Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/034542/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યશાવિજય ગ્રંથમાળા સિરીઝન'. ૧૩૯ વિ. સ. ૧૯૯૪ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા વિદ્યાવજ્ઞભ ઇતિહાસતત્ત્વમહેાધિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ યશોવિજય ગ્રંથમાળા હૅરીસરાડ–ભાવનગર. ૧૯૩૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat C. M. O. I. P. એ રૂપીયા ધર્મ સ. ૧૬ www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Published by YASHOVIJAYA GRANTHMALA Harris Road, Bhavnagar. Printed by Gulabchand Lallubhai Mahodaya P. Press-Bhavnagar. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજનું આ પુસ્તક જનતાની સમક્ષ રજુ કરતાં અમને અતિ આનંદ થાય છે. આ પુસ્તકમાં તેમણે ઈતિહાસના ઉંડા અવગાહનથી એક નવી બાબત-નવું સત્ય રજૂ કર્યું છે. જૈન ઇતિહાસ ને જેનોના પૂર્વાચાર્ય કાળકાચાર્ય સંબંધી નવો પ્રકાશ ફેંકયો છે, જે આજસુધી જગતના વિદ્વાનોએ સ્પષ્ટ રીતે બતાવ્યું ન હતું. સંભવ છે કે કોઈના ખ્યાલ ઉપર એ વસ્તુ આવી નહી હોય. જૈન સમાજમાંથી પણ તેના ઉપર ખાસ અન્વેષણ કર્યું હોય એવું અમારા ખ્યાલમાં નથી. શક રાજાઓને કાળકાચાર્ય અને જૈન ધર્મ સાથે નિકટને સંબંધ ઈતિહાસની હકીકતે ને ઘટનાઓ પૂર્વક જે રીતે આચાર્ય મહારાજશ્રીએ રજુ કરી છે તે અપૂર્વ છે. અમને લાગે છે કે જેમાં અને ઈતિહાસના વિદ્વાનોમાં આ પુસ્તક નવું આદેલન ઉત્પન્ન કરશે, અને જૈન સમાજ આ પુસ્તક માટે તેમને ઋણી બનશે. બીજી પણ કેટલીક હકીકતો મહાક્ષત્રપ નહપાન, મહાક્ષત્રપ ભૂમક, શક રાજાઓનો માર્ગ વિગેરે સંબંધી પણ વિદ્વાનોને મનન કરવા લાયક મંતવ્યો, સિદ્ધાંતે તેમાં રજુ કર્યા છે. આ પુસ્તક વિદ્વાનોમાં જરૂર આદરપાત્ર બનશે. બીજી આનંદની વાત એ છે કે તેમના આગલા પુસ્તકના પ્રકાશન વખતે ભગવાન મહાવીરના જીવન, વિહાર, સાંસારિક કૌટુંબિક પરિવાર સંબંધી અમે જે માગણી આચાર્ય મહારાજ સમક્ષ મુકી હતી તેને સ્વીકાર કરી “ભગવાન મહાવીરના કૌટુંબિક પરિવાર ” સંબંધી પુસ્તક લખવાનું તેઓશ્રીએ મંજુર કર્યું છે. અમારી માન્યતા પ્રમાણે એ પુસ્તકથી જૈન ઇતિહાસમાં નો પ્રકાશ ફેલાશે. તે સાથે સાથે “સંપૂર્ણ જેન ઈતિહાસ” લખવાની તેમની ભાવનાએ નવી આકાંક્ષા, નવો રસ પેદા કર્યો છે. અમે આશા રાખીએ છીએ અને શાસન દેવને પ્રાર્થના કરીએ છીએ કે તેમને જેન ઇતિહાસ લખવાના સર્વ અભીષ્ટ સંયોગ પ્રાપ્ત થાય અને પુસ્તક વેલાસર પ્રકાશિત થાય એવી અંતરની લાગણી પૂર્વક વિરમીએ છીએ. ગ્રંથમાળા ઑફિસ. હેરી રોડ-ભાવનગર. કાર્તિક ૧૯૯૪ પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. આપણો ભૂતકાળ એટલે બધે અંધકારભર્યો છે કે પહેલાં શું હતું અને કેવું હતું એ વાસ્તવિક રીતે જાણવું ઘણું અઘરું છે. અત્યારના ઇતિહાસને ઘણો ખરો ભાગ ઘટનાઓ ઉપર અનુમાનેને આધારે અંકાયેલો છે. બીજો ઉપાય પણ નથી. છતાં એ અનુમાનની દોરીએ દોરીએ વિદ્વાનોએ ઘણો ખરો ઈતિહાસ શોધી કાઢયો છે. શક કે ભારત વર્ષમાં લગભગ ૨૩૦૦ વર્ષથી-સમ્રા ચંદ્રગુપ્તના વખતથી પ્રવેશ કરી ચૂક્યા છે અને સાત વર્ષ સુધી ભારતમાં રહ્યા છે. છતાં તેમને ખરો ઈતિહાસ જોઈએ તેવો વિશુદ્ધ રીતે મળતો નથી. તેમના રાજ્ય વિસ્તારની સીમા, તેમની પરાપૂર્વની પેઢી દર પેઢીની સિલસિલાવાર વિગતે હજી ઘણી અંધકારમાં છે. શકની જુદી જુદી શાખાઓ હતી. તેમાં પશ્ચિમી શકરાજાઓ જૈન તિર્ધર આચાર્ય ‘કાલસૂરિ સાથે ઈ. સ. પૂ. બીજી શતાબ્દીની શરૂઆતમાં સીસ્તાનમાંથી ભારતવર્ષમાં આવ્યા. કાલકાચાર્ય જૈનધર્મની રક્ષાને માટે તેમને અહીં લાવ્યા હતા. ૯૬ શકસાહીઓ પિતાની સેનાએ સાથે આચાર્ય કાળકરિના નેતૃત્વ નીચે ભારતમાં આવ્યા. એ આચાર્યના નેતૃત્વ નીચે શકસાહીઓએ પિતાના જીવનની રક્ષા કરી, આબાદી અભિવૃદ્ધિ કરી, રા મેળવ્યાં, સત્તા ને સંપત્તિ મેળવી. કાળકાચાયે જૈન સાધ્વીની લાજ લૂંટનાર ગર્દભી વિદ્યાને બળે અજેય ગણાતા અતિપતિ ગર્દભિલ રાજાને પરાજિત કરી માળવાનું આખું રાજ્ય શકેને અપાવ્યું. કાળકાચાય કેટલાક કાળ સુધી તેમની સાથે રહ્યા અને શકરાજાઓ તેમના ભક્ત બની પિતાના અનન્ય ઉપકારી તરીકે આચાર્યની પૂજા કરતા રહ્યા. તેમના ઉપર આચાર્ય કાળકસૂરિને અદભુત પ્રભાવ હતો, શકે તેમના ઉપર મંત્રમુગ્ધ હતા. શકો સાથે આચાર્ય કાળસૂરિને આટલો બધે નિકટને સંબંધ હતા છતાં ભારતીય ઇતિહાસમાં શકો અને આચાર્ય કાળસૂરિને સંબંધ યોગ્ય રીતે આલેખાયો નથી. સર્વ પ્રથમ યુરોપીયન વિદ્વાન પ્રો. જેકેબીએ અને ભારતીય વિદ્વાન શ્રીયત જયસ્વાલે શકના ઇતિહાસમાં કાળકાચાર્યને ઈશારો કર્યો, પરંતુ તે ઉપરાંત તેમની વધુ હકીકત બહુ પ્રકાશમાં આવી નહીં તેમાં અનેક કારણે છે. મોટે ભાગે આપણે જેને જવાબદાર છીએ. - પશ્ચિમી શક અથવા ક્ષત્રપ રાજાઓ બહુ લાંબા કાળ સુધી ગાદી ઉપર સ્થિર રહ્યા છે, લગભગ ૫૦૦ વર્ષ સુધી. ૪૦૦ વર્ષ સુધી તો કચ્છ-સૌરાષ્ટ્રની ગાદી નિરંતર તેમના હાથમાં રહી હતી. તે બધા ઝામોતિક–ભૂમકના વંશવારસો હતા. ઝામેતિક (સામેતિક ) માટે ઈતિહાસમાં બહુ મતભેદ છે. કેટલાકનું એમ માનવું છે કે “ભૂમક અને ઝામેતિક બને જુદા જુદા છે. ઝામેતિક ચષ્ટનનો પિતા છે. મહાક્ષત્રપ ભૂમક ક્ષત્રપ નહપાનને પિતા અથવા પૂર્વવર્તી છે. વિગેરે” (નહપાન અને ચટ્ટન સમકાલીન હતા. ) મહાક્ષત્રપ ભૂમક ક્ષત્રપ નહપાનનો પિતા હોય એવું બતાવવા એકે પ્રમાણ ઈતિહાસમાં નથી. એક સિક્કામાં નથી, શિલાલેખમાં નથી. ભૂમક નહપાનનો પિતા હોય એ મારી દષ્ટિએ યુક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સંગત નથી, કારણ કે નહપાન જો ભૂમકના પુત્ર હાત તે નહપાનના ઢગલાબંધ સિક્કાઓમાંના એકાદમાં તા “ રાણો મૂમત પુત્ર ” એવું અવશ્ય કાતરાયું હેાત, (તે વખતે સિક્કાએમાં કે શિલાલેખામાં પિતા પ્રપિતા આદિના નામેા કાતરાવવાના રિવાજ હતા. ) પરંતુ કયાંય હજી સુધી મળ્યું નથી. એટલે ભ્રમક નહપાનના પિતા નહેાતા. તેવીજ રીતે ભ્રમક અને સામેૌતિક જુદા જુદા હાય તે પણ મને બરાબર લાગતું નથી. ભ્રમક અને ઝામેાતિકના મૂળ શબ્દ, તેની વ્યુત્પત્તિ અને તત્કાલીન પરિસ્થિતિને વિચાર કરતાં પણ મને લાગે છે કે ડૉ. સિલ્વન લેવીની અને છેલ્લે ડૉ. સ્ટીન કાનાની દલીલ વધુ વ્યાજખી છે. સામેાતિક-ઝામેાતિકમાંને ‘ સમ ’–‘ ઝામ' શબ્દ એ શક શબ્દ છે, સંસ્કૃતમાં તેને અ ‘ ભૂમિ ’ થાય છે. તત્કાલીન અવસ્થા એવી હતી કે બહારના રાજાએ, આગન્તુકા અને પરદેશી મુસાફરે પણ ભારતીય સંસ્કૃતિમાં આકર્ષાયા છે, રંગાયા છે, આતપ્રેત બન્યા છે. તેમનાં ધણાએ પેાતાના જીવનમાં આય સંસ્કૃતિ અપનાવી છે, પેાતાના નામે ભારતીય ભાષામાં ફેરવી નાખ્યાં છે. આસપાસના .સયેાગે માં અને અહીંની રહેણીકરણીમાં મળી જવા માટે પણ તેમણે તેમ કર્યુ' છે એટલે ગુજરાતીએ જેમ ગાળી નામેા તરફ આકર્ષાઇને પેાતાના અંગાળી નામે રાખે છે તેમ સામેાતિકઝામેાતિકે પોતાનું નામ ભારતીય ભાષામાં ભ્રમક રાખ્યુ હોય તે તે સાવ સ્વાભાવિક છે. એ હિસાબે ઝામેાતિક અને ભ્રમક એકજ વ્યક્તિ બને છે. અને પશ્ચિમી ક્ષત્રપા અધા તેના વંશવારસા હતા. (૧) તેમના ધર્મી સંબંધી કાઇ પ્રશ્ન ઉપસ્થિત થયા નથી. તે આખી હકીકત અંધારામાં રહી છે. કેવળ કાળકાચાર્યનેાજ અત્યાર સુધી ઇશારા યેા છે. જયારે ક્ષત્રપરાજાએ કાળકાચાય સાથે આવ્યા ત્યારથીજ તેમના પ્રભાવ નીચે હતા એમ પુસ્તકા બતાવે છે. (૨) કાળકાચાર્યનું વ્યક્તિત્વ અને વિભૂતિ જોતાં અને આસપાસની પરિસ્થિતિ જોતાં પશ્ચિમી ક્ષત્રપાને બીજો કાઇ ધમ હાય એ સંશય પણ ભાગ્યેજ થઈ શકે. (૩) કાળકાચાના ભારેમાં ભારે ઉપકાર તળે આવેલા હાઇ જેમનાથી તેમને જીવનદાન, લક્ષ્મી, રાજ્યસત્તા, અને અખૂટ વૈભવ મળ્યાં હોય એવી તેમના ભક્ત અનુયાયી બન્યા હોય તે તેમાં કશું આશ્ચર્ય નથી. (૪) ખીજી તરફ જૈનધર્માંના પ્રભાવક આચાય એવી તકને લાભ ગુમાવે એ પણુ બનવાજોગ નથી. (૫) જૈન અનુશ્રુતિ-કાલકાચાય કથાએ, પ્રબંધો પણ એ વાતને પ્રતિપાદન કરે છે. વળી અત્યાર સુધી જૈન ઇતિહાસ પ્રમાણિત મનાતા આવ્યા છે. (૬) સૌથી મોટી વસ્તુ-જી શતાબ્દીની લગભગ અંતમાં થયેલા રૂદ્રદામાના પુત્ર દામજદશ્રી કે રૂદ્રસિંહના ગિરનારના શિલાલેખ એ વસ્તુને પ્રમાણુરૂપે પ્રદર્શિત કરે છે. બધા વિદ્વાનેા એ શિલાલેખને જૈન શિલાલેખ તરીકે એકમતે સ્વીકારે છે. (૭) રૂદ્રદામાની મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞા પણ કદાચ એ સંસ્કારને લીધેજ હાય. આ બધી ઘટનાએ ઉપર વિચાર કરતાં એ નિર્વિવાદ સત્ય તરી આવે છે કે પશ્ચિમી ક્ષત્રપા જૈન ધર્માંનુયાયી હતા. એટલુંજ નહીં લાંબા કાળ સુધી પેઢી દર પેઢી તેઓ જૈનધર્મીના સરકાર નીચે રહ્યા છે. એ શબ્દો જૈન સ ંપ્રદાય પ્રત્યે કહેવાની રજા લઉં કે, એ બધા ઇતિહાસ, ઐતિહાસિક દષ્ટિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશમાં નથી આવ્યો તેમાં ખાસ કારણ અને ભૂલને પાત્ર જૈનો છે. જેનોએ પિતાનું સાહિત્ય જગત સમક્ષ મૂકવું નહીં, પ્રકાશિત કર્યું નહીં, તેના ઉપર અન્વેષણ કર્યું નહીં, જૈનોમાં સાહિત્ય અખૂટ છે, ગંભીર છે, સર્વગ્રાહી છે, પ્રમાણિક છે, સર્વમાન્ય છે, જૈનાચાર્યોએ જે લખ્યું છે તે મેટે ભાગે પ્રમાણિક અને વિશુદ્ધ છે; પરંતુ તે બધું ભંડામાં ભરી રાખ્યું, પટારાઓમાં સંગ્રહી રાખ્યું ને જમીનમાં દાટી રાખ્યું. પરિણામે કીડાઓએ ખાધું, સડી ગયું, નષ્ટ થયું. અને જૈન સાહિત્ય, જૈનધર્મ, જૈન ઇતિહાસ ખાબોચીયામાં પડ્યો રહ્યો. પ્રકાશમાં ન આવ્યો. અંધભક્તિ અને વિવેક વગરની જ્ઞાનપૂજાએ જ્ઞાનને પ્રચાર અટકાવ્યો, જ્ઞાનનો નાશ કર્યો, જગતનું સન્માન ખોયું. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસને રાજકીય દૃષ્ટિએ મહત્ત્વજ.મળ્યું નહીં. જૈનો તે કદી સમજ્યા નહીં, અને વર્તમાન પરસ્પરની પરિસ્થિતિને જોતાં લાંબા કાળ સુધી એ મહત્વ હજી નહીં સમજાય, જૈન શ્રમણ સંધ સમાજને સત્યભાગ આપી શકતો નથી. દોરી શકતા નથીઉપયોગી ને આવશ્યક કાર્ય કરી શકતો નથી એ બહુ દુઃખને વિષય છે. સાહિત્યની દૃષ્ટિએ મારે એટલું નિવેદન કરવું જોઈએ કે જૈન સાહિત્ય, જૈન ઇતિહાસને જગત સમક્ષ મૂકવામાં આવે તો દુનિયાનો ઘણે આદર મેળવી શકે. આ કટોકટીના સમયમાં જૈન સાહિત્ય જગતને પથપ્રદર્શક બની શકે, ન ઈતિહાસ ને નવાં સૂત્રે જગતને મળી શકે, પ્રગતિનો માર્ગ સાધી શકે. સમાજના વિદ્વાનો અને ખાસ કરીને શ્રમણ પંગ-સાધુઓ બીજી બધી બાબતેને છોડી દઈને સાહિત્ય ક્ષેત્રમાં ઉતરી જાય તો સાહિત્યને, ધર્મને, ને જગતને બધી રીતે ઉદ્ધાર કરી શકે. સાધુઓનું પ્રધાન કાર્ય સાહિત્ય સેવા છે અને સાહિત્ય સેવાનું પરિણામ ધર્મનો ઉદ્યોત છે. આ પુસ્તકમાં શક–પશ્ચિમી શક રાજાઓની ટુંકી સમીક્ષા યથાવસર કરી છે, તેને માટે જ્યાં જ્યાં ભિન્ન અથવા અસત્ય મંતવ્યો હતાં–મને લાગ્યાં તેની સમીક્ષા પણ કરી છે. ભાવના એવી છે કે જે સ્થિરતા અને અનુકૂળ સંયોગો મળી જશે તો “ જૈન ઇતિહાસ” થોડા સમયમાં જગત સમક્ષ મૂકવો શરૂ કરી દઈશ. પહેલા દામજદથી અથવા પહેલા રૂદ્ધસિંહના શિલાલેખની પ્રતિકૃતિ અન્યત્ર નહીં મળવાથી ભાવનગર સ્ટેટ તરફથી બહાર પડેલ ‘ પ્રાકૃત અને સંસ્કૃત શિલાલેખ ” માં આપેલ શિલાલેખ ઉપરથી બ્લેક તૈયાર કરાવ્યો છે જે માટે ભાવનગરના દરબારશ્રીને આભાર માનવામાં આવે છે. વળી બીજું ચર્ઝનનું ચિત્ર મથુરાના કર્જન મ્યુઝીયમનાં કયુરેટર શ્રીયુત વાસુદેવશરણુ એમ. એ. ની સમ્મતિથી પ્રાપ્ત થયો છે તે માટે તે મ્યુઝીયમના વ્યવસ્થાપકે ધન્યવાદને પાત્ર છે. આ પુસ્તક લખવામાં ન્યાય-વ્યાકરણતીર્થ શ્રીયુત ફત્તેહચંદ બેલાણીએ કેટલાક અંશે સહાયતા કરી છે. છે. સ્ત્રીનકોન, ડૉ. હીરાનંદશાસ્ત્રી અને શ્રી જયચંદ્રવિદ્યાલંકારના પુસ્તકે ઠીક ઠીક ઉપયોગી થઈ પડ્યાં હતાં તેની નોંધ લઉ છું. જરૂરી પુસ્તકે પૂરાં પાડવા માટે ફલેધી (મારવાડ ) ના સંધને ધન્યવાદ ઘટે છે. ફલેધી (મારવાડ) કાર્તિક વિજયેન્દ્રસૂરિ ધર્મ. સં. ૧૬ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #7 -------------------------------------------------------------------------- ________________ 1 Ancient India 2 Ancient Indian History and Civilization 3 Ancient India and Indian Civilization 4 Ancient Indian Numismatics 5 Ancient Indian Tribes Vol. II "9 6 Antiquities of Kathiawar and Kachh 7 Asoka 8 9 10 11 12 39 પુસ્તકાનું સૂચિપત્ર "3 જેના પ્રમાણે! આ પુસ્તકમાં આપ્યાં છે ENGLISH 22 Asokan Rock at Girnar 13 Bactria 14 Buddhist India 15 Buddhistic Studies 16 Combridge History of India Vol. 1 17 Cambridge shorter History of India -18 Catalogue of the Indian Coins in the British Museum Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Ptolemy R. C. Majumdar M. R. Dobie 1934 Dr. D. R. Bhandarkar 1921 Dr. B, C. Law 1934 1927 1927 Dr. James Burgess 1876 Dr. D. R. Bhandarkar 1932 J. M. Macphail 1928 Dr. R. Mookerji 1928 Dr. E. J. Rapson 1916 V. A. Smith. 1919 Gaekwad's Archaeological Series Rawlinson Rhys Davids Dr. B. C. Law Dr. Rapson J. Allan Dr. E. J. Rapson 1936 1912 1903 1931 1935 1934 1908 www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં. 19 Chandragupta Maurya P. L. Bhargava 1935 20 Chronology of India C. Mapel Duff 1899 21 Collection of Prakrit Sanskrit Inscriptions P. Peterson 22 Early History of India V. A. Smith 1924 23 Epigraphia Indica Vol. VIII E. Hultzsch 1905-06 24 The Geographical Dictionary of Ancient...............India Nandolal Dey 1927 25 Geography of Early Buddhism Dr. B. C. Law 1932 26 Hindu History A. K. Mazumdar 1920 27 History of the Aryan rule in India E. B. Havell MCMXVIII 28 History of India K. P. Jayaswal 1998 29 Historical Inscriptions of Gujrat Part I G. V. Acharya 1933 30 Inscriptions of Asoka E. Hultzsch 1925 31 Kharoshthi Inscriptions Cor. Ins. Indi. Vol. II part I Dr. Sten Konow 1929 32 Megasthenes ( "Ancient India ) M'Crindle 1926 33 The Mauryan polity V. R. R. Dikshitar 1932 34 Oxford History of India V. A. Smith 1923 35 Political History of Ancient India Ray Chaudhari 1932 36 Short History of India Moreland & Chatterji 1936 37 Story of Kalaka Dr. W. Norman Brown 1933 38 Sudarshana Lake of Girinār Manishankar R. Trivedi 39 Traditional Chronology of the Jains Shantilal Shah 1935 अन्य भाषामा. ४० कालक कथाओ कल्पसूत्र जीवनचन्द साकरचन्द झवेरी १९३३ ४१ प्रभावकचरित्र ४२ विविध-तीर्थकल्प सं. जिनविजयजी १९३४ ४३ हेमन्तथेरावलि ४४ अशोक ( बंगला ) श्रीचारुचन्द्र बसु १३१८ ४५ अशोक के धर्मलेख जनार्दन भट्ट एम. ए. १९३२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકોનું સૂચિપત્ર. १९३२ १९३२ १९९० १९२८ १९८२ १९३३ १९८५ १९२८ ४६ गुप्तवंशका इतिहास रघुनन्दन शास्त्री एम. ए. ४७ चन्द्रगुप्त विक्रमादित्य गंगाप्रसाद महता एम. ए. ४८ द्विवेदी अभिनन्दनग्रन्थ काशी नागरीप्रचारिणी सभा ४९ पाणिनि रजनीकान्त ५० बौद्धकालीन भारत जनार्दन भट्ट एम. ए ५१ भारतीयइतिहास की रूपरेखा जि.१ जयचन्द्र विद्यालंकार जि.२ ५२ मौर्यसाम्राज्य का इतिहास सत्यकेतु विद्यालंकार ५३ बौद्धयुगेर भूगोल विमलचरन लॉ ५४ गिरनारनुं गौरव जयसुखराम पु. जोषीपुरा ५५ गिरनार माहात्म्य दोलतचंद बरोडीया बी. ए. ५६ चंद्रगुप्त मौर्य जयसुखराम जोषीपुरा ५७ समुद्रगुप्त भरतराम म्हेता ५८ हिन्दुस्थाननो प्राचीन इतिहास , गुजरात वर्नाक्युलर सोसायटी ५१ महाभारत कृष्णाचार्य तथा व्यासाचार्य ६० परिशिष्टपर्व भाषान्तर जैनधर्मप्रसारकसभा JOURNALS. 61 Indian Antiquary Vol. XXXVII 62 Indian Historical Quartely Vol. XIII 63 Journal of the B. 0. R. S. Vol. XIV. Part III ,, V. , IV 65 , VI. , I ૬૬ જેન રીય મહત્સવ અંક ६७ नागरीप्रचारिणी पत्रिका भाग १८/१ ૬૮ પુરાતત્ત્વ પુસ્તક ૧. ૬૯ પુરાતત્વ પુસ્તક ૨. ૭૦ બુદ્ધિપ્રકાશ १९२८ १९२७ १९९१ १९०८ १९७८ 64 1908 1937 1928 1919 1920 ૧૯૩૦ १९२८ ૧૯૭૯ ૧૯૮૦ ૧૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષય. પ્રથમ વિભાગ. ૧ રાજા રામા શકાનું ભારતમાં આગમન યૌધેયાને પરાજય ... ૨ શકજાતિનું મૂળ શકોનું એજ પર આક્રમણ શલાકાની પાર્થિવ રાજ્ય સાથે લડાઇ *** વિષયાનુક્રમણિકા. ... ... ... ... --- ૨૦ ૨૪ ૩ શકલાકાનુ` ભારતમાં આગમન ૨૦–૨૬ જેનેાના જ્યોતિર્ધર કાલકાચા હિન્દી શકસ્થાન પશ્ચિમ ભારતમાં પ્રવાસ ... ક્ષત્રપ–મહાક્ષત્રપની યાજના ક્ષત્રપના હિંદમાં પ્રચાર ઉજ્જેન્ટેન ઉપર હુમલે 100 ... ... સુદર્શન તળાવને પુનરૂદ્ધાર રાજા રૂદ્રદામાએ જીતેલા રાજ્યેા રાજા રૂદ્રદામાના ઉત્તરાધિકારી પૃષ્ઠ. ... ૩–૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪ ૫ ૬-૧૯ 1 ૧૭ ૪ રાજા રૂદ્રદામાના રાજ્ય અધિકાર ૨૭ ૪૩ ૩૨ રૂદ્રદામાના રાજ્ય અમલ ... યશસ્વી દિગ્વિજય ચૌધેયા પર વિજય . ૨૫ 39 ૨૬ 33 33 ૩૪ ૩૧ ,, વિષય. ક્ષત્રપ એ પદવી કે કુલ .... શક રાખને ધર્મ ડ્રામાના સિક્કા ચષ્ટનવંશીય ક્ષત્રપોની વંશાવળી... ... ... ... ૫ સુદર્શન તળાવ સુદર્શન તળાવનું સ્થાન–માપ ચંદ્રગુપ્તના વખતમાં તળાવની મર્યાદા રૂદ્રદામાના વખતમાં તળાવની મર્યાદા ૬ શિલાલેખ અને અનુવાદે શિલાલેખની સામાન્ય માહિતી ખડકનું માપ ખડક ઉપરના લેખા ખડકની દિશા ભાષાશૈલિ ને લિપિ ૫૦ મૂળ સંસ્કૃતશિલાલેખ પૂ ૫૫ ગુજરાતી અનુવાદ હિન્દી અનુવાદ ૫૮ ૬૧ ઇંગ્લીશ ટ્રાન્સલેશન શિલાલેખમાંના વિશેષ નામેાની અનુક્રમણિકા ૬૪ વિભાગ ખાશે. ૭ પાકળ વિધાનાના પ્રતિવાદ ૬૫-૮૨ ૧૩. ૩૮ ... "" ... ૪૧ ૪૩ ૪૪-૪૭ ... ૪૮-૪ ૪૮ se ૪૪ ૪૬ ૪૭ * 22 www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા પ્રથમ વિભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ રાજા રુદ્રદામા. પ્રસિદ્ધ ચક્કનવંશીય ક્ષત્રપરાજા જયદામાના પુત્ર મહાક્ષત્રપ રાજા રુદ્રદામા શકજાતિને મહા પરાક્રમી ને સમર્થ રાજા થઈ ગયા છે. તેણે ઈ. સ. ૧૩૦-૧૫૦ સુધી રાજ્ય કર્યું હતું. શકજાતિ મૂળ ફરન્દી-ભટકતી જાતિ હતી એટલે તેમની મૂળ ભૂમિ કઈ હતી તે નિશ્ચિત કરવું મુશ્કેલ છે, છતાં તેમના વાસ-વિહાર વિગેરેથી એટલું કહી શકાય કે તેનું ખાસ સ્થાન પૂર્વઈરાન હતું. તે વખતે તે ભૂમિ સકસ્થાન હાલનું સીસ્તાન કહેવાતી હતી. બાકી તો એ જાતિ ચીનની ઉત્તરી સીમાથી લઈ કરીને રશિયાને દક્ષિણ ભાગ વીંધી ઠેઠ પૂર્વઈરાન સુધી વિસ્તરી ચૂકી હતી. ઈરાન, યુનાન અને ભારતીય લોકો પણ તેને પ્રાચીન કાળથી જાણતા હતા. તે જાતિના મૂળે ત્રણ ભેદે હતા. (૧) સકા તિઝાદા, (૨) સકા હૈમવર્ક, (૩) સકા તરદરયા. ભારતની સાથે સકા તિગ્ર ખેદાનેજ વધારે સંબંધ રહ્યો છે. - તે ત્રણ પ્રકારના શકે ઈ. પૂ. ૮મી સદીથી વિદ્યમાન હતા એ નિર્વિવાદ સત્ય છે. તેમની ભાષાબોલી આર્ય હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪ મહાક્ષત્રપ રાળ પ્રદામા. શકાનું ભારતમાં આગમન— શક્યાક ઉજ્જૈનના રાજા ગભિલ્લુના વખતમાં જૈનધર્મના જ્યેાતિધ ર, મહાવિભૂતિ આચાર્ય કાલકસૂરિ સાથે ઇ. સ. પૂ. ના ખીજા-સૈકામાં–સૈકાની શરૂઆતમાં (૧૨૫–૧૫ ની વચમાં) ભારતમાં આવ્યા. તેઓ સિન્ધુનદી પાર કરી સિન્ધમાં થઇ, રસ્તામાં પેાતાની સત્તા જમાવતાં જમાવતાં કચ્છ-કાઠીઆવાડ-સારાષ્ટ્ર પહેાંચ્યા. ત્યાં તેમણે પેાતાનું રાજ્ય જમાવ્યું. શક્ય શની સ્થાપના કરી અને પછી દક્ષિણ ગુજરાતના રાજાએની મદદ લઇ ઉજ્જૈન ઉપર ચડાઇ કરી તેને જીતી લીધુ, ત્યાં રાજધાની સ્થાપી. સિન્ધુ-સૌવીર એ શક લેાકાનું હિન્દુસ્તાનનું શસ્થાન મનાયુ. તેની રાજધાની મીનનગર થઇ. ત્યાંના નાયક રાજા કહેવાયા. મીરે જ્યાં જ્યાં તેમની સત્તા હતી ત્યાંના સૂબાઓ કે શાસકેા ક્ષત્રા અને મહાક્ષત્રા કહેવાયા. એવા એક મહાક્ષત્રપ રાજા ચષ્ટન-જેણે પેાતાના નામથી વંશની શરૂઆત કરી અને ચષ્ટનવંશ કહેવાયા તે કચ્છ સૌરાષ્ટ્રના મહાક્ષત્રપ હતા, તેના પાત્ર રાજા રૂદ્રદાસા પણ તેની સાથે રહેતા હતા; પણ પાછળથી તેના જીવનના અને પરાક્રમના અસાધારણ વિકાસ થયે. સારાષ્ટ્ર તે વખતે ચારે તરફથી લડાઇના સકંજામાં સપડાયલુ હતુ. ૪૦ વર્ષથી લડાઈના ભયથી અને જાનમાલની ખુવારીથી ત્યાંની પ્રજા ત્રાસી ઉઠી હતી. તેમને એક પ્રમળ પ્રતાપી, રાજ્ય તથા પ્રજાની સહીસલામતી જાળવી શકે, પ્રજાની સંપૂર્ણ રક્ષા કરી શકે, અને આર્ય સંસ્કૃતિના વિસ્તાર કરી શકે તેવા સમર્થ પ્રભાવશાળી રાજા જોઈતા હતા. ત્યાંની સમસ્ત પ્રજાએ ક્ષત્રપ રૂદ્રદામાની પસ ંદગી કરી. તેણે પોતાની જાતને આર્ય સંસ્કૃતિમય બનાવી દીધી એટલુંજ નહીં પાતે પ્રત્યેક અંશમાં ભારતીય સ’સ્કૃતિ અપનાવી, રાજ્યપ્રમધમાં પણ ભારતીય પદ્ધતિ સ્વીકારી, તેણે પ્રજાક્રીય સંસ્થા અને મત્રી (કમ સચિવ ને મતિસચિત્ર) પરિષમાં આર્ય સ ંસ્કૃતિના એપ આપ્યા. તે ઉપરાંત તેણે અપૂર્વ કોશલ્ય, પ્રચંડ પ્રતાપ ને કુનેહથી રાજ્યની રક્ષા કરી, માયા ભરી રીતે સુરાષ્ટ્રનું શાસન કર્યું અને તે ખરેખરા પ્રજાના પાલનહાર–રક્ષક બન્યા. પેાતાના રાજ્યની અપરિમિત સીમા વધારી. પેાતાના રાજ્યકાળના વર્ષોમાં તેણે અનેક યુદ્ધો કરી અનેક દેશેા ઉપર પાતાના વિજયધ્વજ ફરકાવ્યા. મોટા મોટા રાજાઓને મ્હાત કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ શકેાનુ ભારતમાં આગમન. મેચાના પરાજય— ત્રણસેા વર્ષની રાજકીય ઉથલ-પાથલ ને ખૂનામરકીમાં પણ જેમણે પેાતાનું સ્વાતંત્ર્ય અખ ડિત ને અમાધિત રાખ્યુ હતું, જેએ અનેક ટકા જીલ્લી દુશ્મનાના મેરચાં ને લડાઇઓમાં વિજયી બન્યા હતા, વીર તરીકે દેશમાં ખ્યાતિ મેળવી હતી અને અનેક જય વિજયનાં અભિમાનથી મટ્ઠાન્મત્ત બની ગયા હતા એવા ચૈાધેયલેાકેાને પણ જડમૂળથી ઉખાડી નાખી સૈારાષ્ટ્રથી સિન્ધુ-સાવીર અને દક્ષિણમાં આંધ્રથી ઉજજૈન સુધી રાજ્યના વિસ્તાર કરી એક છત્ર રાજ્ય તરીકે પેાતાની આણુ વર્તાવી ઉજ્જૈનને પેાતાની રાજધાની બનાવી, અને પાતે સ્વયં મહાક્ષત્રપનું ખીરૂદ ધારણ કર્યું. પેાતાના સ્વતંત્ર સિક્કાએ ચાલુ કર્યો, ( જેનું કચ્છ કાઠીયાવાડથી માળવા સુધી ચલણુ હતુ. તેના ઉપર રાો ક્ષત્રપલ ગયવામપુત્રલ રાજ્ઞો મહાક્ષત્રપલ કવામલ કે।તરાયલું રહે છે ) પ્રાંતે પ્રાંતે પેાતાના સૂબાઓ ગેાઠવ્યા. તે કેવળ પરાક્રમી ઉજ્જવળ રાજવી હતા એટલુંજ નહીં પણ તે અર્થશાસ્ર નિપુણુ, વિદ્વાન, શાસ્રપારંગત પણ હતા, સાથે સાથે યુદ્ધ સિવાય મનુષ્યવધ ન કરવાના નિશ્ચયી— દૃઢપ્રતિજ્ઞાવાળા હતા. ગિરનાર-જાનાગઢના સુદર્શન તળાવને સમરાવી–બંધાવીને તેા તેણે પાતાના યશ ઉપર મહેાર મારી હતી. તેના બાંધકામના ખર્ચમાં પ્રજા પાસેથી એક પાઇ પણ લીધી ન હતી. પેાતાના ખાનગી ખજાનામાંથી તે ખર્ચ આપ્યા હતા. તે સૌંદર્યવાન પણ હતા અને અનેક સ્વયંવરામાં ઘણી રાજકુંવરીઓની વરમાળા ધારણ કરી હતી. એ રીતે તેણે ઇતિહાસમાં પરાક્રમી, યશસ્વી, વીર, વિદ્વાન્, ઉદાર અને સુસભ્ય રાજવી તરીકે અમર નામના મેળવી છે. * A Catalogue of Indian Coins in the British Museum by E. J. Rapson. P. 78. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨ શક જાતિનુ મૂળ. રાજા રૂદ્રદામા મૂળે શકજાતિના હતા, અને શજાતિનું મૂળ સ્થાન કર્યું તે શોધવું બહુ મુશ્કેલ છે, છતાં પ્રાચીન ચીનના ઉત્તરભાગમાં તાતાર જાતિએનું મૂળ સ્થાન હતું. તે તાતારાને ચીન લેાકેા હીયંગનૂ (Hiungnā ) કહેતા. હિયંગન, રહ્ણુ, ચૈહન, કે 'હૂનુ એ બધા એકજ જાતિના દ્યોતક નામાન્તરા છે. એ હૂણ લેાકેા ચીનની ઉત્તરના સુકમાં—ભાગમાં રહેતા હતા. ત્યાં આસપાસમાં બીજા પણ ટાળાં વસતાં હતાં. તે બધા જંગલી અવસ્થામાં, ગાય ભેંસ, બકરાં ઘેટાં વિગેરે પશુધન અને સ્રી, બાળ બચ્ચાના કુટુંબ કબીલા સાથે જ્યાં પુષ્કળ ઘાસચાર મળી શકે એવા પ્રદેશમાં ભટકતા ફરતા હતા. આ હૂણુ લેક પશુ તેમાંનાંજ એક ટોળાનાં હતાં, તેઓ લડવૈયા તરીકે પણ્ મશહૂર હતા. એટલે ઘેાડાઓ ઉપર સ્વારી કરી વારંવાર ચીનની સરહદ ઉપર ધસી આવતા અને લૂંટફાટના હુમલાઓ કરતા. એ રીતે ચીનાલેાકેાને તેમની સાથે વારવાર સંઘર્ષણમાં આવવુ પડતું. ચીનાલેકે તે વખતે કાંઇક સભ્ય ને સુસંસ્કૃત પ્રજા ગણાતી. તે ઘરખાર વસાવી ૧ ચાઇનિઝ લોકો હીયગનૂ કહે છે. ૬ સંસ્કૃતમાં ભ્રૂણ કહે છે. ૩ અંગ્રેજીમાં હન કહેવાય છે. ૪ પારસીઓ હૂનુ કહે છે. માત્તીય હૈં. પહેલા લિ. ૨ પૃ. ૭૪૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ શક જાતિનું મૂળ. વ્યવસ્થિત રીતે રાજનૈતિક ને સામાજિક બંધારણને આધીન રહી શાંતિથી સ્થાયી જીવન ગુજારતી થઈ ગઈ હતી. તે પ્રજા આ ભટકતી ટેળીઓથી પરિચિત હતી. હૃણલકેથી તેને ત્રાસ થતું હતું, તેમના જાનમાલને નુકશાન થતુ અને તેમની સાથે વારંવાર લડાઈમાં ઉતરવું પડતું એટલે તે લોકોના હુમલાઓથી ને ભયથી બચવા માટે અને પ્રજાનું સારી રીતે રક્ષણ થઈ શકે એ શુભ આશયથી ત્યાંના રાજા શીહુઆંગ-તીએ ઈ. પૂ. ૨૪૬-૨૧૦ ના અરસામાં ચીનના ઉત્તરભાગમાં સમુદ્ર કિનારાથી કાનસે પ્રાંત સુધી એક મોટી દીવાલ બંધાવવાનું શરૂ કર્યું. જે દીવાલ આજે ઇતિહાસમાં દુનિયાના આશ્ચર્યમાંનું એક આશ્ચર્ય બની રહી છે. તે દીવાલ એવી તે મજબૂત બનાવવામાં આવી કે કેઈપણ વિપ્લવકારી દળ તેને તોડી શકે નહીં તેમ કઈ અંદર ઘુસી પ્રજાને રંજાડી શકે નહીં. આ ઘટનાઓ-ચીની દીવાલની બનાવટે દુનીયાના અને ખાસ કરીને એશિયાના ઈતિહાસમાં ભારે ઉથલ-પાથલ મચાવી દીધી છે. જ્યારે આ દીવાલ બંધાવ્યું ત્યારે હણુ લોકો વિગેરેની ભટકતી ટેળીઓ સંકડામણમાં આવી. તેઓ આ દીવાલ અને દરીયા કિનારાની વચ્ચે વચ્ચે આવી પડ્યા એટલે ઘાસચારો ને સાધન સામગ્રી મેળવવા માટે તેમને બીજુ સ્થાન શોધવાની જરૂર પડી. એથી તેઓએ એ પ્રદેશમાંથી નિકળી કાનપ્રાંતને છેવાડે વાયવ્ય ભાગ તરફ ચાલવા માંડયું. આ હલેકની કૂચ ઈતિહાસમાં કેવા પરિવર્તન કરે છે અને તેના આઘાત પ્રત્યાઘાત કયાં સુધી લાગ્યા છે તે આપણે આગળ જોઈશું. કાનપ્રાંતની એક ધાર તિબતમાં સિકિયાં સુધી વધેલી છે. તેની પશ્ચિમે એક હિસ્સામાં બહુ પ્રાચીનકાળમાં તાહીયા નામની જાતિ રહેતી હતી. અને એજ પ્રદેશમાં નીયા અને ચર્ચનનદીઓનાં કાંઠાઓમાં યુઈશિ જાતિ પણ રહેતી હતી. યુઈશિજાતિ એ ભારતના પ્રાચીન ગ્રંથમાં જંત્રષિકજાતિ તરીકે વિખ્યાત છે. પ્રાચીન લોકે તેને ત્રહષિકજાતિ તરીકે ઓળખતા હતા. તેને અસિ, અસિયાન, ઉષિ કે યુશિ લેકે પણ કહેવામાં આવતું હતું. * “મહાભારત” ના “ સભાપર્વ' માં અર્જુન ના “ ઉત્તરદિગ્વિજય” ના પ્રસંગમાં આ ષિક જાતિનો ઉલ્લેખ છે. એથી તો એ પણ મળી આવે છે કે તે લોકો પોતાના મૂળ ઘરમાં હતા ત્યારથી જ ભારતીય લેકે તેને જાણતા હતા. કારણ કે મહાભારતનું આ વર્ણન ઈ. પૂ. ૧૬૫ પહેલાનું છે. બીજી હકીકત આથી એ સાબીત થાય છે કે તવીમ નદીના કાંઠા ઉપર ભારતીય લોકોને પ્રવેશ બહુ પ્રાચીન કાળ–અશોકના સમયથી શરૂ થઈ ચૂકયો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં. - તાહીયા લકે શાંતિ પસંદ કરનારા હતા. જ્યારે યુઈશિ-ષિક જાતિના લોકો પ્રચંડ લડવૈયા હતા. - હવે પેલા હૃણ લેકે ફરતા ફરતા આ યુઈશિ લેકના પ્રદેશમાં આવી પહોંચ્યા. યુઇશિ લેકે તે એ હુણ લેકના કટ્ટર વિદ્વેષી હતા. તેમને તો પરસ્પર વારંવાર યુદ્ધો થયા કરતાં હતાં. આ વખતે પણ તેમને પરસ્પર ઘોર સંગ્રામ-લડાઈ થઈ. તેમાં યુઈશ લેક હાર્યા, અને તેમને પિતાને એ પ્રદેશ છેડે પડ્યો. તેઓ થીયાનશાનની દક્ષિણે દક્ષિણે પશ્ચિમ તરફ ચાલ્યા ગયા. - ઈ. પૂ. ૧૭૬૪ માં હણેને સરદાર મોજૂદકે આ યુઈશિજાતિ સંબંધી એક સંદેશ ચીનના સમ્રા મેકલ્યો હતો કે “યુઈશિ–ષિક જાતિના લોકો તથા આસપાસની પડોશી ટેળીઓને જીતી લીધી છે અને તે થીયાનશાનની દક્ષિણે દક્ષિણ પશ્ચિમ તરફ ચાલ્યા ગયા છે. ” તે પછી બે વર્ષે હૂણાનો સરદાર મોદુક ઈ. પૂ. ૧૭૪ માં મૃત્યુ પામે. ઈ. પૂ. ૧૬૫ માં હિયંગનૂ-હૂણ લેકના સરદાર લાઓ-ચાંગુએ યુઈશિ લેકે સાથે ફરી લડાઈ કરી, યુઈશિ લેકેને ફરી પણ હરાવ્યા. તેમના સરદારને મારી નાખે અને તેની ખોપરીને ચાલે બનાવી લીધો. * We read in the T'sien Han-shu: ' the Yue-chi had been conquered by the Hiung-nu and had, in the west, attacked the Sai-wang. The Sai-wang had fled southwards and settled in the distant country...' the yue-chi, that their defeat at the hands of the Hiung-nu had been effected in 176 B. C., and that they were themselves driven out of the old Soka country about 160 B. C. Corpus-Indicarvm Vol. II, Part 1, P. XIX-XX. સાહી હુન–શુ ઉપરથી એમ જણાય છે કે હિયંગનૂ લોકોએ યુઈશિ લોકોને જીતી લીધા પછી યુઈશિઓએ પશ્ચિમમાં સે-વાંગ ઉપર હુમલો કર્યો, ને તેમને દક્ષિણમાં દૂરના દેશમાં જવાની ફરજ પડી..હીયંગનૂના હાથે યુઈશિ લેકે ઈ. પૂ. ૧૭૬ માં પરાજિત થયા હતા અને ઈ. પૂ. ૧૬૦ માં તેઓ જૂના શકદેશમાં ગયા. ડે. સ્ટીન કેને, * About the year 165 B, C, the great tribe of the Yueh-chi were driven out of their pastures in North-West China by a rival horde, and, moving in southwardly direction, came into contact with the conglo merate bands of scythians. “ Bactria” P. 91-8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ શક જાતિનું મૂળ. યુઇશિકા કાફલે બહુ મટે હતો. બૈરા, છોકરાં ઢોર ઢાંખર ઉપરાંત એકથી બે લાખ તીરકામઠાંવાળા લડવૈયા હતા. બધા મળીને પાંચ લાખથી દસ લાખની સંખ્યામાં હશે. આવડી મોટી જનસંખ્યાના વાસને માટે બહુ વિશાળ પ્રદેશ જોઈએ. તે લેકે આ પ્રદેશ શોધતાં શોધતાં તકલા-મકાનવાળા પ્રદેશમાંથી પસાર થઈ ટેકેસ અને કેન્સેસ ઉપનદીઓ જેને મળે છે તે ઈલી ( Ili ) નદીના કાંઠા ઉપર કુલજા પ્રદેશમાં આવી પહોંચ્યા. એ પ્રદેશમાં “વું-સુન' નામની એક જાતિ રહેતી હતી. તે સંખ્યામાં નાની હતી છતાં પરાક્રમી વીર્યવાળી ને તેજસ્વી હતી. તેમનામાં તો કેવળ દસેક હજારજ લડયા હતા. From them chinese records ) we learn that the Yueh-chi, pushed westwards by the Huns about 165 B, C., displaced the Cakas, who inhabited the country of the Jaxartes to the North-East of Sogdiāna and Bactria. Combridge History of India Vol. 1. P. 459 In the neck of country between the Great Wall and the mountains which forms part of the province of Kan-su, lived a people known to Chinese historians as the Yueh-chi. Being attacked and defeate Huns, C. 165 B. C., the Yueh-chi were driven from their country...... Cambridge History of India Vol. 1. P. 565. ચીનની મેટી દીવાલ અને પહાડો વચ્ચેનો પ્રદેશ કાનસૂ પ્રાંત તરીકે ઓળખાય છે. ત્યાં એક જાતિ વસતી હતી જેને ચીનના એતિહાસિક પુરૂષો યુઈશિ કહેતા હતા. તેમને ઇ. પૂ. ૧૬૫ માં હણ લોકોએ હુમલો કરી પરાજિત કર્યા ત્યારે તેઓ તે દેશમાંથી ચાલ્યા ગયા. કેબ્રીજ હીસ્ટ્રી. પૃ. ૫૬૫. * The moving horde (yueh-chi ) mustered a force of bowmen, estimated to number from one hundred to two hurdred thousand; and the whole multitude must have comprised, at least, from half a million to a million persons of all ages and both sexes. The Early History of India. P. 263. યુઇશિ લોક–જે કાન સૂ પ્રદેશમાંથી ગયા હતા તેને કાફલે બહુ મોટો હતો. તીરકામઠાવાળી સેનાનાં જ લગભગ એક લાખથી બે લાખ માણસો હશે, બાકી નાનાથી મોટા અને સ્ત્રીપુરૂષ વિગેરે સૈ મળીને જે ગણત્રી કરવામાં આવે તે લગભગ પાંચથી દસ લાખની સંખ્યા થાય. “અલી હીસ્ટ્રી.” * આ પ્રદેશ તિબ્બતની ઉત્તર તરફ અને સિમકિયાંની પશ્ચિમમાં નેતનની બરાબર નીચે આસપાસ આવેલ છે. જ્યાં યુઇશિ લેકે સૈથી પ્રથમ રહેતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ܘܢ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. આ એ ચુઇશિ અને વુ-સુન જાતિના આ પ્રદેશમાં ભેટો થયા. તે બન્ને વચ્ચે ખૂનખાર લડાઇ થઇ · વુ–સુન ' જાતિ નાની હાવા છતાં તેમણે સામનો કર્યો પણ પરિણામે તે પ્રજા હારી ગઇ અને વુ-સુન જાતિના સરદાર મરાયા. . ‘ ઘુસુન ’ • જાતિના ઈલી ( Ili ) નદીના કાંઠાના પ્રદેશ ઘણા નાના હતા. યુશિ લોકેાના બધાના સમાવેશ અહીં થઇ શકે એવું નહાતુ. એટલે તેમાનાં કેટલાક લેાકેા વિશેષ વિસ્તૃત અને ફળદ્રુપ સપાટ પ્રદેશની આશાએ આશાએ આગળ ચાલ્યા. ચુશિના એ રીતે એ ભાગ-શાખા-થયા. તેમાં એક નાની શાખા નાના ચુશષિક કહેવાયા અને માટી શાખા મેટા યુઇશિઋષિક કહેવાયા. નાની શાખા દક્ષિણ તરફ ચાલી. માટી શાખા પશ્ચિમ તરફ ચાલી. તે તરફ ચાલતાં ચાલતાં તેએ સીરદરયા ( સીતા ) નદીને કાંઠે પહોંચ્યા. ત્યાં વળી એક નવી જાતિના તેમને ભેટા થયા. તે લેાકેા સે કહેવાતા હતા. પારસી લેકે તેમને ‘ સક ’ તરીકે એળખાતા હતા. યૂરોપ અને એશીયા ખંડની ઉત્તરમાં ભટકતી જંગલી જાતાને સિથિયન ’ નામથી આળખવામાં આવે છે. પારસીલેાકેા એજ અમાં આ · સે ' લેકીને સક-વિસ્તૃત વિવેચન આગળ જોઇશુંકહેતા હતા. એ સૈ લેાકેાના નાયક ને સૈવાં કહેવાય છે. તે સે-વાંગ ઉપર માટા યુઇશિ લેાકાએ હુમલા કર્યાં. સે લેકે તીતર વીતર થઇ ગયા. તેમના સરદારે પાતે જ 6 × We hear that the Sai-ung were, some time before 160 B. G., driven out from their old home by another tribe, the Yuechi..... The Yue-chi were, in their turn, driven out by the Wu-sun, whose settlements have been defined by professor Franke as extending from Urumchi to the west of Issik-kul, from the Dzungarian desert and down towards the Tarim. Here accordingly Saka tribes must have been settled in the beginning of the second century B. G., near the Issikkul. Conpos...Indicarb, Vol. II, Pt. I, P. XIX. એમ સમજાય છે કે, ઇ. પૂ. ૧૬૦ પહેલા સૈવાં તેના પોતાના રહેઠાણમાંથી ચુછશ લેાકાએ ભગાડી મૂકયો હતા અને યુશિ લેાકેાને વુ-સુન લેાકેાએ કાઢી મૂકયા હતા. પ્રા. ફ્રાંકના કથન પ્રમાણે તે પુ–સુન લેાકેા ઉમશીથી ઇસિકકુલના પશ્ચિમ ભાગ સુધી અને ડગરીયાન( Dzungarian )ના રથી તરીમના નીચેના ભાગ સુધી વસેલા હતા. તે પ્રમાણે તે એમ અનુમાન થાય કે શકલોકેાઇસિકકુલની આસપાસમાં, લગભગ ઇ. પૂ. બીજી શતાબ્દિની શરૂઆતમાં, વસ્યા હતા. ડૉ. સ્ટીનકાના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શક જાતિનું મૂળ. પોતાના સાથીઓને વેર વિખેર કરી નાખ્યા. કેઈ ટી ટેળીઓ તેણે સાથે રાખી નહી. સે લકે બધા અહીં તહીં વિખરાઈ ગયા. કેટલાક બાકીયા તરફ ગયા અને ઐ-વાં *કિપિન-કપિશ–નામના દેશમાં ચાલ્યા ગયે. કિપિન-કપિશ કેટલાક વિદ્વાને કાશમીરને ગણાવે છે. કેટલાક વિદ્વાનો કંબોજના ભાગને ગણાવે છે. પણ કંબોજને કપિશ કહે એ વધારે વાસ્તવિક છે. આ સે લેકાના ત્રણ ખાસ ભેદ છે. તે ત્રણેના મોટાં મોટાં સંસ્થાને હતાં, ને તેમને ત્રણેને જુદા જુદા નામથી ઓળખાવવામાં આવતા. (૧) સકા કતિગ્રખેદા–અર્થાત અણિદાર ટોપી પહેરવાવાળા આ લેકો સીરદરયાનદીને કાંઠે રહેતા અને પાડોશના બાકટીયાના સૈનિકે સાથે જોડાઈને લશ્કરી કામ પણ કરતા હતા. * S. Levi identifies kipin with Kasmira. But his view has been ably controverted by Sten konou who accepts the identification with Kapisha. Gandhār was the eastern part of Kipin. Political History P. 293. By Raychaudhari છે. સિલવન લેવી કાશમીર દેશને કિપિન દેશ જણાવે છે. જ્યારે ડો. સ્ટીન કોને બહુ પ્રમાણ પૂર્વક તેમનાથી જાદા પડી કપિશ દેશને કિપિન તરીકે ઓળખાવે છે. વળી ગધાર એ કિપિનનાં પૂર્વીય ભાગ હતું એમ પણ કહે છે. રાયચૈધરી. * In the Persepolis insoription e 2 the Sakas are mentioned among the eastern countries, after Arachosia, India, and Gandhára, and before the Makas. : In the Naksh-i-Rustam inscription a 3 we have another enumeration : Media, susiana, Parthia, Aria, Bactria, Sogdiana, Khorasmia, Zranka, Arachosia, the Thatagush, gandhára, India, Saka Haumavarka, Saka Tigrakhaudā, Babylon, Assyria, Arabia, Egypt, Cappadocia, Sparda, Ionia, Sakā tyaiy taradraya ( or paradraya ), Skudra, the Takabarı Ionians, Puntians, Kushians, Maxyes and Karkians. From these enumerations we can hardly draw any other inference than that there were several Saka tribes, and that they all belonged to the eastern parts of the Empire. “ Corpus--Indicarum.” Vol. II, Pt. 1. P. xvii-xviIL. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. (૨) સકા હૈમવક–તેમને બીજો ભાગ આ નામે ઓળખાતો. આ લેક પારસી પ્રાંત (સીસ્તાન) કંગિયાનમાં રહેતા. આ પ્રદેશ હેલમન્ટ ( Helmund ) નદીનાં કાંઠા ઉપર છે. પાછળથી તે પ્રદેશ “સકસ્થાન” તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. પારસીઓ તેને સિજિસ્તાન ” કહેતા. હાલ તેને “ સીસ્તાન” કહેવામાં આવે છે. (૩) સકા તરદરયા–ત્રીજો ભાગ તરદા સક તરીકે ઓળખાતો તેઓ કાસ્પીયન સી–સમુદ્રને કિનારે રહેતા હતા. સમુદ્રની ઉત્તરે તથા રશીયાની દક્ષિણે આવેલા પહાડી પ્રદેશમાં તેઓ રહેતા હતા. તે લોકે પિતાના નાયકને સે-વાં કહેતા હતા. અને સે એટલે કે એ આપણે ઉપર જાણી લીધું. વાંમ્ એ ચીનીભાષાને શબ્દ છે. તેને અર્થ સ્વામી, સરદાર કે રાજા એ થાય છે. અર્થાત સે-વાંએટલે સકરાજા, સસરદાર * સકમુરૂન્ડ કે સકસ્વામી એ બધા એકજ અર્થવાચક શબ્દાંતરો છે. ઉપર આપણે જોઈ ગયા કે આ સૈ-વાંગ પોતાના માણસોને અને લશ્કરને વેર વિખેર કરી કપિશ-કિપિન દેશમાં ચાલ્યો ગયો. બીજા લોકો બાકટ્રીયા તરફ ગયા. ત્યાં તાહીયા લકે રહેતા હતા. તેમની સાથે આ લેકે પણ વસી ગયા. પેલી તરફ ઈશિત્રાષિક જાતિના લોકે માંડ પંદર વીસ વર્ષ સરદયા નદીને કાંઠે આરામથી વસી રહ્યા હતા તેમાં એક બનાવે તેમને વળી તે સ્થાન છોડાવવાની ફરજ પાડી. ઉપર વાંચી ગયા છે તે લોકોનાં બે ભાગ થયા પહેલાં તેમને પુરસુન જાતિના લોકો સાથે લડવું પડયું હતું. તેમાં વુ-સુન જાતિને રાજા મરાયા હતા. તે રાજા મરાયે તે પછી તેના પુત્રને બ્રણ લોકોએ દત્તક–ખેળે લઈ લીધો હતે. તેમણે તેને પાળી પોષી મેટો કર્યો. એજ છોકરાએ તેના પાલનહાર-રક્ષક હોયંગનૂ હૂણ લોકોની મદદ લઈને પિતાનું વેર વાળવા ઈ. પૂ. ૧૬૦ માં યુઈશિ–ષિક જાતિ ઉપર હુમલો કર્યો. તેમની સાથે ભારે લડાઈ થઈ. હુણ અને સુઈશિ લેકે તે પરાપૂર્વથી દુશ્મને હતા જ. હૂણેએ યુઈશિઓને મારીને હટાવ્યા. એટલે તેમણે સૈ-સક લેકેના રહેઠાણે જે પડાવી લીધાં હતાં તે બધા યુઈશિઓને ખાલી કરવા પડ્યા એટલે ત્યાંથી નિકળી યુઈશિ લેક સીરદરયા-નદીની દક્ષિણ તરફ ચાલ્યા ગયા. ત્યાંથી “વંશુ (આમૂ)” નદીને પાર કરી બાકટીયામાં આવી પહોંચ્યા. * Saka-murunda, Murund being a later form of a Saka word which has the same meaning as chinese" wang, " . e, master, lord. In Indian inscriptions and coins it has frequently been translated with the Indian word "Svāmin." Political History, P. 292. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ શક જાતિનું મૂળ. ૧૩ બાક્સ્ટ્રીયા એ તાહીયા લેાકેાના દેશ હતા. તાહીયા લેાકેાની ત્યાં મોટી વસાહત હતી. તાહિયા લેાકેા શાંતિપ્રિય વ્યાપારીઓ હતા. તેમની સાથે સક્લેાકેા પણ પડાવા નાખીને રહ્યા હતા. તે અન્ને સાથે યુઈીશ લોકોએ લડાઇ કરી. તેમને હરાવ્યા. યુઇશિઆના માર ખાવાથી વળી પાછા સક ટાળાએ વેર વિખેર થઈને નાઠા, ને નવી વસાહત શેાધવામાં ગુંથાયા. અને ચુઇશિએએ ત્યાં તાડીયા લેાકેાની જમીન કબજે કરી તેમના પર સત્તા જમાવવા માંડી. આ રીતે યુશ અને સૈ લેાકેાનું બાકટ્રીયામાં જોડાણુ થયુ. અને તાહીયા ઉપર સત્તા જમાવી ચુઇશ લેાકેા તેમના રાજા થઇ બેઠા. તાહીયા લેાકેા ચીનની ઉત્તર સીમામાંથી આકટ્રીયામાં કયારે, કેવી રીતે, ને શા માટે આવ્યા તે તેા ઇતિહાસથી ખાસ જાણી રાકાતું નથી. પણ એટલું તે નિશ્ચિત થઈ શકે છે કે તે લેાકેા ચીનની મેાટી પ્રસિદ્ધ દીવાલની શરૂઆત વખતે જેમ ચુઇશ કે ભ્રૂણુ લેાકેાને ભાગવુ પડયું હતું તેમ તેની સાથે સાથે આ તાહીયા લેાકેાને પુણ્ ભાગવું પડયું હશે. તાહીયા લેાકેા સ્વાભાવિક રીતે એશ-આરામી ને વ્યાપારી હતા, વળી સભ્ય પણ હતા. તેમને લડાઈમાં ન રસ હતા ન ગારવ હતું. એટલે યુઇશિ લોકોએ તેમના ઉપર સત્તા જમાવવા માંડી અને તાહીઆ લેકેએ તેમનું આધિપત્ય બહુ સરળ રીતે સ્વીકારી પણ લીધું. ઐતિહાસિકાનું એમ પણ માનવું છે કે સુગ્ધદેશ તથા સીરદરયા-નદીને પેલે પાર · અસિ · · અસિયાન ‘તુખાર ’ ને ‘ અસરાલ ’ નામની જ ંગલી-કુન્દી ભટકતી 9 × કાનસ સીમાન્તના જે પ્રદેશને, પ્રાચીન ચીની ઇતિહાસકારાએ તાહીયા કહ્યું છે. તેનુંજ નામ સાતમી શતાબ્દિમાં બૌદ્ધયાત્રી ‘ સ્વાન સ્વાંગે ’ ‘ તુહુલા ’ લખ્યું છે. અને આરબ લેખકાએ તેજ પ્રદેશને તુખાસ્તિાન તરીકે એળખાવ્યા છે. ' તે સાથે સાથે વાન સ્વાંગ વિગેરે એ તાહીયા લેાકાને જેમ શાંતિપ્રિય વ્યાપારી તરીકે એળખાવ્યા છે તેવીજ રીતે મધ્યકાલીન લગભગ તેજ અરસાના ) આમ લેખકાએ તુખારાને શાંતિપ્રિય વ્યાપારી તરીકે બતાવ્યા છે. એટલે વિચાર કરતાં એમ નક્કી થઇ શકે છે કે-ચીની લોકોનું ‘તાહીયા’ સ્વાન સ્વાંગનુ ‘તુહુલા ’ અને અરબ લેખકાનું તુખારિસ્તાન કે તુખાર લેાકેા એ ત્રણે એકજ પ્રદેશ અને એકજ જાતિને તાવનારા ભિન્ન ભાષાના ભિન્ન શબ્દાંતરેાજ માત્ર છે. અર્થાત્ તાહીયા તુલા અને તુખાર એ Rice, ઓવન તે ચાવજી ની માક એકજ વસ્તુ છે. જર્મન વિદ્વાન માવા આ સિદ્ધાંત ઉપર સ્થિર થાય છે. અલબત કેટલાક વિદ્વાના આ મન્તવ્યથી જુદા પડે છે. પરંતુ કેટલાક વિવરણુ ને ઘટના ઉપર વિચાર ચલાવ્યા પછી તે ત્રણે એકજ છે એ મત વધારે વાસ્તવિક ને યુક્તિયુક્ત લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. જાતિઓએ યૂનાનીઓ સાથે લડાઇ કરી તેમની પાસેથી ખાટ્રીયાનું રાજ્ય છીનવી લીધું હતું. તેને અનુકૂળ બીજી હકીકત એ મળે છે કે ‘દીઆદોત' ને સરવુચ ( Saraucas ) અને અસિયાન ’ ( Asiani ) નામની સયજાતિઓ સાથે લડાઇ કરવી પડતી હતી. અને તે જાતિઓએ છેવટે ભાટીયા જીતી લીધુ હતું. વળી “અસિયાન લોકો, તા ‘તુખારા’ ના રાજા બની બેઠા, અને સરવુચ ( saraucae ) લેાકેા નષ્ટ થયા. ” એમ પણ ઉલ્લેખા મળી આવે છે. 66 હવે મેળવીએ કે– અસિયાન લોકેા તુખારલોકેાના રાજા બની બેઠા ' અને ચુશિલાકા, તાડીયાલુકાના રાજા બની બેઠા. ” તે બન્ને વાકયાના અર્થ ખીલકુલ એકજ છે. કારણકે અસિયાન ને ચુઇશિ એ બન્ને એકજ જાતિ છે. અને · તાહીયા ’ અને ‘ તુખાર ’ એ બન્ને પણ એકજ જાતિ છે. * હવે આગળ વિચારીએયુશ અને તુખાર એ બન્ને સક જાતિ સાથે મળતી આવતી જાતિ છે. અને ભારતવાસી પ્રાચીન લેાકેાએ તા ચુર્દશ જાતિને સજાતિની અંતરગતજ ગણાવી છે. અલબત્ત અમુક વખત સુધી આ જાતિઓને મગાલવર્ગની જાતિઓ ગણવામાં આવતી હતી; પરન્તુ છેલ્લી શેાધખેાળને પરિણામે મધ્ય એશીયામાંથી તેમની પેાતાની ભાષાના ભારતીયલિપિમાં લખેલા પ્રાચીન લેખા મળવા માંડ્યા ત્યારે એ સિદ્ધ થયું કે તે બધા સક, દુખાર ને યુશિ લેાકેા આ વંશની જાતિએ હતી. વળી તાહીયા કે તુખાર લેાકેા ‘ તકલા-મકાન 'ની દક્ષિણપૂર્વમાં રહેતા હતા અને પાછળથી માર્કેટ્રીયા સુધી પહેાંચી ગયા હતા, પરન્તુ તેમની ભાષા અને લેખા તલા-મકાનની ઉત્તર પૂર્વમાંથી પણ મળી આવે છે. તેથી એમ પણ સિદ્ધ થાય છે કે તેઓ નીયાનદી અને ચનનદીના કાંઠા ઉપરથી ઉત્તર પશ્ચિમમાં પણ વસેલા હતા. વળી યુઇશિ લોકોના માર્ગ પણુ એ હતેાજ. એટલે તે લોકો આ તાડીયા લોકોમાં થઇને આવ્યા હાય અને તેમને પણ સાથે ઘસડતા આવ્યા હોય. વળી ઇગૂર-તુર્ક લેાકેાએ સિમ-કિયાંના રહેવાસીઓની ઉત્તર તરફ રહેનારી એક શાખાને જીતી લીધી ત્યારે તેમણે ત્યાંની પહેલી ભાષાને તુખારી ભાષા તરીકે વવી છે. તે ભાષા તુખાર જાતિની હતી. વર્તમાન વિદ્વાનોએ પણુ તુખારજિતના નામથી તે ભાષાને તુખારી ભાષા તરીકે સ્વીકારી છે. તેનું તેમના લેખામાં આશી એવું નામ આપેલું છે. અને આર્શીને અસિ કે અસિયાન સાથે સિધેા સબંધ દેખાઇ આવે છે. વળી જ્યારે અસિ અથવા ચુઇશિ લેકે તુખારાના રાજા થયા હતા ત્યારે તેમનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ શુક જાતિનુ મૂળ, નામ ભાષા સાથે પણ જોડાઇ ગયુ હાય એ તદ્દન સ્વાભાવિક છે. જેમ ગુજરાત ઉપરથી ગુજરાતી અને હિન્દુ ઉપરથી હિન્દી. ચુરુશિ લેાકેાની ભાષા વિષે બીજો પણ એક મતભેદ છે. કેટલાક વિદ્વાના એમ માને છે કે તે લેાકેા ખેતનદેશીભાષા ખેાલતા હતા. કેટલાક કહે છે કે તે લેાકા તુખારીભાષા ખેલતા હતા. વાસ્તવમાં એ બન્ને વસ્તુ સત્યપ્રતીત છે. કારણકે યુઇશિ લેાકેાના માર્ગમાં ખાતાનના પ્રદેશ તેા આવતાજ હતા. અને તેથી તે લેાકેા ખાતનદેશીભાષા ખેલતા હાય તા તેમાં આશ્ચર્ય પામવા જેવુ કશુ નથીજ. અને તુખારલેાકાના તેા એ રાજાજ હતા એટલે તુખારીભાષા તેમની પેાતાની ભાષા થઇ હાય તા તેમાં પણ કશું આશ્ચર્ય પામવા જેવું નથી. વળી ભારતના પ્રાચીન ગ્રંથેા-પુરાણા માંતા યુઇશ લેાકેાના રાજવંશને પણ તુખાર તરીકે વહુબ્યા છે કારણ કે તુખારામાં રહેવાથી અને તુખારાના રાજા બની જવાથી યુઇશિઋષિલેાકાના રાજવંશને તુખાર કહેવા એ સાવ સ્વાભાવિક છે, પછી ભાષાનું તા કહેવુંજ શું? વળી તે બધી આ ભાષા જ હતી એ નિર્વિવાદ સત્ય છે. આ બધા વિવરણ પછી એક સત્ય એ તરી આવે છે કે-યુઇશિ, ઋષિક, અસિ, અસિયાન, ષિ, યુશિ, સુ ( Su ), સૈ, સે ( Se ), સેક (Søk ), સાક ( Sok ) તાહિયા તુહુલા, તુખાર, એ બધા ભિન્ન ભિન્ન વખતના ભિન્ન ભિન્ન લેાકેાને મુખેથી નિકળેલા, મેાલાયલા પ્રચાર પામેલા પણ એક જાતિના વાચક શબ્દાન્તરે છે. અને તે બધા 6 સક ’ જાતિના નામાન્તરી છે. તેમનું મૂળ સ્થાન ચીનના ઉત્તરી ભાગમાં હતુ, અને ધીમે ધીમે તેઓ ફરતા ફરતા સીસ્તાન સુધી આવી પહેાંચ્યા હતા. > Scythians, whom the Greeks knew by the vague general name of · Saode, ' who may be identified pretty certainly with the · Saka' of the Indian writers ; and the ‘Su,' · Sai,' · Se,' ' Se,' or ‘Sok' of the Chinese annalists. ' Bactria P. 98. શ્રીકલાકો સિથિયન લેાકેાને સામૂહિક રીતે સકા (Sacae) નામથી એળખતા. જ્યારે હિંદના લૉકા નિશ્ચિતરૂપે તેમને સકે કહેતા; અને ચીના વિદ્વાને તેમને · સુ’ ‘ સૈ', ‘સે, સેક” કે 6 ( સાક ” તરીકે ઓળખતા. * Produced a general condition of unrest among the tribes inhabiting the northern fringe of the deserts of chinese Turkestan. Cambridge History of India p. 565 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રય રાજા રુદ્રદામા. સમય જતાં આ યુઈશિ-સક લોકોએ પિતાની જંગલી રીતભાત પણ છોડવા માંડી, નદીની ઉત્તરના ફળદ્રુપ પ્રદેશમાં ખેતી કરીને પોતાના જીવન નિર્વાહના માર્ગો શોધ્યા, તાહીયા જાતિના સમાગમથી શિષ્ટ રીતભાત ને નિયંત્રણ તેમજ વ્યવસ્થાપૂર્વક રહેવાનું પણ અપનાવી લીધુ, અને એ રીતે બે એક પેઢીમાં તે તે લોકેએ વ્યવસ્થિત બની સામાજિક ને રાજનૈતિક બંધારણે પણ મુકરર કર્યા. આ અરસામાં તે તેમણે પાંચ જુદાં જુદાં સંસ્થાનો પણ સ્થાપ્યાં, આ સંસ્થાનો હિન્દુકુશની ઉત્તરમાં આવેલાં હતાં. તેમાં અનેક નાનામોટા કુળ હતાં. તેમાં કુશાનકુળમાં એક બળવાન પુરૂષ થયે, તેણે પિતાના બાહુબળ ને મગજશક્તિથી પાંચે સંસ્થાનનાં રાજ્યોને એક સૂત્રમાં બાંધ્યા, પિતે બધાને ઉપરી થયે, અને તે આખી સક પ્રજાનો સમ્રા કહેવાયો હતો. તેનું નામ કડફીસેસ-કલ્સ ( Kadphises ) હતું. શકેનું કાજ પર આક્રમણ– એતો પહેલાં જ કહેવાઈ ગયું કે–દુખાર, ત્રાષિક કે યુઈશ એ એકજ સક જાતિના ભેદે નામાન્તરો છે. તેમની રાજધાની બદશામાં હતી. બદાં પામીરપ્રદેશમાં હતું. આ પામીર બદષ્ણ અને બલખ મધ્યકાળ સુધી તુખાર અથવા તુખારિસ્તાન કહેવાતાં હતાં. અર્થાત્ પ્રાચીન કંબાજ અને વાહિક દેશમાં રાષિક-તુખારોએ લગભગ ઈ. પૂ. બીજી શતાબ્દિની મધ્યમાં જ આક્રમણ કરી દીધુ હતું, કંબજ તે વખતથી જ તુખારિસ્તાન બની ગયું હતું, કારણ કે તુખારેની રાજધાની બદષ્ણાંશહેર તુખારિસ્તાનમાં ગણાયું છે. The well-known tribes which, according to Strabo, deprived the Greeks of Bactriana, viz., the Asii, Pasiani, Tochari, Sacarauli and the sacae or Sakas. Political History, P. 288. In the second and first centuries B, C., Greek rule in parts of kafiristán, Gandhara and the Hazára country (?) was supplanted by that of the sakas, Political History, P. 292. Sakas came to Sistan about the end of the second century B, C...” “corpus... Indicarvms.” Vol. II, Pt. I, P. xvu. * તુખાર પણ તેમનું જ નામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ શક જાતિનું મૂળ. ૧૭ બાકટ્રીયા એ પ્રથમ યવન રાજ્ય હતું, તેને સક-ત્રષિક તુખારેએ નષ્ટ કરી દીધું હતું. એ ઘટના છે. પૂ. ૧૬૦માં થઈ. જ્યારે ઈ. પૂ. ૧૨૮–૨ સુધી યુસિલેકે વંધ્યું નદીની ઉત્તર તરફ હતા, તે વખતે બાકીચા તે તાહીયા બની ગયું હતું. એટલે કે યવન રાજ્ય તે ઘણા વખત પહેલાં જ સમાપ્ત થઈ ચૂકયું હતું. અને તે પછી તરતજ કર્ષિકોએ વંસુનદીને પ્રદેશ કબજે કરી લીધો હતો. એ પ્રસંગ પછી–અર્થાત્ યવનરાજ્ય તૂટ્યા પછી યવનેને ભારતવર્ષમાં આવવાનું કારણ બન્યુ હોય તે તે તદ્દન સ્વાભાવિક છે. સાથે સાથે યવનેને જેમ ભારતમાં આવવાનું કારણ મળ્યું હોય તે યવનેએ પંજાબના માલવ ને શિવિ લોકો ઉપર હુમલા કર્યા , પરિણામે તાહીયા લેકેના હુમલાથી જેમ યવનેને ભારતમાં ભાગી આવવાની ફરજ પડી હોય તેમ ચવના હુમલાથી પંજાબના માલવ અને શિવિલકોને પંજાબમાંથી ઉજજૈન તરફ ભાગવું પડ્યું હોય. તે તો એમ કહેવું જોઈએ કે-કાન પ્રાંતથી જે જાતિની ઉથલપાથલ ને સંઘર્ષણ શરૂ થયા તેના આઘાત પ્રત્યાઘાત અને અસર ભારતવર્ષમાં ઠેઠ ઉર્જન સુધી પહોંચી. કારણ કે માલવ ને શિવિ લેકે પંજાબમાંથી ભાગીને ઉજજૈન-અવનિ પ્રદેશમાં આવ્યા. બીજી તરફ એજ ઉથલપાથલના કારણે સરદરયા-નદીને કાંઠે રહેનારા સક લોકોને પણ ભાગવું પડયું (મિશ્રદાત બીજાના વખતમાં) અને છેવટે તે તેમને પણ જૈનાચાર્ય કલકરિ સાથે ભારતવર્ષમાં સિન્ધ–સૈવીર ને સૈારાષ્ટ્રમાં ફરીને ઉજજૈન સુધી જવું પડ્યું છે જ અર્થાત્ એ બને જાતિઓ પાછી ત્યાંના સીમાડામાં આપસમાં ટકરાઈ, અર્થાત્ ચીનની દીવાલ બંધાવાથી જે લોકોને ટક્કર લાગી તે લકે બે ભાગમાં વહેંચાઈ જઈ તેજ બને સાતાવહનના રાજ્યની સીમામાં આવીને ભરાણી અને ત્યાં બનેએ ભેગા થઈ પિતાનું જોર અજમાવ્યું. શલેકેની પાર્થિવ રાજ્ય સાથે લડાઈ– ઉપર આપણે જોઈ ગયા કે સીરદરયા-નદીને કાંઠે સને રાજા સૈ—વાં કિપિનકપિશ-કંબોજ દેશમાં ભાગી ગયો હતો. તેના સગાસંબંધી-કુટુંબીઓ બધા છિન્નભિન્ન શીર્ણવિશીર્ણ થઈ ગયા હતા, બાકીયામાંથી પણ તેમને ભાગી જવું પડયું હતું. તેઓ ત્યાંથી ભાગીને હિંદૂકશ પાર કરી ભારતમાં ન આવ્યા એટલે કાબુલ-દૂનનું યવનરાજ્ય બચી ગયું. યવનરાજય હિંદમાં પણ તે વખતે આવી ગયું હતું. યુઈશિ પ્રજાના કશાનકુળના પુરૂષે રાજ્ય સ્થાપના કરી તે પહેલાં બાકટીયા અથવા બલખના યવન અને પાર્થિયા અથવા પશિયા ના પાર્થવ અથવા પલવ હિંદમાં ઘણું જૂના વખત થયા રાજ્યકર્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મહાક્ષત્રપ રાજા કામા. થઈ ગયા હતા. અલખત બાકટ્રીયાના યવનલેકાનુ રાજ્ય પડતી દશામાં હતું, પણ પાર્થિવ કે પલ્લવનું રાજ્ય તા ખરાખર ટકી રહ્યું હતું. સે-વાંગ કિપિન–કપિશ, કાફરિસ્તાન અથવા ગન્ધારમાં નાશી ગયા હતા. અને યુઇશિઓએ સકોનાં ટોળાંને તાહીયાના પ્રદેશમાંથી કાઢી મૂક્યા હતા. તે પછી સકા જ્યાં ત્યાં રખડતા હતા પણ તે ભારતમાં આવવાને બદલે લૂંટફાટ કરતા નૈરૂત્ય દક્ષિણ-પશ્ચિમમાં હેરાત તરફ અને ત્યાંથી પેાતાના જૂના મુલક સીસ્તાન-જ્યાં પ્રાચીન સકલાકો રહેતા તે તરફ જવા લાગ્યા. પણ સીસ્તાન તે વખતે પાવ રાજ્યના તાખામાં હતુ. એટલે સકનાં ધાડાંઓને રોકી તેના ઉપદ્રવથી પ્રજાને બચાવવા પાવ રાજાઓને સક ટાળાંએ સાથે ઘણી લડાઇએ લડવી પડતી. સકનાં આ ધાડાંઓના પ્રવાહને ખાળી રાખવા ને અટકાવવા માટે ભગીરથ પ્રયત્ના કરવા પડ્યા. એ પ્રયત્ના કરતાં કરતાં પાર્થિવરાજ સ્રાવત ખીજે ઇ. પૂ. ૧૨૮ માં મરાયા. તે વખતે આ સàાકા તા લૂંટફાટ કરતા, સ્થાયી રહેઠાણુ–મુલ્કની શેાધમાં પ્રીકરમાં હતાજ પણ સાથે તેજ વખતે યુઇશિલાકાની પણ તેજ દશા હતી. તે પશુ લૂટફાટ કરતા રખડતા હતા. જ્યાં આવે ત્યાં ધાડા લઇ જતા એટલે પાર્થિવ રાજાઓને તેમની સાથે પણ લડવું પડતું. ક્રાવત બીજો સકના ટાળાંએ સાથે લડતાં લડતાં મરાયેા. તેની ગાદીએ અખાન આવ્યો. તે તુખાર-ચુઇશ લેાકેાના ધાડાને ખાળવામાં ને અટકાવવામાં રોકાયા. એ તર્કના લાભ લઈ ખીજી તરફથી સકા તેના રાજ્યમાં ઘુસ્યા. લૂંટફાટ કરી દેશને ખેદાન મેદાન વેરાન ઉજ્જડ કરી મૂકયા ને છેવટે તેઓ સીસ્તાનમાં પાછા આવી ગયા. આ તરફ રાજા અબાન તુખારા-યુઇશિએ સાથે લડતાં લડતાં હાથે ઘવાયે ને તરતજ મરણ પામ્યા. ( કદાચ હથિયાર ઝેરીલું હશે.) ઇ. પૂ. ૧૨૩ માં તે મરામે અબાનની ગાદીએ તેના ઉત્તરાધિકારી તરીકે તેના પુત્ર મિશ્રદ્ઘાત બીજે ગાદીએ આવ્યા. તે વખતે આજુ બાજુના પ્રદેશમાં સલાકાનાં થાણાઓ જ્યાં ત્યાં પડ્યાં હતાં, તે થાણાંના સરદારા પાવ કે યવન રાજાની સૂબેદારી પણ કરતા. ઈરાની અથવા પારસી ભાષામાં સૂબેદારીને સત્રપી કહે છે. ને સુબાને સપ " * यद्यपि क्षत्रप शब्द संस्कृत का सा प्रतीत होता है, तथापि वास्तवमें यह पुराने इरानी ક્ષયपावन शब्दका संस्कृतरूप है । इसका अर्थ पृथ्वीका रक्षक' है । इस शब्दके " खतप ( સત્તવ ) ” ગૌરી “ છત્રપ ,, छत्रव आदि प्रकृत रूप भी मिलते हैं । उत्तरी क्षत्रप लोग ' पार्थिव ' ( પાર્થિયન ) राजाओं को अपना सम्राट् या अधीश्वर मानते थे; और इसी लिए वे “ "" क्षत्रप ( अर्थात् सम्राद के सूबेदार ) कहलाते थे । बौद्धकालीन भारत पृ. २८५ * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ શક જાતિનું મૂળ, કહે છે. લશ્કરમાં ભરતી થવા ઉપરાંત કઈ રાજ્યમાં સ્થાનિક ખાતે પણ તેઓ નાના નાના જમીનદાર તરીકે થઈ ગયા હતા. દરેક થાણાને આ સરદાર કે જમીનદાર તે “સાહી” કહેવાતો હતો. સીસ્તાનમાં સ્થિર થયા પછી તેઓ પાર્થવ સાથેની અથડામણે છોડી દઈ નિયં. ત્રણે અને બંધારણમાં શાંતિપૂર્વક એક પ્રજા તરીકે રહેવા લાગ્યા. પાર્થવ અથવા પહલવ લેના આચાર વિચાર રીતભાત અથવા સંસ્કૃતિને મોટે ભાગે તેમણે સ્વીકારી લીધું હતું. મિશ્રદાત બીજાના વખતમાં આ સોકે–સાહીઓના થાણા ઘણા જામી ગયા હતા. લગભગ તેઓ બધાં મળીને ૯૬ સાહીઓ હતા. પરન્તુ મિશદાત બહુ બળવાન અને પરાક્રમી રાજા હતા. તેણે પિતાના કાબુ નીચેના આ બધા સાહીઓને ખુબ દબાવ્યા, સાથે સાથે પિતાના રાજ્યની સીમા પણ ખૂબ વધારી. ઘણું દૂર દૂરના પ્રદેશ ઉપર પોતાની આણ વર્તાવી, દુશ્મનને મારીને ઝેર કર્યા. સકસાહીઓના વેરને પણ તે ભૂલ્યું ન હતું. ભૂતકાળમાં સકળાઓએ પહોંચાડેલુ નુકશાન અને તેના પિતાને સંહાર તેના મરણ બહાર ન હતું, તેણે એને સારી રીતે બદલે લીધે. તેણે પોતાના અતુલ પરાક્રમથી “રાજરાજેશ્વર”—“ “ક્ષાદાનાં ફા ”ની ઉપાધિ ધારણ કરી. આ પદવી પાર્થિવરાજાઓમાંજ પહેલા શરૂ થઈ અને તે મિશ્રદાત બીજાએ પોતાના રાજ્યકાળમાં ચાલુ કરી. * Cor. Ins. India Pt. 1, P. xx1. Palitical History of A. India. D. 351. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ શકલેકનું ભારતમાં આગમન - ઈ. સ. પૂ. ૧૨૩ ની આસપાસ ભારતવર્ષમાં ઉજજૈનમાં ગર્દસિંહ રાજા ગાદી. નશીન હતો. શક લેકે પણ આજ અરસામાં ભારતવર્ષમાં આવેલા છે. તે શામાટે ને કયે રસ્તે ભારતમાં આવ્યા તે આપણે આગળ વિચારીશું. જૈનેના તિર્ધર કાલકાચાર્ય, - જેમાં કાલકાચાર્ય તે ત્રણ ચાર કે પાંચ થયા છે. પ્રસ્તુત આચાર્ય જેમને ગભિલ્લ સાથે સંબંધ છે, તેમને સમય ઈ. સ. પૂ. બીજી શતાબ્દીની મધ્યમાં અર્થાત વીર સં. ચોથી શતાબ્દીની વચમાં ગણવો જોઈએ. - જ્યારે ગભિા રાજા ઉજજૈનની ગાદી ઉપર હતું તે વખતે જેન આચાર્ય કાલકસૂરિ પણ ઉજજૈનમાં આવી ચડ્યા. તેઓ પણ તિષશાસ્ત્રના પ્રખર વિદ્વાન ગણાતા. તેમને ત્યાં સારો પ્રભાવ હતો. તે વખતે કાલકસૂરિની પ્લેન સરસ્વતી સાધ્વી પણ વિચરતી વિચરતી ઉર્જન આવી. તે યુવતિ અને સ્વરૂપવતી હતી, એક વખત સાધ્વીઓ સાથે તે શહેર બહાર ગયેલી, તે વખતે ગર્દભ પણ ઉપવનમાં નિકળેહતો. તેણે તેને જોઈ. ગÉભિલ રાજાએ તેને પોતાના અંત:પુરમાં લાવી મંગાવી. ઉજજૈનમાં હાહાકાર થઈ ગયા. કાલસૃરિએ અને જૈન સંઘે ગભિલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ શકલાનુ ભારતમાં આગમન. ૧ રાજાને ખૂબ સમજાવ્યા, મનાવ્યેા, પરન્તુ રાજા ન માન્યા. તે વખતે કાલકસૂરિએ ગુસ્સામાં આવી પ્રતિજ્ઞા કરી કે “ રાજા ગભિાને અને તેના રાજ્યને ઉખાડી સાધ્વી સરસ્વતીને છોડાવું નહીં તા હું દુર્ગતિના ભાગી થઉં.” આવી ભીષ્મપ્રતિજ્ઞા કરીને આચાર્ય કાલકસૂરિ ઉજજૈનથી ચાલી નિકળ્યા. તેએ †પારસ પ્રદેશમાં પહોંચ્યા. ત્યાંના રાજા “સાહી * यद्येनमुर्वीपतिगर्दभिल्लं, कोशेन पुत्रैः प्रबलं च राज्यात् । नोन्मूलयामीति कृतप्रतिज्ञो विधाय वेषं ग्रहिलानुरूपम् ॥ कालकाचार्यकथा पृ० ८५-६० .. उपायेनोन्मूलयिष्यन् शककुलं ययौ गुरुः ॥ २३ ॥ ये स्युस्तत्र च सामन्ताः ते साखय इति स्मृताः । तेषां तु नृपतिः साखानुसाखीरिति विश्रुतः ॥ २४ ॥ आचार्यस्तस्थिवांस्तत्र साखेरेकस्य सन्निधौ । मन्त्रयन्त्रप्रयोगाद्यैः तं चात्यन्तमरञ्जयत् ॥ २५ ॥ X X X X X ' कालकाचार्य जिनदेवीय शककुल- . कोपेन सन्धां कुरुते मुनीशः ॥ १९ ॥ ये प्रत्यनीका जिनशासनस्य, संघस्य ये चाशुभवर्णवाचः । उपेक्षको डाहकरा धरायां, तेषामहं यामि गतिं सदैव ॥ २० ॥ पार्श्वकूल X कथा पृ० ९० ↑ પારસકૂળને વિષે ઇતિહાસમાં ખાસ કરીને જૈન અનુશ્રુતિમાં ઘણા મતભેદ છે. સંસ્કૃત-પ્રાકૃતભાષામાં લખાયલી જુદી જુદી જૈન પ્રતામાં ‘ પારસકુળ ’ ના જુદા જુદા નામેા આવે છે. કેાપ્ત સ્થળે शककुल, शाखीदेश, पश्चिमपार्श्वकूल, पारसकूल, पारिसकूल, सगकुल, सिन्धुजनपद विगेरे विगेरे भ—— शाखीदेश - " शाखीदेशश्च ” तत्रास्ति राजानस्तत्र शाखयः सिन्धुदेश अह सूरि ' सगकूले ' वच्चइ इगसाहिणो समीवंमि उपायेनोन्मूलयिष्यन् — शककुलं ' ययौ गुरुः પ્રભાવચરિત્ર કાલકપ્રમ‰. ” श्रुत्वेति सूरिर्गत एव सिन्धोर्नद्यास्तटं पश्चिमपार्श्वकुलम् । कोहकंतो कालिगज्जो तओ विहारं किच्चा सिन्धुजणवयं पत्तो Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat > " कालक कथा. कालक कथा ( जिनदेव ) , कालक कथा. हिमवंतथेरावलि આમ પાસકૂળના અનેક નામાંતરા મળે છે, અને તે બધા મારી દષ્ટિએ ઈંગિતશબ્દ વર્ષरायसा छे. भेभडे ' साही' उपरथी 'साडी हेश' ' सामीहेश ' } — शामी हेश; 'पारसहेश, ' ' पार्श्व ूण' में 'पारिसहूण; ' ' ' उपरथी 'शगुन' हे 'सगडुण' "" 7 ફારસ ’ ઉપરથી विगेरे. www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ v મહાક્ષત્રપ રાજા કદામા. નેવ સાહાનુસાડી ” કહેવાતા હતા. કાલકસૂરિ એક સાહીને ત્યાં રહ્યા અને જ્યાતિષ વિગેરેથી તેને પ્રસન્ન કર્યા. એક વખત ‘ સાહી ’એના વડા +‘સાહાનુસાહી ’એ સાહીઓ ઉપર ગુસ્સે થઈ બધા સાહીઓને એકેક કટાર મેાકલી અને તેના ઉપર લખ્યુ કે “ આ કટારથી તમારાં માથાં કાપી મારી પાસે માકલાવા ” સાહી આ આદેશથી મુંઝાણા. આચાર્ય કાલકસૂરિ બહુ ચતુર હતા અને તે વખતે ત્યાં હતા. તેમણે આ બનાવનો લાભ લેવા ચાહ્યો. ફાલકસૂરિએ આ વાત જાણી તેમણે સાહીને સમજાવ્યે કે તમારે નિરર્થક આત્મઘાત શામાટે કરવા જોઇએ? તમે બધા મારી સાથે ચાલે, આપણે ભારતવષ માં હિંદુગદેશ તરફ્ ચાલ્યા જઇએ. તેણે ખીજા બધા સાહીઓને ભેગા કરી કાલકસૂરિને સંદેશ સંભળાવ્યેા. સા સમ્મત થયા અને તે કુલ છન્નુ–૯૬ સાહીએ એક સાથે જ્યેાતિધર " 86 સાથે સાથે “ કુળ શબ્દ માટે પણ ઘણા મતભેદ છે. અમુક વિદ્વાન દીધ કારવાળા મૂળ શબ્દ વાસ્તવિક માની તેને કિનારા એવા અ કરે છે જ્યારે પ્રાચીન પાથીઓમાંપ્રતામાં કુળ શબ્દ માટે ભાગે હ્રસ્વ ઉકારવાળા મળે છે. ' * .. મારી માન્યતા પ્રમાણે તેમાં કોઇ એક જ વિચાર નિશ્ચિત કરવા વ્યાજ્મી નથી, તે બન્ને કુળ શબ્દો ઠીક છે. કાઇ સ્થળે દેશવાચક શબ્દ સાથે ‘કૂળ ’શબ્દ દીકારવાળા ઉપયુક્ત છે. જેમકે ‘પારસકૂળ.’ કારણકે અહીં કિનારા વાયક ‘ કૂળ ' શબ્દના સંબંધ યથા છે. પારસદેશ અને કૂળ=દરીયા કિનારા; બલ્કે અહીંયા પારસકુળ શબ્દ અસંગત થઇ પડે છે. , જ્યારે ‘ શક' કે ‘ સાહી ' એ વ્યક્તિવાચક શબ્દો ગણી શકાય. એટલે કે જે વ્યક્તિ વાચક શબ્દ ‘ શક ' કે ‘ સાહી ' લેવામાં આવ્યા હોય તે સમૂહ-જાતિવાચક ‘કુળ ’ શબ્દ તેની સાથે ઉપર્યુક્ત તે યથાર્થ ગણાય. ‘ સાહીકુળ, ' ‘ શકકુળ ' વિગેરે. ઉલ્ટુ વ્યક્તિવાચક શબ્દ સાથે કિનારાવાચક શબ્દોના મેળ અણુઘટતા થઇ પડે છે. એટલે કે દેશવાચી શબ્દ સાથે કિનારાવાચક ‘ કૂળ ' શબ્દ અને વ્યક્તિ વાચક શબ્દ સાથે સમૂહજાતિવાચક ‘ કુળ ′ શબ્દ લગાડવામાં આવે તેા ઉપયુક્ત અર્થા મળી આવે; ‘ પારસકૂળ ' અને ‘ સાહીકુળ ' એ બન્ને શબ્દો લેવાથી અ તેા એજ નિકળે છે કે આચાર્ય. કાલસૂરિ સિંધુ નદીને પાર કરી પારસકૂળ—ફારસદેશમાં ગયા, ત્યાં સાહી સાથે રહ્યા . અને તેમના ઉપર પ્રભાવ પાડ્યો. * રાજાઓના રાજા, રાજરાજેશ્વર, રાજાધિરાજ, શહેનશાહ. + આ સાહાનુસાહી તે મિથ્રદાત બીજો પાથવરાજા હતા. તે ` ખાન રાજાના ઉત્તરાધિકારી હતા. તેણે પાતાના પિતાનું વેર વાળવા શક લેકાનુ નિકંદન કાઢવાની યુક્તિ રચી હતી. તે એટલા બધા પરાક્રમી હતા અને સાહીઓને એટલા સત્ત્વહીન બનાવી મૂકયા હતા કે ૯૬ સાહીએ પણ તેની સાથે માથુ ઉંચકી શકયા ન હતા. તેણે આ કટાર માકલીને પિતાનું પૂરૂ વેર વાળ્યુ. તેને ઇરાદા તે બધાને નષ્ટ કરવાના હતા, પરન્તુ આચાર્ય' કાલકસૂરિએ તેમને બધાને સાથે લીધા, તે તેમના તારણહાર બન્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શકલેાકાનું ભારતમાં આગમન. ૨૩ આચાર્ય કાલકસૂરિના નેતૃત્વ નીચે ભારતવષ તરફ ચાલ્યા. કાલકસૂરિ તેમના સૂત્રધાર બન્યા. તેઓએ સિન્ધુ નદી પાર કરી ભારતમાં પ્રવેશ કર્યાં. તેમના ભારત પ્રવેશ સંબંધી કેટલેાક મતભેદ છે. મુનિરાજ ×શ્રીકલ્યાણવિજયજી એમ માને છે કે તેઓ પારસથી સમુદ્ર માર્ગે સૌરાષ્ટ્રમાં આવ્યા. પ્રાચીન પ્રતામાં લખાયુ છે કે સિન્ધુ નદીને પાર કરી તે બીજા રાજા ઉપર વિજય કરતા કરતા સારાષ્ટ્રમાં આવ્યા છે. જ્યારે બીજા ઇતિહાસકારા એમ માને છે કે તે સિન્ધુ નદી પાર કરી સિન્ધમાં થઈને સૈારાષ્ટ્રમાં આવ્યા છે. મુનિરાજ કલ્યાણુવિજયજીના મત સ્વીકાર કરવામાં આવે અને સમુદ્રમા સૌરાષ્ટ્રમાં શકલેાકાનુ આગમન માનવામાં આવે તેા તેઓ સિન્ધમાં કયારે ગયા ? ત્યાં વાસ ક્યારે કર્યા ? હિંદુ શસ્થાનની સ્થાપના ક્યારે કરી ? વિગેરેના મેળ બેસી શકે નહીં. વળી શસ્થાનની સ્થાપના તા ઇ. પૂ. ૧૨૦-૧૫ ની અંદર થયાનું માનવામાં આવે છે અને શકલાકનું ભારતમાં આગમન . પૂ. ૧૨૩ ની આસપાસ મનાય છે. એટલે કે ભારતમાં આવ્યા પછી તરતજ લગભગ હિંદી શસ્થાનની સ્થાપના કરી છે અને સૌરાષ્ટ્રમાં તા ૧૧૫-૧૦ ની અંદર આવ્યા છે. × सबके सब अपने-अपने स्थानसे भागकर हिन्दुस्तानकी तरफ रवाना हुए। इस प्रकार छियानवे साहि समुद्रमार्गसे सौराष्ट्र ( काठीयावाड़) में आए । * उत्तीर्य सिन्धुं कटकं सुराष्ट्रा-देशे समागत्य सुखेन तस्थौ मुनि कल्याणविजयजी ‘દિવેલી અમિનન ગ્રંથ ' છુ. ૧૮ વચા હિન્દુળસે...... जाव उत्तरित्त सिन्धुं पत्ता सोरट्ठमण्डलं ताव ......સમૂચ સાલયઃ સર્વે: સિન્ધુતીરે સમાનમન્ ! રૂપ || आचार्यदर्शितपथः साखीशः सोऽपि सत्वरम् । प्रयाणैरनवच्छिन्नैरुपसिन्धु समासदत् || ३८ ॥ तेऽथ सिन्धुं समुत्तीर्य, साधयन्तोऽखिलान्नृपान् सुराष्ट्राविषयं प्रापु-स्तत्र प्रात्रुडुपेयुषी ॥ ३९॥ कालिकाचार्य कथा ( जिनदेव ) “ જાણાવાય જ્યા. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat The Story of Kalaka ( Brown ) P. 94. उत्तरि सिन्धुनई कमेण सोरद्रुमण्डले पत्ता । The Story of Kalaka ( Brown) P. 74. They crossed the river Indus and in time, came to the land of Saurastra. Dr. Brown P. 81. www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. બીજો વિરાધ એ આવે છે કે–સૌરાષ્ટ્રમાં આવ્યા પછી તા તેઓ સિધા સિંધમાં ગયા નથી. તેઓએ દક્ષિણ ગુજરાતમાં થતા ગુજરાતના રાજાઓની મદદ લેતા લેતા ઉજજૈન ઉપર ચડાઈ કરી ગભિધને હરાવ્યા છે. ગભિટ્ટને હરાવ્યા પછી તે સિંધમાં ગયા હોય અને શસ્થાનની સ્થાપના કરી હોય એવું ઇતિહાસમાં નથી. # કઈ એટલે માનવું પડશે કે તેએ પારસકૂળ-ફારસમાંથી સાહીએ સાથે સમુદ્રમાળે સૈારાષ્ટ્રમાં નથી આવ્યા પણ સિન્ધુ નદીને પાર કરી ઇ. પૂ. ૧૨૩ ની લગભગ સિન્ધમાં ઉતર્યો અને ત્યાંથી કચ્છમાં થઇ સૌરાષ્ટ્રમાં આવ્યા. હિન્દી શસ્થાન—— સિન્ધુ નદી પાર કરી હિન્દુની વાયવ્ય સરહદમાંના પ્રાંતમાં થઇ તે પ્રથમ સિંધમાં આવી અટકયા. એ અરસામાં ત્યાં કઇ માટી રાજ્યસત્તા નહતી. નાના નાના યવન રાજ્ગ્યાજમીનદારો અને લેાકસંઘની સત્તા સામાન્યરીતે પ્રવર્તતી હતી. તે જમીનદાર યવનાને અને સ્વતંત્ર જનસમૂહેાને આ શàાકાએ દબાવી, તેમના ઉપર શકસરદારાએ પેાતાનું આધિપત્ય જમાવ્યું અને તેમાંના કેટલાક સરદારા અહીંના સત્તાધીશ થઇ બેઠા, એટલુંજ નહીં તેમણે તે સ્થાનને “ ભારતીય શસ્થાન એવુ નામ પણ આપ્યું. આ સ્થાપના ઇ. પૂ. ૧૨૦-૧૫ ની અંદરના વખતમાં થઈ હતી. એથી સ્વાભાવિક અનુમાન થાય છે કે ત્યાં સિંધમાં શકસરદારાની સત્તા ખૂબજ જામી ગઇ હતી, કે જેને પરિણામે તે પ્રદેશ ઇન્ડોક્રુથિયા ’ અથવા ‘ હીદી શકસ્થાન ’ કહેવાયેા. 6 "" આ હિન્દી શસ્થાનનું મુખ્ય શહેર-રાજધાની મીનનગરમાં હતી. તે શહેર સિન્ધુ નદીને કિનારે આવેલુ હતું અને ત્યાંથી નજીકમાં સમુદ્ર કિનારા ઉપર અરક નામનું શક્લેાકેાનું બંદર હતું. પશ્ચિમભારતમાં પ્રવાસ— સિંધમાં પેાતાને અડ્ડો ને રહેઠાણુ સ્થાયી બનાવીને તે લેાકેા પશ્ચિમ તરફ ચાલ્યા. કચ્છમાં થઈને તેઓ સૈારાષ્ટ્રમાં આવ્યા. આ કૂચ તેઓએ એકજ વર્ષમાં ખતમ કરી હતી એમ કાળકાચાય કથાનકથી સ્પષ્ટ પ્રતીત થાય છે. આ સમય ઈ. પૂ. ૧૧૦-૧૦૫ * हिन्दी शकस्थान की राजधानी मीननगर सिन्धुनदी के किनारे कहीं थी । समुद्रतटपर बर्बरक नामका बन्दरगाह उसके नजदीक ही था । इस के बाद जब भारत के दूसरे पडोसी प्रान्तों में शक की खत्ता पहुंची, तब वहां उनके शासक क्षत्रप या महाक्षत्रप कहलाते,... संभवतः उनका अधिपति मीननगर का शक महाराजा ही होता था। इस प्रकार भारतवर्ष में सिन्धप्रान्त शकका अड्डा और आधार बन गया, और वहींसे वे दूसरे प्रान्तों की तरफ बढे । भारतीय इ० रूपरेखा पृ. ७५७० + भारतीय इतिहास की रूपरेखा जि. २. पृ, ७५८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શકોકોનું ભારતમાં આગમન. દરમ્યાનને ગણી શકાય. સિધથી કાઠીયાવાડ વચ્ચેના વૃણિ કુકર વિગેરે સત્તાઓ શકલેકએ સ્વાધીન કરી લીધી. સૈારાષ્ટ્રમાં તેઓ ઠીક ઠીક રહ્યા. ચોમાસુ આવ્યુ હતું એટલે આગળ વધવું મુશ્કેલ હતું કચ્છ, સૌરાષ્ટ્રમાં તેમણે ખૂબ સત્તા જમાવી. સૈન્યબળ ને સાધન સામગ્રી પણ તૈયાર કરી. કહેવાય છે કે સેરાદ્ધને તે સરદારોની વચ્ચે વહેંચી લીધું હતું. અને પારસફળ” માં જે સાહીને ત્યાં આચાર્ય કાલકસૂરિ રહ્યા હતા તેને સે સરદારે-સૈરાષ્ટ્રના અધિપતિ નિ હતો. ક્ષત્રપ-મહાક્ષત્રપની યોજના સિન્ધમાં “શિકસ્થાન” ની સ્થાપના કર્યા પછી સૈરાદ્ધ તરફ કૂચ કરી ત્યારે રાજધાની તરીકે તે મીનનગર જ મુકરર હતું. ત્યાંના સત્તાધીશ તેમના અધીશ્વર-રાજા કહેવાતા. તે પછી જ્યાં જ્યાં તેમની સત્તા સ્થાપન થતી ત્યાં સૂબા કે વડાસૂબા નિમાતા. આગળ કહી ગમે તેમ સૂબાને સત્રપ કહેવામાં આવે છે અને સત્ર૫નું સંસ્કૃતરૂપ–ભારતીય ભાષામાં ક્ષત્રપ થાય છે. આ સૂબા કે ક્ષત્રપ અને વડાસૂબા કે મહાક્ષત્રપ બને બરાબર સમાનાર્થક શબ્દો છે. તે સૂબા ને વડાસૂબાની સ્થાપના થતી. શકસ્થાન પછી જ્યાં જ્યાં સત્તા તેમણે જમાવી ત્યાં ત્યાં ક્ષત્રપ અને મહાક્ષત્રપની નિમણુક થઈ. શકફળમાં સાહીઓ જેમ સાહાનસાહી (શહેનશાહ ) મિશ્રદાત બીજાને આધીન હતા તેમ અહિંના ક્ષેત્ર ને મહાક્ષત્રપો “શકસ્થાનના રાજાને આધીન કહેવાતા. ક્ષત્રપને હિંદમાં પ્રચાર– આ ક્ષત્રપ કે મહાક્ષત્રપનો પ્રચાર પહેલ વહેલા મહાવિજેતા એલેકઝાન્ડરના વખતથી શરૂ થયો છે. હિંદ ઉપર ઈ. સ. પૂ. ૩ર૭-૩૨૪ ના અરસામાં અલેકઝાંડરે લડાઈઓ કરી હિંદના ઘણા પ્રદેશ જીતી લીધા અને તેના સ્વદેશ તરફ પાછો ફર્યો ત્યારે તેણે જીતાયલા મુલ્ક ઉપર સવ નીમી પોતાના જીતાયેલા પ્રદેશોને મોટી પાંચ સત્રપીમાં વિભાજિત કરી નાખ્યા હતા. તે પાંચ સૂબાગીરી (સત્રપી) માં પાંચ સૂબાઓ નિમ્યા હતા. તેમાં એક સત્રપી તક્ષશિલામાં ક્ષત્રપ રીલિપ બીજી સત્રપ કાબૂલમાં ક્ષત્રપ નિકેનર જેની હદ બાકીયામાં આવેલા હિન્દુકુશના ઘાટ સુધી હતી. ત્રીજી સત્રપી સિંધમાં એજીનરને પુત્ર પિથન વિગેરે, એમ સત્ર નિમાયા હતા. આ સત્ર આસપાસના નાનાં મોટાં સંસ્થાનને દબાવી પિતાના ખંડીયા બનાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. લે ત્યારે તે, મહાક્ષત્રપ ખની જતા. આ મહાક્ષત્રપ તે વડાસૂમે, પ્રતિનિધિ કે વાયસરાય તે સ્થાને મનાતા. ઉજ્જૈન ઉપર હલ્લા સૌરાષ્ટ્રમાં તે સ્થિર થઇ, સાધન સામગ્રી એકઠી કરી લીધી અને આચાર્ય કાળકાસૂરની સૂચનાથી યાગ્ય સમયે તેઓએ ઉજ્જૈનના રાજા ગભિલ્લુના રાજ્ય ઉપર હુમલા કરવા કૂચ કરી. તેઓએ દક્ષિણ ગુજરાતના રાજા અળમિત્ર અને ભાનુમિત્રને પણ સાથે મેળવી લીધા. કારણ કે તે એ ગભિલ્લુથી અપમાનિત થયા હતા એટલે ગભિક્ષ સાથે તેમને પણ વૈર હતુંજ. એમ બન્નેને અને બીજાપણુ ગુજરાતના રાજાઓને સાથે લઇ સા આચાર્ય કાલકાસૂરિના નેતૃત્વ નીચે ઉજજૈન તરફ આગળ વધ્યા અને ઉજ્જૈન ઉપર હલ્લા કર્યા-ઘેર ઘાલ્યે. રાજા ગભિલ્લુ મહા શક્તિશાળી અને વ્યંતરી વિદ્યા-ગ ભી વિદ્યાની સાધનાવાળા હતા. એ વિદ્યાને લીધે તે ‘ અજેય ’ ગણાતા, કાલકસૂરિ એ હકીકતથી પૂર્ણ વાકેફ હતા. ઘેરો ઘાલ્યા પછી આચાર્ય કાલકસૂરિને સમાચાર મળ્યા અને જાણ થઇ કે રાજા ગભિક્ષ ત્રણ ઉપવાસ કરી ગભી વિદ્યાની સાધના કરી રહ્યો છે. ત્યારે તેણે સેનાના ચુનંદા એકસા આઠ શબ્દવેધી બાણાવળી ચેાદ્ધાઓને ખેલાવી આ હકીકત જણાવી અને સલાહ આપી કે જ્યારે ગભી−ગધાડી ભૂંકવા માટે માઢું ઉઘાડે ત્યારે એકદમ ગર્દ ભીના મેાઢામાં ખાણાના વરસાદ વરસાવવા, ખાણેાથી તેનુ માઢું ભરી દેવું જેથી તે અવાજ ન કરી શકે. યેદ્ધાઓએ તે પ્રમાણે કર્યું અને રાજા ગભિાના પરાજય થયા. આચાર્ય કાલકસૂરિએ તેને ઉખાડી ઉન્નયની ઉપર અધિકાર મેળવ્યેા પેાતાની મ્હેન સરસ્વતી સાધ્વીને છેાડાવી ફરી સંયમમાં પ્રવૃત્ત કરી, અને શકલેાકાએ ઉજ્જૈન ઉપર પેાતાની રાંજ્યસત્તા સ્થાપી. એ રીતે તે શલાકા તેમના મૂળ શસ્થાનથી હિન્દુકુશને માર્ગે સિન્ધુનદી પાર કરી સિન્ધમાં પેાતાનું નવું શસ્થાન જમાવી કચ્છને વિંધી સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યાં ત્યાં સત્તા જમાવી. ગુજરાત તરફ થઇ ઉજજૈન ઉપર ચડાઇ કરી, ત્યાં રાજ્યસત્તા જમાવી. એ રીતે ભારતના પશ્ચિમખંડ ઉપર તેમનુ એકછત્ર રાજ્ય સ્થાપન થયું. * ढक्कानिनादेन कृतप्रयाणा नृपाः प्रचेलुर्गुरुलाटदेशम् । - तद्देशनाथौ बलमित्र - भानुमित्रौ गृहीत्वाऽगुरवन्ति सोमाम् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ફાલકકથા. www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ રાજા રુદ્રદામાનો રાજ્ય અધિકાર. . ઉજજૈનમાં શકોકોએ રાજગાદી સ્થાપન તે કરી પરંતુ લાંબા કાળ સુધી તે ટકી નહીં. લગભગ ચારેક વર્ષ પછી શકલેકે પાસેથી ઉજજૈનનું રાજ્ય છીનવાઈ ગયું. પરંતુ પશ્ચિમ ભારતમાં તે તેઓ બહુ લાંબા કાળ સુધી રાજ્યસત્તા ભોગવી શક્યા, એટલું જ નહીં રાજ્યને વિસ્તાર પણ વધાર્યો. તેમાં શકરાજા મહાક્ષત્રપ ચછન અને મહાક્ષત્રપ રુદ્રદામા વધારે પ્રસિદ્ધ છે. મહાક્ષત્રપ ચષ્ટને પિતાના નામથી વંશની સ્થાપના કરી હતી અને તે ચછનવંશ કહેવાય. અને રાજા રૂદ્રદામાએ ઉજનની ગાદી પાછી મેળવી હતી. રાજા રુદ્રદામા ચટ્ટનને પાત્ર થતા હતા. રાજા રુદ્રદામા વિગેરે મૂળે તે કાર્દમક વંશના હતા. કાન્તર ગુફાના એક ખંડિત લેખ જે અમાત્ય સરકે એક પાનીયભાજન–પાણી ભરવાની ગોળી ભેટ આપ્યા બાબતને છે તેમાં વાસિષ્ઠીપુત્ર શ્રી સાતકર્ણની દેવી-રાણી કાદમક રાજાઓના વંશમાં ઉત્પન્ન થયેલ મહાક્ષત્રપ રુદ્રદામાની દિકરીનો ઉલલેખ છે. આથી એમ જણાય છે કે-રુદ્રદામાના પિતામહ મહાક્ષત્રપ શબ્દને સ્થાપેલે ચછન * મારતીય . હવેલા ગિ ૨. p. ૮૬૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રદ્રદામા. વંશ તે વખતે વધારે ખ્યાતિ પામેલ ન હોવો જોઈએ અને ત્યાં સુધી વિશેષપણે તે કાર્દમક વંશના કહેવાતા હોવા જોઈએ એટલે કે મૂળ તે એ કાર્દામક વંશના હતા. વળી ચટ્ટનના પિતામહ ઝામેતિક (દસમેતિક, સામેતિક) સુધી તે ચછનવંશનું નામ નિશાનજ ન હતું. ચષ્ટનના પિતામહનું નામ ખરેખર શું હતું તે ઘણુ કાળ સુધી તે અજ્ઞાત અને સંશયાત્મક જ રહ્યું છે. તેને પહેલાં દસમેતિક કે સામેતિક કહેતા પણ પાછળથી બ્રાહ્મીલિપિ અને ખરેઝી લિપિમાં જેમ જેમ અન્વેષણ થતું ગયું ને ઉચ્ચારણનું જેમ જેમ સ્પષ્ટીકરણ થતું ગયું તેમ તેમ તેના વાસ્તવિક શબ્દોચ્ચારણે થવા લાગ્યા. અને મૂળ શબ્દમાં પરિવર્તને થતાં ગયાં. તેના પરિણામે પહેલાં જેને દસમેતિક કે સ્સામતિક કહેતા હતા તેને આજે ઝામેતિક કહે છે. કારણકે ઝને કહેવા માટે તે વખતે સ ને ઉપયોગ થતો હતો. અત્યારની શોધખેળ પ્રમાણે કામેતિક એ છેલ્લું ને પરિસ્કૃિતનામ ગણાય છે. કેટલાક વિદ્વાન સ્ત્રીનને સિલ્વનલેવી વિગેરે ભૂમક અને પ્રામેતિક બને એકજ છે એમ માને છે, અને દલીલ રજુ કરે છે કે ગ્રામેતિક એ શકશબ્દ છે અને તેમાં “ઝામ”ને અર્થ “ભૂમિ' એવો થાય છે એટલે ઝામેતિક ને સંસ્કૃત ભાષામાં અનુદિત કરવામાં આવે તે ભૂમક એવું નામ થાય, એટલે ભૂમક અને ઝામેતિક બને એકજ વ્યક્તિના નામાન્તર દેવા જોઈએ. વળી તે વખતે શક, પાર્થવ, કુશાન વિગેરે લોકો જેમ બને તેમ પોતાના વ્યવહારમાં આર્યત્વની છાપ લાવવા વિશેષ કોશીશ કરતા હતા એટલે સંભવ છે કે તેમણે તેમના નામે આર્યભાષા-સંસ્કૃતમાં ફેરવી નાખ્યાં હોય. વળી એ વખતે હિન્દને પશ્ચિમ ભાગ સુરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ વિગેરે હિન્દીરાજાના અમલ નીચે ઘણા વખતથી હતો એટલે એમની સાથે ભળી જવા માટે ઝામેતિકે પોતાનું નામ ભૂમક x રાખ્યું હોય. 1 एजानइ एय्सानइ. भारतीय. रूपरेखा पृ. ८१७ + This Ysamotika is evidently derived from the Saka word Ysama, earth'. I therefore agree with M. Sylvain Levi in identifying Ysamotika with Bhumaka, seeing in the latter name a clumsy attempt at translating the Saka name into Sanskrit. Kharoshthi Inscriptions. Cor. Ins. Indi. Vol. II. Pt. I. P. LXX. * ખરેછી ઇન્સક્રીપ્શન પૃ. ૭૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ રાજા રૂદ્રદામાનો રાજ્ય અધિકાર. ૨૯: અલબત ઈતિહાસકારોએ આ દલીલને બહુ ઓછું વજુદ આપ્યું છે. રાયચૌધરી વિગેરે ઈતિહાસકોએ ક્ષહરાટ વંશને ભૂમક અને ચટ્ટનના પિતામહ ઝામેતિક બને ભિન્ન વ્યક્તિઓ છે એમ બતાવ્યું છે અને અત્યાર સુધી તે મનાતું આવે છે. પરંતુ વિચાર કરતાં મને એમ લાગે છે કે ગ્રામેતિક અને ભૂમક બને એકજ લેવા જોઈએ. શક શબ્દ આર્ય ભાષામાં પલટાયેલો હોવો જોઈએ. અર્થાત ગ્રામેતિકનો અનુવાદ ભૂમક (સંસ્કૃતમાં) કરી લેવાયો હોય તે તદ્દન સંભવિત છે. પરંતુ એટલું તો ખરૂંજ કે તે (બે હોય તે પણ) બને શક જાતિના હતા. તેના કુળ વિશે તેમણે ખાસ કશું કહ્યું નથી. રેસને તેના કુળ વિશે કાંઈક વિશેષ પ્રકાશ પાડ્યો છે અને તે કાર્દમકકુળને હોવા વિશે ઉલ્લેખ કરતાં એમ બતાવે છે કે – એ કામક કુળનું મૂળ ઈરાન-પાથયાના પ્રદેશમાં કાઈમ નદી આવેલી છે, અને ત્યાંના આ લેકો રહેવાસી હોય તે તે નદીના નામથી આ વંશનું નામ કર્દમવંશ પડ્યું હોય એ સાવ સંભવિત છે. ' વળી રૂદ્રદામાની પુત્રી પિતાને કામક કુળની ઓળખાવીને ગર્વ ધરતી હતી. એ પણ એક કારણ છે. ' અર્થાત્ આ નદીના નામથી અને પેલા લેખથી એમ માનવાને કારણે મળે છે કે તે મૂળે કામક કુળના હતા. Lastly, the Karddamaka family, from which the daughter of the Mahakshatrapa Rudra claimed descent, apparently derived its name from the Karddama river in Persia, Political History of A. India P. 422. * The queen's name is missing, but she is described as the queen of Vasisthiputra shri Satakarni, descended from the family of kārddamaka Kings. She was almost certainly also described as “[ the daughter ] of the Mahakshatrapa Rudra.' Indian Coins by Rapson LI The term is used so as to include at least two distinct families. The Ksaharātas and the family of castaná. It is possible that the proper name of the latter may have been Karddamaka.' A catalogue of the Indian coins, in the British Museum CIII Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. સામેાતિકના પુત્ર ચષ્ટને તે કામક કુળનું નામ ફેરવી પાતાના નામના વંશ સ્થાપિત કર્યા અને તે પછી ધીરે ધીરે તેઓ ચષ્ટનવશના રાજાએ કહેવાયા. 30 ચષ્ટનના નામ માટે પણ ઘણા મતભેદ હતા. પ્રા. એન્ડ્રીયસના મતવ્ય પ્રમાણે પટ્ટો ભાષામાં ચષ્ટન શબ્દના ‘માલિક ’ અર્થ થાય છે. અને પટાભાષા એ પૂ - તુ સ્તાનની પ્રાચીન શકભાષા સાથે અમુક અંશે સંબંધ રાખનારી છે. કેટલાક તેને સ્તન કહેતા. ષસ્તન એ નામ કુશાનવવંશના દેવકુળમાંથી મળી આવેલી એક મૂર્તિ નીચે કાતરાયલુ છે, તે ચષ્ટનની મૂર્તિ છે એમ શ્રી ભટ્ટાચાર્યે પ્રથમ શોધી કાઢયું અને વિદ્વાનાએ તે માન્ય રાખ્યું છે. એટલે પસ્તન એ ચષ્ટનનું જ નામ છે. ફૅટાલેમી તેને ટીઅસ્ટનેસ તરીકે વર્ણવે છે. ટીઅસ્ટનેસ એ યૂનાની ભાષાને શબ્દ છે, તેનુજ રૂપ ભારતીયભાષામાં ચષ્ટન થાય છે, એવે વિદ્વાનાના મત છે. આ ચષ્ટન પ્રથમ તે સાધારણ ક્ષત્રપ હતા. કેટલાકના મતે તે કુશાનવવંશના ક્ષત્રપ હતા. પણ પાછળથી મહાક્ષત્રપ બન્યા અને રાજાની ઉપાધિ પણ તેણે ધારણ કરી હતી. તેનાં ચાંદી, તાંબાના સિક્કાઓ પણ મળ્યા છે તેના ઉપર બ્રાહ્મીલિપિમાં રાો ક્ષત્રવસ કલમોતિપુ[લ—]...'' લખ્યુ છે. બીજીબાજુ ખરાન્નીલિપિમાં “ *ત્રો [—], ચેનલ” 'એટલુ' વાંચી શકાય છે. + Cor. Ind. Ins. Vol, II Pt. I P. 1xx “ મારતીય રૂ. કારેલા, '' રૃ. ૮૧૨. Muttra Sculptures P. 9. ↑ B. Bhattacharya......declares that the name on one of the two statues discovered with the statue of Kanishka at Mat, 9 miles north of Mathura, is ‘Chastaia.' K. P. Jayswal...points out that the faet that this statue was found in the same Devkula as the statue of Kanishka justifies the view that chashtana was a relative of Kanishka and belonged to the same family. Early History of India, P. 223. § Ptolemy tells us that in his time ozene was the capital of Tiastanes. This name transliterates chashtana, one which is found on coins and the cave temple inscriptions of Western India. This prince apears probably to have been the founder of the Kshatrapa dynasty of Western India ( see Ind. Alt. Vol. III, P. 171. ) Ancient India as described by Ptolemy. P. 156, | Catalouge of Indian coins P. 72. * Catalogue of Indian coins by Rapson p. 73-4. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ પસ્તન અથવા ચષ્ટન ( જે અત્યારે મથુરાના કર્ઝન મ્યુઝીયમમાં વિદ્યમાન છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ રાજા રૂદ્રદામાના રાજ્ય અધિકાર. તેના તાંબાના સિક્કાઓ ઉપર ખાદેલા અક્ષરા સ્પષ્ટ વાંચી શકાતા નથી. પાછલા પ્રકરણમાં આપણે જોઇ ગયા કે શકલેાકાએ ગભિલ્લુ પાસેથી ઉજ્જૈનનુ રાજ્ય છીનવી લીધુ હતુ પણ તે લાંબા કાળ શક્લેાકેા નભાવી શકયા નહીં. લગભગ ચારેક વર્ષ પછી તે રાજ્ય તેમની પાસેથી ચાલ્યું ગયુ. પરંતુ સૌરાષ્ટ્રની સત્તા તેમની પાસે બહુ લાંબા સમય સુધી રહી. લગભગ ચારસા વર્ષ સુધી સૌરાષ્ટ્રમાં તેઓ પ્રબળ સત્તાધીશ હતા. *ટોલેમીની ભૂગાળ ઉપર ટીપ્પણ કરતાં મજમુદાર લખે છે કે શમ્લેકા પાસેથી રાજ્ય છીનવ્યું તે સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત હતા અને તેણેજ શોાકા પાસેથી ઉજ્જૈનની ગાદી છીનવી લીધી હતી. આચાર્ય કાલકરના નેતૃત્વ નીચે શક્લાકે ઉજ્જૈનની ગાદીએ આવ્યા અને ચારેક વર્ષ પછી પાછી ગાદી ખાઇ તે પછી રૂદ્રદામાએ લીધી એટલે ચન કચ્છકાઠીયાવાડમાં તે બહુ લાંખા વખત રાજા તરીકે રહ્યો. લગભગ ઇ. ૮૦ થી ૧૧૦ સુધી તે મનાય છે. તે બહુ પ્રતાપી હતા. તેના પુત્ર જયદામા તેની પછી ગાદીએ આવ્યા, પણ તે બહુ પરાક્રમી નહતા. અલ્કે તેના સમયમાં તેના પિતાએ મેળવેલા ઘણુંાખરા વિસ્તાર તેની પાસેથી બીજી પ્રમળ સત્તાઓએ છીનવી લીધેા હતા. જયદાસા પછી તેના પુત્ર રૂદ્રદામા પ્રજાના પ્રતિનિધિ તરીકે રાજ્યાસન ઉપર આવ્યેા. તે તેના દાદા ચષ્ટન જેવા પ્રબળ પ્રતાપી ને તેજસ્વી રાજવી હતા. શરૂઆતમાં તે તે મહાક્ષત્રપ ચષ્ટ્રન સાથે કચ્છમાં રહેતા હતા, પરન્તુ પાછળથી તે તે ભારે યશસ્વી ને વિજેતા તરીકે વિખ્યાત થયા. किया था वह बहुत समय तक टिका रहा । निकल गया था; पर एसा प्रतीत होता अधिकार में रहा । मु० कल्याणविजय, 'द्विवेदी अभिनन्दन ग्रन्थ पृ. ९९ was the capital of Tiastenes *Ozene-...Ptolemy informs us that It ( Chastana ). The descendants of him are known as the saka satraps. They were conquered by Chandra-Gupta II, Vikramaditya, the son of Samudra-Gupta. ÷ शक लोगोंने यह पहले ही पहल जो सौराष्ट्र को अधिकृत उज्जैन का अधिकारसूत्र तो चारवर्ष के बाद उनके हाथ से है कि सौराष्ट्र तो कमसे कम चारसो वर्षों तक निरंतर उन्हीं के Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Ancient India as described by Ptolemy P. 373. www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. તેના પિતાના વખતમાં સૌરાષ્ટ્રના ઘણા પ્રદેશ છીનવાઇ ગયા હતા, ખલ્કે આખા સુરાષ્ટ્રના મુલક સાતવાહનવશના રાજાઓના તાબામાં હતા. ૩ર જ્યારે શલે કે પહેલ વહેલા સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ત્યાંનું રાજ્ય પ્રજાસત્તાક હતું. નાના નાના લેાકસ ંઘે પેાતાના વિભાગનું રાજ્યતંત્ર ચલાવતા હતા. ધીમે ધીમે વિદેશીઓના હુમલાએથી આ તત્રવ્યવસ્થા નષ્ટ થઇ અને સુરાષ્ટ્ર શબ્લેકને હાથે પડયું. તે પછી આંધ્રના રાજા ગૌતમીપુત્ર સાતકણ જે ઇસ્વી. પૂ. ૧૧૬૪૪ સુધી રાજ્ય કરી ગયા–તેના હાથમાં હતું. તેના અવસાન પછી સુરાષ્ટ્ર ઉપર વિદેશી આક્રમણુ થયું અને કુશાનવવંશના ક્ષત્રપાના હાથમાં ગયુ, એમ લગભગ ૪૦ વર્ષ સુધી સુરાષ્ટ્ર ઉપર ઉત્તર અને દક્ષિણુ બન્ને તરફની બળવાન સત્તાઓના હુમલાઓ બરાબર ચાલુ રહ્યા. એ હુમલાઓથી સુરાષ્ટ્રની પ્રજા પણ થાકીને ત્રાસી ગઇ હતી. તેમને તેા એક એવા પ્રમળ રાજાની જરૂર હતી ને એવા પુરૂષને રાજા બનાવવા ચાહતી હતી કે જેનાં સંરક્ષણુ નીચે પોતાની સંસ્કૃતિની, જાનમાલની, ને મુલ્કની બહાદુરી પૂર્વક રક્ષા કરી શકે. તેથી સુરાષ્ટ્રની સમસ્ત પ્રજાએ રાજા રૂદ્રદામાની પસંદગી કરી, તેમાં પ્રજા સફળ નિવડી, એટલુંજ નહીં ખૂબ આબાદ અને સુખી થઇ. રૂદ્રદામાએ પ્રજાની રક્ષામાં રાજ્યના શાસન અને વિસ્તારમાં અપૂર્વ કોશલ્ય, કુનેહ ને બહાદુરી બતાવ્યા. સાથે સાથે પેાતાની જાતને તેણે આર્ય સંસ્કૃતિમાં એતપ્રોત કરી. રૂદ્રદામાના રાજ્ય અમલ. સુરાષ્ટ્રના સત્તાધીશ મની રૂદ્રદામાએ જીવનના દરેક અંશમાં આર્યસંસ્કૃતિને અપનાવી, રાજકારભારમાં પ્રાચીન પ્રથાઓને બહુ જતનપૂર્વક સંભાળી રાખી, પ્રજા પચાયતા, પ્રજાપ્રતિનિધિ-લેાકસ ંઘાની સ્થાપના કરી, સલાહકારક મત્રિમંડળ અને કાર્યવાહક મંત્રિમંડળની સ્થાપના કરી, રાજ્ય સંચાલનને ખૂબ વ્યવસ્થિત કર્યું. તેનુંજ એ પિરણામ છે કે શલાકાની સત્તા રૂદ્રદામા પછી પણ બહુ લાંબા કાળસુધી ભારતમાં ટકી રહી. તેણે પેાતાના પાછળથી છતાયલા બધા પ્રદેશ ઉપર એજ રીતે રાજ્યઅમલ કર્યો. બધે પેાતાના પ્રતિનિધિ નિમ્યા અને તેજ પદ્ધતિએ તેને રાજ્ય વિસ્તાર વધ્યા. યશસ્વી દિગ્વિજય, રૂદ્રદામાના રાજ્યશાસનના વર્ષા તેના જીવનનાં અત્યંત યશસ્વી ને જાજ્વલ્યમાન હતાં. તે વર્ષોમાં જુદા જુદા મુલ્કા ઉપર ચડાઇ કરી, તેણે ત્યાં પેાતાની સત્તા કાયમ કરી. સિંધ, કાંકણ દેશે। તાબે કર્યાં. આંધ્રદેશનાત્ર રાજા વાશિષ્ઠીપુત્ર પુલુમાયીની માળવા, × આ પુલુમાચી સાથે તેણે પોતાની દિકરીનુ લગ્ન કર્યું હતુ`. એટલે વાશિષ્ઠીપુત્ર પુલુમાચી તેના જમા થતા હતા માટે તેને બે વખત પકડવા છતાં મારી ન નાખ્યા અને જીવતા છોડી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૩ રાજા રુદ્રદામાને રાજ્ય અધિકાર. સાથે બે વાર યુદ્ધો કરી તેને હરાવ્યું, પકડ્યો અને છોડી દીધો. પુલમાથીએ પિતાના પિતા પાસેથી જીતી લીધેલા ક્ષહરાતવંશના રાજાઓના તમામ મુકે રૂદ્રદામાએ પુલુમાયી પાસેથી પડાવી લીધા અને પોતાના રાજ્ય વિસ્તારમાં મેળવી દીધા. પુલુમાયી પાસેથી મેળવેલા મુલ્કોની વ્યવસ્થા કરી તે છેક ગેદાવરીના કિનારા સુધી ગયે, પૂર્વમાં વિધ્યાચળની પહેલી પારસુધી, ઉત્તરમાં રાજપૂતાના, પંજાબ, તથા સિંધના બધા પ્રદેશને યુદ્ધ કરી જીતી લીધા. ધેયો પર વિજય રાજપૂતાનાના છે તે વખતે પ્રબળ પરાક્રમી ગણાતા હતા. ત્રણસો વર્ષથી ચાલી આવતી ખૂનામરકી અને લડાઈઓમાં તેઓ હંમેશાં વિજયી રહ્યા હતા, અને પિતાનું અખંડ સ્વાતંત્ર્ય બહુ વીરતા પૂર્વક સંભાળી–સાચવી રહ્યા હતા. તેથી આખા દેશમાં ચૌધેયોની વીર તરીકે ગણના થતી. તેઓ પિતાના સિકકાઓમાં ભાલાધારી વીર યોદ્ધાની મૂર્તિ રાખતા, અને “ ચાઇનસ્થ ” એ પ્રમાણે કોતરાવતા. બહુ લાંબા કાળ સુધી અપરાજિત રહેવાને કારણે, ને બધા વિજયને પરિણામે તેઓ અત્યંત ઘમંડી ને મદમસ્ત થઈ ગયા હતા. તેમને કોઈ સત્તા દબાવી શકતી ન હતી, તેથી તેઓ અદમ્ય મનાતા હતા. તેમને રાજ્ય વિસ્તાર રાજપૂતાના, ભરતપુરથી માંડીને ભાવલપુરની સીમા સતલજના નીચેના પ્રવાહ સુધી જતો હતો. અત્યારનું જોહીયાવર એ ચોધેય નામનું સૂચક છે. આવા અદમ્ય, અપરાજિત અને મદેન્મત્ત ચોધેયોને પણ રાજા રુદ્રદામાએ જબરજસ્તીથી ઉખાડી નાખ્યા હતા અને ચાધેનો આખો મુલક કબજે કરી પિતાના રાજ્ય વિસ્તારમ મેળવી દીધો હતો. એ રીતે ઘણું રાજ્યો અને સૂબાઓને અધિપતિ થવાથી તેણે મહાક્ષત્રપનું બિરૂદ પણ ધારણ કર્યું હતું તેણે ઉજજૈન-માળવદેશ ઉપર પણ ચડાઈ કરી તેને જીતી લીધું હતું. સુરાદ્ધમાંથી રાજધાની ઉઠાવી લઈ ઉજજૈનમાં રાજધાની સ્થાપના કરી અને સુરાદ્ધના સંચાલન માટે ૫હુલવ જાતિના સુવિશાખ નામના સરદારને સૂબા તરીકે નીમ્યા. * મારતીય . હપતા પૃ. ૮૬૨. 1 ૧૧-૧૨ સર્વેક્ષેત્રાવિતવીરરાજ્ઞાનોત્સrવિપેચાન... ये ( यौधेय ) पंजाब के दक्षिण में बहावलपुर रियास्त के पास सतलुज नदी के किनारे राज्य करते थे । आजकल की कुछ सिक्ख रियास्ते और राजपूताने का ऊपरी भाग इनके अधिकार में था। गुप्तवंश का इतिहास पृ. ८७. + १२-यौधेयानां प्रसह्योत्सादकेन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. ઉજજેન અતિપ્રાચીન નગર, વળી દેશના મધ્ય ભાગમાં અને અનેક રાજવંશની તે રાજધાની બની ચૂકેલું હતું એટલે મહાક્ષત્રપ રુદ્રદામાએ પણ રાજધાની તરીકે ઉજૈનને જ પસંદ કર્યું. વ્યાપારની દ્રષ્ટિએ પણ વિશેષતાવાળું શહેર હતું, પશ્ચિમ કાંઠાના બંદરોના મેટા ભાગના વ્યાપારી શહેરની વચ્ચે હતું એટલે વ્યાપાર ઉપર નજર રહી શકે, સાથે સાથે તે વિદ્યા અને અને સંસ્કૃતિના ધામ તરીકે પણ પ્રસિદ્ધ હતું, યૂરેપના રેખાંશ અને સૂર્યમાન જેમ ગ્રીનવીચથી મપાય છે. તેમ હિંદના રેખાંશો અને સૂર્યમાન ઉજજૈનથી અપાય છે. એ રીતે સરસ્વતી ને લક્ષમી બન્નેની સાધનામાં એ શહેર વિશિષ્ટ હતું એટલે ઉજજૈન પસંદ આવે એ સ્વાભાવિક હતું. સુદર્શન તળાવને પુનરૂદ્ધાર—. વળી સુરાદ્ધ ઉપર તેને પ્રેમ તે હવે જ. તે ગિરનારના સુદર્શન તળાવને સમરાવીને તેણે બતાવી આપ્યો. ગિરનારની તળેટીમાં ગિરિનગર હાલનું જુનાગઢ કે ઉપરકોટ શહેર પાસે સુદર્શન નામનું તળાવ હતું. તે તળાવ રૂદ્રદામાથી સાડા ત્રણ વર્ષ પહેલાં સમ્રાટું ચંદ્રગુપ્ત મૈર્યના વખતમાં, tબંધાયુ હતું. રૂદ્રદામાના વખતમાં અતિવૃષ્ટિના કારણે એક વખત ખૂબ છલકાઈ ગયું, પાણીના મારથી તેને બંધ તૂટી ગયે. પરિણામે આખું તળાવ ખાલી થઈ જઈ, ભયંકર જંગલ પહાડની ખીણ-કેતર બની ગયું હતું પ્રજામાં આથી ભારે અસંતોષ ફેલાઈ ગયા હતા. રૂદ્રદામાએ પ્રજાને સંતુષ્ટ કરવાનો આ ઘણેજ અગત્યને, ઉપયુક્ત પ્રસંગ જે. તેણે એ તળાવને પહેલાં હતું તેના કરતાં ત્રણગણું લાંબુ, પહેલું અને સુંદર ફરી બંધાવ્યું. તેના સમારકામને બધો ખર્ચ તેણે પિતાની ખાનગી રકમમાંથી આપ્યો હતો. મંત્રીઓની *સમ્મતિ નહી હોવા છતાં તેણે તળાવને સમરાવ્યું અને તેના ખર્ચ માટે પ્રજા પાસેથી એક પૈસો પણ લીધે ન હતું, તે નિમિત્તે પ્રજા ઉપર કશે કરવેરે તેમ નજરાણા પણ લીધાં ન હતાં. આ બધાની પ્રજા ઉપર ભારે અસર થઈ. તે વખતે સુરાષ્ટ્રને સૂબે સુવિશાખ હતા તેની દેખરેખમાં તળાવનું સમારકામ થયું હતું. તેણે તે તળાવની યાદગીરીમાં એક પ્રશસ્તિ કેતરાવી છે. અત્યારે પણ “અશોક રક” જેમાં અશેકની ચાદ આજ્ઞાઓ કોતરાયલી છે તેમાં આ પ્રશસ્તિ આળેખાયેલી છે. તે રૂદ્રદામાની પ્રશસ્તિ તરીકે વિખ્યાત છે. સમ્રા ચંદ્રગુપ્ત મૌર્યના વખતમાં બંધાયું હતું અને અશેકવર્ધનના વખતમાં તેમાંથી નહેરો કાઢી હતી. * ૧૭મલ્લાક્ષત્રપજી મતિસવિર્મસ...મનલ્સદવિમલમતિમિઃ * ૧૬-૧૬-ગાત્રા નિરિકાયનિયમ, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ રાજા રુદ્રદામાને રાજ્ય અધિકાર રાજા રુદ્રદામાએ જીતેલા રાજે. તેની જૂનાગઢની પ્રશસ્તિ ઉપરથી તેના રાજ્ય વિસ્તારને પૂરો ખ્યાલ આવી શકે છે. તેણે પૂર્વઆકર, પશ્ચિમઆકર અને અવન્તિના પ્રદેશ જીતી લીધા હતા. અનૂપદેશ અથવા માહિતી કે માધાતા હાલનો નીમાડ વિભાગ તેણે કબજે કર્યો હતે. આનર્ત દેશ જે દ્વારકાની આસપાસને મુદ્રક અને મુરાદ્ધ-જૂનાગઢની આસપાસને મુલક તે પણ તેના તાબામાં હતા. બ્ર–સાબરમતીના કાંઠાને મુક, મરૂદેશમારવાડની ભૂમિ, કચ્છ જે કાઠીયાવાડ ને સિધની વચ્ચે પ્રદેશ તે પણ તેની સત્તા નીચે હતે. સિધુ-સાવીર દક્ષિણ સિંધની ખીણવાળા પ્રદેશ અને કુકુર–રાજપૂતાનાને અમુક ભાગ પણ તેણે જીતી લીધા હતા. અપરાન્ત-ઉત્તર કેકણુને પ્રદેશ, અને નિષાદ-વરાડ દેશ તેના રાજ્ય વિસ્તારમાં ગણાતા હતા. ચોધને ભાવલપુરવાળે પ્રદેશ આખે તેણે જીતી લીધું હતું. પશ્ચિમ વિધ્યાચળને મુલ્ક અને પુલુમારીના દક્ષિણના પ્રદેશે આંધ્ર વિગેરે પણ તેને હરાવીને રૂદ્રદામાએ પડાવી લીધા હતા. અર્થાત કચ્છ-કાઠીયાવાડને સિધના સમુદ્ર કિનારાથી માંડીને ગુજરાત, મારવાડ, રાજપૂતાના, માળવા અને પંજાબમાં સતલજ સુધીને ભાગ રૂદ્રદામાના છત્ર નીચે હતે એ ઉપરથી એમ કહી શકાય કે તે એક ચક્રવતી જેવો રાજા હતો. વળી તે કેવળ રાજા, લડવૈયે કે કેન્દ્રો હતો એટલું જ નહીં પણ કુશળ નીતિનિપુણ હાવા સાથે વિદ્વાન્ અને શાસ્ત્રપારંગત પણ હતો. આર્ય સંસ્કારોએ પણ તેના ઉપર સારી છાપ પાડી હતીપરિણામે તેણે યુદ્ધ સિવાય માનવહત્યા ન કરવી એવી પ્રતિજ્ઞા પણ કરી હતી અને જીવંતપર્યત પાળી હતી. તે શરીરે-દેખાવે સુંદર ને આકર્ષક પણ હતો અને એ શિલાલેખથી જણાય છે કે તેણે ઘણા સ્વયંવરમાં રાજકુંવરીઓની વરમાળા ધારણ કરી હતી. રાજા રુદ્રદામાના ઉત્તરાધિકારીઓ તેણે ઈ. સ. ૧૩૦ થી ૧૫૦ એટલે કુલ વીસ વરસ રાજ્ય કર્યું હતું. તેની રાજ્યવ્યવસ્થાને લીધે તેની પાછળ પણ બહુ લાંબા સમય સુધી ક્ષત્રપ રાજાઓના હાથમાં તેની ગાદી ટકી રહી હતી. રૂદ્રદામા પછી તેની જ ગાદી ઉપર ઉત્તરાધિકારી તરીકે તેના બે પુત્રો દામજદશ્રી અને રૂદ્રસિહ થયા. મોટે પુત્ર ગાદીવારસ થયો. તે રાજાનું ખાસ વર્ણન મળતું નથી, પણ તેના સિક્કાઓમાં “ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ” કોતરેલું મળી આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ BL મહાક્ષત્રપ રાજા કદામા. એટલે સંભવ છે કે પહેલાં તે રૂદ્રદામાની નીચે કોઇ પ્રદેશના સૂબા હાય અને પાછળથી ગાદીએ આવતાં મહાક્ષત્રપ કહેવાતા હાય. તેના સિક્કા ઉપર જૂદું જૂદું લખાણ મળી આવે છે તે આ પ્રમાણે છે. ( १ ) राज्ञो महाक्षत्रपस रुद्रदामपुत्रस राज्ञो क्षत्रपस दामजसदस (२) राज्ञो महाक्षत्रपस रुद्रदानपुत्रस राज्ञ क्षत्रपस दामजदश्रिय ( ३ ) राज्ञो महाक्षत्रपस रुद्रदाम्नपुत्रस राज्ञो महाक्षत्रपस दामजदश्रिय આ દાસજદુશ્રી ૧૫૦-૧૮૧ ની વચમાં ગાદીએ રહ્યો હતા એમ અનુમાન થાય છે. તે પછી ગાદી ઉપર કેણુ આવે તે સ ંબંધી ×ઝઘડા ઉભા થયેા હતેા, તેના પરિણામે દામજદશ્રીના ભાઇ રૂદ્રસિંહ પ્રથમ ગાદીએ આવ્યા. તેના મિશ્ર ધાતુના સિક્કાઓ મળ્યા છે. તેના ઉપર શકસવત કાતરાવેલા માલૂમ્ર પડે છે. તેણે ૧૮૧–૧૮૮ સુધી રાજ્ય કર્યું છે. પછી ઇશ્વરદત્ત આભીર મહાક્ષત્રપ થયા. તેણે ૧૮૮–૧૯૦ ઈ. સ. સુધી રાજ્ય કર્યું. તે પછી ફરીને રૂદ્રસિંહ પ્રથમે તેની પાસેથી ગાદી લીધી અને ૧૯૧–૧૯૬ ઈ. સ. સુધી અધિકાર ભાગન્યા. રૂદ્રસિંહ પ્રથમ પછી તેને ભત્રીજો જીવદામા ગાદીએ આવ્યા. તે મહાક્ષત્રપ કહેવાતા હતા તેણે ૧૯૭ ઈ. સ. સુધી રાજ કર્યું હતું. તે પછી રૂદ્રસિંહના પુત્ર રૂદ્રસેન પ્રથમ ગાદીએ આવ્યા, તે ઇ. સ. ૨૦૦ થી ૨૨૨ સુધી ઉજ્જૈનની ગાદી ઉપર રહ્યો. તે પછી રૂદ્ધસિંહના બે પુત્રા, રૂદ્રસેનના ભાઇ સંઘદામા ને દામસેન અનુક્રમે ગાદીએ આવ્યા અને તેમણે એક વર્ષ અને તેર વર્ષ ક્રમાનુસાર રાજ્ય કર્યું". એટલે કે, ઈ. સ. ૨૨૨–૨૨૩ અને ઇ. સ. ૨૨૩–૨૩૬ સુધી. × ગાદીના ઝધડા દરમ્યાન દામજદશ્રીના પુત્ર સત્યદામા ગાદી ઉપર બેઠા હતા, પણ સિહુ ગાદી ઉપર આવીને તેને પદભ્રષ્ટ કર્યા હતા. તે સત્યદામાના નામના સિક્કાઓ મળ્યા છે તેના ઉપર “ શો મદ્દાક્ષત્રપન્ય નામગથિય પુત્રસ્ય રાતે ક્ષત્રપક્ષ્ય સત્યવાન ” એવું કાતરાયલુ' છે. + Indian Historioal Quarterly Vol. XIII/2. Political History of India P. 346. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ રાજા રુદ્રદામાનો રાજ્ય અધિકાર. પૃથ્વીસેન, દામજશ્રી બીજે, અને વીરદામા ક્ષત્રપ તરીકે રહ્યા. જ્યારે યશોદામા પ્રથમ, વિજયસેન, દામજદશ્રી ત્રીજે, રૂકસેન બી,વિશ્વસિંહ, ભદામા અને વિશ્વસેન એ બધા એક પછી એક મહાક્ષત્રપ થયા. તે પછી રૂદ્રસિંહ બીજે, યશદામા બીજે, સ્વામી રૂદ્રદામા બીજે અને સ્વામી રૂદ્રસેન ત્રીજો અને સ્વામી સિંહસેન ગાદીએ આવ્યા. સ્વામી સિંહસેન એ રાજા રૂદ્રદામા બીજાને ભાણેજ થતા હતા. સ્વામી સિંહસેન પછી તેના પુત્ર સ્વામી રૂદ્રસેન ચોથે, તેને ભાઈ સ્વામી સત્યસિંહ, અને સ્વામી સત્યસિંહને પુત્ર સ્વામી રૂદ્રસિંહ ત્રીજે ગાદીએ આવ્યા. તે બધા મહાક્ષત્રપની પદવી જોગવતા હતા. સ્વામી રૂદ્રસિહ ત્રીજે એ રૂદ્રદામાની ગાદી ઉપર છેલ્લે ક્ષત્રપ રાજા ગણાય છે. વચલા બીજા રાજાઓની રાજ અમલની પૂરી અવાંતર વિગત મળતી નથી. છેલ્લા મહાક્ષત્રપ સ્વામી રૂદ્રસિંહ ત્રીજાના અવસાનની સાલ ઈ. સ. ૩૮૮ ની ગણાય છે. રૂદ્રસિંહ ત્રીજા પછી રૂદ્રદામાનો રાજ્ય વિસ્તાર ને ઉજજૈનની ગાદી. ચષ્ટનવંશીય રાજાઓ પાસેથી ચાલી ગઈ. ગુપ્તવંશી રાજાઓએ છીનવી લીધી. રૂદ્રસિંહ ત્રીજે બહુ દુરાચારી હતો અને તેના ઉપર ગુપ્તવંશના સ્કંદગુપ્તના પ્રતાપી પુત્ર ચંદ્રગુપ્ત ચડાઈ કરીને તેને કપટથી મારી નાખે. અલબત તેને લડાઈમાં મારી શકાયું ન હતું. પરંતુ રૂદ્રસિંહ બહુ વિષયાંધ હોવાથી તે ધ્રુવદેવી નામની એક સુંદરી ઉપર મોહિત હતે. ચંદ્રગુપ્ત એ ધ્રુવદેવીને વેશ પહેરી રૂદ્રસિંહના આરામ ભવનમાં જઈ છળ કરી રૂદ્રસિંહને મારી નાખ્યો અને માળવ, તથા સુરાષ્ટ્રના રાજયે કબજે કરી પોતાના રાજ્યમાં મેળવી દીધા. એ રીતે મહાક્ષત્રપ રુદ્રદામાએ અતુલ પરાક્રમથી મેળવેલે રાજ્ય વિસ્તાર રૂદ્રસિંહે વિષયાંધ બની ખોઈ નાખ્યો અને અષ્ટનવંશીય ક્ષત્રપ રાજાઓને નાશ થયા. ફરી તે રાજાઓમાંથી કેઈ ઉઠયું હોય એવો ઈતિહાસ નથી. આ સંક્ષિપ્ત વિગતથી એમ સમજી શકાય છે કે મહાક્ષત્રપ રુદ્રદામાની ગાદી ઉપર તેજ કુટુંબના-ચષ્ટનવંશીય ક્ષેત્રના મોટા કે નાના ભાઈઓને અમલ–અધિકાર રહ્યો હતે. વળી એક ક્ષત્રપ કે મહાક્ષત્રપ પછી તેને ઉત્તરાધિકારી પણ તેજ પદવી જોગવી શકયે છે. બીજી એક હકીકત એ મળે છે કે છેલ્લા ચાર રાજાઓ ચછનવંશની પુત્રીના વંશના રાજાઓ રૂદ્રદામાની ગાદીએ આવેલા છે. આ રીતે રૂદ્રદામાના ગાદીવારસે–ઉત્તરાધિકારીએ કુલ ૨૯ થયા છે. તેમાં ૨૩ મહાક્ષત્રપ હતા અને ૬ ક્ષત્રપો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. ક્ષત્રપ એ પદવી કે કુલ? મૂળે ક્ષત્રપ કે મહાક્ષત્રપ એ પદવીજ-સૂબાગિરીજ લેખાતી હતી. સૂબાને ક્ષત્રપ અને સરસૂબાને મહાક્ષત્રપ કહેતા હતા. પરંતુ ઇતિહાસથી તો એમ દેખાય છે કે રૂદ્રદામાએ કેઈને સૂબો કે સરસૂ ન હતું. તે તે સ્વતંત્ર રાજા, ચક્રવતી જેવો હતો. કારણ કે તેણે પોતે બાહુબળથી જ પોતાના રાજ્યને વિસ્તાર વધાર્યો ને ટકાવ્યું, છતાં તેણે પિતાને મહાક્ષત્રપ તરીકેજ લેખાવ્યો છે. તે પછી તેના ઉત્તરાધિકારીઓ પણ રૂદ્રદામાના સ્વતંત્ર રાજ્ય ઉપર અધિકાર ભેગવી ગયા છે એટલે તેઓ પણ કોઈનાં સૂબા કે સરસૂબા ન હતા છતાં તેમણે પણ ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકે જ પોતાને ઓળખાવ્યા છે. એટલે કે રૂદ્રદામાથી લઈ કરી બધા રાજાઓએ પોતાને સ્વતંત્ર રાજાઓ હોવા છતાં ક્ષત્રપ કે મહાક્ષત્રપ તરીકે જ ઓળખાવ્યા છે. અર્થાત ક્ષત્રપ શબ્દ માત્ર એક સૂબા તરીકે નહી પણ કેઈએક સ્વતંત્ર પદવી શાખા અથવા કુળ તરીકે ચાલુ કર્યો લાગે છે વળી પાછળથી તેઓ ક્ષત્રપરાજા તરીકે ઓળખાયા છે. એટલે પાછળથી ક્ષત્રપ એ શાખા કે કુળ વાચક શબ્દ રૂઢ બની ગયો છે. શક રાજાઓને ધર્મ આ શક રાજાઓના ધર્મ વિશે, ખાસ વિશેષ જાણવામાં આવ્યું નથી, પરંતુ જાનાગઢમાંથી મળી આવેલા એક શિલાલેખથી એવું સમજાય છે કે એ શિલાલેખ જૈનધમને હોવાનો સંભવ છે. એ લેખમાં કેતરાવનારનું નામ સ્પષ્ટ રીતે વાંચવામાં આવતું નથી પણ તેના પ્રપિતામહ ચછન તથા પિતામહ જયદામાનો પત્ર એમ વંચાય છે, ચૈત્ર સુદ ૫ ની મિતિ સ્પષ્ટ વંચાય છે વર્ષ ઉકેલાયુ નથી, પરંતુ એ ઉપરથી તે દામજદશ્રી અથવા રૂદ્રસિંહ હોવો જોઈએ એમ અનુમાન કરવાનું કારણ છે. તે જેને હવાને ઘણું સંભવ છે. બકે તેના પૂર્વ ઉપર પણ જેનધર્મની સારી છાપ પડી હોય તો તે સ્વાભાવિક છે. કારણ કે જૈનાચાર્ય કાલરિ સાથે તે લોકો ભારતમાં આવ્યા હતા, તેઓ તેમના નેતા અને અગ્રણી રહ્યા છે, તેમને ઘણુ સહાય કરી છે અને ગર્દી ભિલ્લની ગાદી પણ શકોકોને તેમણે અપાવી છે એવા એક ધુરંધર આચાર્યને ધાર્મિક પ્રભાવ પણ આ લેકે ઉપર પડવાનું સુલભ છે. - જે કે બીજા રાજાઓની ધાર્મિક વલણ સંબંધી વધુ જાણવામાં આવતું નથી. પણ દામજદશ્રીના કે રૂદ્રસિંહના આ શિલાલેખે કંઈક દિશા બતાવી છે. તે શિલાલેખ “Antiquities of * શિલાલેખની મૂળ નકલ આ પ્રમાણે છે. ૧ ...રૂં ...ક્ષેત્રપ.... ૨ [ સ્વામિ ] વઢનચ x[ Gૌ ]ત્રસ્ત્ર તા: ક્ષત્રય વનયવમત્ર તો મહાલ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat agyanbhandar.com • He 43) #j!! CJ[ZJ]JF; છે ચષ્ટનવ’શીય જયદામાના પાત્ર રાજા રૂદ્રસિહ અથવા દામજદશ્રીના ધર્મને ઓળખાવતા શિલાલેખ, Page #52 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ રાજા રૂદ્રદામાના રાજ્ય અધિકાર. Kathiawad and Kachh,' ભાવનગરના મહારાજા તરફથી પ્રકાશિત થયેલ ‘Collection of Sanskrit Prakrit Inscriptions' dal Historical Inscriptions of Gujarat' Part 1 માં પ્રકાશિત થયેલા છે. ઉપરના બન્ને પુસ્તકામાં તે મૂળ શિલાના ફેટૂ પણ આપવામાં આવેલા છે. તેના ઘણા ભાગ ખાવાઇ ગયેલા છે. પરંતુ તેમાં જે લખાણુ અશિષ્ટ ખાકી રહેલું મળે છે, તેમાંના કેટલાક શબ્દો જૈના સાથે વધારે સંબધ રાખે છે. ×વજિજ્ઞાનસાસાનાં અને ખ્રિતજ્ઞામળાનાં એ શબ્દે જૈનેામાંજ પ્રચાર પામેલા છે એટલુંજ નહીં તેમનાંજ ધર્મના પારિભાષિક શબ્દો છે. દેવજ્ઞાનસંપ્રાપ્ત કે નિતનામળ એ તીર્થંકરા, સિદ્ધભગવાન કે કેવળીઓને જ જૈનામાં લાગુ પડે છે. એટલે એમ માનવાને કારણ મળે છે કે આ શિલાલેખ જૈનધર્મ સાથે સંબંધ રાખે છે. ૩૯ સભવ છે કે આ રૂદ્રદામાના પુત્ર દામજદશ્રીએ ગિરનાર પર્વત ઉપર *શ્રીનેમિનાથ ભગવાનનાં મંદિર સંબધી કાંઇ માંધ કામ કે સમારકામ કરાવ્યું હાય અને તેની યાદગીર માટે આ શિલાલેખ કાતરાવ્યા હાય. એ રીતે એમ પણ માનવાને કારણ મળે છે કે, આચાર્ય કાલકસૂરિ સાથે શકલેક આવ્યા ત્યારથીજ તે રાજાઓમાં એ ધર્મ ના પ્રભાવ રહી ગયા હૈાય અને તે દામજ૬શ્રી અથવા રૂદ્રસિંહ સુધી ચાલ્યેા આવેલે હેાય. ક્ષત્રપરાજાએએ આચાર્ય કાલકસૂરિના પ્રભાવથી જૈનધર્મ +અપનાન્યેા હેાય. કારણ કે પ્રાચીન સાહિત્યથી તેમના પ્રભાવ ઘણા હતા એમ જણાય છે. રૂ [૨] ત્ર શુક્રપક્ષણ્ય વિવસે વક્રમે h[ ]ર્ફે પિરિનવરે લેવાપુરના યક્ષરાક્ષસેન્દ્રિ..... ૪ ...પ્રશ્ન (?) મિત્ર ૧...વજિજ્ઞાનસંપ્રાપ્તાનાં નિતઞરામરળાનં ()...... Antiquities of Kathiawad and Kachh, P. 140 ૧ ...તૈયા મુળ,..ક્ષત્રપ... ૨ ( સ્વામી ) નનચ ત્ર (ૌ) ત્રણ રાજ્ઞ: ક્ષત્રપચ સ્વામિનયરામપૌત્રસ્ય રાજ્ઞો માસ... રૂ ( ચૈત્ર ) ANક્ષણ્ય વિવલે વક્રમે ( ૧ ) દ શિરિનારે રેવાસુરનાયક્ષરાક્ષસેન્દ્રિ.. ૪ × ( ? ) મિત્ર પમ...òવજિજ્ઞાનસંપ્રાપ્તાનાં નિતનામા ( ? ) n Collection of Sanskrit Prakrit Inscriptions. P. 17 × વજિજ્ઞાનસંપ્રાપ્તાનાં શબ્દ શિલાલેખમાં અશુદ્ધ આળખાયેલા છે. ભાષાની દૃષ્ટિએ વજ્ઞાનમંત્રજ્ઞાનાં એ પ્રમાણે શબ્દ હોવા જોઇએ. * ગિરનાર પર્વત જૈનેનું તીર્થ સ્થાન છે, અને શ્રીનેમિનાથ ત્રેવીશમા તીર્થંકરના ત્રણ કલ્યાણકા દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન યાણુક ને નિર્વાણ કલ્યાણક ત્યાં થયાં છે. + मौलिक्यशाखिनृपतिरपरे तस्य सेवकाः । इति व्यवस्थया तंत्र राज्यमन्वशिषन् शकाः ॥ ६० ॥ ते श्रीमत्कालकाचार्यपर्युपासनतत्पराः । चिरं राज्यानि बुभुजुर्जिनधर्मप्रभावकाः ॥ ६१ ॥ નાણાયે (વિનયેવીય ) થા | છુ. ૨૦૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. Dr. James Burgess નું પણ મારા અનુમાનને લગતું જ એવું મંતવ્ય છે કે Kevaling” એ મોટે ભાગે જેને માંજ બહુ પ્રચાર પામેલ શબ્દ છે અને તેથી શિલાલેખથી એવું જણાય છે કે તે જેને શિલાલેખ હોવો જોઈએ. ? તેમણે તે એમ પણ અનુમાન દેર્યું છે કે આ ગુફાઓ જ જેને માટે બીજી સદીના અંતમાં સૈારાષ્ટ્રના શાહ (શક) રાજાઓએ કતરાવી હોય, જેને તે ભેટ આપી હોય અને પાછળથી બાએ પોતાના ઉપયોગ માટે પડાવી લીધી હોય, અથવા તે આ શિલાલેખ બીજી ગુફાઓને હોય અને તે ગુફાઓ બીલકુલ નષ્ટ થઈ જવાથી તે શિલાલેખને અહીં ઉપાડી લાવ્યા હોય. મારૂં અનુમાન એમ છે કે તે રાજાએ ભગવાન શ્રી નેમિનાથ કે તેમના મંદિર સંબંધી કશુ બાંધકામ કરાવ્યું હોય અને તેની યાદીમાં આ શિલાલેખ કોતરાવ્યો હોય. गुरोर्निदेशाद् इति तैः प्रहृष्टैः भूपैः प्रयाणं झटिति प्रदत्तम् । सर्वेऽपि भूपाः सुगुरोश्च सेवां कुर्वन्ति बद्धाञ्जलयो विनीताः ॥ ३० ॥ _Broom. P. 100 ......વર્ષા વ્યતિરાને સૂરિ માતાતતઃ | ૪૦ | हहो । निरुद्यमा यूयं किमु तिष्ठथ संप्रति । अवन्तिदेशं गृहणीध्वं पर्याप्तं तत्र भावि वः ॥४१॥ અથાણા મુનક્ય રાવચોદ્ધાતુર્લિંશમ્......... ૪૭ છે. ___ कालकाचार्य कथा. पं. ९१ * " ... The most interesting point about it is the word FREITA I “of those who have obtained the knowledge of Kevalins.” Kevalin occurs most frequently in the Jain sculptures, and denotes 'a person who is possessed of the Keval-jnana' or true knowledge which produces final emancipation.' It would, therefore, seem that the inscription is Jain." From this it would appear that these caves were probably excavated for the Jainas by the Saha Kings of Saurastra about the end the second century of the Christian era. They may, however, be much older, and the inscription may merely commemorate their being devoted to the Jainas, by the Saha king, possibly after they had ceased to be used by the Buddhas: or, the inscription may have been brought from some other caves now entirely destroyed. Antiquities of Kathiawad and Kachh. P. 141 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ રાજા રૂદ્રદામાને રાજ્ય અધિકાર. ૧ ગમે તેમ પણ આ શિલાલેખ જેનેનો છે એ તો નિ:શંક વાત છે. પ્રો. રેપ્સન+ પણ તે વાતને અનુમોદન આપે છે. અને તે, તે વખતના રાજા ઉપર તેની અસર હતી એ પ્રતિપાદન કરે છે. પ્રો. રેપ્સનનો એવો મત છે કે તેઓ જૈનધર્મ પાળતા હતા. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે “માળવાના ક્ષત્રપ જેને વિક્રમાદિત્યે હરાવ્યા તે જૈનધર્મનું પાલનકરતા હતા.” તેણે એ સ્પષ્ટ કર્યું છે કે મથુરા કે તક્ષશિલાના ક્ષત્રપ દ્ધધર્મ પાળતા હતા, જ્યારે માળવાના ક્ષત્ર જેનધર્માનુયાયી હતા. એટલે શકલેકો ભારતમાં જ્યારથી આવ્યા ત્યારથીજ જેનધર્મની અસર તળે હતા અને તે દામજદશ્રી અથવા રૂદ્રસિંહ સુધી તેની અસર કાયમ રહી છે. તે પછીના રાજાઓ ઉપર જૈન ધર્મના સંસ્કાર રહ્યા હતા કે કેમ તે ઈતિહાસથી મળી શકયું નથી, પરંતુ સંભવ છે કે કેટલીક પેઢી સુધી તેની અસર રહી હોય. રૂદ્રદામાના સિક્કાઓ ક્ષત્રપ રાજાઓએ પોતાના સ્વતંત્ર સિકકાઓ પડાવ્યા હતા એ કહેવા જેવી વાત નથી. રૂદ્રદામાના દાદા પરદાદાના વખતથી ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ ચાલુ હતા. તેમાં તેમણે પસંદ કરેલી નિશાનીઓ, ચિન્હ અને નામે પણ ઘણી જાતના મળી આવે છે. રૂદ્રદામાના પણ સિકકાઓ ચાંદીના અને તાંબાના મળી આવે છે. સોનાના સિકકાએ હજી મળ્યા નથી. કદાચ ક્ષત્રપ રાજાઓએ સોનાના સિક્કાઓ પડાવ્યા નહીં હોય. ઈતિહાસમાં તેનું વર્ણન આવે જ છે, પરંતુ પ્રાચીન બૈદ્ધમાં પણ તેના સિક્કાઓનું ખુબ વર્ણન કરાયેલું છે. તેના ઉપર સારિપુરથર અને બુદ્દોષ વિગેરેએ ખૂબ વિચાર કર્યા છે. તે ગ્રંથોમાં રૂદ્રદામક, રૂદ્રદામકાદિ, રૂદ્રદામકાદીનિ, રૂદ્રદામકાદીનાં વિગેરે શબ્દો આવે છે. સારસ્થદીપનીમાં રૂદ્રદામકની વ્યાખ્યા કરવામાં આવી છે કે હામેળ ઉત્પવિતા અર્થાત્ “રૂદ્રદામા એ પડાવેલા.” Manufactured by Rudradama. રૂદ્રદામક એ રૂદ્રદામકાદિ, રૂદ્રકામકાદીનાં વિગેરે શબ્દોનું પ્રાથમિક રૂપ અથવા એ શબ્દોને પૂર્વ ભાગ છે. વળી રૂદ્રદામા એ શકરાજા સિવાય બીજાનું નામ આજ સુધી ઈતિહાસમાં મળ્યું નથી અને તેથી એ સિકકાઓ રૂદ્રદામાના છે એમ નિશ્ચિત થાય છે. રૂદ્રદામકને બીજો અર્થ એવો પણ કર્યો છે કે રૂદ્રદામાના સિક્કા જેવા નમૂનાના બીજા સિક્કા તેના પછીના રાજાઓએ પડાવ્યા હોય તો તેને પણ રૂદ્રદામકાદિ કહી શકાય. પરંતુ તેની ચર્ચા અહીં અપ્રાસંગિક થઈ જવાથી તે લંબાણ નહીં કરતાં કેવળ રૂદ્રદામાના સિકકાઓ સંબંધી જ અહીં થોડી ચર્ચા કરી છે. + Indian coins in British Museum P. Lxi. x "...The Sakas, who in Malwa were patrons of the Jain religion..." “ Ancient India". P. 143. * Buddhistic studies P. 389. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. રૂદ્રદામાના ચાંદીના સિક્કા “ સ્ટાન્ડર્ડ મની” તરીકે પ્રખ્યાત હતા અને તે રુદ્રદામાના રાજ્યકાળની પહેલા ચાલતા ચાંદીના સિકકાઓ સાથે ઘણે અંશે મળતા હતા જે માળવા, કાઠીયાવાડ, કચ્છ, ગુજરાત, ઉત્તરી કેકણ, નાસિક, પૂના જીલ્લામાં પ્રચલિત હતા, જેના ઉપર રૂદ્રદામાએ પાચળથી રાજ્ય કર્યું છે. એથી એમ સિદ્ધ થાય છે કે— રૂદ્રદામા પિતાના તાંબાના સિક્કા કરતાં ચાંદીના સિક્કા( જે ચલણી સિકકા Standard money તરીકે ચાલતા તે)થી વધારે જાણીતા થયે હતે. જતેનાં તાંબાના અને ચાંદીના સિક્કાઓ ઘણી રીતે જુદા પડે છે. (૧) એક તે તેના ધોરણમાં ફેરફાર હતા. (૨) તેના આકારે પણ જુદા હતા, ચાંદીના સિક્કાઓ ગોળ હતા જ્યારે તાંબાના સિક્કા જુદા આકારના હતા–ચોખુણીયા હતા. (૩) તેની પદ્ધતિ અને type માં પણ ફેર હતું. - ચાંદીના સિક્કાઓમાં એક તરફ “ રાજાનું મસ્તક ' કેતરાયેલું રહે છે, તેની બીજી બાજૂએ “ ત્રણ શિખરવાળા ચિત્ય ઉપર બીજની ચંદ્રાકૃતિ” “કિરણવાળે સૂર્ય ” ચંદ્રકૃતિ ” “ચૈત્યની નીચે સર્પાકાર લાઈને, ' વિગેરે વિગેરે કોતરાયેલાં હોય છે. તેનાં તાંબાના સિક્કામાં એક તરફ એક પ્રાણીનું ચિત્ર અથવા “ડાબી બાજુએ ઉભેલ હાથી” અથવા “સિક્કાની ડાબી બાજુએ થાંભલાની સન્મુખ ઉભેલે ઘેડ” કે “ ખેતર તરફ જોઈને ઉભે રહેલો ખુંધવાળો બળદ ” રહે છે. તેની બીજી બાજૂએ “ ત્રણ લાઈને ઉપર અર્ધચંદ્રાકૃતિ સહિત ચૈત્ય ', “સકિરણ સૂર્ય, ” “અર્ધચંદ્રાકૃતિ,” અને “ચયની નીચે વળાંક વાળી લાઈન ” વિગેરે રહે છે. * તે બન્ને પ્રકારના સિકકામાં ટપકાવાળી બેર્ડ-કિનારી પણ ખાસ ધ્યાન ખેંચનારી છે. તાંબાના સિકકામાં કઈમાં તે કિનારી ઉપરની બાજુમાં હોય છે. કેઈમાં તે નીચેની બાજુમાં હોય છે. જ્યારે ચાંદીના સિકકાઓમાં તે ટપકાવાળી કિનારી નીચેની બાજુમાંજ માલૂમ પડે છે. તે બન્ને પ્રકારના સિકકાઓમાં પાછલી બાજૂમાં “ચંત્ય'નું ચિહ્ન તે સામાન્યપણેજ રહેલું છે. | તેના સિક્કાઓમાં જે અક્ષરે ને નામે કેતરાયેલા છે તે પણ જુદી જુદી રીતે કોતરાયેલા છે, તે આ પ્રમાણે – (१) राज्ञो क्षत्रपस जयदामपुत्रस राज्ञो महाक्षत्रपस रुद्रदामस । (२) राज्ञो क्षत्रपस जयदामस पुत्रस राज्ञो महाक्षत्रपस रुद्रदामस । તે બન્ને પ્રકારના સિકકાઓમાં “મહાક્ષત્રપ રૂદ્રદામા તે લખેલું મળી આવે છેજ. .* Buddhistic studies P. 390. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ વંશાવળી. ૪૩ ચછનવંશીય ક્ષેત્રની વંશાવળી ઝામેતિક ૧ ચટ્ટન ૮૦–૧૧૦ ઈ. સ. જયદામાં ૨ રૂદ્રદામાં ૧૩૦–૧૫૦. પુત્રી—વાશિષ્ઠીપુત્ર સાતકર્ણિ ૩ દામજદશ્રી પહેલો ૪ રૂદ્રસિંહ પહેલે ૧૫૦–૧૮૦ ૧૮૧-૧૮૮ ૧૯૧–૧૯૬ સત્યદામાં ૫ જીવદામાં ૧૯૭. | ૬ રૂદ્રસેન પહેલે ૨૦૦-૨૨૨. ૭ સંઘદામા રરર-૨૩. ૮ દામસેન રર૩-૨૩૬. પૃથ્વીન દામજદશ્રી બીજે વીરદામા ૯ યશદામાં ૨૩૮-૨૩૯ ૧૦ વિજયસેન ૨૩૯-૨૫૦ ૧૧ દામજદશ્રી ત્રીજે ૨૫૧-૨૫૫ ૧૨ રૂદ્રસેન બીજે ૨૫૫-ર૭૭. ૧૩ વિશ્વસિહ ૨૭૮. ૧૪ ભર્તીદામા ર૮૨-૨૫. ૧૫ વિશ્વસેન રલ્પ-૩૦૪, સ્વામી જીવદામા ૧૬ રૂદ્ધસિંહ બીજે ૩૦૪-૩૧૬. ૧૭ યશોદામા બીજે ૩૧૬-૩૩૨. ૧૮ સ્વામી રૂદ્રદામા બીજે ૩૪૫-૩૪૭. પુત્રી ૧૯ સ્વામી રૂદ્ધસેન ત્રીજે ૩૪૮–૩૫૧. ૨૦ સ્વામી સિંહસેન ૩૬૦-૩૭૯ ૨૧ સ્વામી રૂદ્રસેન એથે ૩૮૨. ૨૨ સ્વામી સત્યસિંહ ૨૩ સ્વામી રૂદ્રસિંહ ત્રીજે ૩૮૮. નોટ–મહાક્ષત્રપ દામજદશ્રી પ્રથમ અને રૂદ્રસિંહ પ્રથમના રાજ્યકાળની વચમાં ઈશ્વરસેન માલી મહાક્ષત્રપની ગાદી ઉપર આવી ગયો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન તળાવ. સુદર્શન તળાવનું સ્થાન-માપ— સુદર્શન તળાવ કણે બંધાવ્યું, કાણે સમરાવ્યું કે પુનરૂદ્ધાર કર્યો અને તેના શિલાલેખ વિગેરે સંબંધી પાછલા પ્રકરણામાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે. તે સાથે સાથે સુદર્શન તળાવની પણ ઘેાડી ઘણી માહિતિ આપવી આવશ્યક છે. અલખત્ત તેની પૂરી માહિતિ મળી શકે તેવા પ્રમાણે। અત્યારે નથી, ઇતિહાસમાં તે મળી શકતાં નથી; અવ્વલમાં તેા સુદર્શન તળાવ હતુ` કેનહીં એનીજ માહિતિ ઓગણીસમી સદી સુધી તે ન હતી; પરંતુ જ્યારે રૂદ્રદામાના શિલાલેખ વંચાયા ત્યારે સુદન તળાવની હસ્તીનેા લેાકાને ખ્યાલ આવ્યા. શિલાલેખમાં તેના સ્થાન કે માપ સંબધી કશેા ઇસારા કર્યા નથી. એટલે તે તળાવ ક્યા સ્થાનમાં હતુ અથવા હાવુ જોઇએ અને તે કેટલુ લાંબૂ પહેાળુ હતુ તે સંબધી ઇતિહાસકારાને કેવળ એ શિલાલેખ કે શિલાથી અનુમાન માંધીનેજ સતાષ માનવેા પડે છે. એ ઉપરથીજ તેના વિસ્તાર સ`ખ'ધી કે તેના સ્થાન સંબધી જેટલા અંશમાં થઇ શકે તેટલા અંશમાં વિચાર કરવા જરૂરી છે. સુદર્શન તળાવ સંબંધી એ શિલાલેખા મૌજૂદ છે. એક મહાક્ષત્રપ રાજા રૂદ્રદામાને અને બીજો સ્કંદગુપ્તને તે બન્ને શિલાલેખે અશાકની આજ્ઞાવાળી શિલા ઉપર કે।તરાયલા છે. તે અન્ને શિલાલેખામાં તેનું નિશ્ચિત માપ કે નિશ્ચિત સ્થાન સખશ્રી નિર્દેશ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન તળાવ. ૫ તે શિલાલેખથી તેના સ્થાન સંબંધી અનુમાન કરવાને એટલું પ્રમાણ મળી આવે છે કે તે તળાવ એ શિલાની આસપાસ હોવું જોઈએ. એ શિલા તળાવની મર્યાદામાં કે તળાવની આસપાસ હેવાને ઘણે સંભવ છે; જેમ ઘરને લેખ કે મંદિરને લેખ મંદિરની મર્યાદામાં હોય, દુકાનનું બોર્ડ જેમ દુકાન ઉપર હોય તેમ આ તળાવનો શિલાલેખ પણ તળાવની આસપાસ જ હોવો જોઈએ. તે સાથે સાથે શિલાલેખમાં નદીઓના નામો આવે છે. તે નદીઓ આ તળાવમાં મળે છે એ તેને વનિ છે. વળી બંધ હમેશાં નદીઓને વહેણુને રોકીનેજ બંધાયેલા હોય છે. તેમાં સુવર્ણસિક્તા અને પળાશિનીના નામ આવે છે અને તેના પાણી તળાવમાં મળે છે એ હકીકત છે. તે નદીઓનાં વહેણુ કઈ તરફ હતાં તે વિચારવાનું રહે છે. - હવે એ તળાવની દિશા નકકી કરવાને માટે પ્રથમ ગિરનાર, તે શિલા અને જુનાગઢની દિશા નકકી કરવી રહી. ગિરનાર એ પૂર્વ દિશામાં છે. જાનાગઢ પશ્ચિમ દિશામાં છે અને તે શિલા લક્ષ્મણ ટેકરીની નીચેના ભાગમાં એટલે દક્ષિણ દિશામાં છે, કારણ કે લક્ષ્મણ ટેકરી દક્ષિણ દિશામાં છે. ઉત્તર દિશામાં પૂર્વ તરફ જોગણી ટેકરી છે અને ઉત્તરપશ્ચિમનો ભાગ લગભગ ખાલી જેવો છે. ગિરનારમાંથી નિકળેલી નદી દક્ષિણમાં વહી શકે નહીં કારણ કે ત્યાં ટેકરીઓ છે. વળી અત્યારે દામોદર કુંડવાળી નદીનું વહેણ ઉત્તર પશ્ચિમમાં છે અને તે ખીણમાં થઈને વહ્યું જાય છે. એટલે તે સુવર્ણસિક્તા અને પલાશિની નદીઓનાં વહેણ ઉત્તર પશ્ચિમમાં જૂનાગઢ શહેરના ખૂણાના ભાગે થઈને વહેતા હોવા જોઈએ અને ત્યાંજ એ નદીઓનાં વહેણ અટકાવવા બંધ બાંધેલો હોવો જોઈએ. અત્યારે પણ દામોદર કુંડ હાલની નરેખ નદીના વહેણમાંજ બાંધેલો છે અને તેનું વહેણ લક્ષ્મણ ટેકરી અને જોગણી ટેકરીને જોડનારા પુલ નીચે થઈને ઉત્તર પશ્ચિમમાં વહે છે અને તે આગળ જઈને અશોકશિલાની સામે થઈ ગિરનારદરવાજા પાસે ત્રિવેણી સંગમ મેળવી ઉપરકોટની પાછળ થતી થતી મઝેવડી દરવાજા અને સાકરબાગની વચમાં થઈને નદીના રૂપમાં વહી જાય છે. એટલે કે અશોક શિલાની સામી બાજુએ ઉત્તર પશ્ચિમમાં અર્થાત દક્ષિણની લક્ષ્મણટેકરી અને તેની સામે ઉત્તરમાં જોગણી ટેકરીની વચમાં બંધ હોવો જોઈએ. સુદર્શન તળાવનું સ્થાન શિલાલેખવાળી શિલાની સામેના ભાગમાં ઉત્તર પશ્ચિમમાં નિશ્ચિત કરી શકાય. વળી તે તળાવ જાનાગઢ શહેરથી બહુ દૂર પણ ન હોવું જોઈએ. કારણ કે શહેરથી બહુ દૂર ન હોય તો શહેરીએ તેનો લાભ લઈ શકે અને આ શિલા શહેરથી લગભગ માઈલ પિણે માઈલ છે. એથી પણ એમ અનુમાન કરવાને કારણે મળે છે કે તે તળાવ જૂનાગઢ શહેર અને પ્રશસ્તિની શિલાના સ્થાનની વચલી જગામાં હોવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. આ બધા વિચાર કર્યા પછી એમ નિશ્ચિત અનુમાન ઉપર આવી શકાય છે કે ઉપરકેટને પાછલે ભાગ અને આ શિલા વચ્ચે તે તળાવનું સ્થાન હતું. તેના માપ સંબંધીતે કેટલું લાંબુ, પહોળુ ને વિસ્તારવાળું હતું તેની માહિતિ પણ નિશ્ચિતરૂપે શિલાલેખમાં નથી. છતાં સ્કન્દગુપ્તના શિલાલેખમાં એક માપ આવ્યું છે પરંતુ તે પૂરા બંધનું નહીં પણ તેણે તળાવના બંધમાં પડેલું ગાબડુજ માત્ર પૂરાવ્યું હોય એમ તે માપનાં આંકડાઓથી જણાય છે. કારણ કે રૂદ્રદામાના વખતમાં પડેલા ગાબડાના હિસાબે સો હાથ એ લાંબુ ન કહેવાય કારણ કે રૂદ્રદામાના વખતમાં ૪૨૦ હાથ લાંબુ પહોળું ગાબડુ પડયું હતું, એટલે ચંદ્રગુપ્તના વખતમાં જ ૪૨૦ હાથ કરતાં તળાવ ઘણું મેટું હતું. વળી રૂદ્રદામાએ તે ચંદ્રગુપ્તના તળાવ કરતાં ત્રણગણું મોટું તળાવ બંધાવ્યું હતુંતળાવને બંધ બંધાવ્યો હતો. એટલે કે રૂદ્રદામાના વખતના તળાવની લંબાઈ પહોળાઈના હિસાબે ૧૦૦x૬૮ હાથ એ તેને સંપૂર્ણ વિસ્તાર હોઈ શકે જ નહીં. એટલે તેની સંપૂર્ણ લંબાઈ પહોળાઈ કેટલી હતી તે કહેવું અત્યારે મુશ્કેલ છે. મારૂં અનુમાન એમ છે કે તે તળાવ ઉપરકોટની દીવાલની અડોઅડ હોવું જોઈએ. કારણ કે ઘણુ કિકલાઓની આસપાસ ખાઈઓ હોય છે અને તેની પાછળ નદી કે તળાવ હોય છે જેથી કિકલાનું સંપૂર્ણપણે રક્ષણ થઈ શકે. વળી ઉપરકોટ કિલ્લાના પાછલા ભાગમાં ખૂબ ઊંડી ખીણ જેવું પણ છે. એટલે તે તળાવ શિલાથી તે ઉપર કેટના ક્લિલા સુધી હોય તે તે સંભવિત છે. મી. અરદેશરે સુદર્શન તળાવને જે ચાર્ટ તૈયાર કરેલો છે અને જે અત્યારે જૂનાગઢના સક્કર બાગના મ્યુઝીયમમાં ટાંગે છે તેમાં પણ તળાવનું સ્થાન ઉપરકોટ કિલાની બરાબર હોવાનું બતાવેલ છે. અલબત અત્યારે તે કિલા પાછળ સડક બંધાયેલી છે અને નદીના વહેણ સિવાય સુદર્શન તળાવની કશી પરિસ્થિતિ દેખાતી નથી. સમયની એ બલિહારી છે. મી. અરદેશરજી તથા મી. કેંડરિંગટનએ અમુક માપ કાઢેલું છે તે આ પ્રમાણે છે. ચંદ્રગુપ્તના વખતમાં તળાવની મર્યાદા દક્ષિણ કિનારો–સવરામંડપ અને લક્ષ્મણ ટેકરી ૨૩૬ વાર. 1 - પદ * आयामतो हस्तशतं सम विस्तारतः षष्टिरथापि चाष्टौ । વધતોચપુરુંarળ સ (?) a (૧) [ ......દ ] તરતથી (II) વવવ ચહ્નોત્ અર્થાત એકસો હાથ લાંબો, ૬૮ પહેળો, અને સાત પુરૂષ જેટલે ઉંચે બંધ બંધાવ્યું છે. The Asokan Rock at Girnara P. 39, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન તળાવ. ઉત્તર કિનારે-ત્રિવેણી ને જોગણહિલ-ટેકરી. પૂર્વ કિનારે–જોગણ ટેકરી. પશ્ચિમ કિનાર–ઉપરકેટની સિધાણમાં સવરામંડપથી ત્રિવેણું ૧૧૦૦ વાર. રૂદ્રદામાના વખતમાં તળાવની મર્યાદા– દક્ષિણ કિનારો –ઉપર પ્રમાણે. પૂર્વ કિનારે–ઉપર પ્રમાણે, ઉત્તર કિનારે–વિશરામગુનેથી ગણુટેકરીની ઉત્તરમાં વધારે લાંબે. પશ્ચિમ કિનારે—ઉપરકેટની સિધાણમાં વિશરામગુને સુધી. સાથે સાથે તે તળાવના વિસ્તાર સંબંધી તેમનું કહેવું છે કે ચંદ્રગુપ્તના વખતમાં ૧૪૦ એકર અને રૂદ્રદામાના વખતમાં ૨૭૮ એકરના વિસ્તારવાળું તે તળાવ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ અને અનુવાદે. શિલાલેખની સામાન્ય માહિતી— કાઠીયાવાડમાં જેનેાના પવિત્ર મહાતીર્થ ગિરનાર પર્વતની પશ્ચિમમાં અને અમરકાટ– ઉપરકોટ કે જાનાગઢની પૂર્વ દિશામાં એટલે કે-જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વતની વચમાં, દામેાદર કુંડની આ તરફ, શહેરથી ગિરનાર પર્વત જતાં રસ્તા ઉપર જમણી બાજૂએ શહેરથી એકાદ માઇલને અતરે લક્ષ્મણ ટેકરીની નીચે એક નાનુ છાપરી જેવુ પત્થરબંધી મકાન આવે છે જેમાં મા સમ્રાટ્ અશોકના ખડક શિલાલેખ છે. તેમાં અશોક સમ્રાટ્ના ૧૪ શાસના કાતરાવેલા છે. તે સાથે સાથે એજ ખડક ઉપર ખીજા એ શિલાલેખા છે. એક મહાક્ષત્રપ રૂદ્રદામાને અને બીજો સ્કંદગુપ્તના છે. રૂદ્રદામાના આ શિલાલેખ સાથી પહેલાં ૧૮૩૮ માં મી. જેમ્સ પ્રિન્સપે પ્રકાશિત કર્યાં હતા. અને તે પછી ડા. જે. વીસન, પ્રા. લાસેન, પ્રેા. બઔંસ, ડા. ભગવાનલાલ ઇંદ્રજી, ડા. ભાઉદાજી વિગેરેએ તેનાં ઉપર ઘણાં સંશાધના કર્યો છે. મહાક્ષત્રપ રૂદ્રદામાના રાજ્ય અમલમાં શક સ. ૭૨ના માગશર વદિ ૧ પ્રતિપદાએ મુશળધાર વરસાદ વરસ્યા અને પુષ્કળ પાણી ભરાઇ જવાથી પાણીના ધક્કાને લીધે તળાવના અંધમાં ૪૨૦ હાથ લાંબુ, ૪૨૦ હાથ પહેાળું અને ૭૫ હાથ ઉડુ ગામડુ પડી જવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ અને અનુવાદો. તળાવ આખુ ફુટી ગયું અને તેમાંનુ બધુ પાણી તે ગાબડા વાટે બહાર ચાલ્યું ગયુ. છેવટે તે તળાવ ભયંકર જંગલ જેવું દેખાવમાં દુર્દર્શન થઈ ગયું. આ વખતે આખા આનર્ત અને સુરાકાન્ત ઉપર સમ્રા રૂદ્રદામા તરફથી પહુલવ જાતિના કુલેપના પુત્ર સુવિશાખ સૂબા તરીકે અમલ ચલાવતો હતો તેણે મહાક્ષત્રપ રૂદ્રદામાની આજ્ઞાથી તળાવને મજબૂત પાળા બંધાવ્યા, નાળાઓ મૂકાવ્યા, તેમાંથી નહેરો કાઢી, તળાવને ફરતા ઘાટો કર્યા, અને પહેલાં હતું તેના કરતાં ત્રણગણું વિશાળ સુદર્શન સરોવર બંધાવી તેને પુનરૂદ્ધાર કરાવ્યા. - સુદર્શન તળાવના એ લેક કલ્યાણના કાર્યની અમર યાદમાં સૂબા સુવિશાએ આ શિલાલેખ કતરા છે. આ શિલાલેખમાં મહાક્ષત્રપ રુદ્રદામાએ પિતાની પૂર્વે થઈ ગયેલા માર્ય સમ્રાટું ચંદ્રગુપ્ત અને તેના પ્રાંતીય સૂબા વૈશ્ય પુષ્યગુપ્ત તથા મર્યસમ્રાટ અશોક અને તેના યવન સૂબા તુષારૂ જેમણે આ સુદર્શન તળાવ અનુક્રમે બંધાવ્યું હતું અને તેમાંથી બ્લેરો બંધાવી સુશોભિત કર્યું હતું અર્થાત્ અનુક્રમે નિર્માણ કરતા, અને નહેર બંધાવનારના નામ પિતાના શિલાલેખમાં કેતરાવી પિતાના હૃદયની વિશાળતા બતાવી છે. ખડકનું માપ, તે ખડક ગ્રેનાઈટના ખરબચડા પત્થરને છે. તેનું circumference ઘેરા ૭૫ ફિટથી પણ વધારે છે. તે પોલાશંકુના આકારનો છે અને જમીનની સપાટીથી લગભગ બાર ફીટ ઉંચી છે. ખડક ઉપરના લેખે. તેની ઉપર કેરાયેલા કુલ ત્રણ શિલાલેખો છે, તે ત્રણે ખડકના જુદા જુદા ભાગમાં કેતરાયેલા છે તેમાં– (૧) અશોકના ચેદ શાસનવાળો શિલાલેખ ખડકની ઉત્તર પૂર્વ દિશા-ઈશાન ' ખૂણામાં કેતરાયલે છે. (૨) મહાક્ષત્રપ રુદ્રદામાને શિલાલેખ ખડકની ઉત્તર દિશામાં પશ્ચિમ તરફ છે. (૩) સ્કંદગુપ્તને શિલાલેખ નીચેના ભાગમાં દરવાજામાં પેસતાં સામેજ નજરે પડે છે. ખડકની દિશા. તે આ ખડક એવી રીતે પડે છે કે તેમાં કોતરાયેલ સમ્રા અશોકને શિલાલેખ ગિરનાર પર્વતની સન્મુખ આવે છે એટલે કે પૂર્વ દિશામાં છે. અને મહાક્ષત્રપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. રૂફ઼દામાના શિલાલેખ પશ્ચિમમાં અર્થાત્ જાનાગઢ શહેરના વાઘેશ્વરી દરવાજા તરફ્– ઉપરકાટ તરફ છે. અને તે દક્ષિણ તરફથી વાંચી શકાય છે. એ શિલાલેખ ( રૂદ્રદામાના ) ખીજી શતાબ્દિમાં કાતરાયાનું મંતવ્ય છે. તેની સાલ ઇ. સ. ૧૫૦ મનાય છે. • ૫૦ આ કુદામાના શિલાલેખમાં ખડકની ૧૧ પ્રીટ ૫ ઇંચ જગ્યા પહેાળાઇમાં અને ૫ ટ્રીટ, ૫ ઈંચની જગ્યા ઉંચાઇમાં રેાકાયલી છે. શિલાલેખમાં નાની માટી મળીને ૨૦ ( વીસ ) પક્તિએ છે. અલબત્ત તે પેરિગ્રાફના રૂપમાં નથી પણ તેના સંબંધ જુદી જુદી પક્તિઓમાં અવિચ્છિન્નપણે છે. તેની કાતરણી સાદી છે. તેના અક્ષરાની ઉંચાઇ સરેરાશ છુ ઇંચ જેટલી છે. એટલે કે અક્ષરા ? ઇંચ જેટલા માપના છે. ભાષા-શૈલિ ને લિપિ. લેખની ભાષા સંસ્કૃત છે. તેની શૈલિ લલિત, એજારી સુંદર ગદ્યમય છે. લિપિ દક્ષિણની જૂની લિપિના મૂળાક્ષરાને મળતી છે એટલે કે મજકૂર ખડક ઉપર સ્કંદગુપ્તના લેખની લિપિ છે તેને મળતીજ છે. લેખ કુલ વીસ પંક્તિના છે; પણ તેમાં છેવટના ભાગની ૪ પંક્તિએ ( ૧૭–૨૦ ) જ સુરક્ષિત અને સ્પષ્ટ વાંચી શકાય તેવી છે. બાકીની ૧-૧૬ પંક્તિઓ એવી છે કે જેની કોઇ ને કોઇ પંક્તિમાં કંઈ ન કંઇ ભાગ ઘસાઇ જવા પામ્યા છે. તેમાં કાંઇક ઈરાદાપૂર્વક, અજ્ઞાનતાથી કે મૂર્ખતાથી નુકશાન કરવામાં આવ્યું છે અને કંઇક લાંખેાકાળ તેના ઉપર પસાર થઈ જવાથી ટાઢ તડકા ને વરસાદના કુદરતી ઘસારાથી ખડકની સપાટી ઘસાઈ જવાથી તે ભાગ ઉપરના અક્ષરા કે શબ્દા ઉકેલી શકાતા નથી. એ વીસ લાઈનના શિલાલેખમાં કુલ ટોટલ ૧૯૦૦ ( એગણીસસેા ) સ્કવેર ઇંચ જગ્યા રામાયલી છે. તેમાં વચ્ચે વચ્ચે અક્ષરા ઉડી ગયા હૈાય તેવી જગ્યા—missing portion૨૭૫ ( ખસેા પંચતેર ) ઇંચની ખાલી છે. અર્થાત્ આખા શિલાલેખની જગ્યાના ૧/૭ હિસ્સા ચાલ્યેા ગયેલે છે, ઉડી ગયેલે છે, ઉખડી ગયેલા છે. બાકીના ભાગ જ્યાં ખડકની સપાટી એકસરખી છે ત્યાં સ્પષ્ટ વાંચી શકાય છે. એ શિલાલેખનુ આખું લખાણ એક સરખી લાઇનેામાં નહીં પણ લાંખી ટુકી લાઈનામાં લખાયેલુ છે. તેમાં કેટલીક પંક્તિની લખાઇ, ટુકાઈ ખાસ ધ્યાન ખેંચે એવી છે. જેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ . "" શિલાલેખની પ્રથમ લાઇન "" "9 "" શિલાલેખ અને અનુવાદા ૫ ડ્રીટ ૩ નવમી લાઇન ૧૧ ૧ ૧૧ મી લાઇન ૯ ૮. ૧૭ લાઈન પ ૨ २० લાઇન ૨ 99 "" ,, "" "" "" ૫ ઈંચ લાંખી છે. લાંખી છે. 97 આ આખા શિલાલેખ મહાક્ષત્રપ રૂદ્રદામાની પ્રશસ્તિ રૂપે છે અને ખાસ કરીને તે સુદર્શન તળાવના બાંધકામને લગતા છે. તે મહાક્ષત્રપ રૂદ્રદામાના આનત ને સુરાષ્ટ્ર પ્રાંતના સુમા–Governer પËવ જાતિના કુલૈપના પુત્ર સુવિશાખે કોતરાવેલા છે. તેની પક્તિવાર હકીકત મા પ્રમાણે છે—— પંક્તિ ૧–૩—તળાવની તત્કાલીન ઉત્તમ સ્થિતિનુ વર્ણન છે. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" 29 99 , ૩–૪—મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા તેના પિતા ક્ષત્રપ જયદામા અને તેના પ્રતિા મહાક્ષત્રપ ચટ્ટનના નામેા તથા તે તળાવ તૂટ્યાની સાલ (૭૦+ર) છે. અલખત જયદામાનું નામ તેમાં ઉડી ગયું છે. ૪-૮—રૂદ્રદામાના સમયમાં શક સ. ૭૨ ના માગશર વદ ૧ મે અતિવૃષ્ટિના તેાફાનથી તળાવમાં મોઢું ૪૨૦×૪૨૦૪૭૫ હાથનું ગાબડું પડ્યું, તળાવમાંથી પાણી બધું નીકળી ગયુ. ને તળાવ ખરામ દેખાવવાળું થઇ ગયાનું વર્ણન છે. ૮–૯—માર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના ગવર્નર વૈશ્ય પુષ્પગુપ્તના વખતમાં તે તળાવ પ્રથમવાર બંધાવ્યાની તથા સમ્રાટ્ અશાકના પ્રાંતીય સૂખા તુષાફે તેને નાળીએ-હેરા વિગેરેથી સુથેાભિત કર્યાનુ વણૅન છે. પંક્તિ ૯–૧૫—રાજા રૂદ્રદામાના કાર્યોનું, સ્વભાવનુ, પરાક્રમ, જીતેલા પ્રદેશો, ચૈાધેચા પર વિજય, સાતકણને બે વખત હરાવ્યાનુ, વિદ્યાવ્યાસંગ, શરીરબંધારણ, રાજકુંવરીઓના સ્વયંવરામાં વરમાળા અને સ્વાપાર્જિત 66 મહાક્ષત્રપ ” બિરૂદ ધારણ કર્યાનું વર્ણન છે. પંક્તિ- ૧૬ --તે તળાવને ફરી ત્રણગણુ વિસ્તૃત અધાવ્યું અને તેને વિશેષ પ્રકારે Àાભિતુ કર્યાંનુ વર્ણન છે. × વૈશ્ય એ ‘ વરાહમિહિર ' ના મતે પશ્ચિમ ભારતમાં વસનારી એક જાતિ હતી. www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજ રૂદ્રદામાં. પં, ૧૭–૧૮–તળાવ બંધાવ્યા પહેલાં પ્રધાનની તળાવ બંધાવવા બાબતમાં અસમ્મતિ હોવાથી પ્રજામાં પ્રકટેલી નિરાશા ને હાહાકાર મચી જવાનો ઉલ્લેખ છે. પંક્તિ ૧૯–૧૦–મહાક્ષત્રપ રુદ્રદામાના પ્રાંતીય ગવર્નર પહલવજાતિના કલેપના પુત્ર સુવિશાખની દેખરેખમાં એ કામ થયાનું વર્ણન છે. એ શિલાલેખમાંની જે પંક્તિઓમાં ક્ષત્રપરાજાઓના નામ આવે છે તે નીચે પ્રમાણે છે :: ૩ મહાક્ષત્રપ શબ્દ કેતરાયલે છે. સ્વામિષ્ટના પૌત્ર રચાત્તા ] પુત્ર રાણો માત્રપ૪..... સાના કેતરાયેલું છે. માત્ર બિરૂદ ધારણ કર્યાનો અને માત્ર સુરાના મહાક્ષત્રપ રૂદ્રદામાએ તળાવ બંધાવ્યાને ઉલેખ છે. - પં. ૧૭ મહાક્ષત્રપ શબ્દ પડ્યો છે. પં. ૧૯, રૂદ્રદામાના સૂબા સુવિશાખનું નામ છે. ; ખાસ કરીને આ આખાય શિલાલેખમાં સુદર્શન તળાવની બનાવટ ને પુનરૂદ્ધારની હકીકત વર્ણવી છે. આ શિલાલેખ ભારતવર્ષના પ્રસિદ્ધ પ્રાચીન શિલાલેખોમાં શુદ્ધ સંસ્કૃતમાં લખાયેલ આ સૌથી પ્રાચીન મોટો શિલાલેખ છે. આ પહેલાના ઝશિલાલેખો બધા પ્રાકૃત ભાષામાં કે સંસકૃતમિશ્ર પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. * એક સંસ્કૃત લેખ મથુરામાં યજ્ઞયૂપ ઉપર મળેલો છે પણ તે આની અપેક્ષાએ બહુ જ નાનો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ અને અનુવાદ. मूल संस्कृतशिलालेख । १. सिद्धं [II*] इदं तडाकं सुदर्शनं गिर् [इ] नगरादप् [इ] * द् [ऊ ? ]रम[ न् ? ]त् [अ]........ [ त्त् ]इकोपलविस्तारायामोच्छ्रयनिःसंधिबद्धदृढ सर्व्वपाळीकत्वात् पर्व्वतपा - २. दप्प्रतिस्पर्द्धि–सुश्लिष् [ट्] अ [ब] [न्ध ? ] म्..... . [व] जातेनाकृत्रिमेण सेतुबन्धेनोपपन्नं सुप्प्रतिविहितप्रणाळीपरी[व] आह ३. मीढविधानं च त्रिस्कन् [ ध ? ].. .....नादिभिरनुग्रहैर्महत्युपचये वर्त्तते [* ] तदिदं राज्ञो महाक्षत्रपस्य सुगृही .......................................................... ४. तनान्नः स्वामि- चष्टनस्य पौत्र... ............... : पुत्रस्य राज्ञो महाक्षत्रपस्य गुरुभिरभ्यस्तनाम्नो रुद्रदाम्नो वर्षे द्विसप्ततितम् [ए] ७० [+] २ ५. मार्गशीर्ष - बहुल - प्रत्[इ] ............................................................... પ૩ ** : सृष्टवृष्टिना पर्जन्येन एकार्णवभूतायामिव पृथिव्यां कृतायां गिरेरुर्जयतः सुवर्णसिकता ६. पलाशिनीप्रभृतीनां नदीनां अतिमात्रोद्वत्तैर्व्वेगैः सेतुम् [ अ ? ] ......[ य ] माणानुरूपप्रतीकारमपि गिरिशिखरतरुतट |[ट्टालकोपतल्पद्वारशरणोच्छ्रयविध्वंसिना युगनिधनसह Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ............. ww ---------------.. ७. श-परमघोरवो (वे)गेन वायुना प्रमथितसलिलविक्षिप्तजर्जरीकृताव[ दी ? ]...... ........[]ष् [इ] प्तामवृक्षगुल्मलताप्रतानं (म्) आ नदी [त]ला[इ] " इत्युद्घाटितमासीत् [ । *] चत्वारि हस्तशतानि वी (विं) शदुत्तराण्यायतेन एतावत्येव विस्तीर्णेन ८. पंचसप्तति हस्तानवगाढेन भेदेन निस्सृतसर्व्वतोयं मरुधन्वकल्पमतिभृशं दुर्दू (द् )अ. .............[स्]य्र्थे मौर्यस्य राज्ञः चंद्रग्[3] [8] [स्] [य्] [र] आष्ट्रियेण [ व् ] ऐश्येन पुष्यगुप्तेन कारितं अशोकस्य मौर्यस्य ते[न] यवनराजेन तुष्[आ] स्फेनाधिष्ठाय ९. प्रणालीभिरल [[ ]कृत [म् ] तत्कारितया च राजानुरूपकृतविधानया तस्मि[न] भेदे दृष्ट्या प्रनाड्या विर[तृ] तसेत् [3] . | ...........णा आ गर्भात्प्रभृत्त्यविहतसमुद्[इ][त]र्] [आ]जलक्ष्मी-धू [आर]णागुणतस्सर्व्ववर्णैरभिगम्य रक्षणार्थं पतित्वे वृतेन आ प्राणोच्छ्वासात्पुरुषवधनिवृत्तिकृत१०. सत्यप्रतिज्ञेन अन्यत्र संग्रामेष्वभिमुखागतसदृशशत्रुप्रहरणवितरणत्वाविगुणरि [पु ? ]............. * अपिदूरं ने पहले अविदूरं ( पासे ) येवो पाठ होतो. www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. ........तकारुण्येन स्वयमभिगतजनपदप्रणिपति [त् ?] आ[य] [उ ? ]षशरणदेन दस्युव्याळमृगरोगादिभिरनुपसृष्टपूर्वनगरनिगम११. जनपदानां स्वाार्जितानामनुरक्तसर्वप्रकृतीनां पूर्वापराकरावंत्यनूपनीवृदानर्ससुराष्ट्रश्च [भ][म][कच्छ [स]इ[न् ]धुस्[औ] [ई]रकुकुरापरांतनिषादादीनां समग्राणां तत्प्र भावा[य] अ.....................र[त्थ कामविषयाणा[म् ]विषयाणां पतिना सर्वक्षत्राविष्कृत१२. वीरशब्दजातोत्सेकाविधेयानां यौधेयानां प्रसह्योत्सादकेन दक्षिणापथपतेस्सातकर्णेरिपि नी( निर्व्याजमवजी(जि)त्यावजी(जि)त्य संबंधाव् [इदूरया अनुत्सादनात्प्राप्तयशसा माद् ?] ......[H]विजयेन भ्रष्टराजप्रतिष्ठापकेन यथार्थहस्तो१३. च्छ्यार्जितोर्जितधर्मानुरागेण शब्दार्थगान्धर्वन्यायाद्यानां विद्यानां महतीनां पारणधारण विज्ञानप्रयोगावाप्तविपुलकीर्तिना तुरगगजरथच-सिचर्मनियुद्धाद्या....... ..................[ति]परबललाघवसौष्ठवक्रियेण अहरहनिमानान१४. वमानशीलेन स्थूललक्षेण यथावत्प्राप्तैलिशुल्कभागैः कनकरजतववैडूर्यरत्नोपचयविष्यन्द मानकोशेन स्फुटलघुमधुरचित्रकान्तशब्दसमयोदारालंकृतगद्यपद्य..............................न प्रमाणमानोन्मानस्वरगतिवर्णासारसत्वादिमिः १५. परमलक्षणव्यंजनैरुपेतकान्तमूर्त्तिना स्वयमधिगतमहाक्षत्रपनाम्ना नरेन्द्रकन्न्यास्वयंवरानेकमा ल्यप्राप्तदाम्न् [आ] महाक्षत्रपेण रुद्रदाम्ना वर्षसहस्राय गोब्राह[म् ] अ........ त्थि]म् धर्म कीर्त्तिवृद्ध्यर्थं च अपीडयित् [व]आ करविष्टि१६. प्रणयक्रियाभिः पौरजानपदं जनं स्वस्मात्कोशा[न् ] महता धनौघेन अनतिमहता च कालेन त्रिग् [उ]णदृढतरविस्तारायाम सेतुं विधा[य ?] [स् ?] [व]वत[?]ए..... .[स]उदर्शनतरं कारितमि [त्] इ [। *] [अ ?] [स् ] मिन्नर्थे १७. महाक्षत्रप[म्य मतिसचिवकर्मसचिवैरमात्यगुणसुमुद्युक्तैरप्यतिमहत्वाद् भेदस्यानुत्साहविमुख मतिभि[:] प्रत्य [अ]ख्यातारंभ १८. पुनःसेतुबन्धनैर[आश्याद् हाहाभूतासु प्रजासु इहाधिष्ठाने पौरजानपदजनानुग्रहार्थ पार्थिवेन कृत्स्नानामानर्तसुराष्ट्राणां पालनार्थनियुक्तेन १९. पहलवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहारदर्शनैरनुरागमभिवर्धयता शक्तेन दान्तेनाचपलेनाविस्मितेनार्येणाहार्येण २०. स्वधितिष्ठता धर्मकीर्तियशांसि भर्तुरभिवर्द्धयतानुष्ठितमिति । (11) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ અને અનુવાદ. ગુજરાતી અનુવાદ. ૫. ૧. આ તળાવ સુદશ ન ( નામનું ) ગિરિનગર ( જૂનાગઢ ) થી પણ દૂ....માટી પત્થરાની વિસ્તૃત લાંબી, ઉંચી સાંધા વગરની બધી મજબૂત પાત્યેા વડે બંધાયલા હાવાથી પતના— ૫. ૨. ચરણની પ્રતિસ્પર્ધી કરવાવાળા સુશ્લિષ્ટ...અકૃત્રિમ સેતુબન્ધથી મજબૂત સારા પ્રકારે બનેલી નહેરા, મારીએ, ૫૫ ૫. ૩. ગ ંદકી કાઢવાના રસ્તાઓથી યુક્ત ત્રણ સ્કન્ધવાળા....આદિ અનુગ્રહેાથી ( અત્યારે ) બહુ સારી હાલતમાં છે. તે આ તળાવ રાજા મહાક્ષત્રપ સુગૃહીતનામા— ૫, ૪, સ્વામી-ચનના પાત્ર....ના પુત્ર રાજા મહાક્ષત્રપ, વૃદ્ધ પુછ્યા પણ જેના નામને જમ્યા કરે છે. એવા રૂદ્રદામાના બહાંતેરમા (૭૦+૨ ) વર્ષના— ૫, ૫, માગશર માસના કૃષ્ણુપ્રતિ....મેધના બહુ વરસવાથી પૃથ્વી એક સમુદ્ર માફક બની જવાથી ઉર્જા યત્ (ગિરનાર પર્વતથી સુવર્ણસિકતા ૫. ૬. પલાશિની આદિ નદીઓના ખૂબ વધેલા વેગોથી સેતુ ( ખાંધ )....અનુરૂપ અટકાવ કર્યા છતાં પણ પહાડના શિખરા, વૃક્ષા, ઉપતપેા, દરવાજા અને રક્ષણ લેવા માટે બનાવેલાં ઊંચાં સ્થાનાના નાશ કરી દેવાવાળા, યુગપ્રલય જેવા ૫' ૭. પરમ ધાર વેગવાન વાયુદ્વારા મથાયલા પાણીથી ફેંકાયેલા અને જર કરાયેલા પત્થરા, વૃક્ષા, ઝાડીઓ, લતાઓના ફૂંકાવાથી ઠેઠ નદીની તળેટી સુધી ( બંધ ) ઉખડી ગયા હતા. ( તેમાં ) ચારસા વીસ ( વીસ ઉપર ચારસા ) હાથ લાંબુ, એટલુજ ( ૪૨૦ ) પહેાળુ— પં. ૮. પંચાતેર હાથ ઉંડુ ગામડુ પડી જવાથી બધું પાણી નિક્ળી જવાને લીધે ( તે તળાવ ) રેતાળ જંગલની માફક અત્યંત દુન ( ખરાબ દેખાવવાળુ ) . ....( )....ને માટે સાય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય–સૂબા વૈશ્ય પુષ્પગુપ્તે બનાવ્યુ. અશાક માય ને માટે યવનરાજ તુષારૂં પેાતાના અધિકારમાં ૫, ૯, ૧૦, જેને નહેરાથી અલંકૃત-શાભાળ્યુ હતુ એવું અને તેની બનાવટમાં રાજાઓને ચાગ્ય બધી ગેાઢવણુવાળુ, એ ગામડાની વચમાંથી દેખાતી નાળી -નહેરના વિસ્તૃત બંધ....( ૦ )....ગર્ભ થી લઇ અવિદ્યુત અને સમુદિત રાજ્ય * ઉપલામાળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં. લક્ષમીન ધારણ કરવાના ગુણુવાળા હેવાથી બધા વર્ષોએ પોતાના રક્ષણ માટે પતિ (રાજા) તરીકે ચૂંટાયેલા હોવાથી, યુદ્ધ સિવાય મરતાં સુધી–આજીવન મનુષ્યવધ ન કરવાની દઢ પ્રતિજ્ઞાને ચરિતાર્થ કરી બતાવનારા, સામે આવેલા સમેવડીયા શત્રુને ઘા કરીને નકામા શત્રુઓ....કરૂણા ધારણ કરવાવાળા, પિતાને શરણે આવેલા જનપદ (દેશ) ને જીવન અને શરણ આપવાવાળા, બારવટીયા, સર્પ, જંગલી જંતુ, રેગ જેમને કદી સ્પર્ધો નથી એવા, નગર, નિગમપં. ૧૧, અને જનપદની પોતાના બળથી પ્રાપ્ત, અનુરક્ત પ્રજાએથી આબાદ, પૂર્વાકર, પશ્ચિમાકર, અવન્તિ, અનુપદેશ, આનર્ત, સુરાદ્ધ, ધન્ન, મરૂ, કચ્છ, સિધુ-સૈવીર, કકુર, અપરાંત, નિષાદ આદિ બધા પ્રદેશનાં, જે તેના પ્રભાવથી....અર્થ કામ વિષયોના સ્વામી બધા ક્ષત્રિમાં પ્રકટ કરેલીપં. ૧૨. પિતાની વીર પદવીના કારણે અભિમાની થયેલા અને કેઈના પણ કાબુમાં ન આવવાવાળા ચોધેયોને જબરજસ્તીથી ઉખાડી નાખવાવાળા, દક્ષિણપથપતિ સાતકણિને બે વાર ખૂલ્લી લડાઈમાં જીતવા છતાં નિકટને સંબંધી હેવાથી પદભ્રષ્ટ ન કરીને યશ પ્રાપ્ત કરવાવાળા...વિજયી, પદભ્રષ્ટ રાજાઓને ફરી સ્થા પન કરવાવાળા, પોતાના હાથને યથાર્થ– પં. ૧૩. રૂપે ઉઠાવીને (સદા ન્યાયતત્પર રહેવાને કારણે ) દઢ ધર્માનુરાગના અર્જન કરવાવાળા શબ્દ (વ્યાકરણ) અર્થ (અર્થશાસ્ત્ર) ગાંધર્વ (સંગીત) ન્યાય (તર્કશાસ્ત્ર) આદિ મહાવિદ્યાઓનું પારણુ (પારંગત થવા) ધારણ (સ્મરણ) વિજ્ઞાન (સમજવા) અને પ્રયોગથી વિપુલ કીર્તિ પ્રાપ્ત કરવાવાળા, ઘોડા, હાથી, રથ ચલાવવામાં તરવાર ઢાલના યુદ્ધ આદિમાં અત્યંત બળ, સ્મૃર્તિ, સફાઈ બતાવવા વાળા, દિન પ્રતિદિન દાન, માન કરવા તથા અનુચિત વર્તાવથી દૂર રહેવાવાળા પં. ૧૪, સ્થળ લક્ષ્યવાળા, ઉચિતરૂપે મેળવેલી બલિ (વિટી ) શુલ્ક (જગાત) અને ભાગ (રાજ્યનો હક્ક-કર) માંથી સોના, ચાંદી, વજ, વૈર્ય, રત્નના ઢગલાએથી ભરપૂર ભંડારવાળા, સ્કુટ, લઘુ, મધુર, વિચિત્ર, કાંત શબ્દ સંકેતવડે ઉદાર અલંકૃત, ગદ્ય પદ્ય લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ (સમ ચતુરસ) સ્વર, ચાલ, રંગ, સાર, બળ આદિપં. ૧૫-૧૬. ઉત્તમ લક્ષણો અને વ્યંજનેથી યુક્ત, કાંતમૂર્તિવાળા, સ્વયંપ્રાસ (પોતે મેળવેલું) મહાક્ષત્ર૫ નામધારી, રાજકન્યાઓના સ્વયંવરમાં અનેક વરમાળાને * તે વખતમાં રાજા પિતાને હાથ ઉંચે કરી ન્યાયને નિર્ણય ruling આપતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ અને અનુવાદ. ૫૭ ધારણ કરનારા, મહાક્ષત્રપ રુદ્રદામાએ હજાર વર્ષને માટે ગેબ્રાહ્મણને માટે અને ધર્મ તથા કીર્તિની વૃદ્ધિને માટે, પિર, જાનપદ જનને (દેશના લકોને) કર વિષ્ટિ (વેઠ) પ્રણય (= પ્રેમ ભેટ–નજરાણા) આદિથી પીડિત કર્યા વગર, પિતાનાજ ભંડારમાંથી પુષ્કળ ધન વાપરીને થોડા જ વખતમાં (પહેલાંથી પણ) ત્રણગણે મજબૂત અને લંબાઈ પહેળાઈવાળે બંધ બંધાવીને બધી તરફથી પહેલાં કરતાં પણ ( તળાવને ) સુદર્શનતર-અધિક સુંદર કરી દીધું. પં. ૧૭. મહાક્ષત્રપના અતિસચિવ (સલાહકારક મંત્રીઓ અને કર્મસચિવ (કાર્ય કારી પ્રધાનો-જે બધા અમાત્યગુણોથી યુક્ત હતા તો પણુ–ની, ગાબડુ બહુ મોટુ હોવાથી આ (તેને ફરી બંધાવવા) બાબતમાં અનુત્સાહને કારણે સમ્મતિ હતી નહીં, પ્રથમમાં તેમને વિરોધ હોવાથી પં. ૧૮, ફરીને બંધ બંધાવાની આશા ન રહેવાથી, પ્રજામાં હાહાકાર મચી જવાથી આ સ્થાનમાં પિર જાનપદના અનુગ્રહને માટે, સમસ્ત આનર્ત ને સુરાદ્ધના પાલન માટે રાજા તરફથી નિયુક્ત– પં. ૧૯. પહલવજાતિના કલેપના પુત્ર–અર્થ ધર્મ ને વ્યવહારને સારી રીતે જાણવા વાળા, (પ્રજાને) અનુરાગ વધારવાવાળા, શાંત, દાંત (સંયમી), અચપલ, અવિસ્મિત ( અનભિમાની) આર્ય, અડગ ( લાંચ ન લેવાવાળા) અમાત્ય સુવિશાખે, સારી રીતે શાસન કરતાં કરતાંપં. ૨૦. પિતાના ભર્તા (સ્વામી–રાજા)ની ધર્મ, કીર્તિ, ને યશની વૃદ્ધિ કરતાં કરતાં બંધાવ્યું. જે ઈતિ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. हिन्दी अनुवाद. पं.१-२ यह तालाव सुदर्शन गिरिनगर से भी दूर...मिट्टी-पत्थरों की विस्तृत, लम्बी, ऊंची, सन्धि-हीन सब दृढ पाळियों से बँधा होने के कारण पर्वत के चरणकी प्रतिस्पर्धा करने वाले सुश्लिष्ट...अकृत्रिम सेतुबन्धं से उपपन्न, भलीप्रकार बनी हुई नालियों, मोरियों और मैला निकालने के रास्तों से युक्त, तीन स्कन्ध वाला...आदि अनुग्रहोंसे ( अब ) बड़ी अच्छी हालत में है। पं. ३-४ सो यह तालाव राजा महाक्षत्रप सुगृहीतनामा स्वामि चष्टन के पोते (पौत्र )...बेटे ( पुत्र ) राजा महाक्षत्रप, बुजर्गलोग भी जिसके नामको जपा करते हैं ऐसे, रुद्रदामा के बहत्तर (७०+२) बरस मेंपं. ५ मार्गशीर्ष कृष्ण प्रति...बादलके बहुत बरसने से पृथ्वी के एक समुद्रकी तरह होजाने पर ऊर्जयेत् नामक पर्वतसे सुवर्णसिकतापं. ६ पलाशिनी आदि नदियों के बहुत ही बढ़े हुए वेगोंसे सेतु...अनुरूप, प्रतीकार किये जाने पर भी, पहाड़ के शिखरों, वृक्षों, अट्टालिकाओं, उपतल्पों, दरवाजों तथा शरण लेनेको बनाये हुए ऊंचे स्थानों का विध्वंस कर देनेवाले युगनिधन सदृशपं. ७ परम घोर वेग वायुद्वारा मथे हुए पानीसे फेंके गये और जर्जर किये गये...पत्थरों, पेड़ों, झाडियों, लताओं के फेंके जाने से ठीक नदी की तलैटी तक उखड़ गया था । बीस ऊपर चारसौ हाथ लंबा, उतना ही चौडापं. ८ पचहत्तर हाथ गहरा दराड़ हो जाने से सब पानी निकल जाने के कारण मरु और बांगर के समान बहुत ही दुर्दर्शन ( बुरा दीखनेवाला )...(।)...के लिए मौर्यराजा चंद्रगुप्त के राष्ट्रिय ( सूबा ) वैश्य पुष्यगुप्त का बनवाया, अशोक मौर्य के लिए यवन राज तुषास्फने अपने अधिष्ठातृत्व में जिसेपं. ९-१० नालियों से अलंकृत किया था ऐसा, और उसकी बनवाई राजाओं के अनुरूप * तूनागद + अविदूर-नजदीक मेवे। ५४ होता तो. १ बांध. २ गिरनार. ३ उपरली मंजिलों. ४ अधिकार. ५ नहेरें. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ અને અનુવાદે. सब इन्तजामवाली, उस दराड़ के बीच दीख पडी नाली से विस्तृत सेतु...(1)...गर्भ से लेकर अविहत और समुदित राजलक्ष्मी के धारण के गुण के कारण सब वर्गों के द्वारा रक्षण के लिए पति (राजा ) रूपमें वरे गये, युद्ध के सिवाय मरते दम तक कभी पुरुषका वध न करने की अपनी प्रतिज्ञा को सत्य कर दिखलाने वाले, सामने आये हुए बराबर के शत्रुको चोट देकर निकम्मे शत्रु....करुणा धारण करने वाले, अपने आप शरण में आये झुके जनपदको आयु और शरण देने वाले, डाकू, व्याल, जंगली जन्तु रोग आदि जिन्हें कभी छू नहीं पाते एसे नगर निगमोंपं. ११ और जनपदोंकी अपने वीर्य से अर्जित अनुरक्त प्रजाओंसे आबाद पूरबी आकर, पच्छिमी आकर, अवन्ति, अनूपदेश, आनर्त, सुराष्ट्र, श्वभ्र, (श्वभ्रमति–साबरमती का कांठा ) मरु, कच्छ, सिन्धु-सौवीर, कुकुर, अपरान्त, निषाद आदि....सब प्रदेशों के जो कि उसके प्रभावसे....अर्थ, काम, विषयों को..स्वामी, सर्व क्षत्रियों में प्रकट की हुई (अपनी) पं. १२ वीर पदवी के कारण अभिमानी बने हुए और किसी तरह काबू न आनेवाले यौधेयों को जबरदस्ती उखाड़ देने वाले, दक्षिणापथपति सातकर्णि को दो बार खुली लडाई में जीत करभी निकट सम्बन्ध के कारण न उखाडने से यश प्राप्त करने वाले.... विजय पाने वाले, गिरे राजाओं के प्रतिष्ठापक अपने हाथको यथार्थपं. १३ रूप से उठा कर (=लगातार ठीक ठीक न्याय करते रहेने के कारण ) दृढ धर्मानुराग का अर्जन करने वाले, शब्द ( व्याकरण ) अर्थ ( अर्थशास्त्र ) गान्धर्व ( संगीत ) न्याय ( तर्कशास्त्र ) आदि बड़ी बड़ी विद्याओं के पारण ( पारंगत होने ) धारण ( स्मरण ) ___ विज्ञान ( समझने ) और प्रयोगसे विपुल कीर्ति पानेवाले, घोड़े, हाथी, रथ चलाने तलवार ढाल के युद्ध आदि....अत्यन्त बल फुर्ती, सफाई दिखाने वाले, दिन-ब-दिन दान मान करने तथा अनुचित बर्ताव से परहेज रखने वाले, पं. १४ स्थूल लक्षवाले, उचितरूपसे पाई बलि ( मालगुजारी ) शुल्क ( चुंगी ) और भाग ( राजकीय अंश ) से-सोना, चांदी, वज्र, वैडूर्य रत्नों के ढेरों से भरपूर कोश वाले, स्फुट लघु, मधुर, विचित्र, कान्त शब्द संकेतों द्वारा उदार अलंकृत गद्य, पद्य....लंबाई, चौडाई, ऊंचाई, स्वर, चाल, रंग, सार, बल आदि १ राजा हाथ उठा कर अपना न्याय-निर्णय सुनाता था। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૦ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. पं. १५-१६ उत्तम लक्षणों और व्यंजनों से युक्त कान्त मूर्त्तिवाले, अपने आप पाये महा-क्षत्रप नामवाले, राजकन्याओं के स्वयंवरों में अनेक मालायें पानेवाले महाक्षत्रप रुद्रदामाने हजारों बरसों के लिए, गोब्राह्मण... के लिए और धर्म और कीर्ति की वृद्धि के लिए, पौरजानपद जन को कर विष्टि ( बेगार ) प्रणय ( = प्रेम-भेंट के नामसे धनी प्रजा से लिये हुए उपहार ) आदिसे पीडित किये बिना, अपने ही कोशसे बडा धन लगाकर थोडे ही काल में ( पहले से ) तीन गुना दृढतर, लम्बाई, चौड़ाईवाला सेतु बनवा कर सब तरफ.... .. पहले से सुदर्शनतर ( अधिक सुन्दर ) कर दिया । पं. १७ महाक्षत्रप के मति सचिवों ( सलाह देनेवाले मन्त्रिओं) और कर्मसचिवों ( कार्यकारी मन्त्रियों ) की, यद्यपि वे सब अमात्यगुणों से युक्त थे तो भी, दराड के बहुत बड़ा होने के कारण इस विषय में अनुत्साह के कारण सहमति नहीं रही; उनके इसके आरम्भ में विरोध करने पर - पं. १८ फिरसे सेतु बन्धने की आशा न रहने से प्रजा में हाहाकार मच जाने पर, इस अधिष्ठान में पौरजानपदों के अनुग्रह के लिए, समस्त आनर्त और सुराष्ट्र के पालन के लिये, राजा की तरफ से नियुक्त पं. १९ पहलव कुलैप के पुत्र अर्थ, धर्म और व्यवहार को ठीक ठीक देखते हुए ( प्रजा का ) अनुराग बढ़ानेवाले, शक्त, दान्त ( संयमी ), अचपल, अविस्मित ( अनभिमानी ), आर्य नडिग सकने ( रिश्वत न लेने) वाले - अमात्य सुविशाख ने भली प्रकार शासन करते हुए. पं २० अपने भर्ता का धर्म कीर्त्ति और यश बढ़ाते हुए बनवाया । इति । " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ અને અનુવાદે. English Translation ( Lines 1-2 ) Be it accomplished. This lake Sudarsana, from Girinagara ( even a long listance ? )..................of a structure so well joined as to rival the spur of a mountain, because all its embankments are strong, in breadth, length and height, constructed without gaps, as they are of stone, ( clay )........ ............furnished with a natural dam, (formed by ? )..............., and with well-provided conduits, drains and weirs (? )........ ........... three sections............... by...............and other favours is ( nour) in an excellent condition, (LI. 3-6) This same ( lake )-on the first of the dark half of Margasirsha in the seventy-second-72nd-year of the king, the Mahākshatrupa Rudradāman, whose name is repeated by the venerable, the son of.............( and ) son's son of the king, the Mahakshatrapa Lord Chashtana the taking of whose name is auspicious........... when by the clouds pouring with rain, the earth had been converted as it were into one ocean, by the excessively swollen floods of the Suvarnasikata, Pulsini and other streams of mount Urjayat the dam......, though proper precautions ( were taken ), the water churned by a storm which, of a most tremendous fury befitting the end of a mundane period, tore down hill-tops, trees, banks, turrets, upper stories, gates and raised places of shelter-scattered, broke to pieces, (tore apart )....... with stones, trees, bushes and creeping plants scattered about, was thus laid open down to the bottom of the river. (L. 7. ) By a breach four hundred and twenty cubits long, just as many broad, ( and ) seventy-five cubits deep, all the water escaped, so that (the lake ), almost like a sandy desert, ( became ) extremely ugly (to look at ). (L. 8. ).........for the sake of.........ordered to be made by the Vaisya Pushyagupta, the Provincial Governor of the Maurya King Chandragupta ; adorned with conduits for Asoka the Maurya by the Yavana king Tushaspha while governing; and by the conduit ordered to be made by him, constructed in a manner worthy of a king ( and ) seen in that breach, the extensive dam........... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ९२ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. (Ll. 9-15 )............he who, because from the womb he was distinguished by the possession of undisturbed consummate royal fortune, was resorted to by all castes and chosen their lord to protect them; who made, and is true to, the vow to the latest breath of his life to abstain from slaying men, except in battles; who showed) compassion .......not failing to deal blows to equal antagonists meeting him face to face; who grants protection of life to people repairing to him of their own accord and those prostrating themselves before him; who is the lord of the whole of Eastern Akar, Western Akar, Avanti, the Anupa country, Anarta, Surushtra, Svabhra, Maru, Kachchha, Sindhu-Sauvira, Kukura, Aparanta, Nishada and other territories gained by his own valour, the towns, marts and rural parts of which are never troubled by robbers, snakes, wild beasts, diseases and the like, where all subjects are attached to him, (and) where through his might the objects of (religion), wealth and pleasure ( are duly attained); who by force destroyed the Yaudheyas who were loath to submit, rendered proud as they were by having established their title of heroes among all Kshatriyas; who obtained good report because he, in spite of having twice in fair fight completely defeated Satakarni, the lord of Dakshinapatha, on account of the nearness of their connection did not destroy him; who (obtained) victory............; who reinstates deposed kings; who by the customary raising of his hand (at the time of dispensing justice) has earned the strong attachment of Dharma; who has attained wide fame by studying and remembering, by the knowledge and practice of, grammar, music, logic and other great sciences; who...............the management of horses, elephants and chariots, (the use of) sword and shield, pugilistic combat and other.......... .the acts of quickness and efficiency of opposing forces; who day by day is in the habit of bestowing presents and honours and eschewing disrespectful treatment; who is bounteous; whose treasury by the tribute, tolls and shares rightfully obtained overflows with an accumulation of gold, silver, diamonds, beryl stones and (other) precious things; who.........prose and verse, which are clear, agreeable, sweet, charming, beautiful, excelling by the proper use of words and adorned; whose beautiful frame owns the most excellent marks and signs, such as ( auspicious) length, dimension and Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ અને અનુવાદો. height, voice, gait, colour, vigour and strength; who himself has acquired the name of Mahakshatrapa; who has been wreathed with many garlands at the svayamvaras of kings' daughters-he, the Mahākshatrapa Rudradūman, in order to ... ... ......cows and Brāhmaṇas for a thousand years, and to increase his religious merit and fame-without oppressing the inhabitants of the towns and country by taxes, forced labour and acts of affection-by ( the expenditure of ) a vast amount of money from his own treasury and in not too long a time made the dam three times as strong in breadth and length ........ on ) all (banks )......( and so ) had ( this lake ) made ( even ) more beautiful to look at. (Ll. 16-20 ) When in this matter the Mahakshatrapa's counsellors and executive officers, who, though fully endowed with the qualifications of ministers, were averse to the task (regarded as ) futile on account of the enormous extent of the breach and opposed the commencement ( of the work ); (and) when the people in their despair of having the dam rebuilt were loudly lamenting, (the work ) was carried out by the minister Suvisakha, the son of Kulaipa, a Pahlava, who for the benefit of the inhabitants of the towns and country had been appointed by the king in this government to rule the whole of Anarta and Surashtra, (a minister, who by his proper dealings and view in things temporal and spiritul increased attachment ( of the people ), who was able, patient, not wavering, not arrogant, upright ( and ) not to be bribed, and ) who by his good government increased the spiritual merit, fame and glory of his master. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મહાક્ષત્રપ રાન રૂદ્રદામા. શિલાલેખમાંના વિશેષ નામેાની અનુક્રમણિકા. અનૂપદેશ અપરાન્ત અવન્તિ અશાક આકર આન ઊજ યત્ કચ્છ કુકુર કુલપ ગિરિનગર ચઢન ચંદ્રગુપ્ત તુષાફ્ દક્ષિણાપથ નિષાદ પલવ પલાશિની પુષ્યગુપ્ત મર્ મહાક્ષત્રપ મા શીષ મા વન ચાધેય દામન વૈશ્ય શ સાતકી સિન્ધુ–સાવીર સુદ ન સુરાષ્ટ્ર સુવર્ણ સિક્તા સુવિશાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પંક્તિ ૧૧ ૧૧ ૧૧ 22 ', , "> "" "" 79 "" "" "" "" "7 A "" "" A "" ,, "" "" "" "" "" "" " "7 "" ,, "" ××××× : ૮ ૧૧ ૧૧, ૧૮ ૫ ૧૧ ૧૧ ૧૯ ૧ ૪ . . ૧૨ ૧૧ ૧૯ . ૧૧ ૩, ૪, ૧૫, ૧૭ ૫ . . ૧૨ ૪, ૧૫ ♥ ૧૧ ૧૨ ૧૧ ૧ ૧૧, ૧૮ ૫ ૧૯ www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પોકળ વિધાનને પ્રતિવાદ. વિભાગ બીજો. રૂદ્રદામને સુદર્શન તળાવ બંધાવવામાં જરા પણ હિસે પૂર્યો નથી. “ પ્રાચીન ભારતવર્ષ” ૨/૧૧ ચાવી. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ રાજા રૂદ્રદામા, શાતિ, રૂદ્રદામાના ઉત્તરાધિકારીઓ વિગેરે સંબધી હકીકત આપણે પાછલા પ્રકરણેામાં વાંચી, તે સાથે મૂળ શિલાલેખા વિગેરે પણ જોયા. આ વિભાગમાં રાજા રૂદ્રદામા અને તેની પ્રશસ્તિ સંબંધી કેટલીક ઇતિહાસથી વિરૂદ્ધ અને અસંબદ્ધ હકીકતા કાઇ કાઈ સ્થળે આળેખાયલી જોવામાં આવે છે તેને વિચાર કરવામાં આવ્યે છે. તેમાં ખાસ કરીને ડૉ. ત્રિભુવનદાસ શાહના પુસ્તકામાં મહાક્ષત્રપ રૂદ્રદામા સબંધી ઘણા ઉલટા સુલટા વિધાના મળી આવે છે. તેમાં રૂદ્રદામાને સ્થાને બીજા રાજાઓને સ્થા પવામાં આવ્યા છે, અથવા રૂદ્રદામાનું કાર્ય ખીજાને નામે ચડાવી દેવાયુ હાય એવાં કથન મળી આવે છે. આ પ્રકરણમાં માટે ભાગે તા અશોક રાક‘ગિરનાર ખડક લેખ ’ ઉપરના રૂદ્રદામાના લેખ સંબંધી જે ફેરફારવાળી માન્યતાઓ છે તે સંબધીજ વિવેચન કર્યું છે. એ પ્રશસ્તિ કેાની છે એ સબ ંધી નિર્ણય કરતાં એ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે— અત્યારે વિદ્વાનેાની માન્યતા એમ છે, કે આ પ્રશસ્તિ ચઋણુવંશી મહાક્ષત્રપ રૂદ્રદામને કાતરાવી છે. પ્રા. ભા. ૨/૧૮૯ આ પ્રશસ્તિ ક્ષત્રિય રૂદ્રદામને લખાવી હતી, એમ અદ્યાપિ વિદ્વાનાની માન્યતા થઇ છે. મારૂ મન્તન્ય એમ છે કે તે બધી પ્રશસ્તિ સમ્રાટ પ્રિયદર્શિનની છે. પ્રા. ભા. ૨/૩૦૫ ....સુદર્શન તળાવને નાશમાંથી બચાવી લેનાર તરીકે સ ંશાધકા ક્ષત્રપ સમ્રાટ રૂદ્રદામનને ઠરાવે છે. જ્યારે હું તેના યશ મહારાજા પ્રિયદર્શનને અપું છું. પ્રા. ભા. ૨/૩૮૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ પિકળ વિધાનોનો પ્રતિવાદ. ૬૭ પ્રો. પિટરસન સાહેબના મંતવ્યનો સાર એમ છે કે, આ તળાવ પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તના સમયમાં વિલણણે બંધાવ્યું હતું અને તેને ફરતે કાંઠે, સમ્રાટ અશોકના વખતમાં તપસ અથવા તુષ૦૫ નામના અમલદારે પ્રથમવાર સમરાવ્યો હતો. જ્યારે બીજીવારનું સમાર કામ પ્રિયદર્શિનના સમયે કરવામાં આવ્યું છે. ત્યારે એપ્રિવ્રાફીકાના લેખકે તેની યશકીર્તિને આખે કળશ ક્ષત્રપ રૂદ્રદામનને શિરે ઢળે છે. અલબત પિટરસન સાહેબને અભિપ્રાય ચેખા શબ્દમાં મહારાજા પ્રિયદર્શનની તરફેણમાં દર્શાવેલ તે નથી જ; પણ તે મતલબને ભાવાર્થ નિકળતે સહજ તરી આવે છે ખરો. છતાં એપ્રિવ્રાફીકાના લેખકથી તો આપણે માનપૂર્વક જુદા જ પડવું થાય છે અને પિટરસનસાહેબના મતને મળતાં થતું જવું પડે છે. પ્રા. ભા. ૨/૩૯૩-૪ કઈ વિદ્વાન ભાગ્યેજ એમ માનતો હશે કે તે પ્રશસ્તિ મહાક્ષત્રપ રુદ્રદામાએ કેતરાવી છે. બધાનું એવું મંતવ્ય છે કે તે વખતે મહાક્ષત્રપ રુદ્રદામાને સૂબો સુવિશાખ સૈારાદ્ધના અધિકાર ઉપર હતું, તેણે એ પ્રશસ્તિ કોતરાવી છે, અને તે સુદર્શન તળાવને અંગે રાજા રુદ્રદામાના કાર્ય સંબંધી છે. વળી સંશોધકો જે માને તે કોઈ આધાર ઉપરથીજ માનતા હોય એમ તે માનવું જ જોઈએ. અને ઉડતી કલ્પનાઓ કરતાં સંશોધકોનું મંતવ્ય વધુ વજૂદવાળું હોય છે તે સ્વીકારવું જોઈએ. જે ખરેખર સંશોધકે છે તેમણે એ તળાવને નાશમાંથી બચાવી લેનાર તરીકે રૂદ્રદામાને જ માન્ય છે. કેવળ કલ્પના કરવાથી એકને યશ બીજાને મળી જતે નથી એ પણ એટલું જ સત્ય છે. આગળ જઈને પિટર્સન સાહેબને જે બદનામી આપવાનો પ્રયાસ થયો છે તે તે ખરેખર બીનજવાબદારી ભર્યું પગલું છે. પિટર્સન સાહેબનો ઉઘાડ કે ઢાંકેલો કે એવી મતલબવાળો મત છે જ નહીં કે જે લેખક મનાવવા મથે છે. વળી પિટર્સન જે પ્રિયદર્શીની પ્રશસ્તિ કે તળાવને ઉદ્ધાર કર્યાનું માનતા હતા તે તેમને ભ્રામક કે સંદિગ્ધ લખાણ લખવા કરતાં સ્પષ્ટ શબ્દોમાં શા માટે ન લખત? પિતાનું મંતવ્ય સો કોઈ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી શકે છે, પરંતુ તેમને પ્રિયદર્શીની તરફેણને મત છેજ નહીં. આખી પ્રસ્તાવનામાં તેમણે એ સંબંધી કશું કહ્યું જ નથી. વળી ચંદ્રગુપ્તના સૂબા વિષ્ણુગુપ્ત અને અશોકના તપસ કે તુષ૫ હતા એ કોને મત ? પિટસન કે ડૅ. શાહને ? જે પિટર્સનને મત કહેતા હોય તે એમ કહેવું જોઈએ કે તે પોતે બીજાને નામે અંધેર ચલાવે છે અને જે પિતેજ એમ માનતા હેય તે તે અજ્ઞાન છે. કારણ કે ચંદ્રગુપ્તના સૂબાનું નામ વિષ્ણુગુપ્ત નહીં પણ વૈશ્ય પુષ્યગુપ્ત છે અને અશોકના સૂબાનું નામ તપસ કે તુષ૫ નહીં પણ તુષારફ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૮ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. '. હવે પિટર્સનને તળાવના સમારકામ સંબંધી રો મત છે તે જોઈએ. અવ્વલમાં તો પિટર્સનને સ્વતંત્ર કોઈ મતજ તેમણે રજુ કર્યો નથી છતાં તેમાં તળાવના સમરાવનારા બંધાવનારા તરીકે સ્પષ્ટ શબ્દોમાં ચંદ્રગુપ્ત, અશોક અને રૂદ્રદામાને જ બતાવ્યા છે. છતાં લેખક બીજું નામ તેમાં ક્યાંથી ઉપજાવી કે શોધી શક્યા છે કે તેવી મતલબને ભાવાર્થ કયાંથી કાઢ્યો છે તે જણાવ્યું નથી. એપિગ્રાફીઆના લેખકથી જુદુ શા માટે પડવું થાય છે તેનું પણ કશુ વજૂદવાળુ સત્ય પ્રમાણ બતાવ્યું નથી. વળી શિલાલેખ પ્રશસ્તિમાં પ્રિયદશીનું નામ નથી, નિશાન નથી. એટલે પિટર્સનને તેની કલ્પના કરવાનું કશું કારણ નથી. ડૉક્ટર મહાશયને તેનું નામ શોધી કાઢવાનું કે ઉપજાવી કાઢવાનું મન કેમ થઈ આવ્યું તે કળવું મુશ્કેલ નથી. પરંતુ આધાર વગર ઈતિહાસમાં કોઈ વસ્તુ ઉપજાવી શકાય નહીં વળી પ્રિયદર્શી અને રૂદ્રદામાના સમયમાં આકાશ પાતાળનું અંતર છે. લગભગ સાડાત્રણસો વર્ષનું છે, પ્રિયદર્શી (અશેક) ઈ. પૂ. ર૭૭–૨૩૬ માં થયા છે અને રૂદ્રદામા ઈ. સ. બીજી સદીમાં થયાં છે. એટલે શું પ્રિયદર્શી રાજાના વખતમાં સાડાત્રણસો વર્ષ પછી થનારા રૂદ્રદામાનું નામ, સાલ, સંવત હકીકત અને ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું ? ” રૂદ્રદામાની જીવનની પળેપળ શું પ્રિયદર્શીના વખતમાં જણાઈ ગઈ હતી ? ખરેખર જે તે પ્રશસ્તિ પ્રિયદર્શી રાજાના વખતમાં લખાઈ હોય તો તેમાં રૂદ્રદામાની હકીકત શા માટે વર્ણવાઈ ગઈ ! † ...But the interest of the inscriptions in our book is confined almost exclusively to the great King Rudradaman. The second inscription gives us more information with regard to this monarch (Rudradāman ) than we have for any of other ruling members of his house. It refers to an event which happened, accord to the inscription" In the 72nd year of the Mahakshatrapa Rudradaman...the Pahlava minister Suvīshākha, son of Kulaipa, undertook the mighty work of restoring the dam ; and the inscription,...tells how this task was by him successfully accomplished...... It is too much to hope that......the opportunity of serving themselves as heirs in this matter also to Chandragupta, Asoka, and Rudradaman, by giving the people back their lake? Dr. P. Peterson : . : Prakrit & Sanskrit Inscriptions P. 4–6–6. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પિકળ વિધાનને પ્રતિવાદ, - સુદર્શન તળાવની મૂળ ઉત્પત્તિ વિષે લખતાં એજ પુસ્તકમાં લેખક લખે છે કે ૮ સમ્રાટ ચંદ્રગુપ્ત પોતાના પુરોહિત-રાજગુરૂ ચાણકયને લઇને, પોતાના જૈનધમોનુયાયીઓ સાથે સંઘ કાઢી, આ પરમ પવિત્ર તીર્થાધિરાજના દર્શનાર્થે વારંવાર આવતે. અને ત્યાં આવતા શ્રી સંઘના યાત્રીજનોને પાણીની તંગી ન પડે માટે, ગિરિરાજની તળેટીમાં પિતે સુદર્શન તળાવ બંધાવ્યું હતું . . . . . . સુદર્શન તળાવ, કૃષિની ખીલવણી અથે બંધાવવામાં નહોતું આવ્યું, પણ પિતાના સહધમી યાત્રાળુઓ, છૂટક યા સંઘ કાઢીને આવે, ત્યારે જળની તંગી ન પડે તે માટે, સ્વામીવાત્સલ્યતાની ભાવનાથી પ્રેરિત થઈને તે બંધાવ્યું હતું. .... આ બાબતમાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પોતેજ અખંડનીય અને અતૂટ પૂરાવો ગણી શકાય તેમ છે. પ્રા. ભા. ૨/૧૮૩-૪-૫. રાજા ચંદ્રગુપ્ત તે તળાવ શા માટે ને શા હેતુથી બંધાવ્યું હતું તેની વિગતમાં હું ઉતરવા માગતો નથી, ચંદ્રગુપ્ત ને ચાણક્ય ત્યાં કયારે ને કેટલીવાર જાત્રાએ જતા તેના ઉંડાણની છણાવટ મારે કરવી નથી અને ર્ડો. શાહ જેમ કહે છે તેમ માની લઈએ કે લોકકલ્યાણ કે કૃષિ માટે નહીં પણ તે તળાવ ધાર્મિક ભાવનાથી બંધાવવામાં આવ્યું # સ્વામીવાત્સલ્યની - અત્યાર સુધીના ઇતિહાસકાર વિદ્વાનોના મતે તે તળાવના બંધાવવા સંબંધીને હેતુ કૃષિ-ખેતી વાડીની પ્રગતિનો હતો. કારણ કે ચંદ્રગુપ્તના વખતમાં ખેતિ વિભાગનો ઓફીસર રહે , તે નહેરો. કવા, તળાવ દ્વારા ખેડુતોને પૂરતું પાણી પહોંચે છે કે નહીં તે તપાસ રાખતો, જ્યાં પૂરતું પાણી ન મળતું ત્યાં નહેરો, તળાવો, સરોવરો, સેતુ–બધે રાજ્ય તરફથી દાવવામાં બંધાવવામાં આવતા. ચંદ્રગુપ્ત એવા ઘણું સાધને ખેતીની સિંચાઈ માટે તૈયાર કર્યા હતા. “અર્થશાસ' પણ એ વાતની સાક્ષી પૂરે છે. તેના બીજા અધિકારના ૨૪ અધ્યાયના ૭ મા સૂત્રમાં કુલ્યા શબ્દ દ્વારા નહેરનું વર્ણન કરાયેલું છે. મેગાસ્થને કહે છે કે–ભૂમિના અધિકતર ભાગમાં સિંચાઇ થાય છે, અને એથી એક વર્ષમાં બે વખત વાવેતર પાક થાય છે. “Megasthenes ” Book 1. F. 1. તે આગળ વધીને એમ પણ કહે છે કે, જેમ મિસ્રમાં થાય છે તેમ અહીં પણ રાજ્યના કર્મ. ચારીએ નદીઓનું નિરીક્ષણ અને જમીનનું માપ વિગેરે કરે છે. તે લોકો નહેરોની દેખરેખ રાખે છે” જેથી મોટી નહેરનાં પાણી નાની નહેરમાં થઈને બધા ખેડુતોને સમાનભાગે મળી શકે છે. “Megasthenes ” Book. III, F. XXXIV, : તેજ પ્રમાણે સુદર્શન તળાવ પણ ખેતીવાડીની સગવડ માટે બંધાયું હતું એમ વિદ્વાને માને છે. એક સ્થળે લખ્યું છે કે गिरनार में, जो काठियावाड में है, एक चट्टान पर क्षत्रप रुद्रदामन का एक लेख खुदा हुआ है। उससे विदित होता है कि दूरस्थित प्रान्तों की सिंचाई पर मौर्य सम्राद कितना ध्यान देते थे। .... इस झीलका नाम सुदर्शन रक्खा गया और इस से खेतों की सिंचाई होने लगी। बादको अशोकने મેં સે નહેર માં નિવસ્ત્ર | “વૌકીન મારત” p. ૧૬૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૦ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામાં. હતું, પણ તે બધી હકીકત માટે પ્રશસ્તિને પૂરાવા રૂપે બતાવે છે ત્યારે તે કહેવું પડે છે કે ડૅ. શાહ બીલકુલ હંબક ચલાવે છે અને દેખતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ સેવે છે. ચંદ્રગુપ્ત તળાવ શા માટે બંધાવ્યું હતું કે તેનો ઉદ્દેશ શો હવે તે સંબંધી પ્રશસ્તિમાં તે એકે અક્ષર મળતું નથી. પ્રશસ્તિ તે વિગત જણાવતી નથી. હું તે એમ પણ માનવા તૈયાર થઉ કે ચંદ્રગુપ્ત ત્યાં એક નહીં અનેક તળાવો બંધાવ્યા, અનેક મંદિર ને ધર્મશાળાઓ બંધાવી, પ્રતિદિન તે જાત્રાએ આવતા અને હામ દામ ને ઠામ ધરાવનારા ત્યાં અલકાપુરી વસાવી શકે અને વસાવી હતી એ બધુંય માની લઉ પરંતુ તેને માટે હકીકત અને પૂરાવાઓ સત્ય રજુ થવા જોઈએ. ઘડીભર એમ પણ સ્વીકારી લઉ કે આ પાંચમા આરામાં પણ ડો. ત્રિભુવનદાસ શાહને કેવળજ્ઞાન થયું છે, પણ તેને માટે પ્રમાણુ બતાવવાં જોઈએ. પ્રમાણ વગરની કલ્પના ઈતિહાસમાં આળેખી ઈતિહાસને જ વિકૃત કે દૂષિત કરવાનો યત્ન સેવવામાં આવતો હોય તો તે ઈતિહાસની દષ્ટિએ હું તો શું કોઈ પણ વ્યક્તિ અસ્વીકરણીય અને અક્ષક્તવ્યજ ગણે. તેમ આ પ્રશસ્તિ સંબંધી અવિચારિત બની ગપગોળા હાંકવા કોઈ પ્રેરાય તે તે અક્ષત્તવ્યજ લેખાય. અને છતાં તેમની દષ્ટિએ, પ્રશસ્તિમાં ચંદ્રગુપ્તને જે હેતુ હતો તે હેતુ બતાવતી પંક્તિઓ કોતરાયેલી હોય તો તે પંક્તિ પુસ્તકમાં લખવી જોઈતી હતી અને પ્રશસ્તિમાંથી જે એ પંક્તિ મળી હોત તે જરૂર ટાંકી પણ હોત. હવે તે આખા ખડક લેખને, શિલાને અને અશોકની આજ્ઞાઓને બધાને રાજા પ્રિયદર્શીના બતાવવાનો આડકતરો પ્રયાસ કરતાં લખે છે કે– જે ખડક ઉપર સમ્રાટ પ્રિયદર્શીનને લેખ કોતરાયેલ છે અને જેને ગિરનાર રોક એડિકટ=ગિરનારના ખડકલેખ તરીકે ઓળખાવાય છે . તેજ ખડક ઉપર આ સુદર્શન તળાવની પ્રશસ્તિ કોતરાવાઈ છે. અત્યારે વિદ્વાનોની માન્યતા એમ છે, કે આ પ્રશસ્તિ ચષણવંશી મહાક્ષત્રપ રુદ્રદામને કોતરાવી છે. પ્રા ભા. ૨/૧૮૯. છે. મહાશય આ શો અર્થ કરશે? છતાં એમ માની લઈએ કે, તે કૃષિ માટે નહોતું. પરંતુ તેને માટે તેમની પાસે કશું સાધન છે? કે કાઈ પ્રમાણ છે? અથવા કૃષિ માટે તે તળાવ બંધાવ્યું હોય તો તેમને એમ માનવામાં વાંધો છે આવે છે કે તેમને કૃષિ માટે ખાસ નિષેધ કરવો પડે છે. શું કૃષિ એ દેશને માટે, રાજ્યને માટે કે ચંદ્રગુપ્તને માટે ઘાતક વસ્તુ હતી ? કે ચંદ્રગુપ્તને એ અણગમતી હતી ? વળી તે તળાવમાં પાછળથી નહેર ખોદાવી હતી એ શા માટે? નહેરો વગર લોકોને પાણી પીવામાં વાંધો આવતો હતો ? કે નહેરો વગર સ્વામિવાત્સલ્યની ભાવનાને બાધા પહોંચતી હતી ? . મહાશય પાસે ઇતિહાસકારોને જવાબ આપવા માટે કશા પ્રમાણે છે ખરાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ પોકળ વિધાને પ્રતિવાદ. છે ઉપરના અવતરણમાં ખડક ઉપરનો લેખ અને આખી ખડકને પ્રિયદર્શી રાજાની જણાવે છે. સાથે સાથે બીજા જ વાક્યમાં લખે છે કે તેજ ખડક ઉપર આ સુદર્શન તળાવની પ્રશસ્તિ કોતરાયેલી છે. તેથી એમ તો સમજાયું કે આ પ્રશસ્તિ અને પ્રિયદર્શીને લેખ હૈં. શાહના મતે પણ બન્ને ભિન્ન ચીજો તો થઈ. એથી શું લેખકનો એમ કહેવાનો આશય છે કે તે અશોકનો શિલાલેખ અને સુદર્શન તળાવની પ્રશસ્તિ બને પ્રિયદર્શી રાજાની છે? અને જે એમ માનવા તૈયાર હોય તો તેમણે અશોક અને પ્રિયદર્શીને ભિન્ન ભિન્ન માનવાની આખા પુસ્તકની બાઇજ ઉંધી વળી જાય છે. કારણ કે ઈતિહાસમાં અશોક ને દિશા અને એકજ છે છતાં તે બે ભિન્ન છે એમ લખીને ડે. શાહે પાનાના પાના ભર્યા છે તે તેમનાં જ આ વચનથી અસત્ય કરે છે અને પોતાની જ કુહાડી પિતાના પગપર પડે છે. હવે રહી પ્રશસ્તિની વાત. અને તે ચછનવંશી મહાક્ષત્રપ રુદ્રદામાની છે એ એક ને એક બે જેવી સત્ય હકીકત છે. પં. ૯ મીને સંબંધ બીજા રાજાને લાગુ કરતાં તેનું જે વિવેચન કર્યું છે, અને રાજા પ્રિયદર્શી સાથે તેને સંબંધ વળગાડ્યો છે ને જે સિદ્ધાંત બાંધ્યા છે તેના ઉપર મારે વર્ણન કરવું બહુ જરૂરી નથી, છતાં જે તેના વર્ણનમાં ઉતારવામાં આવે તે લેખકના ટાંગા તેમનાંજ ગળામાં આવી પડે તેમ છે. પ્રશસ્તિ પ્રિયદર્શી રાજાની છે એમ બતાવવા એક બીજી યુક્તિ લેખક આપે છે કે “આઠમી પંક્તિમાં મર્યવંશી સમ્રા ચંદ્રગુપ્ત અને તે બાદ સમ્રાટ અશોક પરત્વે ઉલ્લેખ કરેલ છે, અને પછી જગ્યા ખાલી આવે છે, એટલે સ્વાભાવિક છે કે એક પછી એક ગાદીએ આવનારનું-સમ્રાટનું વર્ણન કરવાનો શિરસ્તો હોઈને સમ્રાટ અશોક પછી તેની ગાદીએ આવનારને જ લગતું તે ખ્યાન હોઈ શકે. પ્રા. ભા. ૨/૩૯૪–૫. ઉપરના અવતરણમાં મારીમચડીને પ્રશસ્તિમાં પ્રિયદર્શીનું નામ કલ્પવા પ્રયાસ કર્યો છે પણ તેમ કરતાં તે કેટલાં અસત્ય આલેખે છે તેને ખ્યાલ નથી આવ્યું. ઉપરનાજ અવતરણમાં ડે. ભૂલથી કે બેધ્યાનથી અશોક અને પ્રિયદર્શીની એકતાને સ્વીકાર કરી ગયા. અહીંયા પ્રિયદર્શીને અશોક પછી ગાદીએ આવ્યાનું માને છે. (વાસ્તવમાં તે બન્ને એક જ છે, પરંતુ અસત્ય-અસંભવ અસત્ય તે એ આલેખાયું છે કે રાજા બિન્દુસારને આખાને આખા જાદુઈ મંત્રથી ગારૂડી જેમ સાપને સંતાડે તેમ ઉડાડી દીધા. એક પછી એક ગાદીએ આવ્યાનું પ્રશસ્તિમાં વર્ણન માની શું ચંદ્રગુપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ७२ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. પછી તરતજ અશોક ગાદીએ આવ્યા છે? અથવા ડ. શાહ અશોકને ચંદ્રગુપ્તનો પુત્ર માને છે ? આ અજ્ઞાનની કે સીમા છે ખરી? અશોક અને ચંદ્રગુપ્તના રાજ્યકાળની વચ્ચે ચંદ્રગુપ્તના પુત્ર અને અશોકના પિતા બિન્દુસાર ક્યાં ગાયબ કરી નાખ્યા? કે ડોકટરના મતે બિન્દુલ્સાર નામની કોઈ વ્યક્તિ થઈજ નથી અને બીજા સ્થળેમાં બિન્દુસારની હકીક્ત આલેખી છે તે અસત્ય છે? અને બિન્દુસાર જેવી કઈ વ્યક્તિ થઈ હતી તે અને અનુક્રમવાર વર્ણનને શિરસ્તે મા તે ત્યાં બિસારનું વર્ણન પ્રશસ્તિમાં કેમ ન આવ્યું? શું બિન્દુસારની આખી હકીક્ત અને ઈતિહાસને લેખક ઉડાવી દેવા માગે છે? અને ચંદ્રગુપ્ત પછી તેની ગાદીએ સીધા અશોકને બેસાડી દે છે? બીજી વાત, લેખક આમ શિરસ્તો શબ્દ વાપરી સમ્રા અશોક પછી તેની ગાદીએ પ્રિયદર્શીને ઉત્તરાધિકારી તરીકે મનાવવાને ઈરાદો રાખે છે. શિલાલેખમાં જગ્યા ખાલી પડી છે તે એટલા માટે નહીં કે ત્યાં કેઇના નામ કેતરાવવાના હેય, પરંતુ તે જગ્યા તો ખાલી એટલા માટે દેખાય છે કે એકતો શિલા ખાડા ખડીયાવાળી હોય ને અક્ષરો ન લખી શકાય તેવી જગ્યા હોવાથી જગ્યા ખાલી રાખવી પડે છે. અથવા કઈ અક્ષરો લખાયા હોય પરંતુ વખત જતાં, પવન પાણીના ઘસારાથી અક્ષર ઘસાઈ ગયા હોય તે જગ્યા ખાલી દેખાય પરંતુ તેમાં શિરસ્તાનું કશુ કારણ નથી. આગળ જતાં એમ નિર્દેશ કરેલ છે કે, “પૂર્વ તથા પાશ્ચમ આકરાવંતિ, અનુપદેશ, આનર્ત વિગેરે દેશે તેણે પોતાના બાહુબળથી તાબે કરી લીધા હતા.” ક્ષત્રપ રુદ્રદામને પિતાના બાહુબળથી ઘણા દેશ જીતી લીધા હતા તે આપણે ભલે કબલ રાખીએ, (જોકે આપણું આ માહિતિને આધાર પણ મુખ્યત્વે કરીને તે આ સુદર્શન તળાવને સંશયાત્મક લેખક જ છે) તે એટલું તે ચોક્કસ જ છે કે, આવા વિસ્તૃત પ્રદેશ ઉપર તેણે કદી સત્તા જમાવી જ નહોતી. જે કેઈ ઉપરમાંના કેટલાક પ્રદેશ અથવા પ્રદેશ ઉપર તેનું આધિપત્ય ઉત્તર હિંદમાં હતું તે તો તેના પિતા અથવા દાદા તરફથી વારસામાં જ મળ્યા હતા, એટલે તેણે બાહુબળથી જીત્યા હતા એમ નજ ગણાય. પ્રા. ભા. ૨/૩૫-૬. ઉપરના અવતરણમાં દેશ ગણાવતાં પૂર્વ આકરાવતિ અને પશ્ચિમ આકરાવતિને દેશ ગણ્યા છે, તેમ કરવામાં આકર અને અવતિને ભેદ પરખાયો નથી. ખરી રીતે તેને પદછેદ પૂર્વઆકર, પશ્ચિમઆકર અને અવંતિ એ પ્રમાણે દેશો અલગ પાડવાના છે. આકર પણ દેશ છે ને અવન્તિ પણ દેશ છે. વળી રૂદ્રદામાની પ્રશસ્તિને લેખક સંશયાત્મક લેખ માને છે. એટલે એ પ્રશસ્તિને પ્રમાણ તરીકે તે માનતા નથી. જ્યારે એ લેખ સંશયાત્મક છે તે પછી અખંડ ને અતૂટ પૂરા શી રીતે ગણાવ્યા છે? કે પોતે ધારે તે પ્રમાણે ને પોતાની કલ્પના પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ પિકળ વિધાન પ્રતિવાદ. છ૩ પ્રશસ્તિને અતુટ પૂરાવા તરીકે અને સંશયાત્મક લેખ તરીકે ગણવા તૈયાર થાય છે? એતિહાસિક પ્રમાણેને પણ આમ પિતાની કલ્પના પ્રમાણે વાળવાને આ ધૃષ્ટ પ્રયત્ન નથી કે ? વળી એક તરફ ઉપરના પ્રદેશે પિતાના બાહુબળથી રૂદ્રદામાએ જીતી લીધા અને એજ વાકયમાં લખે છે કે આવા વિસ્તૃત પ્રદેશ ઉપર તેણે સત્તા જમાવી જ ન હતી. તેણે પ્રદેશે જીતી લીધા અને સત્તા જમાવી નહોતી એમ કહીને લેખક શે આશય બતાવવા માગે છે? વળી તે પ્રદેશે તેને વારસામાં મળ્યા હતા એમ કહીને તે ગજબજ કર્યો છે. એક તરફ લખે છે કે તેણે સ્વબળે જીતી લીધા અને બીજી તરફ લખે છે કે તેને વારસામાં મળ્યા હતા. આ ચતુર્મુખ વાણું વદી શો અર્થ કાઢવા વિચાર રાખે છે? - ૩૯૪ પૃષ્ટ ઉપર તે લખ્યું છે કે “હવે આપણે ઐતિહાસિક પૂરાવાથી જાણીએ છીએ કે રૂદ્રદામનના પિતામહ ચઋણ મહાક્ષત્રપે જે જે મુલકે જીતી લીધા હતા, તેમને મોટે ભાગ, તેના પિતા જયદામને ગુમાવી દીધો હતો. આ કથન અને પૂર્વ અવતરણને મેળ શી રીતે બેસારશે? એક તરફ દાદાની મિલક્ત બાપાએ ગુમાવી દીધી અને બીજી તરફ બાપદાદાની મિલક્ત વારસામાં મળી આ મુવમર્તતિ વચ્ચે રાસ્તા દતવા જેવું નથી લાગતું ? લેખક આગળ જતાં દિવ્યચક્ષુથી પ્રશસ્તિમાં શાલિશુકનું નામ શોધી કાઢે છે. પહેલાં પ્રિયદર્શીના નામની શોધ કરી હવે શાલિશુકના નામની શોધ કરે છે. અને લખે છે કે– “વળી સુદર્શન તળાવની પ્રશસ્તિમાં શાલિશુકનું નામ જોડાયેલું છે.” પ્રા. ભા. ર/૩૯૬ અને આ શાલિશુકનું નામ ગોતવા માટે બુદ્ધિ પ્રકાશ માસિક અને દી. બ. કેશવલાલ ધ્રુવની આડ બતાવી છે. . ઉપરનું લખાણ વાંચીને હેજે એમ કહેવાનું મન થઈ જાય છે કે લેખકે પ્રશસ્તિ વાંચી જોઈ છે ખરી કે એમને એમ ધબેડયે રાખ્યું છે? ખેર આથી બે વસ્તુ સિદ્ધ થઈ શકે છે. એક તે લેખકે મૂળ પ્રશસ્તિના સ્વયં દર્શન નથી કર્યા લાગતા. અને બીજું બુદ્ધિપ્રકાશ” કે દી. બ. ધ્રુવનું લખાણ કેઈ ઘેનમાં વાંચ્યું લાગે છે. હકીકતે એમ છે કે પ્રશસ્તિમાં શાલિશુકનું નામનિશાન નથી અને દી. બ. ધ્રુવનું પણ તેવું કથન નથી. શ્રીમાન ધુવનું શાલિશુક સંબધી લખાણ પ્રશસ્તિ સાથે સંબંધ રાખતું Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૪ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. નથી, તેમનું લખાણ તો શાલિશુકસંપ્રતિનો ભાઈ છે એ બતાવનારું છે. શાલિશુક સંપ્રતિને ભાઈ હોય કે ગમે તે હોય પણ તેનો સંબંધ પ્રશસ્તિ સાથે જોડવામાં અને તે સાથે દી. બ. ધ્રુવને ઘસડવામાં કશી સાર્થકતા નથી. શાલિશુક સંપ્રતિને ભાઈ થાય છે કે પુત્ર થાય છે એ ચર્ચવાને અહીં વિષય નથી. વિષય-મુદ્દો તે શાલિશુકનું નામ પ્રશસ્તિમાં છે કે નહીં તે ચર્ચવાનો છે. શ્રીમાન પ્રવનું લખાણ એ સંબંધી કાંઈ જણાવતું નથી, એટલે તે આધાર નકામો છે. હા, જે શ્વવસાહેબ પ્રશસ્તિમાં શાલિકનું નામ બતાવવામાં એકમત થતા હોત તો તેમનો હવાલો પણ આપવો વ્યાજબી હતો, આ તે મુંબઈથી કલકત્તા જવા માટે અમદાવાદની ગાડીમાં બેસવા જેવું કર્યું છે. લેખક પ્રશસ્તિના બે વિભાગ પાડતાં જણાવે છે કે “ પ્રશસ્તિના બે વિભાગ છે. ઉપર પ્રમાણે પ્રશંસા કરતા વાક્યવાળો ભાગ અને બીજે તુલના કરી બતાવતો ભાગ. બને ભાગની લિપિ પણ જુદી પડતી દેખાય છે. એટલે બીત થાય છે કે, બન્ને ભાગને કેતરવાનો સમય ભિન્ન ભિન્ન હોવો જોઈએ. પ્રથમ ભાગ........શાલિશુકે કોતરાવેલ છે, જ્યારે દ્વિતીય અને અંતનો ભાગ રૂદ્રદામને કોતરાવ્યું દેખાય છે. પ્રા. ભા. ૨/૩૯૬. ઉપરના એકજ અવતરણમાં એક વખત પ્રશસ્તિના બે ભાગ જણાવ્યા અને તેમાંજ ફરીને ત્રણ વિભાગ જણાવ્યા, પરંતુ કેટલી કેટલી પંક્તિના એ વિભાગ ગણવા તે બતાવ્યું નહીં. સાથે સાથે તેની લિપિ પણ ભિન્ન ભિન્ન બતાવી છે. લેખક પેલા સ્કન્દગુપ્તના લેખને અને આ પ્રશસ્તિને એક તે નથી ગણી લેતાને ? વળી લિપિના જ્ઞાન વગર લિપિની પરીક્ષા કરવા નિકળવું એ અનધિકાર ચેષ્ટા નહીં તે બીજુ શું ? આખી એ પ્રશસ્તિ અખંડ ને એકજ છે તેના બે કે ત્રણ વિભાગ નથી, તેમ લિપિ એકસરખી છે ભાષાની છટા ને શૈલિ એક સરખી છે. બીજી વિચારવાની વાત તો એ છે કે પ્રિયદર્શી કે શાલિશુકના વખતમાં સંસ્કૃત ભાષામાં શિલાલેખો કે પ્રશસ્તિઓ લખાતી હતી કે કેમ તેનું પણ જ્ઞાન લેખકને છે ખરું ? રૂદ્રદામાની આ પ્રશસ્તિ લખાયા પહેલાને સંસ્કૃતમાં લખાયેલો શિલાલેખ મથુરાના * દી. બ. ધ્રુવે ā રાખું ને બદલે સૌરાp સુધારી શાલિકને સંબંધ સૈરાષ્ટ સાથે જોડ્યો છે પણ તે વિચારણીય છે. શાલિકનો સૈારાષ્ટ્ર સાથે કશો સંબંધ જ નહતા, તેની સત્તા પણ ત્યાં ન હતી. બીજા પણ યુપુરાણ માં તેનું મન , તતિ ( હત્યા ) નું સંકર્તિ વિગેરે સુધારા કર્યો છે તે ચર્ચવાને આ પ્રસંગ નથી, છતાં એ સૌરાષ્ટ્ર” ને “ સંપ્રતિના સુધારાથી ડે. શાહ શાલિશુકને રાષ્ટ્રમાં માનવા લલચાય કે પ્રશસ્તિમાં ઘુસાડવા મથે તે તે મિથ્યા પ્રયાસ છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ પિકળ વિધાનને પ્રતિવાદ. એક નાના રાજ્ઞયૂપના લેખ સિવાય ઈતિહાસમાં એકે હજી મળ્યો નથી. ડ. શાહ પ્રિયદર્શી રાજાના વખતમાં લખાયેલો સંસ્કૃત શિલાલેખ મેળવી શકયા છે ખરા? આમ ઉટપટાંગ વાતો જ લખી છે કે ઇતિહાસથી કાંઈ વિચાર પણ કર્યો છે ખરો? રૂદ્રદામાના આ લેખના બે કે ત્રણ ભાગ પાડવા, તેનો ભિન્ન કાળ ગણો, કે લિપિભેદ ગણવો એ સંભવિતજ નથી છતાં એમ માની લઈએ તે પણ તે લેખની ત્રીજી ને ચોથી પંક્તિમાં મહાક્ષત્રપ ચનનું અને શાલિશુક ને બદલે રૂદ્રદામાનું નામ લખાયું છે, શક સંવત્ આપે છે તે એ પ્રથમ ભાગ કોને ગણવો? તેની ૧૧, ૧૨, ૧૩, અને ૧૪મી પંક્તિમાં તેની બળશક્તિનું વર્ણન કરી એ બળ શક્તિના પરિણામે “મહાક્ષત્રપની પદવી ધારણ કર્યાનો પંદરમી પંક્તિમાં ઉલ્લેખ છે અને તેજ પંક્તિમાં મહાક્ષત્રપ રુદ્રદામાનું નામ છે તો તે વચલે ભાગ કોને સમજવો? તેની સત્તરમી પંક્તિમાં મહાક્ષત્રપ શબ્દ પડે છે ને ૧૯મી પંક્તિમાં તેના સૂબા સુવિશાખનું વર્ણન કરેલું છે તો તે અંતને ભાગ કેને સમજવો ? એમ પહેલા બીજા ને ત્રીજા ભાગ (કરીએ તે) માં રૂદ્રદામાજ જ્યાં હોય ત્યાં દેખાય છે અને શાલિકનું તે નામનિશાન નથી. શું શાલિશુકે પિતાને બદલેજ ભવિષ્યમાં થનારા રૂદ્રદામાનું નામ લખી નાખ્યું ? શાલિશુકની ક૯૫ના લેખકને આવીજ શી રીતે તે સમજી શકાતું નથી. વળી આગળ જતાં લેખક લખે છે કેસુદર્શન તળાવની પ્રશસ્તિને પ્રથમ ભાગ મહારાજા પ્રિયદર્શીનને જ લગતો છે. પ્રા. ભા. ૨/૩૯૬. રૂદ્રદામાન અને સંપતિના સમય વચ્ચે લગભગ ૩૦૦ વર્ષનું અંતર છે. એટલે જનતામાં દંતકથારૂપે પણ લોક કલ્યાણના આવાં કાર્યો વિષેની હકીકત કર્ણોપકર્ણ તરવરતી રહ્યાંજ કરતી હોય, કે જે ઉપરથી આવા મહાન મર્યવંશી સમ્રાટના સત્કાર્યોનો ઉલ્લેખ કરવાનુ મન, રાજા રૂદ્રદામનને થઈ આવ્યું પણ હેય. અને જેથી એક પછી એક સમ્રાટના કાર્યોનું નિવેદન કર્યું હોય; અને તેમની નામાવળીમાં પિતાનું નામ પણ ગૌરવવંતુ-શેતું કરવા માટે, તેણે એમ દર્શાવવા ઇચ્છિત ધાર્યું હોય એટલે ઉપરના બધા સમ્રાટે કે જેઓએ અન્ય દેશો સ્વબળે જીતી લીધા હતા, તેમની માફક હું પણ આવો છું અને મેં પણ ઈત્યાદિ ઈત્યાદિ કામ કર્યા છે, તેટલું જણાવવા પૂરતો તેનો હેતુ હોય. આમ મુંગે મહિમા વધારવાનો પિતાનો હેતુ ન હોત તે રાજા રુદ્રદામને પોતાના કાર્યો જુદીજ ખડક શિલા ઉપર કોતરાવ્યાં પણ હેત, પણ એકજ શિલા ઉપર કોતરાવેલા હોઈને તે સરખામણી કરવા માટેજ છે એમ આપણું અનુમાન દઢીભૂત થાય છે.” પ્રા. ભા. ૨/૩૯૭, * વરાત્રી માત. . રૂ * १५-स्वयमधिगतमहाक्षत्रपनाम्ना महाक्षत्रपेण रुद्रदाम्ना. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. આ પારિગ્રાફ લખીને તે ફેંટર શાહે હદજ વાળી છે. રૂદ્રદામાએ જે વિશાળતાથી ને હૃદયની ઉદારતાથી બીજાના નામે પોતાની પ્રશસ્તિમાં કોતરાવ્યાં છે તેને ફેંકટર મહાશય સ્વાર્થ, પાખંડ ને કૈભાંડ તરીકે ઓળખાવે છે. આ ઝનૂનની પરાકાષ્ઠા નહીં તે બીજું શું ? એક તરફથી કહે છે તે પ્રશસ્તિ રૂદ્રદામાએ કોતરાવી નથી, બીજી વખત કહે છે રૂદ્રદામાએ પ્રશસ્તિ કતરાવી તો ખરી પણ અડધી શાલિશુકે અને અડધી રૂદ્રદામાએ કેતરાવી, વળી ત્રીજી વખત કહે છે કે પ્રશસ્તિ તે રૂદ્રદામાએજ કેતરાવી પણ તે મિર્યવંશી રાજાઓની દંતકથાથી આકર્ષાઈને તેમનાં સત્કાર્યોને ઉલ્લેખ કરવાનું તેને મન થઈ આવ્યું માટે કેતરાવી. આ અસંબદ્ધ પ્રલાપ કરવાનો હેતુ શો હશે તે તો લેખક જાણે પણ એ ઈતિહાસને મોટામાં મેટે દ્રોહ છે એ તેમણે સમજી લેવું ઘટે. મૌર્ય સમ્રાની દંતકથાઓથી આકર્ષાઈને તેમના કાર્યોનો ઉલ્લેખ કરવા માટે એ પ્રશસ્તિ કતરાવી હોય એમ માનવામાં આવે તે શું મૌર્ય સમ્રાનું આ તળાવ બંધાવવાનું એકજ સત્કાર્ય ઈતિહાસમાં મળ્યું છે શું ? આમ લખીને મૌર્ય સમ્રાર્ની મહત્તા બતાવવા માગે છે કે તેમના ઈતિહાસને કલંકિત કરે છે. કારણ કે આ પ્રશસ્તિ તો સુદર્શન તળાવની છે. કોઈની ખેતી કીર્તિ વધારવા જતાં તેને બદનામ કરાય છે કે ગુણ ગવાય છે? વળી રૂદ્રદામાને શિલાલેખ તે હેત તો તેણે જુદાજ ખડક ઉપર કતરા હેત એમ લખીને લેખક એમ બતાવવા માગે છે કે ઝસ્કન્દગુપ્તને તેજ ખડક ઉપર શિલાલેખ પણ રાજા પ્રિયદર્શનોજ છે ? કારણ કે સ્કન્દગુપ્ત પણ બીજો ખડક શો નથી. તેણે પણ અશોક રોક ઉપરજ પિતાનો લેખ કોતરાવ્યું છે. તે સના ખડક જુદાજ હોવા જોઈએ એ કાંઈ નિયમ છે ? જ્યાં કોતરવા લાયક જગ્યા મળી જાય ત્યાં શિલાલેખ કેતરી શકાય. પરંતુ તેથી કેઈના ઘરમાં કોઈનો સામાન મૂકી રાખે તો તે સામાન ઘરધણીને થાય નહીં. આવી બાલિશવૃત્તિઓ હવે છોડી દેવી જોઈએ. “પંક્તિ નવ અને દશમીમાં જે લખાયા વિનાનો ભાગ રહી ગયો છે, તેમાં મહારાજા પ્રિયદર્શીનનું નામ લેવું જોઈએ. કારણ કે તે સમ્રાટું અશક પછી તુરતજ રાજ્યારૂઢ થયેલ છે. પ્રા. ભા. ૨/૩૯૭. આગળ હું કહી ગયા કે પ્રિયદર્શી એ અશોક પછી ગાદીએ આવનાર જુદે કોઈ રાજા જ નથી પણ અશોક પિતેજ પ્રિયદર્શી તરીકે ઓળખાતો હતો. અર્થાત પ્રિયદર્શી એ $અશોકનું જ બીજુ નામ છે લેખકે ૨/૨૮૨ ઉપર તેની ભિન્નતા વિષે * પ્રા.ભા. ૨ પૃ. ૩૯૭ ઉપર સમુદ્રગુપ્તને શિલાલેખ એ પ્રમાણે લખ્યું છે તે બેઠું છે. સ્કન્દગુપ્ત જોઈએ. $ લેખક સંપ્રતિ ને પ્રિયદર્શ માનતા હોય તો તે ભ્રમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૭. પિકળ વિધાનોને પ્રતિવાદ. લાંબું વિવેચન કર્યું છે તે નિરર્થક છે. હવે વિચાર કરીએ કે પ્રિયદર્શી એજ અશેક હોય અને તે ઈતિહાસથી એમજ સિદ્ધ થાય છે, તે તે પ્રશસ્તિને રૂદ્રદામાની પ્રશસ્તિ ગણવામાં વાંધો ખરે કે ? આગળ જતાં લખે છે કે “ આ સઘળાં મહારાજા પ્રિયદર્શિનોજ યશોગાન રૂપે વિશેષણ છે તે સર્વ માત્ર, તેને નામનેજ સમગ્રપણે લાગુ પડી શકે તેવાં છે. બીજા કેઈ રાજાને સમગ્ર રીતે અને સર્વાશે લાગુ પડે તેવાં નથી, તેમ લાગુ પડતાં પણ નથી. પ્રા. ભા. ૨/૩૯૭ ઈતિહાસમાં પણ શું ત્રાગા મંડાય છે કે? પેલા ફકીરે દુકાન ઉપર ત્રાગા માંડે ને કહે કે તમારી ઈચ્છા હોય કે ન હોય પણ અમને આપે. તેમ આ પણ એજ બરાબર તાલ છે. ઈતિહાસમાં એ હકીક્ત હોય કે ન હોય, પણ તે પ્રશસ્તિ પ્રિયદર્શીની છે એમ મનમાનતું કરી મનાવવાનું આ પણ એક ત્રાગુ છે; પણ એમ ત્રાગા માંડયે ઈતિહાસ કશુજ મનમાનતુ કરી આપવાનો નથી. તે પણ ભગવાન મહાવીર જેટલો જ નિષ્પક્ષ ને વીતરાગ છે. ચંદ્રગુપ્તના સૂબા સુવિશાખને તેને સાળો હેવાની કલ્પના કરતાં લખે છે કે “ઉપરનાજ સુદર્શન તળાવની પ્રશસ્તિમાં ચંદ્રગુપ્ત રાયે જે અધિકારીએ તે તળાવ બંધાવ્યું છે, તે અધિકારી સમ્રાટને સાળ થતું હતું એમ લેખાય છે. અને તે અધિકારી વિજાતિય હોવાનું ધરાયું છે. પણ આ વિજાતીય હોવાનું મુખ્ય કારણ તે તે અધિકારી પલવ જાતિને હોવાનું પતે જણાવ્યું છે, અને આ પલવાને ઈરાનના પહૂલવાઝ જાણું વિજાતીય ઠરાવી દીધો છે. બાકી ખરી રીતે તે તે પવવાઝ તે લિચ્છવી ક્ષત્રિયે જ છે. પ્રા. ભા. ૨/૨૮૨. સુદર્શન તળાવની પ્રશસ્તિ જે મહારાજા પ્રિયદર્શીનના સમયના કેતરાયેલ ખડક લેખ ઉપર (...) જળવાઈ રહેલી છે. તેમાં તે તળાવ પ્રથમ ચંદ્રગુપ્તના સમયે બંધાવેલું હતું. તે સમયે તેના બાંધકામ ઉપર દેખરેખ રાખનાર સમ્રાટ ચંદ્રગુપ્તના સૂબે સુવિશાખ હતો. આ સૂબાને પલવ જાતિને હોવાનું તેમાં કોતરાવાયું છે. પ્રા. ભા. ૨/૧૮૯. કે. આં. રે. પ્રસ્તાવના પૃ. ૩રમાં રેસનની માન્યતા મુજબ આ સુવિશાખને રૂદ્રદામન ક્ષત્રપનો સૂબ ઠરાવાય છે. પણ તેમાં સાફ લખ્યું છે કે અશોકના સૂબા વિશાખે તે સમરાવ્યું હતું. પ્રા. ભા. ૩/૨૮૬. * પુરાતત્ત્વ પુ. ૧, પૃ. ૧૪ ઉપર હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે “ આપણું ઐતિહાસિક સાહિત્ય” ના મથાળાવાળા લેખમાં રાષ્ટ્રિય શબ્દનો “ સાળે” એવો અર્થ કર્યો છે, તે પણ ખોટું છે. અહીંયા તેનો અર્થ “ સૂબે' અથવા ગવર્નર થાય છે. “રાષ્ટ્રિય ' શબ્દનો અર્થ “સાળે” તે નાટકના પાત્રમાં જ મોટે ભાગે વપરાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા. ઉપરના અવતરણામાં કેટલા ગપાટા હાંક્યાં છે? સુવિશાખ એ કેને સૂત્રેા હતા ? ચંદ્રગુપ્તને ? અશાકના ? કે રૂદ્રદામાના ? ડા. શાહ પહેલા ને બીજા કવાટેશનમાં ચ'દ્રગુપ્તના સૂબે જણાવે છે, ને ત્રીજા કવાટેશનમાં અશાકના સૂત્રે જણાવે છે. અને ઇતિહાસ રૂદ્રદામાના સૂબા જણાવે છે. તે સુવિશાખ કેટલા રાજાના સૂબા રહ્યો ? તેનું આયુષ્ય કેટલું ? એ કલ્પનાને તેા જવા દઇએ પણ અશાકના સૂત્રે વિશાખ ડો. શાહુ પ્રશસ્તિમાં જણાવે છે તે કયાં ? પાતે પ્રશસ્તિ જોઇ નથી અને બીજા સાચા વિદ્વાનેાને પ્રશસ્તિના દમ બતાવી પાછા પાડવાની નિષુરતા કેટલી હદે વધારી છે ? ૭૮ પણ એમ ડૅાકટર શાહ એટલુ તે અનિચ્છાએ માની ગયા છે ખરા ને કે તે સમારકામ સુવિશાખના વખતમાં થયુ હતું ? જો એટલું માને તે તે સુવિશાખ કોને સૂબા હતા તે આપોઆપ નક્કી થઇ જશે. ખરીરીતે તે સુવિશાખ રૂદ્રદામાના સૂબા હતા. અર્થાત્ સુદર્શન તળાવ રૂદ્રદામાના વખતમાં તેની આજ્ઞાથી સુવિશાખે તેને સમરાવ્યુ' હતું. આ લેખક પોતે પેાતાનીજ જાળમાં સપડાય છે. ચદ્રગુપ્તના વખતમાં તે સુવિશાખના જન્મ પણ ન હતા. તેના સૂબા વૈશ્ય પુષ્પગુપ્ત હતા, અશેાકના સૂબા યવન તુષારૂ હતા. ડા. શાહ ચંદ્રગુપ્તના સૂબાને વૈશ્યગુસ કે વિષ્ણુગુપ્ત કહે છે તે પણ અસત્ય છે. તેઓ તેને વિષ્ણુગુપ્ત શા માટે કહે છે તેના આશય નીચેના ફકરામાં મળી આવે છે. “ ડૅા. રાજેન્દ્રલાલ મિત્રના કહેવા પ્રમાણે....તેમાં ચાણકયને લગતી હકીકત છે, તેમાં તેનું નામ વિષ્ણુગુપ્ત જણાવ્યું છે.... ” સુદર્શન તળાવની પ્રશસ્તિ ઉપરથી પણ આ વાતને પુષ્ટિ મળતી દેખાય છે, એટલે કે તેનું ખરૂ નામ વિષ્ણુગુપ્ત હાય તેમ લાગે છે. પ્રા. ભા. ૨/૧૭૨. ' ડા. રાજેન્દ્રલાલે તે ચાણકથનું નામ વિષ્ણુગુપ્ત હેાવાનુ જણાવ્યું છે. જ્યારે એ વિષ્ણુગુપ્તની સાથે ડૉકટર મહાશય આ પ્રશસ્તિના સંબંધ જોડી, ‘ પુષ્યગુપ્ત ’ ને સ્થાને ‘વૈશ્યગુપ્ત ’ શબ્દ કલ્પી, વૈશ્ય શબ્દના ‘વિષ્ણુ ’ શબ્દ બનાવી ‘ગુપ્ત’ શબ્દને વિષ્ણુ ' શબ્દ સાથે જોડી દઇ વિષ્ણુગુપ્ત શબ્દ ઉપજાવી કાઢ્યો. અને તે વિષ્ણુગુપ્ત ચાણકયના પર્યાય વાંચી બનાવી તેમના માનેલા વિષ્ણુગુપ્ત સૂબાને ચંદ્રગુપ્તના રાજગુરૂ ચાણક્ય મનાવવાના ઇરાદે તે નથી ને ? કારણ કે પ્રશસ્તિમાં તે સૂબાનું જ • × पं. १७–२०. महाक्षत्रप ...... पार्थिवेन कृत्स्नानामानर्तसुराष्ट्राणां पालनार्थनियुक्तेन पहूलवेन સૈપપુત્રેળામાયેન વિરાલન ..અનુષ્ટિતમિતિ । સમગ્ર આનર્ત તે સુરાષ્ટ્રના રક્ષણ માટે નિમેલા મહાક્ષત્રપ (રૂદ્રદામાના) પાર્થિવ પલ્લવ કુલેપ પુત્ર સુવિશાખે બધાવ્યું. * વૈશ્ય તે વખતે સૈારાષ્ટ્રમાં રહેનારી એક જાતિ હતી. પં. ૮. चन्द्रगुप्तस्य राष्ट्रियेण वैश्येन पुष्यगुप्तेन । अशोकस्य मौर्यस्य तेन यवनराजेन तुषास्फेन । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ પિકળ વિધાનને પ્રતિવાદ. લખાણ છે, રાજગુરૂનું નથી. વળી વિષ્ણુગુપ્ત નહીં પણ વૈશ્ય પુષ્યગુપ્ત છે. વળી ચંદ્રગુપ્ત અને ક્ષત્રપોના ધર્મ સંબંધી પ્રશસ્તિને પૂરાવા રૂપે રજુ કરતા લખે છે કે – ચંદ્રગુપ્ત સમ્રાટ પોતે જૈન ધમી હતા. તેમ તેમના રાજગુરૂ-ચાણક્યજી પણ જૈન ધમીંજ હતા. આ બાબતમાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પોતેજ અખંડનીય અને અતૂટ પૂરા ગણી શકાય તેમ છે. પ્રા. ભા. ૨/૧૮૫. ચકણવંશી ક્ષત્રપ જૈનધર્મ પાળતા હતા તેના એક બીજા પુરાવામાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પણ લેખી શકાશે. પ્રા. ભા. ૩/૩૫. ચંદ્રગુપ્ત કયા ધર્મનો હતું કે ચાણક્ય કયા ધર્મના હતા તેની ચર્ચામાં હું અહીં ઉતરવા માગતા નથી, ક્ષત્રપનો ધર્મ કર્યો હોવો જોઈએ તે મેં આ પુસ્તકમાં “ક્ષત્રપિનો ધર્મ ” નામના પ્રકરણમાં પ્રમાણપૂર્વક ચર્ચા કરી છે, પરંતુ તે બધાનો ધર્મ છે હતો તે પ્રશસ્તિથી સાબીત કરવું અશકય છે. કેવળ મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞાથી અવશ્ય ધાર્મિક સંસ્કાર દેખાઈ આવે છે; પરંતુ ઊંકર મહાશય તેનાથી એકેનો ધર્મ સાબીત કરી શકે તેમ નથી. કારણ કે એ લેખ રુદ્રદામા સિવાય બીજા કોઈને નથી. પછી બીજાના ધર્મો તેમાંથી સિદ્ધ થઈ શકતા નથી અને રૂદ્રદામાની તો એ પ્રશસ્તિ હોવાને ડૉકટર શાહ. આગ્રહપૂર્વક ઈન્કાર કરે છે પછી રૂદ્રદામાને ધર્મ કે ચટ્ટન વંશના ક્ષેત્ર પ્રશસ્તિમાં કયાંથી આવ્યા? તેમના ધર્મની હકીકત તેમાં કયાંથી ઉપજી આવી, અહિંસા ધર્મના પાલનના પુરાવા રૂપે એ પ્રશસ્તિ શી રીતે થઈ ? વળી ક્ષત્રપોના કે રૂદ્રદામાના ધર્મ સંબંધી હકીકત માટે પ્રશસ્તિને પ્રમાણભૂત ગણવામાં આવે છે તો તેની બીજી હકીકત સંબંધી શા માટે પ્રશસ્તિને અપ્રમાણિત માનવામાં આવે છે ? રૂદ્રદામા તરફ તેમને આટલો બધો વેષ કેમ છે ? કે પછી જ્યાં પિતાનું ધાર્યું કરવું હોય ત્યાં રૂદ્રદામાની પ્રશસ્તિને પ્રમાણ ગણુ સહારો લે અને પિતાના મંતવ્યમાં આડુ આવતું હોય ત્યાં તેનું દ્વેષપૂર્વક ખંડન કરી નાખવું આજ વસ્તુ નીચેના બે અવતરણમાં પણ મળી આવે છે કે જ્યાં પોતાની કલ્પનાને અનુકૂળ નથી આવતું ત્યાં રૂદ્રદામાને કુર, ઘાતકી, અનાર્ય કહીને વખોડી કાઢ્યો છે અને કલપનાને અનુકૂળ કરવા માટે એજ રૂદ્રદામાને અહિંસાધર્મના પાલનમાં આદર્શરૂપ માન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. રણ સંગ્રામ સિવાય પ્રાણાન્ત પણ મનુષ્યવધ ન કરે તેવી પ્રતિજ્ઞા તેણે લીધી હતી” આ વાક્યજ રૂદ્રદામા ક્ષત્રપ કરતાં સમ્રાટ સંપ્રતિને વધારે બંધબેસતું થઈ પડે છે જે પ્રજામાંથી તે ઉતરી આવ્યો હતો. તેવી ક્રૂર અને ઘાતકી સ્વભાવવાળી અનાર્ય જાતિની કોઈ વ્યક્તિનું હૃદય હિંદમાં થોડા વર્ષના વસવાટથી આવી અનુકંપા ધરાવતું થઈ જાય એમ બનવા ગ્ય છે ખરું? પ્રા. ભા. ૨/૩૯૫ અહિંસા ધર્મ પાલન કરનાર પણ ક્ષત્રિયવટને ભૂલાવી દે તેવાં તેમજ આશ્ચર્યમાં ગરકાવ કરે તેવાં કાર્યો કરીને, રાજપાટ પણ લાવી શકે છે તેનાં દષ્ટાંતરૂપ આ ચકણને આખો ક્ષત્રપ વંશ કહી શકાશે. પ્રા. ભા. ૩/૩૯૪. આવી રીતે પોતાને ઈષ્ટ લાગે તેમ ઈતિહાસને વાળવામાં ઈતિહાસનું રક્ષણ કરે છે કે ઈતિહાસને દ્રોહ કરે છે તે સુજ્ઞજન સ્વયં સમજી શકે તેમ છે. પોતાની કલ્પનાને અનુકૂળ થાય માટે કેઈને વખાણું મૂકો કે ભાંડવા માંડવું એથી ઈતિહાસમાં કેટલી વિકૃતિ પેદા થાય છે ? જો કે તેથી ઈતિહાસમાં તે કશુ સુધરતું બગડતું નથી પણ લેકેને ભ્રાંતિમાં નાખવાનો આ અતિનિંદ્ય પ્રયાસ છે. તેમના સિવાય બીજા ઐતિહાસિક પુરુષોએ એ પ્રશસ્તિને વાંચવામાં ને અર્થ કરવામાં ઘણી ગેરસમજૂતી કરી છે ને ઘણું અર્થને મારી નાખ્યો છે એમ લખવાનું સાહસ કરતાં જણાવે છે કે આ સુદર્શન તળાવની પ્રશસ્તિના ઉકેલમાં અને અર્થ કરવામાં જે ગેરસમજુતિઓ થવા પામી છે....... પ્રા. ભા. ૩/૨૮૬. - તે પ્રશસ્તિના વાચન-ઉકેલનો જે ગેરસમજુતિ ભરેલ અર્થ કરવામાં આવ્યો છે તેથી કેટલેક ઈતિહાસ માર્યો ગયો છે, પ્રા. ભા. ૩/૩૯૫ પ્રશસ્તિ અનર્થ એટલે “પ્રાચીન ભારતવર્ષ ' પુસ્તકના લેખકે કર્યો છે તેને થોડા અંશે પણ કઈ ઈતિહાસકારે ઇરાદાપૂર્વક કર્યો નથી. “ચેર કોટવાલને દંડે ” ની નીતિ અખત્યાર કરી લેખક કોને કોને ભાંડવા નિકળ્યા છે ? પિતાને અનર્થો કરવા છે અને બીજાને ભાંડવા નિકળવું છે. પ્રશસ્તિને અર્થ જે કાંઈ કરવામાં આવ્યો છે તેથી કશે ઈતિહાસ માર્યો ગયે નથી. પણ પિતાની કલ્પના પ્રમાણે પ્રશસ્તિ બેલતી નથી એથી પ્રશસ્તિ કે ઈતિહાસકારેને દોષિત ગણવા કરતાં પોતાની કલ્પનાને જ દૂષિત ગણવી વ્યાજબી છે, ને તેમાં જ પ્રામાણિકતા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ પિકળ વિધાનને પ્રતિવાદ, ખરી રીતે એ પ્રશસ્તિ રૂદ્રદામાના સૂબા સુવિશાખે કોતરાવી છે, તે શક સં. ૭૨ ની છે. તેના બે કે ત્રણ વિભાગ નથી પણ એક અને અખંડ પ્રશસ્તિ છે (અલબત તેને વચલે ઘણો ભાગ ચાલ્યો ગયેલ છે. ) તેની શરૂઆતમાં–ત્રીજી ચોથી પંક્તિમાંજ મહાક્ષત્રપ ચટ્ટન અને રૂદ્રદામાના નામો છે. તેની વચલી પંક્તિઓમાં તેના ગુણોનું વર્ણન કરાયું છે. પંદરમી સત્તરમી વિગેરે પંક્તિઓમાં રૂદ્રદામાનું નામ અને “મહાક્ષત્રપ” શબ્દ કેરાયેલા છે. તે એક અવિભક્ત ને એકજ સમયે છટાબદ્ધ ભાષામાં લખાયેલી-કેતરાયેલી પ્રશસ્તિ છે. તેમાં ચંદ્રગુપ્ત ને અશોકના નામો તો એટલા માટે આવે છે કે તે પ્રશસ્તિ સુદર્શન તળાવને અંગે કેતરાયેલી હોઈને સુદર્શન તળાવના બંધાવનારાના નામ તેમાં લખ્યાં છે, તે તેની ઉદારવૃત્તિનો પરિચય આપે છે. પરંતુ માનો કે તે નામ આ પ્રશસ્તિમાં ન આપ્યાં હોત તો?—તે નામ આપીને તો તેણે ઈતિહાસની રક્ષા કરી છે, તેણે ધાર્યું હોત તો તે તળાવનો બધેજ યશ પોતે લઈ શક્ત. અને આપણને ખબર પણ ન પડત કે ચંદ્રગુપ્ત કે અશોકનો તળાવ સાથે શો સંબંધ હતા. પરંતુ એક માણસ મહેમાનને પોતાનો ઓરડો રહેવા માટે આપે તે તેથી શું આખું મકાન મહેમાનનું થઈ જાય કે ?, ઈતિહાસમાં પણ આવી લૂંટ ચલાવવાની વૃત્તિ લેખકને સૂજી આવી. વળી ડૉ. શાહ નીચે પ્રમાણે લખે છે: “વિશેષમાં, સમ્રાટ સંપ્રતિ સંબંધમાં આપણે જોઈ ગયા છીએ, કે તે શ્રી સંધ સાથે પ્રતિવર્ષે શ્રી ગિરનારજીની યાત્રાએ જતો હતો. આ સુદર્શન તળાવ પણ તે ગિરિરાજની તળેટીમાં જ આવેલું છે. એટલે જે તેને કાંઈ સમરાવવા જેવું હોય તે તેની નિગાહ ઉપર પ્રજાજને તે મૂકયું પણ હોય અને લોક કલ્યાણ તથા પ્રજાહિતનાં કાર્યો કરવામાં જે ચીવટ અને ઉત્સાહ તે ધરાવતો હતો તે જોતાં, તે તેણે દુરસ્ત કરાવી આપ્યું હોય તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું પણ નથી. ” પ્રાચીન ભા. ૨/૩૯૬. | ડૉ. મહાશયના જણાવવા મૂજબ ખડક લેખ નં. ૮ વાંચતા કોઈ પણ જગ્યાએ ગિરનારનું નામ વાંચવામાં કે જોવામાં આવતું નથી. પણ તે (અશોક-સંપ્રતિ નહીં ) રાજ્યાભિષેકના દશમે વર્ષે ગયા (જ્યાં બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું) યાત્રાને માટે ગયા હતા, પણ તેમના લખવા મૂજબ પ્રતિવર્ષ ગિરનારની યાત્રાએ જતા હતા તે તદ્દન : છે. . શાહ પોતેજ જેનના રેય મહત્સવ અંકના પૃ. ૭૭ માં સંધિનો અર્થ સમ્યકત્વ કરે છે જ્યારે પિતાના ઉપર્યુક્ત લખાણમાં યાત્રા અર્થ કરે છે. આમ પરસ્પર વિરોધ ભરેલા તેમના કથનથી સ્વયં સમજી શકાય તેમ છે કે તેમનું ચિત્ત કયે વખતે કયાં ભ્રમણ કરતું હશે. વળી 3. શાહે પોતાના કથનની પુષ્ટિના પ્રમાણ માટે જૈન ધર્મ પ્રસારક સભાથી પ્રકાશિત થયેલા “ શ્રી પરિશિષ્ટ પર્વ ભાષાન્તર” ના પૃ. ૨૧૦ થી ૨૧૮ નો હવાલો આપતાં ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં. નોટમાં જણાવ્યું છે કે –તેણે કૂવા, તળાવ, વાવ બંધાવ્યા હતા, પરંતુ પરિશિષ્ટ પર્વ વાંચતા તેમાંથી ન તો કુવા, ન તે તળાવ, કે ન તે વાવ બંધાવ્યાને ઉલ્લેખ મળે છે. ન જાણે ડૅ. શાહે કયું દૂરબીન લગાવીને વાંચ્યું હશે તે તેઓજ જાણે. પ્રસ્તુત પુસ્તકના લેખક વિદ્વત્સમાજમાં અણમાનીતા થઈ પડ્યા હોય અને તેથી ઉકળી જઈ વિદ્વાન ઉપર આક્ષેપ મૂકતાં પોતે ત્રીજા ભાગમાં એક સ્થળે લખે છે કે– .....પણ જણાવવાનું કે નામાંક્તિ વિદ્વાને જે કાંઈ તર્ક વિતર્ક કે કલ્પના કરે, પછી ભલે તે બહુજ વિચિત્ર હોય છતાં તેને વિદ્યાના એક અંશ તરીકે જ સર્વે વધાવી ત્યે છે. જ્યારે કોઈ સામાન્ય માણસ ભલે સત્યપૂર્ણ અને પ્રમાણિક આધાર સાથેની વાત રજુ કરે, તો પણ જે તે રજૂઆત પૂર્વબદ્ધ મંતવ્યથી ભિન્ન પડતી હોય, તો તે સૂચનને આદર મળવો તે એક બાજુ રહ્યો, પણ ઉલટું તેને તોડી પાડવાનો પ્રયત્ન કરાય છે અને હાસ્યપાત્ર બનાવાય છે. આ ગ્રંથના લેખક તરફ વિદ્વાનોને આવો વર્તાવ તે સામાન્ય થઈ પડ્યાનું માલુમ પડયું છે. પ્રા. ભા. 3/358 સત્યપૂર્ણ ને પ્રામાણિક આધારવાળી વસ્તુ ગમે તે રજુ કરે તેને આદર ને સન્માન મળે છેજ. પૂર્વબદ્ધ મંતવ્યોથી ભિન્ન પડે તો પણ શું થયું ? જે વાસ્તવિક હકીકત છે તેને સહુ કેઈ સ્વીકારે છે. પરંતુ તેની પાછળ ઘટના અને પ્રમાણેને આધાર હોવો જોઈએ. જયસ્વાલ આદિ ભારતીય વિદ્વાનોએ આજે અપૂર્વ માન મેળવ્યું છે. પ્રમાણિક આધારે આપી ભલભલા યૂરોપીઅન ઈતિહાસવેત્તાઓને આશ્ચર્યમાં નાખ્યા છે. પરંતુ તેમના વિચારો અને વસ્તુઓ પાછળ ગૂઢ અન્વેષણ અને સચોટ હકીક્તનું બળ હતું. કેવળ કલ્પનાઓ કે વિતર્ક, કુતક ન હતા. ઇતિહાસમાં સામાન્યજ્ઞ વિશેષજ્ઞનો ભેદ નથી, નાના કે મોટાને પક્ષપાત નથી. ઈતિહાસની કેઈપણ સત્ય હકીકત કેઈથી તેડી શકાતી નથી, જે બન્યું છે તે “ન બન્યું” થતું નથી–થઈ શકતું નથી. પરંતુ આભાસને ઈતિહાસ તરીકે રજુ કરવામાં આવે કે મનઘડંત કલ્પનાના ઘડા કુદાવવામાં આવે તે તેને આદર ન મળે અને હાસ્યપાત્ર પણ લેખાય તે સ્વાભાવિક છે. ઈતિહાસના પુસ્તક ઘણું લખાયાં, ઈતિહાસના વિદ્વાને પણ ઘણું છે છતાં તેમની તરફ નહીં અને પ્રસ્તુત ગ્રંથના લેખક તરફજ વિદ્વાનોને ટીકા કરવાનો અવસર શામાટે? તેમનીજ તરફ વિદ્વાનોને અણગમો શામાટે થાય? અને થાય તો તેમાં વિદ્વાનને દેષ કાઢવો કે તેમના તરફ ટીકા કરવી જરૂરી નથી-વ્યાજબી નથી. ઈતિહાસ કેઈને તેડી પાડવાની કોશીશ કરતો નથી અને ગમે તે માન્યાતા પણ ઐતિહાસિક હકીકતો ઉપર વિતર્ક કે કુતર્ક કરવા જાય યા કલ્પના દેડાવવા જાય તે તેને પણ ઈતિહાસ સાંખી શકો નથી. તે તો કેઈપણ જાતની ભેળસેળ વગરની હકીકત જ માગે છે અને એવી હકીકત જે રજુ કરે–પછી તે સામાન્ય હોય કે વિશેષજ્ઞ હોય–તેને આદર ને સન્માન જ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com