SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા રૂદ્રદામાના રાજ્ય અધિકાર. Kathiawad and Kachh,' ભાવનગરના મહારાજા તરફથી પ્રકાશિત થયેલ ‘Collection of Sanskrit Prakrit Inscriptions' dal Historical Inscriptions of Gujarat' Part 1 માં પ્રકાશિત થયેલા છે. ઉપરના બન્ને પુસ્તકામાં તે મૂળ શિલાના ફેટૂ પણ આપવામાં આવેલા છે. તેના ઘણા ભાગ ખાવાઇ ગયેલા છે. પરંતુ તેમાં જે લખાણુ અશિષ્ટ ખાકી રહેલું મળે છે, તેમાંના કેટલાક શબ્દો જૈના સાથે વધારે સંબધ રાખે છે. ×વજિજ્ઞાનસાસાનાં અને ખ્રિતજ્ઞામળાનાં એ શબ્દે જૈનેામાંજ પ્રચાર પામેલા છે એટલુંજ નહીં તેમનાંજ ધર્મના પારિભાષિક શબ્દો છે. દેવજ્ઞાનસંપ્રાપ્ત કે નિતનામળ એ તીર્થંકરા, સિદ્ધભગવાન કે કેવળીઓને જ જૈનામાં લાગુ પડે છે. એટલે એમ માનવાને કારણ મળે છે કે આ શિલાલેખ જૈનધર્મ સાથે સંબંધ રાખે છે. ૩૯ સભવ છે કે આ રૂદ્રદામાના પુત્ર દામજદશ્રીએ ગિરનાર પર્વત ઉપર *શ્રીનેમિનાથ ભગવાનનાં મંદિર સંબધી કાંઇ માંધ કામ કે સમારકામ કરાવ્યું હાય અને તેની યાદગીર માટે આ શિલાલેખ કાતરાવ્યા હાય. એ રીતે એમ પણ માનવાને કારણ મળે છે કે, આચાર્ય કાલકસૂરિ સાથે શકલેક આવ્યા ત્યારથીજ તે રાજાઓમાં એ ધર્મ ના પ્રભાવ રહી ગયા હૈાય અને તે દામજ૬શ્રી અથવા રૂદ્રસિંહ સુધી ચાલ્યેા આવેલે હેાય. ક્ષત્રપરાજાએએ આચાર્ય કાલકસૂરિના પ્રભાવથી જૈનધર્મ +અપનાન્યેા હેાય. કારણ કે પ્રાચીન સાહિત્યથી તેમના પ્રભાવ ઘણા હતા એમ જણાય છે. રૂ [૨] ત્ર શુક્રપક્ષણ્ય વિવસે વક્રમે h[ ]ર્ફે પિરિનવરે લેવાપુરના યક્ષરાક્ષસેન્દ્રિ..... ૪ ...પ્રશ્ન (?) મિત્ર ૧...વજિજ્ઞાનસંપ્રાપ્તાનાં નિતઞરામરળાનં ()...... Antiquities of Kathiawad and Kachh, P. 140 ૧ ...તૈયા મુળ,..ક્ષત્રપ... ૨ ( સ્વામી ) નનચ ત્ર (ૌ) ત્રણ રાજ્ઞ: ક્ષત્રપચ સ્વામિનયરામપૌત્રસ્ય રાજ્ઞો માસ... રૂ ( ચૈત્ર ) ANક્ષણ્ય વિવલે વક્રમે ( ૧ ) દ શિરિનારે રેવાસુરનાયક્ષરાક્ષસેન્દ્રિ.. ૪ × ( ? ) મિત્ર પમ...òવજિજ્ઞાનસંપ્રાપ્તાનાં નિતનામા ( ? ) n Collection of Sanskrit Prakrit Inscriptions. P. 17 × વજિજ્ઞાનસંપ્રાપ્તાનાં શબ્દ શિલાલેખમાં અશુદ્ધ આળખાયેલા છે. ભાષાની દૃષ્ટિએ વજ્ઞાનમંત્રજ્ઞાનાં એ પ્રમાણે શબ્દ હોવા જોઇએ. * ગિરનાર પર્વત જૈનેનું તીર્થ સ્થાન છે, અને શ્રીનેમિનાથ ત્રેવીશમા તીર્થંકરના ત્રણ કલ્યાણકા દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન યાણુક ને નિર્વાણ કલ્યાણક ત્યાં થયાં છે. + मौलिक्यशाखिनृपतिरपरे तस्य सेवकाः । इति व्यवस्थया तंत्र राज्यमन्वशिषन् शकाः ॥ ६० ॥ ते श्रीमत्कालकाचार्यपर्युपासनतत्पराः । चिरं राज्यानि बुभुजुर्जिनधर्मप्रभावकाः ॥ ६१ ॥ નાણાયે (વિનયેવીય ) થા | છુ. ૨૦૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy