં આવ્યું છે કે— सज्वे जीवा वि इच्छति जीविउ न मरिज्जि। तम्हा पाणिवह घोर', निग्ग था वज्जयति णौं । બધા જ જીવ માત્ર જીવવા જ માંગે છે. કોઈ પણ મરવા ઈચ્છતું નથી, એટલા માટે જ નિગ્રંથ મુનિ આવી ભયંકર હિંસા પ્રાણુ વધને ત્યાગ કરે છે. એટલે કોઈપણ જીવની ઈછાની વિરુદ્ધ તેને મારવું તે હિંસા થશે. બીજે પ્રશ્ન એ કરું છું કે કેઈ ને મારવો સહેલો છે? કે તેને બચાવવો? ઉત્તર–મારવો. એહ! કેઈને પણ બચાવવો તે તે હિમાલય ઉઠાવવા જેટલું ઘણું જ દુષ્કર કાર્ય છે. પરંતુ મારે તે ખૂબ જ સહેલું કામ છે. એમાં તે કંઈ મોટી વાત છે? કોઈ ઉપર છરી કે ચપુ હલાવ્યું કે બંદૂક તાકી અને તેને એક જ ક્ષણમાં મારી શકાય છે. હવે હું એ પ્રશ્ન પૂછું છું કે મરતા કેટલાને આવડે છે? અને મારતા કેટલાને આવડે છે ? તેમાં પણ તે જ ઉત્તર મળશે કે મારતાં તે લાખને આવડે છે દરરોજ અખબાર સમાચાર પત્રમાં વાંચીએ છીએ કે પુત્રે પિતાને માર્યા, ભાઈએ ભાઈને માર્યો, પતિએ પત્નીને મારી, સાસુએ. વહુને મારી-આવાં તો હજારે સમાચાર સાંભળીએ છીએ જેમાં કઈ કેઈને મારે છે એટલે જ તેને મારવાનું આવડે છે પરંતુ મરતા. કેટલાને આવડે છે? આપ પૂછશે એમાં તે કઈ મોટી વાત છે? ઉપરથી પડાને માર્યો ઝેર પીધું અને મરી ગયે. શું શું મુશ્કેલ છે? અરે ! એ રીતે કૂતરાની Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મેતે મરવું એ મરવું નથી. મૃત્યુને મહત્સવ મનાવી હસતા હસતા મરવું પંડિત મરણ કે સમાધિમરણથી મરવું એ ઉત્તમ મરણ કહેવાય છે. નીતિકાર કહે છે કે जब तुम आए जगत में, तुम रोए जग हसे ।। __ अब करनी एसी करो, तुम हसो जग रोए ॥ હે માનવ! જ્યારે તે આ ધરતી પર જન્મ લીધા હતા ત્યારે તું તે રડર્યો હતો અને તારા જન્મના દુઃખની કોઈએ કદર પણ કરી ન હતી. લોકો પેંડા ખાઈને તારા જન્મની ખુશાલી મનાવી રહ્યા હતા, આનંદ મનાવી રહ્યા હતા. તારા રડવાની સાથે કઈ ૨હયું ન હતું, એવો સ્વાથી આ સંસાર છે. એટલા માટે હજી પણ સમય છે. તું ચેત, સાવધાન થા! હવે તું એવા સદુ કાર્ય કરીને મર કે તું હસતા હસતા આ સંસારમાંથી જાય અને તારી પાછળ બધાં જ રડવા માંડે, રડતાં રહે, એવું સમજીને આ દુનિયામાં જીવન જીવ. મરવું અને મારવું બંનેમાં હિંસા – બીજાને મારવામાં તે હિંસા છે એ માની લીધું પરંતુ મારવામાં હિંસા કઈ રીતે? જ્યારે કે માનવને સ્વેચ્છાથી મરવું છે તો પછી તેમાં હિંસા કેવી? તેના જવાબમાં એ જ કહેવું છે કે જુઓ હિંસા બે પ્રકારની છે હિંસા સ્વહિંસા (આત્મહિંસા) પરહિંસા (બીજાને વધ) બધાં જ જીવો સમાન છે. જ્યારે હું બીજા જીવને મારું છું ત્યારે હું પણ જીવ તો છું જ. હિંસા મારા સ્વભાવથી જ વિરુદ્ધ છે.મારો પણ સુખને જ સ્વભાવ છે અને તે તો બધાને જ હોય છે. તે શાસ્ત્ર ફકત એવું તે કહેતું નથી કે પર દયાનું પાલન કરો. બીજાને જ બચાવો અને આપણે ભલે મરીએ. ના, શાસ્ત્રમાં કયાંય પણ સ્વહિંસાની આત્મહત્યાની પણ આજ્ઞા આપવામાં નથી આવી. અને પોતાની જાતે જ પિતે મરવું કોને પસંદ છે? કોઈને પણ તે તે ગમતું જ નથી ! આ તે દુઃખ સહન થઈ શકતું જ નથી. આપણે ધારણું, ઈચ્છા, મહરવા Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ કાંક્ષા પૂર્ણ થતી નથી, એટલા માટે દુખથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ ફક્ત મરવાને, આત્મ હત્યાને વિચાર કરે છે. પરંતુ તે મૃત્યુનું દુઃખ તો પસંદ હતું જ નથી. અને માની લે એવા સમયે કેઈ તમારી ઈચ્છા પૂર્ણ કરે છે? હા... હા.... તે તો પછી મરવું જ નથી કેમ? અર્થ એ જ છે કે મરવું તે કેઈને પણ પસંદ નથી. આત્મહત્યા પણ હિંસા જ છે તે સ્વહિંસા અને છે. આ પણ ન કરવી જોઈએ તેની આજ્ઞા પણ શાસ્ત્ર કદાપિ આપતું નથી. આ પણ વિચાર કઈ દુઃખથી અસહાય બની ગયે અને તેનાથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આત્મહત્યા કરી પણ લીધી. પરંતુ આગળ તેનું પરિણામ શું આવશે? તે કદી વિચાયું? અતૃપ્ત તૃણું, વાસના, અપૂર્ણ ઈચ્છામાં આ–૨ૌદ્ર દયાનમાં બિચારે મરતા તો મરી ગયે, પરંતુ પછી ફરીથી તે તે ભૂત-પ્રેનની નિમાં વ્યંતર-રાક્ષસ, ભૂતચુડેલ બનીને તૃષ્ણામાં જ ભટકશે. તેના આત્માની સદ્ગતિ તે નહીં જ થાય. તે તે ભટકતો જ રહેશે. હજારો વર્ષો સુધી ભટકતા રહેશે. પછી તે જીવ તે ગતિમાં અપૂર્ણ ઈચ્છાને પૂર્ણ કરવા માટે અતૃપ્ત તૃષ્ણા– વાસના-ઈચ્છા પૂરી કરવા માટે કેટલાને ભાગ લેશે. છતાં પણ તૃપ્તિ તે પ્રાપ્ત થશે નહીં. સંતેષ પણ કયાંથી મળશે? શાંતિ પણ કયાં ? એહા....પછી તે તેના અનેક જન્મ બગડશે. તેની અપેક્ષાએ આજ જ થોડુંક દુઃખ સહન કરી લેવું શું છેટું છે? મનુષ્ય જન્મ ખૂબ મૂલ્યવાન છે, તેમાં સર્વોચ્ચ ગતિ પણ છે, તો નકામે સર્વોચ્ચ જન્મ શા માટે ગુમાવવો ? અને તે પણ હિંસા શા માટે ? કેઈને પણ મારવાને આપણને શો અધિકાર છે? વિચારે તે ખરા ? જેના પર આપનો અધિકાર છે તેને શું તમે મારી શકે છે? માને કે તમારે પુત્ર છે, આપના પુત્ર પર તે આપને હક૨વામિત્વ છે જ. પિતાને જ અધિકાર છે. તે પણ શું આપ તેને વધ (હિંસા) કરી શકે છે? અને કાયદો પણ તે બાબતમાં શું કહે છે? શું તે પણ તમને તે બાબતમાં અનુમતિ આપે છે? ના, કદાપિ નહીં. અનુમતિ કે શું ઉપરથી દંડ સજા આપે છે. કાનૂન તે દંડનીતિનું જ પાલન કરશે. હવે વિચારો ! જેને આપે જન્મ આપે છે, જેના પર આપને અધિકાર છે તેને પણ તમે મારી શકતા જ નથી તે બીજાને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જેના પર આપને કોઈ અધિકાર જ નથી, જેને આપે જન્મ પણ નથી આપે એને મારવાને, તેની હિંસા કે વધ કરવાને આપને શે અધિકાર છે? તેને મારવાની અનુમતિ આપને કેવી રીતે મળી ગઈ ? તેમાં પણ જંગલના પશુ-પક્ષી જે બિચારા નિરપરાધી નિર્દોષ પ્રાણી છે, જે જંગલનું જ ઘાસ ખાઈને જીવે છે, નદી તળાવનું પાણી પીને જીવે છે તેઓએ તમારું શું બગાડયું છે? કે એવાં નિર્દોષ પ્રાણીઓની હત્યા શા માટે કરવામાં આવે - અહી તે કોઈની પણ હિંસા કરી નાંખી તે કાયદો આપણને સજા આપે છે તે સાથે સાથે તે પણ સારી રીતે સમજી લે કે કર્મ– સત્તાના ઘરમાં પણ કદી ન્યાયમાં વાર પણ નથી થતી કે નથી અંધેર! નરકની દુર્ગતિ તે હિંસક, ક્રર–ઘાતકી માટે આજ પણ તૈયાર જ છે. પરમાધામી આજે પણ મેં ખુલ્લું રાખી અજગરની માફક હિંસકેની રાહ દેખતા તૈયાર જ છે. પછી તમે નાના-મોટા નિરપરાધી-નિર્દોષ મૂંગા પ્રાણીઓની હિંસા ઠઈ પણ સવરૂપમાં કરી. તેને તે જીવ ગયે, તે તે મે, તેનું ભયંકર પાપ મારનારને તે જરૂર લાગ્યું. હવે તે લાગેલા પાપ કર્મ અનુસાર મારનારને સજા તે ભેગવવી જ પડશે. પશ્ચાતાપ, પ્રાય શ્ચિત અને ક્ષમાયાચનાના સિવાય તે કઈ બચી શકતું જ નથી. અને જે પાપકર્મ નિકાચિત થઈ જાય તે પણ તે પશ્ચાતાપાદિથી પાપની સજાથી તે બચી શકતો જ નથી. શ્રેણિક રાજા જેવાને પણ નરકમાં જવું જ પડયું હતું. હા! પ્રાયશ્ચિત વગેરે તમારા પરિણામને જરૂર શુદ્ધ કરશે. તે રસને (કર્મને–પાપને) પાતળા બનાવશે. વિશ્વમાં ચારે બાજુ કેટલી હિંસા જેની કોઈ ગણત્રી જ નથી, જેની સીમા જ નથી, જેને અંત જ નથી, જેની કઈ મર્યાદા નથી. અમાપ –અસીમ હિંસા આજે અનેક ભિન્ન ભિન્ન હેતુથી ચાલતી જ રહી છે. કેઈ જગ્યાએ ખાવાનાને માટે, તે કઈ જગ્યાએ મેજ-શેખ સૌંદર્ય પ્રસાધનેને માટે, કઈ જગ્યાએ તો વસ્ત્રાદિ માટે તે કોઈ જગ્યાએ રમત-ગમતને નિમિત્તે, તે કઈ જગ્યાએ વ્યાપારના ક્ષેત્રમાં આ રીતે હજારો પ્રકારે ખૂબ મોટા પ્રમાણમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ આજે હિંસા ચાલી રહી છે અને જે તેની સંખ્યા સાંભળે તે તમારુ મગજ પણ કામ ન કરે. એક દિવસમાં આ હિંસાની સંખ્યા ૧૫–૨૦-૨૫ હજાર સુધીની સંખ્યામાં ગાય, ભેંસ, બકરી વગેરે કાપી શકાય એટલી વિશાળ સ્વયં સંચાલિત આધુનિક યાંત્રિક કતલખાના છે જેમાં આટલી મોટી સંખ્યામાં કતલ થઈ શકે છે. જેવું કે મુંબઈનું દેવનાર કતલખાનું જે એશિયાનું સર્વપ્રથમ કતલખાનું છે અને આવા તે ચાર-પાંચ (૪–૫) મોટા મોટા આધુનિક યાંત્રિક કતલખાના નવા જે એશિયાભરમાં પ્રથમ કક્ષામાં આવે તેવાં નવાં કારખાનાં બનાવવાનું ભારત સરકાર વિચારી રહી છે. જે ગાય આપણી માતા છે, જેનાં દૂધ ઉપર લાખ બાળકોનું જીવન નિર્ભર છે, આજે હજારોની સંખ્યામાં તેને કાપવામાં આવે છે. ૨૭ જુલાઈ ૧૯૮૫ના રાજસ્થાન પત્રિકામાં એ સમાચાર પણ છાપવામાં આવ્યા છે કે એક જ ઝટકામાં એક સાથે ૫૦૦ (પાંચ) દેડકાને મારી શકાય. એવી નવી ટેકનીક કેચિન અને બેંગ્લોરના મસ્ય સંસ્થા કે લેજે વિકસિત કરી છે પરિણામે ૬ હજાર ટન દેડકાં તેમજ તેમના પગેની નિકાસ કરવામાં આવતી હતી. તેમાં પુષ્કળ પ્રમાણમાં વધારે કરી શકાશે. હાય ! અરેરે ! અફસોસ છે કે ભારત જે આર્યદેશ આજે વિદેશી પૂજી પ્રાપ્ત કરવા માટે હજાર ટન દેડકાંને, હજારે ટન માંસની અને હજારો લાખે ટન માછલીઓના વિવિધ સ્વરૂપને વિકાસ કરે છે. ભારત દેશના ચારે સમુદ્ર કિનારા પર દરરેજ કેટલા હજાર ટન માછલીઓ પકડવામાં આવે છે, સૂકવવામાં આવે છે, દેશમાં વેચવામાં આવે છે, અને કેટલાએ ટનની નિકાસ થાય છે. આ હજારો લાખો ટનની સંખ્યા આપણને બેભાન કરી દે તેટલી મેટી સંખ્યા છે. ] એટલું જ નહીં પરંતુ કેટલી ગાય-ભેંસ, કેટલી મોટી સંખ્યામાં વાંદરાંની પણ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. ફક્ત પેટ્રોલ અને હુંડીયામણુના જ લેભમાં! Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અનેક પદાર્થોમાં ચરબી વગેરેની મિલાવટ – કતલખાનામાં પશુઓને તે કાપી નાંખ્યા. ત્યાં લેહીની નદીઓ પણ વહેવડાવી, હેજના હજ અને મોટા મોટા પીપ-ડ્રમ પણ ભરવામાં આવ્યા, તે પણ દવાની કંપનીઓવાળા, સૌંદર્ય પ્રસાધને આદિ બનાવવાવાળા ખરીદીને તેનું રૂપાંતર કરી ભિન્ન ભિન્ન રૂપમાં આપણું પાસે મોકલે છે. કેટલીએ એલોપથીની અનેક દવાઓ પ્રાણીજન્ય બની ચૂકી છે અને જાણુઅણજાણમાં પણ આજના ડેકટરે ઉપર ભરશેવિશ્વાસ રાખીને આપણે માછલીનું તેલ, ઈંડાનો રસ વગેરે આપણા પેટમાં નાખીએ છીએ. માંસાહારી માંસ લઈને ખાઈ ગયો. ચમાર મચી ચામડાના જેડાં પાકીટ વગેરે બનાવી આપે છે. અને આપણે ખરીદીને પહેરીએ છીએ. હાડકાંને પણ ખાંડીને પાવડર બનાવી તેમાં પણ સુગંધી પદાર્થો મેળવી આકર્ષક ડબામાં ભરી વેચવામાં આવે છે. જેને મોં પર લગાવવા તેમજ બીજા વિવિધ ઉપગમાં લેવામાં આવે છે. પશુઓની ચરબી તે ઘણું ખરુ વેચવામાં આવે છે, ૫૦ થી ૬૦ ટકા ચરબી મિલાવટ કરી ઘી પણ વેચવામાં આવે છે અને વ્યાપારી સો ટકા શુદ્ધ ઘીના નામે વેચે છે અને લોકો પણ તે ખાય છે હમણાં હમણાં તો માંસમાં પણ ગાયનું માંસ અને ચરબીની બહુ જ મેટી કરોડોની સંખ્યાની કિંમતનું આયાત પ્રકરણનું કોભાંડ તે આપે સાંભળ્યું જ રહશે. ભૂલી ગયા તે થોડું હશે? વિચારે ! હિંસાની કોઈપણ સીમા રહી છે? એટલા નીચા સ્તર પર લોકે જતા રહ્યા છે કે બિચારા સુવર જે આપણી વિષ્ટ ખાઈને જીવે છે તેને પણ આપણે લેકોએ છોડયું નથી. તેને પણ પ્રખર અગ્નિની ભઠ્ઠીમાં પગ બાંધીને ઉપર લટકાવે છે અને તેની પણ ચરબી કાઢે છે. એટલે સુધી કે બજારમાં મીઠા-મરચાવાળા ફરસાણ વગેરે આવાં તેલમાં તળીને મીઠું-મરચું ભભરાવીને સ્વાદિષ્ટ બનાવીને વેચાય છે અને લેકે પણ સ્વાદિષ્ટ માનીને ખાય છે. જીવતા સાપના પટ્ટા – વિદેશોમાં તે જીવતા સાપ હકમાં લટકાવે છે અને ગ્રાહક જે WWW.jainelibrary.org. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ રંગને પટ્ટો પસંદ કરે તે સાપને તરત જ હુક પરથી ઉતારીને મશીનમાં દબાવીને આગળ કલીપ લગાવીને ઘરાકને આપી દે છે અને તે કમર પર બાંધીને તે ચાલ્યો જાય છે. આવા પણ દિવસે આજે આવી ગયા. છે. આપણે સમાચારપત્રમાં કેટલી વાર વાંચીએ છીએ કે ચાલીસ (૪૦) લાખની, (૫૦) પચાસ લાખની, ૧ કરોડની સાપની કાંચળી જાળમાં પકડવામાં આવી. અરે! એટલું તે વિચારો કે શું સાપની કાંચળી ઝાડ પર થાય છે પરંતુ આટલા બધા નફાની લાખો કરોડોની કાંચળી ઉતારવામાં આવી હશે તે અનુમાન લગાવે કે કેટલા સાપ મયાં હશે? ઇડા અને ઈડાને રસ – આજે સરકારે કર-માફી પત્ર આપી આપીને દેશના ખૂણા ખૂણામાં ચારે તરફ પેસ્ટ્રી ફામ’ બનાવી રહ્યા છે. જેથી ચારે બાજુ લાખેકોડે મરઘીઓ રાખવામાં આવે છે. એ મરઘીઓને જીવનભર જીવન સુધી ફક્ત જાળના ઉપર જીવીને રહેવાનું હોય છે. તેને માછલીના પાવડરને ખોરાક આપવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારની કૃત્રિમ * ગરમીવાળા ઉષ્ણ તાપમાનમાં તેમને રાખવામાં આવે છે જેથી બિચારી મરઘી વારે વારે ગર્ભવતી થતી જ જાય છે અને પ્રસૂતિમાં જ્યારે ઇંડા આપે છે ત્યારે ઇંડાને જીવ મરઘીના પેટમાં જ બહારની કૃત્રિમ ગરમીથી મરી જાય છે. છે અર્થાત્ તે ઈડામાં જીવ જરૂર હતું, વગર જીવના ઈડા કેણ બનાવે છે ? જીવે જ તે બનાવ્યો અને મરી ગયા ત્યારે કાચ ગર્ભના રૂપમાં તે ઈડ પ્રસૂતા-માદા મરઘીને જન્મ આપી પાડી નાખ્યું- હવે તે મૃત-મરેલી હાલતમાં ફકત કલેવરમાત્ર છે. મારે જીવ અને તે ઈંડું પણ સીધું જ જાળમાંથી નીચે પડી જાય છે. હવે સેવન તો કયાંથી થાય. અને મરધી સેવન કરે તે પણ ફાયદો છે ? તે તો મરે મૃતજીવ જ છે. હવે મરઘીના સેવનથી પણ તે ઈડામાંથી જીવોત્પત્તિ થશે જ નહીં, એટલે તેને અફળદ્રપ-Unfetile Egg કહેવામાં આવ્યું. અને જ્યારે નર અને માદા મરઘીના સગા સંબંધથી ઉત્પન્ન થનાર સામાન્ય જીવ ઈંડુ આપે છે ત્યારે જ તેનામાં જીવ રહે છે અને તેમાંથી જ બચું નીકળે છે. હવે વિચારે કે Vegitable Egg ઈડાને આ મૂર્ખ વિજ્ઞાને Vegitable Egg કહી નાંખ્યું. તેને Fruit કહ્યું અને એવી રીતે દેશની Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રજાને ખવડાવવાના લાખેા પ્રયાસ થઈ રહ્યા છે. થાડુ'ક જ વધારે ધ્યાનથી વિચારે કે શું ઈંડા વૃક્ષ—ઝાડ કે આડ–ાડ પર બને છે ? કદાપિ પણ નહીં, છતાં પણ તેને Vegitable કહેવું ? હાય ! આ સભ્યસુશિક્ષિત સમાજની કમજોરી છે. શું એક સ્ત્રીનું પાંચમા, સાતમાં મહિનાના મૃત (ગર્ભ) ખાળકની પ્રસૂતિ નથી થતી ? તે તે પણ Unfertile કહેવામાં આવશે ? તે શું તેને પણ Vegitable કે Fruitના રૂપમાં ભક્ષણ કરી શકીશું ? નહીં. તે। ઈ.ડાનુ સેવન શા માટે ? સરકારી રાજનીતિ ખરાબ છે. ઈંડાનુ ઉત્પાદન જરૂર કરતા ૧૦ ગણુ વધારે કરી નાખ્યું છે. હવે શું કરવું ? લેાકેા આટલું ખાઈપી શકતા નથી તેા પછી તેના જુદા જુદા ઉપયાગામાં ઉપયેાગ થઈ રહ્યો છે. માથાના વાળ ધોવાના શેમ્પુમાં, ઔષધીઓમાં, આઈસ્ક્રીમમાં અને અનેક ખાદ્ય પદાર્થાંમાં ઈડા અને ઈંડાના રસના ઉપયાગ મિશ્રણમાં પણ કરવામાં આવે છે એટલે સુધી કે કેટલીક બ્રેડમાં પણ ઈંડાના રસ લગાવેલા હેાય છે. “How Healthy are eggs' ઇંડા કેટલા તંદુરસ્તી વધારવાવાળા છે ? નામના પુસ્તકના લેખક ડૉ. જે. એમના વિકીન્સ લખે છે કે The egg is the unborn chick. Egg eating is Prenatal poultry robbery or chikan foetus cide egg eating involves cruelty and vobbery. ઇંડુ તે અવ્યક્ત, ન જન્મેલ મરઘીનુ ખચ્ચું છે. ઇડુ ખાવુ. તે એક પ્રકારે ગર્ભને કાપવા અર્થાત્ મરઘીના બચ્ચાની હત્યા કરવા બરાબર છે. એટલા માટે ઈંડું શાકાહારી તે નથી જ. તે પણ પોંચેન્દ્રિય પ્રાણાને જ જીવનરસ છે. તેમાંથી કદાપિ પત્થર તેા નથી જ નીકળતા. આજે તે મૃત-કલેવરની અવસ્થામાં જરૂર છે. એટલે જ ઈંડું ખાવુ તે પંચેન્દ્રિય હત્યાનું જ પાપ છે ! બીજી સૃષ્ટિથી જોઈએ તા ઈડામાં અનેક પ્રકારના ઝેર-વિષ છે અને તેતેા ઝેરનુ ઘર જ છે. "After eighteen months research it has been established. that 30% of eggs contain D. D. T. Poision.' Agriculture Dept. Florida-Americal Health BuletinOctober−1967. Natural law cannot be changed from time to time A good act bears good. Fruit and evil act bears bad Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ Fruit. To that order the destruction of life bring and evil effect on the doer, Hence do not eat meat and eggs which cause destruction of life. How Healthy are eggs-Page 5 આ રીતે ઈડાના કાઈપણ રૂપમાં ઉપયેગ તે કદાપિ પણ ઉચિત નથી જ. અનેક રોગાનુ મૂળકારણ્ આજે ઈંડા અને માંસાહાર છે આ પંચેન્દ્રિય વધની મહાહિંસાના પાપથી બચવુ' જ જોઈએ. એવી જ રીતે પશુહિંસા-માંસ તેમજ માંસાહારથી સ`થા ખચવુ... તેજ અહિંસા ધમનું આચરણ છે. આ આપણા મગજમાં પણ ભ્રમનું ભૂત સવાર થઈ ચૂકયું છે કે ઇંડા અને માંસથી તાકાત આવે છે, શકિત આવે છે. શાકાહારમાં તે કાંઈપણ નથી. શાકભાજી ખાવી તે તે ઘાસ ખાવા ખાખર છે. અરે ! ઘાસ ખાઈને તે ગાય, ભેંસ, બકરી દૂધ આપે છે. તેમાંથી જ દહીં, માખણુ, ઘી વગેરે બને છે. શાકાહાર અને માંસાહારની તુલના તેા કરે. જેમા બધાથી વધારે પ્રેાટીન, ખનિજ, મીઠું, કેલ્શિયમ ફેસ્ફરસ, લેહતત્ત્વ અને કેલેરી વગેરે જીવન સત્ત્વ છે. તેના માટે Govt of lndia દ્વારા ધોષિત Health Bulletin No-૨૩ પર છાપેલે! Food yalue chart ચાક્કસ વાંચે, જો કે એ એક A Great Medica Auhority છે. માંસ, માછલી અને ઈંડામાં કાર્બાહાઇડ્રેટ્સ તા નામમાત્ર પણ નથી અડદ, મગ, કાજુ મગફળી, દૂધ વગેરેમાં બધાં જ જીવન સÕા જેટલા પ્રમાણમાં વધારે છે તેની સરખામણીમાં માંસ, માંછલી અને ઇંડામાં કાંઇપણ નથી જ. જીવતા મનુષ્યની હત્યા અર્થાત્ ગભ હત્યા ઃ— આજે એ પણ જમાનેા આવી ચૂકયેા છે કે જેમાં જીવતા મનુષ્યનુ કાચું કે પાકું માંસ ખાવુ હાય તે તે પણ હેાટલ કે ખારેામાં વેચાવવા માંડયુ' છે. આફ્રિકાના કેટલાયે પ્રદેશામાં માનવમાંસ પણ વેચાય છે. સાંભળ્યુ છે કે યુગાન્ડાના સરમુખત્યાર ઈદીઅમીન જેવા જીવતા મનુષ્યાનું' લેાહી પણ પીતા હતા અને માંસ પણ ખાતા હતા. આ જ મનુષ્ય એક દિવસ માતાના ગર્ભમાંથી જ ઉત્પન્ન થયેા છે. માતા પિતાનાં ૨જ અને વીર્યના સયાગથી જ અનેલ કલલમાં એક Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જીવ આવીને ઉત્પન્ન થાય છે. તે પેાતાના વિકાસ ધીરે ધીરે કરતા જાય છે. દ૨૨ાજ તેના વિકાસ થતા જ જાય છે. તેના અંગેાપાંગાદિનુ નિર્માણ થવા માંડે છે. જો કે શંકાને સ્થાન નથી કે તેમાં સમય વધુ જાય છે. મનુષ્યના ગર્ભોમાંથી મનુષ્ય-માળક જ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે બધાં પ્રાણી-પક્ષીઓની ચેનિમાં તે તે જ પશુ-પક્ષી જ ઉત્પન્ન થાય છે. હવે એ પણ વિચારશ કે ગભ કેવી રીતે રહે છે? એ તા નક્કી જ છે કે સ્ત્રી-પુરુષના સંચાગથી જ ગભર રહે છે તેા શું સ્ત્રી-પુરૂષના સચાગ વૈધ હતા કે અવૈધ હતા ? આજે વર્તમાનકાળમાં અશ્લીલ, ગંદા સીનેમા, ટી. વી તથા વિડિયા પર જોવામાં આવતી Blue Filmsનું પરિણામ એ આવ્યું છે કે સમાજમાં અનાચાર વધ્યા છે. યુવક-યુવતીઓની કામવાસના પણ પૂ` પ્રમાણમાં વધી છે. સે। વર્ષ પહેલાના માર- ચૌદ વર્ષના છોકરો-છે!કરી યૌવન સમધની ગંધને પણ સમજી શકતા ન હતા. તેને બદલે આજે પંદર વર્ષની કુ ંવારી કન્યા અબ્બે વખત ગર્ભપાત Page #34 -------------------------------------------------------------------------- ________________ (Abortion) કરાવી દે છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં તે પંદર-સત્તર, અઢાર, વીસ વર્ષ સુધીની યુવતીઓમાંથી ૧૦ ટકા કે ૨૦ ટકા તે એવી યુવતીઓ મળવી પણ મુશ્કેલ છે, કે જેણે એક બે વાર ગર્ભપાત ન કરાવ્યો હોય, જે કે આમ તો તે અવિવાહિત હોય છે. કેલેજમાં અભ્યાસ કરતી હોય છે. આ રીતે શિક્ષણે પણ આપણા યુવક-યુવતીઓને ભ્રષ્ટ કરી નાખ્યા છે. આજે કોલેજની યુવતિઓ કેલગર્લને વ્યવસાય કરે છે. હાય! કે કળિયુગ! જ્યાં શરીર વેચીને પેટ ભરવાની, ગુજારે કરવાની, કુલીન ઘરની, ખાનદાન કુટુંબની સ્ત્રીઓ પણ રૂપજીવિનીઓનું કામ કરવા લાગી છે. ફિલ્મ અને નાટકોના ક્ષેત્રમાં તો કામ કરવા માટે લાઈને લાગે છે. પિતાના અવયનું પ્રદર્શન કરીને કેઈને બહેકાવીને, ઈન્દ્રિયોને ઉત્તેજિત કરીને તેમના માનસને વિકૃત કરી રહી છે, સુષુપ્ત કામવાસનાને જાગૃત કરી રહી છે. જે તેને કામ જાગૃત થયે તે માની લેજો કે તે મહાન શેતાન બની જાય છે. પછી બળાત્કાર ન થાય તે બીજુ થાય પણ શું? વ્યભિચાર, દુરાચાર, અનાચાર ન વધે તો બીજું શું થાય ? અને તે અનાચારમાં જે ગર્ભ રહી જાય તે તેની હત્યા ન થાય તો શું થશે. આવી રીતે તો ગર્ભ હત્યાનું પાપ કેવી રીતે અટકશે? હાયઆ કળિયુગને આંધળે કાયદે પણ કેવો છે? કાયદે પણ ગર્ભસ્થ શિશુની રક્ષા કરી શકતું નથી. કાનુન જે રક્ષક છે તે જ ભક્ષક બની જાય છે. હવે કરી પણ શું શકાય? કાનૂને જ ગર્ભહત્યાને રોગ્ય વૈદ્ય બનાવી દીધું છે. પરિણામ સ્વરૂપે ખુલ્લમખુલ્લા દુરાચાર, વ્યભિચાર અને અનાચારને નિમંત્રણ મળી ગયું છે. ચાહે તેટલા ઉઘાડે છોગ દુરાચાર કરી રહેલા ગર્ભ ફક્ત પંદર-વીસ મિનિટમાં જ પડી જશે તેની જાહેરખબરે પણ છપાય છે. ટી.વી રેડિમાં આવે છે, ફક્ત પચાસ-સાઈઠ રૂપિયામાં જ ઘણું જ સરળતાથી ગર્ભહત્યા કરાવી શકાય છે. ગર્ભહત્યા સરળ બની ગઈ છે. રસ્તા પર ચાલતી સ્ત્રી પણ આ કરાવી શકે છે. બે કલાકમાં તો ઘેર જઈ શકે. માને કે તે શાકભાજી ખરીદવા ન ગઈ હોય ! વિજ્ઞાનની ટેકનીકે આટલી બધી સગવડ ખૂબ સરળતાથી ઊભી કરી નાખી છે. હવે વિચારે કે સીત્તેરથી પંચોતેર કરોડની વસ્તીવાળા આટલા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ "" વિશાળ ભારત દેશમાં પ્રતિવષ કેટલાયે ગભસ્થ માનવાની હત્યા થતી હશે ? ગામ–ગામ, શહેરા-શહેરામાં આવા માનવ હત્યાના કતલખાના પશુ ખાલવામાં આવ્યા છે. પશુઓના કતલખાનાથી પણ કચાંચે વધારે છે અને જ્યાં આધુનિક સુશિક્ષિત કસાઈ માનવ-હત્યારાઓ, નરભક્ષી, ક્રૂર હત્યારાએ ડોકટરા પેાતાને ગુજારા ચલાવવા માટે આ ગર્ભ હત્યા કરવા માટે સૌન્યની માફક ઉભા પગે તૈયાર છે. શસ્ત્રાસ્ત્ર સાથે સુસજ્જિત છે, તે નિર્દોષ ખાળકાનુ કેવુ. કમનસીબ હશે ? અરેરે ! બિચારા શિશુમાળકે અનેક રીતે કપાય છે ખાળક જ્યાં ગભ માં ઉલટા લટકીને સૂતેલા છે કે ત્યાં જ ડાકટરની ચાકૂ-છરી, સાય તેના ચાર-છટૂકડા કરી નાખે છે. સાચું જ કહેવાયુ છે કે ડાકટરના મતલમ કકટર ડક ~ ગ ન-કટર કાપવાવાળા તેમાં પણ ગંભ હત્યાની આધુનિક અનેક રીતેા વિકસિત થઈ છે. આ તા આપણી વિજ્ઞાનકળાને આધુનિક મહા અભિશાપ છે. કાણ કહે છે ગર્ભમાં જીવ હાતા નથી ? ના-ના બે ત્રણ માસના બાળકમાં જીવ આવે છે. આ તેા નરી મૂર્ખતા છે. જીવ તે પહેલે જ દિવસથી, પહેલી જ ક્ષથી તેમાં હાય જ છે. જો જીવ ન હૅય તે. આટલે પણ્ એક બે ત્રણ મહિનાના વિકાસ કેવી રીતે થાય છે? તે પછી મરેલું બાળક જ ના અવતરત ખચાવ પક્ષની આ બધી તે મૂર્ખતા છે. અધાકાનૂન તા ત્યાં સુધી છે કે ગત્યા કરાવા તા પણ કોઈ સજા નહીં. તે અપરાધ જ નથી. અને જો તે ગર્ભ માતાના ઉદરમાંથી બહાર નીકળી જાય તા પછી તે બાળકની હત્યા કરવામાં આવે તા બાળહત્યાના મહાપાપની સજા કાયદો અવશ્ય કરે જ છે. જૂએ ત હાય ! કેવુ... આશ્ચર્ય ! બાળક તે તે જ છે, જીવ પણ તે જ છે. છતાં પણ માન્યતામાં કેટલા ફેર-તફાવત છે. આજે તેા તે પાપ તેની ચરમ સીમા સુધી પહોંચ્યુ છે. લાખા કરાડી ગભસ્થ બાળકૈાની હત્યા દર વર્ષે થાય છે. તેમાં પણ એક રાજ્યની બીજા રાજ્યની સાથે રિફાઈ-સ્પર્ધા થાય છે. વિજેતાને તેા ઈનામ પણ આપવામાં આવે છે કે ચા રાજ્યે સૌથી વધારે સંખ્યામાં ગભ હત્યા કરાવી છે? એવું જ એક પાશ્તિષિક ભૂતપૂર્વ પ્રધાનમ`ત્રી ઈન્દિરા ગાંધીને પણ મળ્યું હતુ. વિચારા તે ખરાં કે સમસ્ત દુનિયાના દેશોમાં આ પાપ કેટલા મેટા પ્રમાણમાં ચાલી રહ્યું છે? આ ધરતી ઉપર પાપના એજ કેટલા વધતે k Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ જ જાય છે. હવે તો આ અણુ-બેંબ વગેરે શસ્ત્રાસ્ત્રોની સ્પર્ધા પણ આ જ બતાવી રહ્યાં છે કે માનવ-જાતને પાપને ઘડો ભરાઈ ચૂકી છે. હવે તો સર્વનાશ, વિનાશ, પ્રલયથી પણ બચવું હોય તે ગર્ભહત્યા જેવા મહાપાપોને છોડવા જ પડશે ! નહીં તે મા પણ મા નહીં રહે પરંતુ પુત્રઘાતીની, હત્યારી, રાક્ષસી કહેવાશે. સૌંદર્ય–પ્રસાધનની પાછળ પણ હિંસા - પ્રત્યેક વ્યક્તિને પિતાના શુભાશુભ કર્મોથી જન્મતાની સાથે જ સૌંદર્ય રૂપ મળ્યું છે. હવે તેમાં વધારે શું થવાનું છે? છતાં પણ આજે માનવ કેટલે કુર-હત્યારો બન્યા છે કે પોતાની સુંદરતા માટે કે સ્ત્રીઓ માત્ર સ્વરૂપવાન દેખાય તેના માટે કેટલાય સૌંદર્ય–પ્રસાધનેને ઉપયોગ કરે છે. શું તમે કદી એટલું પણ વિચાર્યું છે કે આવાં સૌંદર્ય પ્રસાધને કેવી રીતે બને છે? , ક્રીમ, પાવડર, અત્તર વગેરે અનેક વસ્તુઓ આજે કેટલીએ હિંસક તેમજ ફર હિંસાથી પ્રાણી જન્ય બની ચૂકી છે! ડાં ઉદાહરણે જુઓ. (૧) રેશમી વસ્ત્રીના મેહ- શુક્ર રેશમી વસ્ત્ર લાખે રેશમના કેશેટાને (કીડાઓને) મારીને જ બની શકે છે, બને છે. આજે તેને માટે બીજે કોઈપણ વિકલ્પ જ નથી રહ્યો. સે (૧૦૦) ગ્રામ રેશમ બનાવવા માટે પંદરસે (૧પ૦૦) કોશેટોને જીવતા મારી નાખવામાં આવે છે. વિચારે તે એક રેશમી સાડી કેટલા ગ્રામ વજનની છે? તે તે સાડી કેટલા કીડાને મારીને બનાવવામાં આવી હશે? બેંગ્લોર વગેરે દેશોમાં ઉકળતા પાણીમાં મોટી મોટી તાવડીઓમાં હજારોની સંખ્યામાં એક સાથે તેમાં નાંખીને તેને ઉકાળવામાં આવે છે. પછી તેના તાંતણા–દોરા બનાવીને સાડી વગેરે બનાવવામાં આવે છે. વિચારે તે તેમાં કેટલી હિંસા થતી હશે? (૨) મેતી - સમુદ્રમાં કાલુ માછલીની છીપમાં મેતી ઉત્પન્ન થાય છે. આ કાલ માછલી તે છીપમાં સુરક્ષિત રહે છે તેમાં આવેલ રેતીના કણની ચારેબાજુ માછલી પિતાના શરીરમાંથી લાળ જેવો રસ બહાર કાઢે છે અને ભેગે કરે છે અને તે રસ જ સૂકાઈને મેતી બને છે. સાચા મોતીના દેશ જાપાન વગેરે દેશમાં બહુ જ સંખ્યામાં કાલ માછલી એને મારવામાં આવે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ (૩) હાથીઓની હત્યા દાગીના આભૂષણૢ વગેરે મનાવવા માટે ફક્ત હાથીદાંતને મેળવવા માટે દર વર્ષે આ વિશ્વમાં દોઢ લાખ હાથી મારવામાં આવે છે. આફ્રિકા, કેન્યા, યુગાન્ડા વગેરે દેરોામાં એટલી બધી મેાટી સખ્યામાં હાથીને ઝેર લગાવીને અણીદાર તીાથી મારી નાખવામાં આવે છે અને તેના દાંતેની ટેકનીક મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ફક્ત અંગ ડીએ આભૂષણ વગેરે બનાવવા માટે જ. (૪) સીલ પ્રાણીની હત્યા ફેશનની સ્પર્ધાવાળા આ જમાનામાં કોટ પહેરવા માટે ઉત્તરીય ધ્રુવના સુકામલ મુલાયમ ચામડીવાળી શ્વેત રંગની સીલ પ્રાણીઓની પશુ ઘણી મોટી સંખ્યામાં કતલ કરવામાં આવે છે. તેને પેટના ભાગમાંથી સીધી જ કાપીને ચામડી ઉતારી લેવામાં આવે છે અને મટનચેઈન લગાવીને તેના કેપ્ટ મનાવીને પહેરવામાં આવે છે. ફક્ત ફેશન માટે દેખાડવા માટે. વિચારે......... કેટલી મોટી સ ંખ્યામાં ગજબ હિંસા ! કેટલી ક્રૂરતા ! (૫) કારકુલ વરૂની હત્યા – ઈરાન અને અફઘાનિસ્તાનમાં કારકુલ જાતિના વરૂ થાય છે. તેનાં નાનાં બચ્ચાંના વાળ ખૂબ જ સુ ંદર કામલ, મુલાયમ અને ગેાળ જેવા હાય છે. એટલા માટે તે લેાભમાં તેને જન્મ થતાં જ એ જ દિવસમાં તેનુ' માથું કાપીને, મારીને, શરીર ઉપરની ચામડી ઉતારીને, તેની ટાપી—પસ -પાકીટ વગેરે બનાવીને વેચે છે અને લેાક પહેરીને, ખરીદીને મજા માણે છે હાય ! હદ થઈ ગઈ છે આ બધાં મોજશેાખની કેટલી બેહદ કરતા ! (૬) વ્હેલ માછલીની હત્યા : વજનમાં સૌ ટનથી પણ વધારે અને લગભગ નેવુ થી સેટ ફીટ લાંબી આ સામુદ્રિક માછલી જે વ્હેલમાછલી નામથી ઓળખાય છે. ફકત અંબર પ્રાપ્ત કરવા માટે જ માટી મેટી સ્ટીમરામાં સમુદ્રની મધ્યમાં જઈને વિસ્ફોટક પદાથ ભરીને ભાલા વગેરે તેના શરીરમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ફે કવામાં આવે છે. આ રીતે ઝેરી વિસ્ફોટક ભાલા હેલના શરીરમાં જતાં તે તડપવા લાગે છે. લેહીં પણ વહેવા માંડે છે. સમુદ્રનું પાણી પણ લાલ લાલ થઈ જાય છે. છેવટે બિચારી માછલી મૃત્યુ સાથે સંઘર્ષ કરતી કરતી પ્રાણ છેડી દે છે. હિંસક કૃર શિકારી તેને સ્ટીમરની સાથે ખેંચીને કિનારે લાવે છે. કેનથી બહાર લાવીને યંત્રથી કેટલાય દિવસ સુધી તેને કાપ્યા જ કરે છે. તેમાંથી અંબર, ચરબી, અને તેલ વગેરે પ્રાપ્ત થાય છે. એ અંદાજ લગાવવામાં આવે છે કે દર વર્ષે પચાસ હજાર જેવી મેટી સંખ્યામાં આવડી મોટી વહેલ માછલીઓને મારી નાખવામાં આવે છે. (૭) કેટલાય સસલા પર પણ ક્રૂરતા - શેમ્પ, સાબુ, કીમ, ને વગેરે અનેક ઍ વગેરે સૌંદર્ય સાધને પ્રસાધને માટે દર વર્ષે હજારે સસલા પકડવામાં આવે છે. ફક્ત ગર્દન બહાર રહે અને આખું શરીર એવી પેટીમાં રાખવામાં આવે અને પછી તેને બરાબર પિંક કરવામાં આવે છે. પછી આંખમાં શેમ્પ સાબુ વગેરે નાખીને તપાસ કરવામાં આવે છે. તેનાથી કેટલાયની આંખે ફૂટી જાય છે. તેજાબી અસરથી તેઓ બિચારા અંધ થઈ જાય છે. ઈજે. કશનની તપાસ પણ આ રીતે કરવામાં આવે છે અંતે પરીક્ષણ પછી તેમની કેમળ ચામડી ઉતારીને પર્સ–પાકીટ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. (૮) વાંદરાંની યાતના : ભારત દેશમાંથી હજારોની સંખ્યામાં વાંદરાની નિકાસ થાય છે. વાંદરાને પણ પેટીમાં પૂરી–જકડી રાખવામાં આવે છે અને દવા વગેરે. ને અનેક પ્રાગે કરી પછી મારી નાખવામાં આવે છે. આવી જ હાલત ઉંદરોની પણ થાય છે. દવાઓના પરીક્ષણ વગેરેમાં ઘણી જ મેટી સંખ્યામાં તેમના પર ક્રૂરતા આચરવામાં આવે છે. (૯) કસ્તુરી માટે હરણની હત્યા : કસ્તુરી પ્રાપ્ત કરવા માટે, હિમાલયના પ્રદેશમાં મુખ્યતયા વસતા કસ્તુરી નર મૃગને શ્કડાની જાળમાં ફસાવીને પકડવામાં આવે છે. અંદાજ લગાવીએ તે દર વર્ષે સીતેર હજારની મેટી સંખ્યામાં હર Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ને પકડીને તેની નાભિમાંથી કસ્તુરી કાપીને કાઢી નાખવામાં આવે છે ઘણું ખરૂં ૨૦૦૦ રૂપિયાની આસપાસ એક એક કસ્તુરીની કિંમત થાય છે. એટલે તેનું પણ ઉત્પાદન ખૂબ થાય છે. અરે, રે ! માનવીની સૌંદર્ય અભિલાષાએ કેટલી ભયંકર કુરતાનું આચરણ કરાવ્યું છે ? (૧૦) સિવેટ પ્રાણપર જુલમ – ઈથિયોપિયા વગેરે દેશમાં કસ્તુરી મૃગને જ આકારનું સિવેટ પ્રાણી હોય છે. જેની ગ્રંથીમાંથી સિવેટ નામક સુગંધિત પદાર્થ નીકળે છે. આ પ્રાપ્ત કરવા માટે તેને પકડીને જિંદગીભર પિંજરામાં પૂરી રાખે છે, અને તેને ખૂબ સતાવવામાં આવે છે, ખૂબ જ હેરાન કરી તેના પાછળના બે પગ અને પૂંછડી પકડીને મલદ્વારની પાસેની ગ્રંથિમાંથી સિએટ કાઢવામાં આવે છે. જેને ક્રિમ અને અત્તરમાં ઉપયોગ કરવામાં આવે છે. ઘણુંખરૂં દસથી બાર વર્ષ જીવી શકે એવી રીતે સિબેટને પાંજરાની ક્રૂર યાતનામાં ત્રણ-ચાર વર્ષમાં હજારે સિબેટ મરણને શરણ થાય છે. અરે રે! માનવીની સૌંદર્ય ભૂખે, માનવ પાસે કેવાં કેવા પાપ નથી કરાવ્યા? આવી બધી અનેક વાતે અહીં બતાવવામાં આવે તે સેંકડો પાનાંઓ આ બધાં ઉપર ચિતરી શકાય અને માનવ ક્રુરતાનું હૂબહૂ વર્ણન કરી શકાય. આટલી બધી કરતા ભરી હિંસા આચરાય છે. જંગલી સૂઅર, જંગલી બકરા, લાલ પાંડે શિહેલી વગેરે અનેક પ્રાણીઓને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે. અને તેમાંથી ફેશનેબલ હટ, ટોપી, મુગટ, બ્રશ, કલગી અને પંખા વગેરે માટે પણ બતક, બગલા, શાહમૃગ વગેરે સુંદર પક્ષીઓની પણ નિર્દય રીતે કલેઆમ થાય છે. પ્રાણીજ દવાઓમાં પણ દૂર હિંસા - સી રેગમાં આપવામાં આવતી “એસ્ટ્રોજન” નામની હેમેન જીવતી ગર્ભવતી ઘડીઓને અત્યંત ત્રાસ આપીને પ્રાપ્ત કરવામાં આવે છે. વિટામીન એ અને ડી વાળી દવાઓ જેવી કે ફેરાડેલ, શાકેફેરેલ વગેરે કડ, શાક, હેલિબટ નામની માછલીઓમાંથી બનાવવામાં આવે છે. લીવર એસ્ટ્રેકટ યુક્ત દવાઓમાં આ પદાર્થ કતલ કરેલાં પશુઓ – માંથી જ મળે છે. ડાયાબીટીસના દર્દીને આપવામાં આવતું ઈસ્યુલીન Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ કતલ કરેલા જાનવરના લીવર અને ફેફસાંમાંથી બનાવવામાં આવે છે. દમ-અસ્થમાના ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ જેવી કે “એડ્રેનબી” કતલ કરેલા જાનવરોની ગ્રંથિઓમાંથી બનાવામાં આવે છે. હવે થોડી સિન્ટેટિક પણ બનાવવામાં આવે છે. તે દાવો પણ કરવામાં આવ્યું છે. સિબેટ અને કસ્તુરી મૃગને પણ લેહીના દબાણ વગેરે રોગોમાં દવા તરીકે ઉપગ કરવામાં આવે છે. આ પ્રમાણે સેંકડે દવાઓ કર . પ્રાણીઓની હિંસા કરીને જ બનાવવામાં આવે છે. જેવી કે - ૦ કોડ લીવર પીલ્સ-સમુદ્રી માછલીના કાળજાના તેલની ગોળી ૦ સ્કોટ ઈમલશન બેવરીલ-બળદ અને પાડાના માંસની ગેળી. ૦ વિરલ–ગાયના માથાના માંસને રસ ૦ વિફાઈરન વાઈન–વરુના માંસ રસયુક્ત બ્રાન્ડી 0 કેરટિક લીકવીડ-માંસ રસ મિશ્રિત પેય પદાર્થ ૦ સેરેવાની ટોનિક-સ્પિરિટ યુક્ત મદિરા ૦ એકસ્ટ્રેકટ મેટ માંસ મઘ મિશ્રિત ૦ વેસેનઈન–સુઅરની ચરબી ૦ એકટ્રેકટ ચિકન-મરઘીના બચ્ચાનો રસ • પિપલીન્ટ પાવડર-કૂતરા-સુઅરના અંડની ગોળીનું ચૂર્ણ એટલા માટે જ પ્રાણીજ ઔષધીઓ ત્યાજ્ય છે. અથાણું વગેરેમાં પ્રાણીઓને ઉપયોગ : હાય! ખૂબ જ શરમની વાત તો એ છે કે વિશ્વને ખૂબજ ધર્મ સંપન્ન દેશ ભારત આજે કૂટનીતિજ્ઞ, સ્વાથી રાજકીય લેકની જાળમાં– હાથમાં ફસાઈ ગયે છે. પરિણામ રૂપે દર વર્ષે હજાર કરોડની સંખ્યામાં વિદેશી નાણાના લોભમાં દર વર્ષે ચાલીસથી પિસ્તાલીસ લાખ જીવતાં વરૂ-બકરી–ગાય-ભેંસ વગેરે વિદેશમાં કતલ માટે નિકાસ કરે છે અને સાત આઠ લાખ ટન તાજુ માંસ ડબામાં ભરીને નિકાસ કરે છે. ગલ્ફવાળા દેશમાં પટેલ અને પૈસાના લેભમાં દેડકાંની નિકાસ પણ લાખોની સંખ્યામાં કરતા જ રહે છે. મીઠાના ગરમ પાણીમાં દેડકાને ઉકાળીને તેના પગને કાઢીને તેના પર મીઠું-મરચું લગાવી અથાણું બનાવી ડબ્બામાં ભરી પરદેશ મોકલવામાં આવે છે. વાંદરાં પર અણુ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કિરણ દ્વારા ખૂબ જ અત્યાચાર કરવામાં આવે છે, વિશ્વના સૌથી મેટા ભયંકર હિંસક દેશ ચીન માં તો નાનું કે મેટું કેઈપણ પ્રાણી તેઓ છેડતા જ નથી. કેટલાક પ્રાણીનું અથાણું–શાક બનાવીને તેઓ ખાય છે. ભારત જેવા અહિંસક દેશમાં તે કેટલી શરમજનક વાત છે કે તે આ બાબતમાં કેટલાએ નિમ્ન સ્તર પર પહોંચે છે? કેટલી ભયંકર ક્રૂરતા ભરી હિંસા કે જે સાંભળીને આપણા તો રૂવાડા ઉભા થઈ જાય છે. ધિકકાર છે માનવ જાતના આવા શેખને ! આજે આટલી મોટી સંખ્યામાં પશુઓની કતલ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે જે સાંભળીને આપણને તે ચક્કર જ આવી જાય. બધું જ મેળવીને સંખ્યા આ પ્રમાણે થાય છે. અમેરિકા સાડા ત્રણ કરોડ ગાય, ૧.૭ કરોડ વરૂ-બકરીઓ દર વર્ષે કાપે છે. આખા વિશ્વમાં પ્રતિવર્ષ નીચે પ્રમાણેની કતલ કરવામાં આવે છે ૦ દૂધવાળા, દૂધાળા જાનવર ગાય-આદિ પશુ – ૧૦.૭૦ કરેડા ૦ વાછરડા – ૨.૬૭ કરોડ ૦ ભેંસ – ૮.૪૮ કરોડ ૦ વરૂ-બકરીઓ – ૧૧.૧૮ કરોડ ૦ બકરા અને તેના બચ્ચા -- ૭.૧૨ કરોડ ૦ સુઅર – ૨૭૨૮ કરોડ ૦ ઘેડા--ઘોડી – ૬.૦૦ કરોડ આ સાંભળીને તે આપણું કાળજુ પણ ફાટી જાય છે કે આટલી મોટી સંખ્યામાં ૫૮-૬૦ કરોડથી પણ વધારે પશુ-જાનવરોની કતલ પ્રતિવર્ષ થાય છે! હવે તે પૃથ્વી પર કેટલું ભયંકર પાપ વધી રહ્યું છે. આ પાપ માનવ જાતને કયાંથી કયાં લઈ જશે? ધમી_અહિંસક માટે તે વર્તમાનકાળમાં જીવવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ખાવા-પીવા–દવા–દારૂ, વસ્ત્ર–પાત્ર વગેરે જીવનઉપયોગી અનેક ચીજોમાં ક્ષેત્રોમાં આજે હિંસા-જન્ય પ્રાણીજ પદાર્થોનું સામ્રાજ્ય એટલું બધું વધતું જાય છે કે વિચારવું પણ મુશ્કેલ છે. સાધકે તે ખૂબ ૨ સાવધાન થઈ સમજીને જ ચાવવું પડશે. ધમી માટે તે ખૂબ જ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ tr તકલીફ છે, જીવવુ પણ મુશ્કેલ થઇ ગયુ છે. ને અધમી માટે તે ઘી-કેળાં છે પરંતુ તે મજાની પાછળ તેા પાપની સજા ભારી છે.’’ જૂ મારવાનું પ્રાયાશ્રિત ચૂકાવિહાર ' : 66 ગુજરાતની રાજનગરી અણહિલપુર પાટણમાં અગ્યારમી શતાબ્દીમાં રાજા કુમારપાળનું રાજ્ય હતું. તત્કાલીન મહાન પ્રભાવક જૈનાચાય કલિકાલ સર્વજ્ઞ હેમચ'દ્રાચાય ના ઉપદેશના પ્રભાવથી સમ્રાટ કુમારપાળ અહિંસા ધર્માંના મહાન અનુયાયી બન્યાં. આગમ અને પુરાણીના અહિંસા મૂલક ઉપદેશવાળા લેાકેાની હજારા લાખા નકલ લખાવી ગામે ગામ ઘરે ઘરમાં વહેંચાવડાવી. તેઓએ પેાતાના ગુપ્તચર શખ્યા હતા. જેઓ એ ધ્યાન પણ રાખતા હતા કે કોના ઘરમાં નાના પ્રકારની પણ જીવહિંસા થાય છે ? એવા સમયે ગુપ્તચર એક મહેશ્વરદત્ત વાણિયાના ઘરમાં ગયે. ત્યાં તેની શ્રી એ વાદ્યાના માથામાંથી જૂ કાઢીને મહેશ્વરદત્તના હાથમાં આપી. મહેશ્વરદત્તે જૂ હાથમાં લેતાં જ મારી નાખી, આ ગુપ્તચરે જોયું અને તેને પકડીને રાજાની પાસે લઈ ગયેા. અને આ પ્રમાણે ખ્યાન આપી જૂ ખતાવી. રાજાએ કહ્યું આપ આવું શા માટે કર્યા છે ? મહેશ્વરદત્ત ગભરાયેા અને ક્ષમા માંગતા કહ્યું કે હવેથી આવું નહીં કરૂ. રાજાએ પ્રાયાશ્ચિત આપતાં કહ્યુ કે જા તારી સમસ્ત દેાલત ખચી ને જૈન પ્રસાદ બનાવ અને તેનું યૂકા વિહાર” રાખ. ચૂકા“ સંસ્કૃત શબ્દના અથ જૂ થાય. અને આ હેતુ પણ ત્યાં લખી નાંખ જેથી બીજા લેાકેાને જીવહિંસા ન કરવી તેના ખ્યાલ આવે. જીવહિંસા કરવાથી મચે. મહેશ્વરદો કહ્યા પ્રમાણેનું આચરણ કર્યું” અને “ચૂકાવિહાર” બનાવી તેના હેતુ સ્પષ્ટ લખ્યા. જેથી અનેક લેાકેાને પ્રેરણા મળી. રામ ૮ “અમારી પ્રવત નાક - આ જીવળ્યા પ્રતિપાલક કુમારપાળ રાજાએ ખૂખ મેાટા પ્રમાણમાં અમારી–પ્રવત ના કરાવી હતી. કલ્પસૂત્ર જેવા પવિત્ર ગ્રંથમાં પ કૃત્યમાં કરવા જેવા પાંચ કચૈામાં અમારી-પ્રવના કરવા જેવી છે, તે આપણું કન્ય છે. ચારેબાજુ જે જીવવધનું કામ છે તે બધ કરાવવુ. ફાઈ પણ જગ્યાએ કાઈપણ પ્રકારના નાના મેાટા પ્રાણીને પણ ન Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મારે તેનું ખાસ ધ્યાન રાખવુ' અને એવી હિંસા, હત્યા કે પ્રાણીવધ ના રાજાના ફરમાનથી કે હુકમથી પણ અંધ કરાવવી એજ “અમારી પ્રવના” નુ કાર્ય હતુ. આપણે જ્યારે આપણા પવિત્ર પાઁમાં પવિત્ર ધમ આરાધના કરીએ છીએ તે આવા સમયે આપણે ચારે બાજુ ધ્યાન રાખીને જીવરક્ષા કરવી જોઈએ. ત્રીજાના હિતમાં પણ આપણા ધમ સમાયેલે છે. ખીજાના જીવનનું રક્ષણ તે પણ આપણા ધમ છે. મહારાજા કુમારપાળ રાજાએ અનેક આજ્ઞાપત્ર ફરમાન કાઢીને અહિંસાના પ્રચાર કર્યાં હતા. હિંસા જ બંધ કરાવી હતી. નાસ્તામાં સવ્વાશેર ચકલીની જીભ : વન સામ્રાજયમાં દ્વિલ્હી નરેશ અકબર જે ખૂખજ ક્રૂર અને હિંસક હતા. કહેવાય છે કે તે જ્યારે સવારમાં નાસ્તા કરતા ત્યારે તેને સવાશેર ચકલીની જીભ નાસ્તામાં જોઈતી હતી. વિચાર તે ખરા સવાશેર જીભ માટે કેટલી બધી ચકલીએ મરવામાં આવતી હશે ત્યારે સવાશેર જીભ મળતી હશે ? પાતે જ્યારે આટલે બધા કર હિંસક હતા તે તેના રાજ્યમાં ચારે બાજુ કેટલા માટા પ્રમાણમાં વ્યાપક હિંસા થતી હશે ? આ ફક્ત અનુમાન કરવાનું જ રહ્યું. આવે (હંસક દિલ્હી નરેશને પણ જૈનાચાર્ય હીરસૂરીશ્વરજી મહારાજે અહિંસા ધર્મના ઉપદેશ આપી .પેાતાના પ્રભાવથી પ્રભાવિત કરી સમજાવી-મુઝાવીને ચારે તરફ થતી ઘેર હિંસાને ખંધ કરાવી હતી. અને રાજ ફરમાન—હુકમ બહાર પાડીને અનેક કતલખાનાએ કરાવ્યા હતા. બાદશાહે અકમરના જુદાં જુદાં ફરમાનો દ્વારા ચારે તરફ આખાએ વર્ષોંમાં અર્ધા વષઁના દિવસે સુધીની હિંસા અ`ધ કરાવી હતી. કેટલું પ્રસંશનીય કાય` પૂજ્ય જૈનાચાય હીરસૂરી મહારાજે કયુ હતું ! મધ વનસ્પતિકાયમાં જીવ હિંસાનુ પ્રમાણુઃ– જે વનસ્પતિના ઉપયાગ આપણે આપણા દૈનિક કાર્યમાં ખૂબ જ કરીએ છીએ તેમાં પણ જીવ છે, તે પણ આપણી માફક જ છે. એ તે આપણે પાછળના આચારાંગ સૂત્રના પ્રમાણથી જોઇ ચૂકયા છીએ. વનસ્પતિ જીવામાં જીવની સંખ્યાનું પ્રમાણ જે થ ુંક-વધારે છે. તેના આધાર Page #44 -------------------------------------------------------------------------- ________________ જ પર પણ હિ ંસા અહિંસાના આધાર રહેશે જ. હા, પણ એ તે નિશ્ચિત જ છે કે કે!ઈપણ પ્રકારની વનસ્પતિને આપણે ઉપયોગ કરીશું તા હિંસા તેા જરૂર જ થશે. તેમાં શંકાને સ્થાન નથી. એટલા માટે સાધુ હમેશ લીલી વનસ્પતિના સ્પર્શ સુદ્ધા પણ કરતા નથી, હવે વિચારવાનુ રહ્યુ. આપણા ગૃહસ્થા માટે, જેએ સૂક્ષ્મ સ્થાવર જીવાની વિરાધનાના પચ્ચક્ખાણુ લેતા નથી તે જયણાપૂર્વક બધી જ સ્થાવર વનસ્પતિના ઉપયાગ કરે છે. તે શું તે કાંઇપણ ન ખાય ? કદી પણ ન ખાય ? ના, ત્યાં પણ મર્યાદા ધર્માંની જરૂર છે, જીવાની સંખ્યાના પ્રમાણના તેઓ વિચાર કરે. સાધારણ (અને તકાય) 1 સૂક્ષ્મ (નગેદ) અસખ્ય નિગેાદના ગાળા 1 એક શરીરમાં અનંતજીવ ૧૮૩ વનસ્પતિકાય બાદર (સ્કૂલ) આલુ,બટાટા ડુંગળી, લસણ,મૂળા ગાજર વગેરે પ્રત્યેક T બાદર બધાં જ પ્રકારના ફળ સફરજન, નારંગી,માસ બી કેળા, પપૈયુ, ભીંડા, દૂધી, કારેલા, તુરીઆ, કાકડી એક શરીરમાં એક જીવ. વનસ્પતિકાયિક જીવ એ પ્રકારનાં છેઃ સાધારણ તેમજ પ્રત્યેક એસિમણુ તાણુ તણુ એગા સહારણા તે’’ જેમાં અનંત જીવાને એકી સાથે રહેવા માટે શરીર એક જ છે. આહાર-શ્વાસ જીવન-મરણ મધુ જ અનત જીવા માટે સાધારણ છે. તેટલા માટે જ તેને અન તકાય જીવ કહેવામાં આવે છે. અન તકાય અનંત' શબ્દ સંખ્યાવાચી છે અને ‘કાય’શબ્દ શરીરને માટે વપરાય છે, અનંત જીવ મળીને એક શરીરમાં જ રહે છે. તે વનસ્પતિકાયિક સ્વરુપ ને અનન્તકાય (સાધારણ) કહે છે આ અનતકાય જીવેાના એ પ્રકાર છે. એક તા તે સ`પૂર્ણ પણે સૂક્ષ્મ છે જે આંખદ્વારા પણ જોઇ શકાતા નથી કે તે સામાન્ય સૂક્ષ્મ દર્શક યંત્રથી પણ જોઈ શકાતા નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કેવલજ્ઞાની જ તેને જોઈ શકે છે આવા અસંખ્ય ગોળા સમરત ચૌદ રાજલોકના અનંત બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત છે તેમાં એક એક ગાળામાં અનંત અનંતજી ભરેલા પડેલાં છે. તે અસંખ્ય ગાળામાં મેળવીને કેટલા અનંતાનંત જીવ થયા. એને સૂક્ષ્મ સાધારણ કે “નિગોદ”ની સંજ્ઞા આપવામાં આવી છે. બાદર (સ્થૂળ) સાધારણ વનસ્પતિકાય – સૂકમથી ધૂળ કેવી રીતે બને? કેવી રીતે અનંત પરમાણુ એકઠા થાય છે ત્યારે એક સકંધ આકાર પદાર્થના રૂપમાં તે સ્પષ્ટ દેખાય છે. એવી જ રીતે જ્યારે અનેક સૂમ ગાળા ભેગાં મળે છે ત્યારે સ્થળ (બાદર) બને છે. સ્થૂળ રવરૂપને જ જોઈ શકાય છે. દા. ત. એક મગ, ચણા, અડદ વગેરે કઠોળ કે ધાન્યને પ ણીમાં પલાળીને રાખીએ છીએ તે તેમાં અંકુર ફૂટે છે. તેમાં જે અંકૂર દેખાઈ રહ્યા છે તે અંકુરને ભાગ અનન્તકાય જીવ છે. રસ્થૂળ સાધારણ છે. જે જોવામાં આવે છે. અસંખ્યાત ગેળા મળીને એક રસ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે, તેજ જુદી જુદી આકૃતિમાં જુદાં જુદાં નામે ઓળખવામાં આવે છે. આલુ-બટાટા પ્યાજ આદિ અનેક પ્રકારના હોય છે. આવાં બત્રીસ નામ મુખ્ય ગણવામાં આવ્યાં છે. (૧) જમીનકંદ (ભૂમિકંદ) જમીનમાં થનાર કંદ (૨) વાકંદ (૩) સૂરણકંદ (૪) હળદળ જ્યાં સુધી સુકાયેલી ન હોય (લીલી હળદળ ) (૫) આદુ (૬) લીલા કચુકા (૭) શતાવરી વેલ (૮) વિરાલી (સેફાલી) વેલ (૯) કુ વા૫ાઠું (૧૦) રકાંટેવાળ હાથ થર (૧૧) ગળે (ગડુચી), ગિલોય વેલ (૧૨) લસણ (૧૩) વાંસ કારેલા (૧૪) ગાજર (૧૫) લવણુક (લુણ) (૧૬) લેઠક (પાણીમાં થનાર પધિની વનસ્પતિનું કંદ) (૧૭) ગિરિકર્ણિક વેલ (ગરમર) (૧૮) કિસલય. બધાં જ પ્રકારનાં કેમળ પાંદડાં જે નવાં નવા ઉગ્યાં છે. જેમાં નસે શિરા વગેરે થયેલાં નથી તેવાં પાંદડાં (૧૯) પરરીયા કંદ-(ખીરીશુક) (૨૦) ઘેગની ભાજી (૨૧) સરોવરના કિનારે થનાર હરિમથ (૨૨) લવણ વૃક્ષની છાલ. ભ્રમર વૃક્ષ (૨૩) ખિલડ (ખિલડી) કંદ (૨૪) અમૃતવેલ (૨૫) મૂળા-સફેદ કે લાલ, દેશી વિદેશી કોઈપણ હોય અનંતકાય છે અને તેના પાંદડાં, કંદ, ડાંડી, ફૂલ, મેગરી તેનાં બધા જ પાંચ અંગે અભય છે. (૨૬) ભૂમિકેડા-બિલાડીનાં ટોપ (૨૭) અંકુરો Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ (વિરુઢ) પાણીમાં પલાળવાથી નિકળતા બધાં જ અંકુર (૨૮) કાવત્થલા ની (ર) શુકરવલી (સુઅરવલી) વેલ (૩૦) પાલકની ભાજી (૩૧) કૂણું આમલી. જેમાં બી ન હોય (૩૨) આલુ-બટાટા (૩૩) પ્યાજ (કાંદા, ડુંગળી) મુખ્ય-મુખ્ય આ બત્રીસ અનંતકાય જીવ છે. આ બધાંને ખાવાને નિષેધ છે તેને કાપવા-ખાવાથી અનત જીવોની હિંસા થાય. છે. તેથી તે વર્જય-ખાવાને નિષેધ-વાપરવાને નિષેધ છે. પ્રત્યેક વનસ્પતિકાય – એગ સરીરે એ જેસિં તે ય પોયા” એક શરીરમાં એક જ જવ હોય તેને પ્રત્યેક વનસ્પતિકાય કહે છે. તેમાં બીજ હોય છે. એક બીમાં એક જીવ હોય છે. ભીંડા કારેલા દૂધી, કાકડી, પપૈયું, તુરીઓ વગેરે લીલી વનસ્પતિમાં તેમજ બધાં જ પ્રકારના ફળ-કેળાં, સફરજન, નારંગી, નાસપતિ, મોસંબી વગેરે અને ધન-ધાન્ય–કઠોળ વગેરે પણ. પ્રત્યેક વનસ્પતિ કે ફળ-ફૂલ-ધાન્ય, કઠોળને ઉપયોગ કરવામાં એક શરીરમાં એક જ જીવની હિંસા થાય છે. જ્યારે તેના કરતા અનંતકાય સાધારણ વનરપતિને ઉપગ કરવામાં કે કાપવામાં– કે ખાવામાં અનંત જીવોની હિંસા થાય છે એટલે જ અનંત જાની ખૂબ મોટી હિંસાથી બચવા માટે તેના પચ્ચકખાણ-પ્રતિજ્ઞા કરવી જોઈએ આ જ અહિંસાનો ધર્મ કે મર્મ છે. ૨૨ અભક્ષ્યના ભક્ષણમાં પણ હિંસા – પાંચ કદંબર ફળ. (૧) વડનું ફળ (૨) પારસ પીપળાનું ફળ (૩) પ્લક્ષ વૃક્ષનું ફળ (૪) ઉદ્દે બ૨ વૃક્ષ (ગુલર)નું ફળ (૫) કચુંબર (કાળા ઉદુંબર) વૃક્ષના ફળ આ પાંચે વૃક્ષના ફળ સર્વથા ત્યાજ્ય છે ૪ મહાવિગઈ (૬) મધ (૭) મદિરા-શરાબ (દારૂ) (૮) માંસ (૯) માખણ પણ અનેક જાની હિંસાને કારણે ત્યાજય છે. (૧૦) હિમ (બરફ) (૧૧) વિષ–ઝેર (૧૨) કરા આકાશમાંથી વરસાદના રૂપમાં પડતા બરફના ટૂકડા (૧૩) બધીજ પ્રકારની માટી (૧૪) રાત્રિ ભજન (૧૫) બહુ બીજ ફળ-રીંગણ, અંજીર, ખસખસ, પંપટા, કરમદા, ટીંબરૂ, કેઠીંબડા વગેરે બહુબીજ ફળ જેને કારણે વધારે સંખ્યામાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જીવ મારે માટે ત્યાજ્ય (૧૬) બત્રીસ પ્રકારના અનંતકાય (૧૭) બેળ અથાણું, કાકડીનું આચાર, વાસી કચુંબર, ધાન્ય કઠોળ મિશ્રિત અથાણું, ત્રણ તડકા ન ખવરાવેલ અથાણું, લીલા બીલાં, પાંચ ઉદ્દે બર, લીલા વાંસનું અથાણું તેમજ ત્રણ તારની સાકરની ચાસણી ન હોય તેવાં અથાણા (૧૮) દ્વિદળ કાચાં દૂધ-દહીંની સાથે કઠોળ કે કઠોળના પદાર્થ મિશ્રિત કરીને ખાવામાં પણ અસંખ્ય જીવની ઉત્પત્તિ થાય છે. (૧૯) રીંગણ. બધાં જ પ્રકારનાં રીંગણું જેમાં બીજ પણ બહુ જ હોય છે. સૂક્ષ્મ ત્રસ જીવ પણ જેની ટેપમાં બહુજ છે. તથા વિકારીતામસ હોય છે. એટલે તે પણ અભક્ષ્ય છે. (૨૦) અજાણ્યા પુષ્પ-ફળ જંગલના કિંપાક વગેરે ફળ તેમ જ ફૂલ વગેરે જેનાં નામ, ગુણ, દેષ, રસ, ગંધનું જ્ઞાન ન હોય, અનુભવ પણ ન હોય (૨૧) તુચ્છ ફળ જેમાં ખાવાનું થોડું જ હોય અને ફેંકી દેવાનું વધારે હોય એવાં બોર, બદરીફળ, પીલુ, પશુ, ચણીબેર, ગુંદા, આમલીને મહેર, જાંબુ વગેરે તુચ્છ ફળ છે. (૨૧) ચલિતરસ-રસ, સ્વાદ જેને બગડી ગયે હોય, સડેલું, પાકી ગયેલું, બગડેલું ફળ-ફૂલ અને લીલાં શાકભાજી વગેર. ફાટેલું દૂધ, વાસી રાઈ, બગડેલું ઘી, ફુગ વાળા પદાર્થ, બ્રેડ, ગંધવાળો લેટ, ચણાને લેટ, વાસી મિઠાઈ વગેરે ચલિત રસમાં અનેક જીવોની હિંસા થવાને કારણે અભક્ષ્ય છે, ત્યાજ્ય છે. હિંસાની દષ્ટિએ રાત્રિ ભેજન પણ સર્વથા ત્યાજ્ય છે. આ રીતે જીવ હિંસાની અધિકતાને કારણે ગીતાર્થ જ્ઞાની ભગવંતેએ ખાદ્ય પદાર્થમાં પણ મર્યાદા ઘર્મની વ્યવસ્થા કરી છે. ખાવામાં ગ્યઅયોગ્ય વસ્તુઓ પણ જેની હિંસા કરાવીને આપણને ભારે કર્મના બંધનમાં ન બાંધે તે પણ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો દુગતિની પ્રાપ્તિ થશે. હિંસાના ત્રણ પ્રકાર (૧) સ્વરૂપ હિંસા (૨) હેતુ હિંસા (૩) અનુબંધ હિંસા સ્વરૂપ હિંસાઃ અંતઃકરણમાં દયાનું પરિણામ હોવા છતાં પણ બાહ્ય કિયા કરવા માત્રથી પણ જે હિંસા થાય તે તે સ્વરૂપ હિંસા કહેવાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ જે ક્રિયાનું સ્વરૂપ હિંસામક દેખાય છે પરંતુ મનમાં દયાની ભાવના છે. જેવી રીતે જુઓ કે, શ્રાવક જીનમંદિરમાં શ્રી જીનેશ્વર પ્રભુની પૂજા કરે છે, પૂજાને માટે શુદ્ધિ યાને સ્નાન કરશે. પાણી ભરીને અભિષેકને માટે લાવશે, ચંદન કેસર વગેરે ઘસશે, બગીચામાંથી કૂલ લાવીને પ્રભુના ચરણમાં ચઢાવશે, ધૂપ-દીપ પ્રગટાવશે, ફળ નૈવૈદ્ય રાખીને અષ્ટ પ્રકારની પૂજા વગેરે કરશે. હવે આ બધી જ દેખાતી કિયા બાહ્ય રૂપથી હિંસાત્મક બનશે. સ્નાન કરવું, ચંદન વગેરે ઘસવું, પુષ્પ લાવવા-ચઢાવવા, ધૂપ-દીપ પ્રગટાવ વગેરે ક્રિયામાં હિંસાનું સ્વરૂપ માત્ર જોવામાં આવે છે. જ્યારે તેમાં હિંસાના ભાવને અંશ માત્ર પણ નથી. પ્રમત્તાગ કષાય વગેરે પણ નથી. ભાવ વિશુદ્ધિ ઉત્તમ પ્રકારની છે એટલા માટે અહીં સ્વરૂપ હિંસાનું નામ માત્ર દેષ સેવન છે, પરંતુ પુણ્યોપાર્જન કે નિર્જરાનું પ્રમાણ અનેક ગણું છે. અને આમ પણ આ દ્રવ્ય પૂજા કરનાર શ્રાવક છે. શ્રાવક સ્થાવર જીવોની હિંસાને ત્યાગી તો નથી જ. તે તો તે પ્રમાણે તે કરે જ છે તે અહીં તે શુદ્ધ પ્રશરત ભાવ છે. એટલા માટે જીન પૂજા, જન મંદિરનું નિર્માણ સ્વરૂપ હિંસાથી વધારે દેજવાળું તો નથી જ. લાભ અનેક ગણે છે, કેમકે નિર્વસ પરિણામ નથી. સાધુ દ્રશ્ય પૂજા એટલા માટે નથી કરતા કારણ કે તેઓએ સર્વથા સૂકમ–શૂળ બધાં જ જોની હિંસાને ત્યાગ કર્યો છે. નાનાદિ પણ નથી કરતા. તે મહાવ્રત ધારી છે. શ્રાવક પણ શ્રેષ્ઠ વિરતિ–પૌષધમાં હોય છે ત્યારે તે પણ દ્રવ્ય પૂજા વગેરે નથી કરતા. જો કે તેમને પચ્ચફખાણ હોય છે એટલે જે પૂજા પદ્ધતિમાં ફક્ત હિંસા જ હોય છે એટલે પૂજા ન કરવી જોઈએ એ કહેવું તે અજ્ઞાન પ્રલાપમાત્ર જ છે. (૨) હેતુ હિંસા – હેતપૂર્વક ખેતી વગેરેમાં કરવામાં આવતી હિંસા હેતુ હિંસા કહેવાય છે. . (૩) અનુબંધ હિંસા : અંતઃકરણ (મન) માં કલુષિત-કલેશ યુક્ત પરિણામના અનુસાર નિર્દયતાપૂર્વક તીવ્ર કષાયાદિથી કહેવામાં આવતી હિંસાને અનુબંધ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ હિંસા કહેવાય છે. દા.ત. મા ના કહેવાથી રાન્ત યશેાધરે ફકત આટાના કૂકડાની હિંસા કરી- વધ કર્યાં આટલા જ કારણે તે દુઃખ દુગતિની પર પરામાં ડૂખ્યા, એટલે પશુની આકૃતિ બનાવીને તથા પશુના આકારની મિઠાઈ, પતાસા વગેરે પણ ન ખાવા જોઇએ. પતાસાના મકરે, મરધા માંમાં નાંખીને બાળક માને કહેશે કે “ માં ! મેં આખા બકરા, આખા મરધા ખાધા,” આવી ભાષાનો ઉપયેાગ-વ્યવહાર પણ્ કેવી હિ'સાના પ્રેરક બનશે ? એટલા માટે મિઠાઈ-પતાસા વગેરે પ્રાણીસૂચક આકારન બનાવવા પણ ન જોઇએ અને ખાવા પણ ન જોઈએ. આંખા ફાડીને બ્રહ્મદત્ત ચક્રવતી નરકમાં ગયા : કાંપિલ્યપુરના રાજા બ્રો પેાતાના પુત્ર બ્રહ્મદત્તને રાજ્યાભિષેક કરાવી રાજા બનાવ્યા. ષટ્ખંડ પૃથ્વી જીતીને પેાતાના બાહુબળથી બ્રહ્મદત્ત ચકવી બન્યા. એક દિવસ એક બ્રાહ્મણે તેની પાસે ભેજન માટે માંગણી કરી. બ્રહ્મદત્ત ચક્રવતી એ તેને ભાજન કરાવ્યું. ચક્રીના ષરસ ભાજનથી બ્રાહ્મણમાં વિકાર ઉત્પન્ન થયેા. રાત્રે જ તેને માતા -બહેન પર અત્યાચાર કર્યાં. બ્રાહ્મણને બ્રહ્મદત્ત પર ક્રાધ આવ્યેા. તેને લાગ્યુ કે રાજાએ જાણી જોઈને મારા દ્વારા આ કુષ્કૃત્ય કરાવ્યું છે. એટલે તેને માટે જોઇને જગલના એક ગિલેાલ ચલાવનારને ખૂબ ધન આપવાની લાલચ આપીને જ્યારે બ્રહ્મદત્ત ત્યાંથી પસાર થાય ત્યારે તણ્ અણીદાર પત્થરથી આખા ફાડાવી નાંખી. ચક્રવતી'એ તેને પકડાવી લીધા અને આખાએ પરિવાર સાથે મધાંને મારી નખાવી તેને વશ જ સમાપ્ત કરી નાખ્યા. અને ચકીએ મંત્રીને કહ્યું, “દરરાજ બ્રાહ્મણેને મારીને આંખા લાવે. હું ઉંઘમાંથી ઉઠીને તરત જ અને હાથથી તે આંખોને મસળી નાંખીશ અને આનદ પ્રાપ્ત કરીશ.” ચક્રીની આજ્ઞાનું પાલન કરવું તે ફરજ છે એમ સમજીને મત્રીએ તેવુ જ કર્યુ.. કેટલાએ બ્રાહ્મણેાને મારી નંખાવ્યા અને આખા લાવીને તે થાળી રાજાને આપી, વિચાર વગરના બનેલા બ્રહ્મદરો આંખાને ખૂબ જ જોરથી મસળી અને કહ્યું કે આ રીતે કરરાજ આંખે લાવો. થડા દિવસ તે મંત્રીએ પણ આ પ્રમાણે કર્યુ. પણ માત્રીએ વિચાયુ” અરે રે! હવે શું કરવું ? તેણે આ માટે એક રસ્તા કાઢી. વડગુંદાના ફળને તાજુ–સજીવ રાખીને તે કરરાજ થાળી રાજાની સામે લાવતા. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શાજા તે આમેય વિચાર વગરને જ હતું. તેને તો આને ખ્યાલ જ નાતે આવતે. આવી રીતે સેળ વર્ષ સુધી આંખે મસળતે જ રહ્યો. આવી ખરાબ તીવ્ર વૃત્તિને લીધે તેને ખૂબ જ પાપકર્મો બાંધ્યા અને સાત સેળ (૭૧૬) વર્ષનું આયુષ્ય પૂરું કરીને સાતમી નરકમાં ગયે. કેટલી ભયંકર હિંસા ! હિંસા દ્રવ્ય હિંસા ભાવ હિંસા (૧) માત્ર દ્રવ્ય હિંસા – પરિણામ-ભાવ (મન) જીવોની હિંસામાં લાગ્યું જ નથી છતાં પણ હાલતા-ચાલતા, ખાતા-પીતા વગેરે ક્રિયામાં થનારી હિંસાને દ્રવ્ય હિંસા કહેવાય છે. પરંતુ ત્યાં હિંસા–ભાવ નથી, વરૂપ-હિંસાની માફક આ પણ તેના જેવી જ હિંસા છે. દ્રવ્યની પ્રધાનતા આધિ કયા હેવાથી તેનું નામ દ્રવ્ય હિંસા આપવામાં આવ્યું છે. અપ્રમત્તને પણ ક્રિયા કરવામાં આ દ્રવ્ય હિંસાને દેષ લાગી શકે છે. અહીં પ્રમાદ–ગ નથી. શિષ્ય દશવૈકાલિક સૂત્રમાં પ્રશ્ન કર્યો. कहं चरे ? कह चिठे ? कहमासे १ कह सए? ॥ कह भुजतो ? भासंतो ? पावं कम्म न बंधई १ ॥ હે ગુરૂ ગુણવંત! સંસારની બધી જ ક્રિયાઓ કરવામાં હિંસાદિ પાપ જ પાપ થાય છે તે પછી અમે કેવી રીતનું આચરણ કરીએ? કેવી રીતે બચીએ? કેવી રીતે અટકીએ? કેવી રીતે બેસીએ? કેવી રીતે સુઈએ? કેવી રીતે ખાઈએ પીએ? કેવી રીતે બેલીએ કે જેથી અમને પાપ ન લાગે ! કેમકે બધાં જ કાર્ય ક્રિયાઓ કરવામાં પાપ તે લાગે જ ને! जयं चरे जयं चिट्टे, जयं मासे जयं सए ॥ जयं भुजतो भासतो, पावं कम्म न बंधई॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ હે શિષ્ય ! — જયણા (યતના) પૂર્વક ચાલા, યતનાપૂર્વક અટકા, ચતનાપૂર્વક ખાવ–પીઆ, ચતનાપૂવ ક એલેા જેથી પાપકમના બધ લાગે નહીં. હા – સંસાર તે જરૂર પાપથી ભરેલેા જ છે. બધી જ ક્રિયાઓમાં હિંસા વગેરેના દોષ તો લાગે જ છે. છતાં પણ જયણા જીવરક્ષાના ભાવ મનમાં પણ રાખવાથી હિ'સાના દોષ લાગતા નથી. દ્રવ્ય હિંસાની સાથે જો ભાવ હિંસા પણ અત્યંત પ્રખળ થઈ જાય તે પાપ કમ કેટલાય ગણા બધાચે જ જાય છે. (ર) માત્ર ભાવ હિંસા : માનેા કોઈ મનુષ્ય ધારામાં વાંકી-ચૂકી પડેલી દારડીને સાપ સમજીને લાકડી, ઈંટ કે પત્થર વગેરેથી પણ મારવા માંડે તે સાપ તેા છે જ નહિ, છેતેા દારડી જ. દ્રવ્યથી તેા હિસા થઈ જ નથી, ફક્ત અધ્યવસાય-સાવ ખરાખ છે, ક્રૂર છે. હિંસાનુખ ધી રૌદ્રધ્યાનનુ પરિણામ છે એટલે તે સાપને મારવાના પાપના ભાગીદાર અને છે. મગરની આંખની પાંપણમાં એઠલેા ત દુલી મત્સ્ય પણ ફક્ત ભાવ હિંસાથી મરીને સાતમી નરકમાં જાય છે. હિ...સાનુબંધી નિયાણા .. હિંસાનુબંધી નિયાણા અને દ્રવ્ય-ભાવ અને પ્રકારની દ્વિ સા સાથે મળે અને તેમાં પણ કષાય, રાગ-દ્વેષાદ્ધિ ભાવ ભળે તેા તા પછી કહેવુ જ શું? આત ધ્યાનમાં પણ તીવ્ર દ્વેષાદિથી જન્મ-જન્માંતરમાં પણ માર વાનુ` નિયાણું જીવ ખાંધે છે. (૧) વિશ્વભૂતિએ વિશાખાન દિને મારવાનુ નિયાણું કર્યુ હતુ. (૨) કમઠે મરૂભૂતિને આગલા જન્મજન્મ સુધી મારનાર તે હું જ મનુ' એવું ઘાર-પાપની પરંપરાનુ નિયાણું કર્યું' હતું. (૩) અગ્નિશમાં તાપસે ગુસેનને નિમિત્ત બનાવીને ભવા ભવા તેને (ગુડ્સનને) મારનારા તે હું જ ખનું તેવુ" ઘેર નિયાણું કર્યું હતું. -: અશુભ આત ધ્યાનમાં નિયાણું અને રૌદ્રધ્યાનના ચાર ભેદમાં તીવ્ર હિંસાનુખ ધીનુ પાપ પણ છે. કેટલાયે પચેન્દ્રિય જીવાની તીવ્ર હિં'સાનુ' ફળ કેવું મળે છે? Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ હિંસાનું ફળ – ૦ જેવી રીતે કર-તત્ર અધ્યવસાયથી ઘોર હિંસા કરવામાં આવે છે તેવું જ ફળ તેને મળે છે, રૌદ્ર પરિણામી, તીવ્ર હિંસક, મહાપાપી, મહાઆરંભ-સમારંભ કરનાર પણ નરકમાં જાય છે. ૦ હિંસાના ફળસ્વરૂપ તિર્યંચ ગતિમાં અનેક હિંસક જન્માદિ કરવા ૦ હિંસાદિથી મારવાને કારણે જનમોજન્મની વેર પરંપરા પણ ચાલતી રહે છે. ૦ કરેલાં પાપના પરિણામને કારણે જન્મો-જન્મ દુઃખ ભેગવવું પડે છે. મહા દુઃખ, દુર્ગતિ પ્રાપ્ત થાય છે. ૦ આ જન્મમાં સંતાન પ્રાપ્તિ ન હોય તે ગયા જન્મમાં, પૂર્વ ભવમાં પણ સારા પ્રમાણમાં હિંસા કરી હશે એ કર્મસિદ્ધાંત માન. જ પડશે. ૦ આ જન્મમાં માતા-પિતાને વિયોગ, પુત્ર માટે માતાને મરવું વગેરે પૂર્વ જન્મની હિંસાનું જ ફળ છે. ૦ આ જન્મમાં માને કે જીવનભર રોગીષ્ટ શરીર, જન્મથી જ રેગેથી ઘેરાયેલાં હોય, એવું શરીર પ્રાપ્ત થયું હોય તો પણ સમજી લે કે ગયા જન્મમાં ખૂબ જ હિંસા કરી હશે, પાપ કરીને તીવ્ર અશાતા વેદનીય કર્મબંધન બાંધ્યા હશે. ૦ આ જન્મમાં તીવ્ર ક્રોધાદિ બળતી હેળી જેવા કષાય, બદલે લેવાની વેર વૃત્તિ, મારવાની દુમનતા હેરી હોય તે સમજી લે કે કોઈપણ જન્મની હિંસાના પાપને ઉદય આજે થયે છે, ૦ વધ-બંધ, નિકરણ શ્રેષ–વૈમનસ્ય (દુશ્મનાવટ) પણ હિંસાનું જ પરિણામ છે. તત્ત્વાધિગમ સૂત્રમાં કહ્યું છે કે - - હિંસદ્વિષિમુત્ર વાપરાવાની હિંસાનું ફળ – આ લોકમાં અનર્થની પરંપરા, સદેવ રાગ-દ્વેષ, મહાદુઃખ, રેગ Page #53 -------------------------------------------------------------------------- ________________ 800 ૧૯૨ ************** www.jainelibra org Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ગ્રસ્તતા, વૈર–પર પરા, વધુ-બંધ, શીત-ગરમીની વેદના વગેરે સ જેવા મળે છે અને પરલેકમાં ક્રુગ`તિ-નરક તિય ચની વેદના, માર કાટ, અનેક જન્માની પર’પરા, અનેક પ્રકારના તીવ્ર દુઃખ જીવ ભાગવે છે. હિંસા પાપ કરીને જીવ નરકમાં જાય છે. પછી તેનુ નરકમાં શું થાય છે? ચિત્રમાં જુએ. મુકાઇ શાડનું મહા હિંસા વગેરે પાપનું ફળ – મહાવીર પ્રભુને વંદના કરીને ગૌતમ એક દિવસ ગાગામ મૃગારાણીને ઘેર પ્રભુની આજ્ઞાનુસાર ગાચરી લેવા ગયા. મૃગાપુત્રને જોઈને તેમણે આવીને પ્રભુને પૂછ્યું, “હે કૃપાળુ ! આ જીવના એવાં તે કયા પાપ કર્મો હશે ?'’ એટલે પ્રભુએ મૃગાપુત્રના પૂર્વ ભવ આ રીતે ખત્તાવ્યા. તે મહાશતદ્વાર નગરના સ્વામિ ધનપતિ રાજાના ઈક્કાઈ રાઠોડ (રાષ્ટ્રકૂટ) નામના સામત-૫૦૦ ગામના સ્વામી હતા. મહાપાપી, લંપટ, હિંસક અને વ્યસની હતો. કરના પૈસા વસૂલ કરવા માટે પ્રજાને અત્યંત હેરાન કરતા હતા. પ્રજાને ત્રાસ આપી ખૂબ હેરાન-પરેશાન છ્તા હતા. ને તે પોતે ખૂબ મેાજ-મઝા કરતે હતા. કોઇની આંખા ફેાડવી, નાક-કાન કાપવા વગેરે ખૂબ ક્રૂરતા આચરતા હતા. ઇંડા-માંસાદિને વ્યાપાર, ભાજન વગેરે કરતા કરતા છેવટે ક્ષીણ થઈ ગયા અને માંદો પડસે. શ્વાસ, શૂલ-ભગંદર વગેરે તેમજ કાઢ જેવા સાળ રાગને ભાગ અન્યા. કેટલીએ વાર મહા-હિંસા, તીવ્ર પાપાની સજા અહી જ લાગવવી પડે છે. દુષ્ટ, દુન, મહાપાપી, કરકમી ને અનાચારસેવી તીવ્ર પાપેાની ભારે સજા અહીં જ ભેગવવી જ પડે છે. અહીસા વનું આયુષ્ય પૂરું કરીને ૨ાઠોડ મરી ગયા. હું ગૌતમ ? અહીં રાઠોડના જીવ મરીને આજે મૃગારાણીની કૂખે જન્મ્યા છે, જન્મતાની સાથે ભૂમિગૃહ (ભોંયરામાં) દુધમાં પડયા છે. તેને આંખે પણ નથી, મિચારા અંધ છે. કાન-નાક પણ નથી, મૂ ંગે। અને મહેર પણું છે. નાકના સ્થાન પર એક જ છિદ્ર છે જેનાથી તે શ્વાસ લે છે માં પણ પૂરું નથી, હાથ-પગ બંને પણ નથી. માત્ર માંસ-પિડના રૂપમાં શરીર છે. ભયંકર વેદના લાગવી રહ્યો છે. અનેક સાથે એક Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સાથે લગાવવામાં આવે તેટલી તીવ્ર વેદના જોગવી રહ્યો છે. ભસ્મક વાયુથી ખાધેલ ઉલટી થાય છે. એક સાથે અનેક મહારે ને તેને ઉદય છે. પ્રભુએ જે વર્ણન કર્યું છે એ સાંભળીને ગૌતમ તે પિતે સ્તબ્ધ જ થઈ ગયા અને મેઢામાંથી એકદમ આ શબ્દો સરી પડ્યા...અરે ! સાક્ષાત્ નરક, નહીં તે બીજું શું ? પ્રભુએ “કહ્યું, હે ગૌતમ! બત્રીસ વર્ષનું આયુષ્ય આ જ સ્થિતિમાં પૂરું કરીને અહીંથી મરીને સિંહ નિમાંથી ફરી ૧લી નરકમાં જશે. પછી એક જન્મ પશુ-પક્ષીને, કરી એક ભવ તદ્દન નીચામાં નીચી નરકની ગતિમાં જશે. આવી રીતે સેંકડે જન્મ દુર્ગતિની પરંપરામાં ભેગવી કરેલાં કર્મોના ફળ ભોગવી પાપોની ભારે સજા ભોગવશે.” ખરેખર “પાપની સજા તે ભાર છે.” આ પ્રસંગ વિપાક સૂત્ર નામક અગિયારમાં અંગસૂત્રમાં દુઃખ વિપાકના પ્રથમ અધ્યયનના રૂપમાં કહેવામાં આવ્યું છે, આ દુનિયાના મહાહિંસકેના નામ આપે સાંભળ્યા જ હશે. ચર્ચિલ, મેસેલિન, લેનિન, હિટલર, યાહ્યાખ્યાન, વગેરે એ તે એવાં એવાં પાપકર્મો કર્યા છે. કેટલી મોટી સંખ્યામાં માનવ સંહાર આ નરભક્ષેએ કર્યો છે ! તેની તો ગણત્રી જ શી કરવી ? આ તો દુનિયા પણ જાણે છે. શું ઇતિહાસ આ વાતની સાક્ષી નથી ? ચોક્કસ જરૂર છે જ. એક ગેસ ચેમ્બરમાં હિટલરે હજારો માનવેને શેકી નાંખ્યા. એક વિજળીની જાળમાં કેટલા હજાર માનવીને સાફ કરી નાખવામાં કેટલાયે ને મારી મારીને મૃત્યુને ઘાટ ઉતારી દીધા છે. વિશ્વ આ માનવ હત્યારાને કદાપિ માફ નહી કરે અને ભૂલી શકશે પણ નહી. હવે એમની તે શી ગતિ થશે એ તો આપ જ વિચારી શકશે. હિંસા છોડવી, દયાળુ-કરૂણાબુ બનવું એ જ એક વિકલ્પ માત્ર છે. પ્રભુ મહાવીરે આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે : णिज्झाइता पडिलेहित्ता पत्तेय परिणिव्वाणं सव्वेसि' पाणाणं, सव्वेसि भूयाणं, सम्वेसिं जीवाण, सव्वेसिं सत्ताणं, भस्सातं, अपरिणिव्वाणं भहन्भय दुक्ख त्ति-बेमि । Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રત્યેક જીવની શાંતિને વિચાર કરીને જોઈને તમે હિંસા કરવાની છોડી દે. કેમકે બધાં જ પ્રાણીઓ માટે, બધા જતુઓ માટે, બધાં જીવે માટે બધા ચેતનવંતો માટે, પીડા-અશાંતિ મહા-ભયંકર છે. (એટલે હિંસા તે છોડવી જ જોઈએ) એ હું કહું છું. અને તે છેવટે તો એ જ કહેવું છે કે आत्मपत् सर्वभूतेषु सुखः दुःखे प्रियाप्रिये । चिन्तयन्नात्मनोऽनिष्टां हिंसामनयस्य नाचरेत् ।। હેમચંદ્રાચાર્ય મહારાજ અંતમાં કહે છે કે જેવી રીતે દરેક પોતે, પિતાના આત્માનું સુખ ઈચ્છે છે, સુખ પ્રિય છે દુઃખ અપ્રિય છે તેવી જ રીતે બધાં જ સર્વ જીવો માટે છે. એટલા માટે જ આપણા પોતાના માટે અનિષ્ટ, અપ્રિય જે છે તે જ રીતે તે અન્યને માટે ' ણ અનિષ્ટ અપ્રિય છે. આવું વિચારીને જ બીજા કોઈપણ જીવની હિંસા ન કરવી તે માટે પરમ ધર્મ છે. सव्वेपाणा पियाउसा, सुहसाया दुःहपडिकूला अप्पियवहा पियजीविणो, जीविउकामा, सव्वेसि जीवियं पियम् ॥ બધાં જ જીવને જીવવું પ્રિય છે, આયુષ્ય પ્રિય છે, કઈ પણ મૃત્યુ ચાલતું નથી. બધા સુખની જ મહત્વકાંક્ષા રાખે છે બધાને દુઃખ પ્રતિકૂળ છે, વધુ પણ અપ્રિય છે, બધાં જ જીવવાની ઈચ્છા રાખે છે એટલા માટે જ કોઈપણ જીવને માર ન જોઈએ. કષ્ટ ન આપવું જોઈએ. એટલા માટે જ છીએ કે કોઈપણ જીવને મારે નહીં, કષ્ટ આપવું નહીં! આ શબ્દ જ મહાવીર પ્રભુએ આચારાંગમાં કહ્યા છે. નામના પ્રતિકૂ×નિ પજાં 7 સમાજ – આપણને જે પ્રતિકૂળ છે તે બીજા પ્રત્યે આપણે આચરવું ન જ OS X Live, Let live and help others to live a live. વક શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #57 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનકની સજઝાય. હિંસા પા૫સ્થાનકની સઝાય. પાપ સ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દૂરંત. મારે જે જગ જીવને છે, તે લહે મરણ અનંત રે પ્રાણી જીનવાણી ધરે ચિત્ત.. માતપિતાદિ અનંતના રે, પામે વિયાગ તે મંદ. દારિદ્ર દેહગ નવિ ટલે રે, મિલે ન વલલભ છંદ રે પ્રાણી (૨) હાએ વિપાકે દશગાણું રે, એકવાર કિયું કર્મ. શત સહસ કેડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ છે. પ્રાણી (૩) મર કહેતાં પણ દુઃખ હવે રે, મારે કિમ નહિ હોય? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જેય રે. પ્રાણી (૪) તેહને જેરે જે આ રે, રૌદ્રધ્યાન પ્રમત્ત. નરક અતિથિ તે નપ હુઆ રે, જિમ સુભૂમ બ્રહ્મદત્ત છે. પ્રાણી (૫) રાય વિવેક કન્યા ક્ષમા રે. પરણાવે જસ સાય. તેહ થકી દૂરે ટલે રે, હિંસા નામ બોલાય છે. પ્રાણી જીનવાણી ઘરે ચિત્ત (6) –અનુવાદક જયાબેન સતિયા Page #58 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી ધર્મનાથસ્વામિને નમઃ | 5. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુબોધસૂરીશ્વરજી મ. સા. - તથા 5. પૂ. મુનિરાજ શ્રી અરૂણુવિજયજી મહારાજ (રાષ્ટ્રભાષા રત્ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શનાચાર્ય –મુંબઈ ) | આદિ મુનિ મંડળના વિ.સં. ૨૦૪૫ના જૈન નગરશ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી ધમનાથ . હેજેનનગર શ્વે.મૂ. જૈન સંઘ-અમદાવાદ - તરફથી જાયેલ 16 રવિવારીય - * ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * 1 ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના @ “પા.પ6ી. .જા. ભારે” છે - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન ઍણિ ( –ની પ્રસ્તુત થી પુસ્તિકા પૂ. સાધ્વીજી. શ્રી હેમલતાશ્રીજી મહારાજ ના શિષ્યા પૂ. સાધ્વીજી શ્રીવિરતિરસાશ્રીજી મહારાજ ની શુભ પ્રેરણ- સદુપદેશથી તેમના સંસારી બહેન રંજનબેન કિશોરચંદ દેશી | ( સાયનવાળા ) આદિ દોશી પરિવારના ઉદાર સૌજન્યથી... પ્રસ્તુત પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુદ્રક : સાગર પ્રિન્ટસ Jai Educacion n atione orale. SON se y.org