Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४५०१
un
"જ્ઞાન)
..
SO
ܕܢܢܕܢܢܢܕ
*
>
બft tttttttttes
દર્શન
"QNO.
વર્ષ ૨૦: એક ૬ ક્રમાંક : ૨૩૪
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विषय-दर्शन
લેખક :
१०२
૧૦૮
૧૧૦
અક: લેખ :
પૃષ્ઠ: ૧. શ્રી માણિભદ્ર મહાવીર છંદ : સં. પૂ. મુ. શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) ૯૯ ૨. શ્રીપાલ નરેશનાં સગાંવહાલાં : છે. શ્રી. હીરાલાલ ૨. કાપડિયા. ૩. ધૂપદીપ ઃ
પૂ. પં. શ્રી કનકવિજ્યજી. ૧૦૫ ૪. મંત્રી ઠાકરસી શાહના રાસનું પર્યાલોચન : શ્રી. અગરચંદ નાહટા. ૫. દક્ષિણમાં જૈન ધર્મ :
શ્રી. મોહનલાલ દી. ચોકસી. ૬. રાજસ્થાનનાં કેટલાંક જૈન મંદિર
૧. રાજપુર, ૨. સાડા : પૂ. મુ. શ્રી. વિશાળવિજ્યજી. ૧૧૩ ', સ્વર્ણાક્ષરી કલ્પસૂત્રકી પ્રશસ્તિ ઃ શ્રી. ભંવરલાલજી નાહટા. ૮. વિચ્છેદ તીર્થ ક્યા ફિર પ્રાચીન :
ગૌરવ પ્રાપ્ત હો સકેગા ? : શ્રી. પી. સી. જૈન. ૯. જૈન સાહિત્યમાં યાત્રી અને સાર્થવાહ ઃ ડે. મોતીચંદ. ૧૦. ગીતાર્થ નામાવલિ :
પૂ. પં. શ્રી. રમણીકવિજયજી.
૧૧૫.
= ૧૧૯
૧૨૧.
१२२
નવી મદદ ૫૦) પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, જૈન સોસાયટી, એલિ
સસ્ત્રીજ, અમદાવાદ
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
If
| » અ II अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૦ | વિક્રમ સં. ૨૦૧૧:વીર નિ. સં. ર૪૮૦: ઈ.સ. ૧લ્મય શર્મા અંજ : ૨ | ફાગણ વદિ ૭ મંગળવાર : ૧૫ માર્ચ
શ્રી માણિભદ્ર મહાવીર છંદ સંપા-પૂજય મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) સરસતી સામીની પાય પ્રણમેવ સુહગુરૂ કેરી સારૂં સેવ ગુણ ગાઉં માણિભદ્ર વીર વિશ્વપ માંહી સાહસધીરે ઉજેણી નગરી પવિત્ર રાજ કાર્ય” વિક્રમાદિત્ય બાવન વીર રમે તિહાં રાસ ભાણભદ્ર તણે તિહાં વાસં ૨ દૈન્ય નિવારણે તે તિહાં કીધાં ગદહીઉં તવ નામ પ્રસિદ્ધ ભાને મોટા મહીપતિ રાજે સંધ ચતુર્વિધ સારે કાજે કલયુગમાંહી જાગતું પીઠે માણભદ્રનું થાનિક દીઠ માલવદેશ માંહે વર દિઈ દૂત દુકાલ તિહાં દુર્યો” કીધું જ ધાણધાર દેસ પરસિદ્ધ વલી તિણ થાનિક તીરથ કીધું તપગચ્છનાયક વિધન નિવારે માણભદ્ર નામે જયકાર મગરવાડે તુમ તીરથ યાત્ર નાચે ખેલા નાચે પાત્ર મલી સહાસણી ગાયે ગીત ઓચ્છવ મહોચ્છવ થાયે નૃત્ય ભેરી ભેગલ સરણાઈ સાદ વાજે વંશ નાફેરી નાદ ઢેલ દદામા ને મરદંગ તાલ યંત્ર સારંગી ઘટે ૭ વાજે રણસંગા ને કરણાટ માણભદ્ર થાનિક ગહે માટે ઠામ ઠામથી આવે સંઘ ચંદન પુફ ચડાવે રંગ સૂરિમંત્ર તણા ભણણારં તે આવે તાહ” દરબાર તેહને આપે તું ધી પ્રકાશ ગચ્છનાયક તે લહે સુખ વાસ ૯ ત્રિભુવન માંહી તેજ અપાર માણભદ્ર તું વિશ્વ આધારે મહીઅલ મહિમ મેરૂ સમાન મહા મુનિવર તુમ ધ્યાન ૧૦ તેત્રીસ કરોડ દેવી દેવં છપન્નડચ કરે તુમ સેવ ભણે ભવાની તુઝ ગુણ ગ્રામ ચેસઠ જોગણી વ્યે તુઝે નામં ૧૧ જંબૂ ભારત અને પમ ઠામ આગલોડ વસે તિહાં ગામ વચ્ચે લેક તિહાં વર અઢાર રાજા સબલસંઘ સુખકારે ૧૨
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦] શ્રી. જેને સત્ય પ્રકાશ
- વર્ષ ૨૦ તસ ઘરણી વીરબાઈ જેહ ચૌસઠી કલા સુભ લગ્ન તેહ તસ કુખે અવત િહંસ રામસિંઘ દીપાવ્યો વંશ ૧૩ તિહાં શિખરબંધ ઉંચો પ્રાસાદ દેવલે કહ્યું મડે વાદ સુમતિનાથ તીર્થકર દેવ ચોસઠી ઇદ્ધ કરે જસ સેવ ૧૪ પુર બાહિર એક થાનિક સારું શિખરબધા છત્ર આકાર સત્તર તેત્રિયૅ (૧૭૩૩) મન ઉલ્લાસ શાંતિસમ રહ્યા ચૌમાસં ૧૫ નિશદિન મુનિવર સુત્તધ્યાન કયે તપ પિણ નહીં અભિમાન
અરચન અંબર હેરી ખી(બી)જે સાયે” પરભવ કેરાં કાજે ૧૬ માણભદ્ર આરાધન કીધું એકસો એકવીશ દિન પ્રસિદ્ધ પતિખ થયા તે તતખેવં ત્રિણ વચન કહે સ્વયમેવં ૧૭ . જાગ જાગ હું તૂ આજ સારું તુઝ મનવંછિત કાજ કહે મુનિવર સુણ ખેતરપાલ તપ કરતાં મુઝ કાર્ય સંભાલ ૧૮ મહિમા વધારું ઈણુ ઠામ ખટદરસણુ જ તુઝ નામ મહિમા વાગે દેશવિદે શ્રીવંત સુરિ મુનિ ઉપદેશ ૧૯(૨૦) સિદ્ધવડ સરિખે વડ છે યહ માણિભદ્રનું સ્થાનિક ત્યાંહ જીવજંતુ ઉભારણ હાર વળી તિણ થાંનિક પળે અમારિ ૨૧ આવે સંધ મલે બહુ સાથે કર્યો વિનતિ જોડી હાથ ગુલપાપડી ક સુવિચાર લેવા આવે વરણું અઢાર ૨૨ દીપ ધૂપ પુફાદિક સારે વધામણું ઘૂ બહુનાર તેલ સીંદુર ચઢાવે ચંગ - કેસર ચંદન સુખડી રંગ ૨૩ માણભઇ સંતૂઠો દેવં વંધ્યા સુત આપે તતખેવું પાંગુલને પાઉં તુટા હાથ ચક્ષુહીણ ચલું વૅ તું નાથ ૨૪ - તુઝ નામી જાયે વિષ પરમેહું તુઝ નામી થાય નિરમલ દેહ વાય ચોરાશી વિષમા રેગ માંણભદ્ર નામી જાય સોગ ૨૫ કુષ્ટ અઢારનઈ બરલહ બારે તુઝ નામી જાઈ નિરધાર હૈયાહોડી ને કંઠે માળે અંતગેલ થાયે વિસરાલ ૨૬ વાઈ વાળા ને વળી ફૂલ વિસ્ફોટકને જાય તે મૂલ
વ્યાધિ સકળ સંન્સીપાત તુઝ નામી ન કરે ઉપદ્યાત ૨૭ - કામણુ હુમણ ને મંત્ર જä અક્ષર જોડી ને વળી તંત્ર ડાકિણી શાંકિણ ભૂત પ્રેત તુઝ નામી જાયે રણખેત ૨૮ ગ્રહપીડા ન કર્યો તસ દેહ ધરતીષ ટળે તસ ગેહ પુરવજ થાયે સન્મુખ માંણભદ્ર નામેં શિવસુખ ૨૯ મણીધર
તુહ નામે થાયે - વાઘ સીંહ આવે દઈ ફાલ તુઝ નામેં નાસે તત્કાલ ૩૦
ભેરદરિયામાં નહી તોફાન બેડી તે માણભદ્ર ધ્યાન - પરદલ આવ્યાં દૂર પલાય વૈરી કઈ ન મંડઈ પાંવ ૩૧
ઘઉં પાન વાયુ પામેલ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકઃ ૬] શ્રી માણિભદ્ર મહાવીર છેદ
(૧૦૧ મારગભૂલા મેળવે સાથ જળમાં બુડતાને ઘે હાથે આગખલતી શી ત ળ ની રે ધ્યાન ધયે માંણભદ્રવીર ૩૨ બંધીખાનાથી મૂ કા ય રાજા ડે સન્મુખ થાય ધાડ પાછી ને વલી ચેર તુઝ નામે ન કર્યો કોઈ જોરે ૩૩ ઘર ઘરણીસું નિરમલ ચિત્ત તુઝ નામેં ઘરે પુત્ર વિનીત નવિ લેપે કઈ આણ અખંડ માંણભદ્ર નામે નહીં દઉં ૩૪ હય ગય રથ પાયક સુખપાલં મોટા મંદર ભરિયા માલ વિવાહ વિધિ તણે સંયોગ માણભદ્ર નામું સુખ ભોગ ૩૫ દક્ષિણાવર્ત ને ચિત્રાવેલ્ય તુઝ નામેં આવે ઘી–રેલ્ય સેનાસિદ્ધ કહે પુર જેહ તુઝ નાંમી ધ આવે તેહ ૩૬ કામકુંભ ચિં ત મ ણ ૨ – તુઝ નામે રહે યત્ન લીધર આવે સ્વયમેવ માણભદ્ર સંતૂકે દેવં ૩૭
કાર જપે તુઝ નામે સીઝઈ મનવંછિત કામ પવિત્રપણે ધર્યે તુઝે ધ્યાન તે નર પામેં જગમાંહી માં ૩૮
સુરવરડાં. . (–શ્રીચારિત્રવિજયજી જૈન જ્ઞાનમંદિરની પ્રતિના આધારે.) નેધ:-તપગચ૭ લઘુષિાલિક સોમશાખા (હર્ષ કુલ)માં ૫૬. આ. આનંદવિમલસૂરિ, ૫૭. આ. સોમવિમલસૂરિ, ૫૮. આ. હેમામસૂરિ, ૫૯. આ. વિમલસોમસુરિ. સ્વ. સં. ૧૬૮૮, ૬૦. આ. વિશાલ મસુરિ ૬૧. આ. શાંતિસેમસૂરિ. તેમણે સં. ૧૭૩૩માં આગલોડમાં માણિભદ્રવીરની સ્થાપના કરી ત્યાર બાદ આ છંદ બનેલ છે. સોમપટ્ટાવલી માટે જુઓ “પદાવલી સમુચ્ચય ભાગ” જે પૃ. ૨૪૪ થી ૨૪૭.
[ અનુસંધાન : પૃષ્ઠ: ૧૦૭ થી ચાલું] તે જ પહેલા ભાગમાં ઉલ્લેખાયેલ જ્ઞાન કવિ છે. પૃ. ૯૫૮ માં ઉલ્લેખાયેલ લોકાગચ્છીય જ્ઞાનદાસ તે નથી. કેમકે પૃ. ૪૮૦ માં જ્ઞાન-રચિત “સ્ત્રીચરિત્રરાસ' રત્નાકરપુરમાં રાચાયો એમ જણાવ્યું છે અને ત્રીજા ભાગના પૃ. ૫૪૫ માં “વેતાલ પચ્ચીસી”નું જે વિવરણ છપાયું છે તેમાં પણ તેનું રચનાસ્થળ રત્નાકરપુર બતાવ્યું છે. આથી બંને કવિઓ એક છે.
જ્ઞાનચંદ્રસૂરિની પરંપરા સેરઠના મંગલપુર માંગલેર સાથે સંબંધિત છે. રાસનાયક ઠાકરસી પણ એ જ સોરઠના જૂનાગઢનિવાસી હતો. અને તેની જાતિ પણ સોરઠિયા પિરવાડ હતી. સંભવ છે કે, સરગચ્છ સાથે તેમને ગુરુ-શિષ્યને સંબંધ હોય. જ્ઞાનચંદ્રસૂરિને સમય સને ૧૫૬૫ થી ૧૫૯૯ સુધીને છે. આથી આ રાસની રચના પણ આ સમયના વચગાળામાં થઈ હેવી જોઈએ. મંત્રી ઠાકરસીને જે સમય ઉપર નિર્ણત કરવામાં આવ્યો છે તે મુજબ આ રાસ એમનાથી લગભગ ૧૫૦-૨૦૦ વર્ષ પછી રચાયેલું છે. શ્રી જ્ઞાનચંદ્રસૂરિ પાસે સંભવ છે કે, ઠાકરસી શાહ સંબંધી કઈ રચના હોય અથવા મૌખિક પરંપરાથી આ વૃત્તાંત જાણવાને મળ્યું હોય.
આ રચના ચરિતનાયકના પછીના સમયમાં બનેલી હોવાથી તેમાં આપવામાં આવેલા અતિવૃત્તમાં કંઈક આગળ પાછળ અને કંઈક અતિશક્તિ પણ હોય પરંતુ તેનું મૂળ તથ્ય ઇતિહાસ સાથે સંબંધિત છે, એમાં સંદેહ નથી. આથી આ રાસ ઐતિહાસિક દષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
UA
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીપાલ નરાનાં સગાંવહાલાં
લે. પ્રે. શ્રીયુત હીરાલાલ ૨. કાપડયા એમ. એ.
રૂ.
સિદ્ધચક્રના અનન્ય આરાધક શ્રીપાલ નરેશની કથાથી જૈન સમાજની ભાગ્યે જ કાઈ પ્રૌઢ વ્યક્તિ અપરિચિત હશે. એ નરેશતુ' ચિત્ર વર્ષમાં બે વાર મુનિવરાને મુખે સાંભળવાત યેાગ તા સૌ કાઈ તે માટે સુલભ નથી, પરંતુ કેટલાંયે જૈન કુટુ ંખામાં પ્રતિવર્ષ એ વાર શ્રીપાલ રાજાને 'રાસ વયાય છે અને અમારે ત્યાં પણ એવી વ્યવસ્થા હતી. આથી આસપાસના લોકાને પણ આપકી મયણાસુંદરી ( મદનસુંદરી ) અને ખાપક સુરસુંદરીની કથા જાણવા મળે છે. મયણાસુંદરીએ શ્રીપાલ ઉપર અસાધારણ ઉપકાર કર્યાં છે. એણે કેવળ એમને દેહ પૂરતા જ નીરાગી બનાવવામાં નિહ પણ એમના આત્માને પણ ઉજ્જવળ બનાવવામાં મહત્ત્વને ભાગ ભજવ્યેા છે. આ શ્રીપાલ નરેશ, આ અવસર્પિણી કાળમાં આપણા દેશમાં થઈ ગયેલા ચોવીસ તીર્થંકરો પૈકી વીસમા નામે મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં થયેલા કહેવાય છે.ર આ હિસાબે એએ એછામાં ઓછા લગભગ છ લાખ વર્ષ પૂર્વે અને વધારેમાં વધારે લગભગ બાર લાખ વર્ષે ઉપર થઈ ગયેલા ગણાય. એએ એકંદર નવ કન્યા પરણ્યા છે. એને લઈ તે એમના શ્વસુરપક્ષ માટે છે. અને એમના દેશિવદેશ સાથેના સંબંધ પણ તેટલા છે. એમનાં સગાંવહાલાંની સામાન્ય રૂપરેખા હું અહીં આલેખું છું.
(૧) કુટુંબીઓ, ( પિતૃપક્ષ ઇત્યાદિ )
પિતા—સિ’હથ (શ્લા. ૨૮૬), અંગ દેશની ચંપાનગરીને રાજા (મ્યા. ૨૮૫)
૧. મુનિસુવ્રતસ્વામીનું તીર્થ એ સજ્ઞ બન્યા ત્યારે સ્થપાયું અને એ એમના પછીના તીર્થંકર નમિનાથ સર્વજ્ઞ અન્યા ન હતા ત્યાં સુધી ચાલુ રહ્યું. મુનિસુવ્રતસ્વામી ૭૫૦૦ વર્ષમાં ૧૧ મહિના ઓછા એટલા વખત સુધી સ`જ્ઞ તરીકે જીવ્યા. એમના નિર્વાણથી ૧૧ લાખ વધે નેમિનાથનું નિર્વાણુ થયું અને નેમિનાથના નિર્વાણ બાદ ૮૪૦૦૦ વર્ષે મહાવીરસ્વામીનું નિર્વાણ થયું. મહાવીરસ્વામી ઈ. સ. પૂર્વે પ૨૭માં નિર્વાણ પામ્યાનું મનાય છે. એ હિસાબે મુનિસુવ્રતસ્વામીનું નિર્વાણ ઈ. સ. પૂર્વે ૫૨૭૮૪૦૦૦+૧૧૦૦૦૦૦ વર્ષ થયું ગણાય. એમાં એમના કેવલી તરીકેના જીવનકાલ જે ૭૪૯૯ વ ને એક મહિનાના ઉમેરીએ તેા એ ઈ. સ. પૂર્વે ૮૧૯૨૦૨૬ વર્ષ ને એક મહિના ઉપર સજ્ઞ બન્યા અને એ સમયથી એમનું તીર્થ પ્રવ
નમિનાથના નિર્વાણ બાદ પાંચ લાખ વર્ષે નેમિનાથનું નિર્વાણ થયું અને એમને કેવલી તરીકેને જીવનકાલ ૨૫૦૦ વર્ષમાં નવ મહિના જેટલે અે છે. એ હિસાબે નિમનાથ ઈ. સ. પૂર્વે ૫૨૭+ ૮૪૦૦૦ + ૫૦૦૦૦૦ + ૨૪૯૯ વર્ષાં ને ત્રણ મહિના ઉપર સર્વજ્ઞ બન્યા અર્થાત્ ઈ, સ. પૂર્વે ૫૮૭૦૨૬ વર્ષી ને ત્રણ મહિના ઉપર નમિનાથનું તી' સ્થપાયું અને એ સ્થપાયું નહિ ત્યાં સુધી મુનિસુવ્રતસ્વામીનું તી ચાલુ રહ્યું, આથી મુનિસુવ્રતસ્વામીનું તી ઈ. સ. પૂર્વે ૧૧૯૦૨૬ વર્ષ ને એક મહિનાથી માંડીને ઈ. સ. પૂર્વે ૫૮૭૦૨૬ વર્ષ ત્રણ મહિના ને એક દિવસ સુધીનું ગણાય
૨. શ્રીપાલ મુનિસુવ્રતસ્વામીના તીમાં થયા એમ કહેવા માટે કયા કયા પુરાવા અને તે કેટલા પ્રાચીન મળે છે તે કોઈ સપ્રમાણ જણાવશે તે હું તેની સાભાર નોંધ લઈશ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૬] શ્રીપાલ નરેશનાં સગાંવહાલાં
[૧૦૭ માતા–કમલપ્રભા (લે. ૨૮૬), સિંહરથની પત્ની પિતૃવ્ય–(કાકા)– અજિતસેન (લે. ૨૯૩), સિંહ (પૂર્વ ભવમાં . ૧૧૫૬) કાકા છોકર–અજિતસેનને પુત્ર (લે. ૧૦૬૨) મામા-વસુપાલ, (લે. ૬૪૦), કમલપ્રભાને ભાઈ (લે. ૭૩૫). કેકણ માંના ઠા ('થા)ણને રાજા (લે. ૬૩૯)
પત્ની—(૧) મદનાસુંદરી, (લે. પ૩ મે ૧૪૨), રૂપસુંદરીની પુત્રી પરભવમાં શ્રીમતી (શ્રીકાંત રાજાની પત્ની) (લે. ૧૧૪૮)
(૨) મદનસેના (લે. ૪૬૫, ૪૬૮), મહાકાલિની પુત્રી. (૩) મદનમંજૂષા (લે ૪૮૯), કનકમાલાની પુત્રી. (૪) મદનમંજરી (લે. ૬૪૬), વસુપાલની પુત્રી. (૫) ગુણસુંદરી (લે. ૭૬૪), કપૂરતિલકાની પુત્રી. (૬) કૈલેસુંદરી (લે. ૨૦૫), કાંચનમાલાની પુત્રી. (૭) શૃંગારસુંદરી (લે. ૮૪૪), ગુણમાલાની પુત્રી. (૮) જ્યસુંદરી (લે. ૮૭૩), વિજયાની પુત્રી. (૯) તિલકસુંદરી (લે. ૯૦૫ અને ૯૨૧), તારાની પુત્રી.
પુત્ર—ત્રિભુવનપાલ વગેરે નવ (લે. ૧૨૧૩), ત્રિભુવનપાલ એ મદનાસુંદરીને પુત્ર થાય. બાકીના આઠ તે અવશિષ્ટ આઠ રાણીના એકેક જાણવા.
(૨) શ્વસુર પક્ષ શ્વસુર (સસરા) (૧) પ્રજાપાલ. (લે. ૫) માળવાની ઉજજેનને રાજા (૨) મહાકાલ (લે. ૪૬૪-૫), બર્બરપતિ.
(૩) શ્રી કનકકેતુ (લે. ૪૮૭), વિદ્યાધરીને રાજા, રત્નદ્વીપમાં આવેલા વલયાકાર રત્નસાનુના મધ્યભાગમાં રચાયેલી રત્નસંચયા નગરીને રાજા.
(૪) વસુપાલ, ઠાણાને રાજા (૫) મકરતું, કંડલનગરને રાજા (શ્લે ૭૬૨) (૬) વજસેન (લે. ૮૦૩), કાંચનપુરના રાજા
(૭) ધરાપાલ (લે. ૮૪૧), દેવદલપત્તનનો રાજા (લોટ ૮૪૧) ચોર્યાસી કન્યાને પતિ ( ૮૪૨) .
(૮) પુરંદર (લે. ૮૭૩), કલાગપુરના રાજા (લો૦ ૮૭૩) (૯) મહસેન (લે. ૯૦૪), સોપારકનો રાજા (લે૯૦૩) મામે સસર–પુણ્યપાલ (લે. ૨૬૪), રૂપ (૫) સુંદરીને ભાઈ સાસુ–(૧) સૌભાગ્યસુંદરી (શ્લે. ૪૭), પ્રજાપાલની પત્ની.
(અ) રૂપસુંદરી (લે. ૪૭), પ્રજાપાલની બીજી પત્ની
(૨) મહાકાલની પત્ની ૩ એના પતિ શ્રીકાંત તે ઉત્તર-ભવમાં શ્રીપાલ તરીકે જન્મે છે (લોક ૧૧૪૮). ૪.આ ઓરમાન સાસુ ગણાય.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪]
શ્રી. જેને સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦
(૩) કનકમાલા, શ્રી કનકકેતુની પત્ની (૪) કમલપ્રભાની બેન, વસુપાલની પત્ની (૫) કપૂરતિલકા દેવી (લે. ૭૬૩), મકરકેતુની પત્ની (૬) કાંચનમાલા (લે. ૮૦૩), વસેનની પત્ની (૭) ગુણમલો (લે. ૮૪૨), ધરાપાલની પત્ની (૮) વિજ્યા (લે. ૮૭૩), પુરંદરની પત્ની
(૯) તારો (લે. ૯૦૪), ચરસેનની પત્ની સાળી–"સુરસુંદરી (. ૫૩) સૌભાગ્યસુંદરીની પુત્રી.
સાધુ–અરિદમન, મિતારિ-દમિતાનિ પુત્ર, સુરસુંદરીને પતિ “કુરુજંગલ' દેશની શંખપુરી યાને અહિચ્છત્રને રાજા (લે. ૭૮)
સાળા -કનકપ્રભ (લે. ૪૮૮), કનકશેખર (લે. જ૮૮), કનકધ્વજ તો. ૪૮૮) અને કનકચિ. આ ચારે કનકમાલાના પુરી થાય.
સુંદર અને પુરંદર–(કપૂરતિલકાના બે પુત્રો) યશોધવલ, યશધર, વજસિંહ અને ગાધર્વ (લે. ૮૦૪) આ ચારે કાંચનમાલાના પુત્રો થાય.
હિરણ્યગર્ભ, નેહલ, ધ, વિજિતારિ અને સુકર્ણ (લે. ૮૪૩). આ પાંચે ગુણમાલાના પુત્રો થાય.
હરિવિક્રમ, નરવિક્રમ, હરિણ, શ્રીષેણ અને બીજા ત્રણ આ સાતે વિજયાના પુત્રો થાય.
આ ઉપરથી જોઈ શકાશે કે શ્રીપાલ નરેશનાં તમામ સગાંવહાલાંનાં નામ જાણવામાં નથી. દા. ત. એમના નવ પુષ્ય પૈકી એકનું જ નામ અહીં અપાયું છે, જ્યારે બાકીનાનાં નામ વિષે ઉલ્લેખ નથી.
આ લેખમાં નામ કે વિગતની પછી મેં જે કાંકને નિર્દેશ કર્યો છે તે સિરિવાલકહાના તે તે લેક–પદ્યનો છે. આ પાઠ્યકૃતિના સંકલનકાર–રચનાર, વજસેનસૂરિના પટ્ટાલંકાર હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ છે. વિશેષમાં આ કૃતિની નકલ આ રત્નશેખરસૂરિના શિષ્ય હેમચન્દ્ર વિ. સં. ૧૪૨૮ માં લખી છે.
નગર–શ્રીપાલ નરેશ જે જે નગરની કન્યા પરણ્યા તેનાં નામો હું અકારાદિ ક્રમે રજુ કરું છું કે જેથી આજથી લગભગ છસો વર્ષ ઉપર કયાં નામ અસ્તિત્વમાં હતાં તેની સૂચી તૈયાર કરવામાં એ સહાયક થઈ પડે –
અહિચ્છત્રા યાને શંખપુરી (દેશ-કુરુજંગલ) ઉજ્જૈની, (દેશ-માળવા), કાંચનપુર કુંડલનગર, કુલ્લાગપુર, ઠાણા (થાણા) (દેશ-કંકણ) દેવદલપત્તન, બર્બર (?) રત્નસંચયા (દીપરત્ન), અને સોપારક
આ ઉપરાંત અંગ દેશની ચંપાનગરી, સોપારક અને ભરૂચ એ નગરોને પણ શ્રીપાલના જીવન સાથે સંબંધ છે.
૫. આ એપમાન સાળી ગણાય,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધૂપદીપ
વાત )
: લેખક:
પૂજ્ય પં. શ્રીકનવિજ્યજી દેવાધિદેવ શ્રમણ ભગવાન શ્રી. મહાવીર પરમાત્મા, વર્તમાન જૈનશાસનના નાયક તરીકે આપણું પરમ ઉપકારી છેસંસાર સમસ્તના પરમાર્થ કાજે ધર્મતીર્થ ની સ્થાપના કરી, પ્રાણી માત્રની બંધન–મુક્તિનો માર્ગ તેઓએ દર્શાવ્યો છે. સ્વયમુક્ત બની, અન્યને મુક્તિમાર્ગના સાર્થવાહ રૂપ બનનાર તેઓશ્રી ખરેખર મહામંગળ રૂપ છે.
મંગળમૃતિ શ્રી. મહાવીરદેવની સેવા, ભક્તિ તથા અનન્ય ઉપાસનાઃ જગતના આત્માઓ માટે એ જ કલ્યાણકર છે. આત્માની આધ્યાત્મિક ઉન્નતિના પથપ્રદર્શક શ્રી. મહાવીરદેવનું જીવન, વિશ્વના સહુ કોઈ જીવને યથાર્થ માર્ગદર્શન આપી જાય છે. વર્તમાન કાલના વાતાવરણમાં મહાન વિભૂતિ શ્રી. વીરપ્રભુના જીવનસંદેશને ગંભીરપણે જે વિચાર કરવામાં આવે તે આજના વિકટ કાલમાં આપણને એમાંથી અપૂર્વ બેધપાઠની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે તેમ છે.
શ્રી. મહાવીરદેવ લોકોત્તર મહાપુરુષ હતા. આત્માની છેલ્લામાં છેલ્લી ઉત્કૃષ્ટ સ્થિતિ–પરમાત્મદશાને પ્રાપ્ત કરીને સ્વયં તેઓ તકૃત્ય બન્યા હતા. તેઓ પરિપૂર્ણ જ્ઞાની, ઐશ્વર્યયુક્ત તથા અપ્રતિમ સામર્થ્યના સ્વામી હતા. આમાની એ પરમત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરવા, તેમણે અનેક ભ સુધી ઉગ્રતમ સાધનાઓ સાધી હતી. જ્યારે ભ. શ્રી. મહાવીરદેવનું નામ આપણા સ્મૃતિપટ પર આવે ત્યારે આપણે તેઓશ્રીના જીવનની કઠોર સાધના, ઉગ્ર આત્મદમન તથા તે બધાયની પૂંઠે તેઓશ્રીએ ભવના ભા સુધી કરેલ ભગીરથ પુરુષાર્થ; ઈત્યાદિ ખરેખર યાદ કરવા જેવાં છે.
જૈનદર્શનમાં કોઈ પણ વ્યક્તિ નિત્ય નિર્દોષ, અનાદિ ઈશ્વર કે નિત્ય સિદ્ધ તરીકે સ્વીકારાઈ નથી. આજે આપણે જેઓને પરમાત્મા, ઈશ્વર કે તીર્થકર માનીએ છીએ, તેઓ પણ ભૂતકાલમાં આ સંસારમાં આપણા જેવી છતાં આપણા કરતાં કાંઈક વિશિષ્ટ સ્થિતિમાં હતા. અનાદિ નિગોદ–અવ્યવહાર રાશિમાં એક વેળા સંસારના સમસ્ત આત્માઓ એક સાથે રહેતા હતા. હા, શ્રી, તીર્થંકરદેવના આત્મામાં અમુક પ્રકારની વિશિષ્ટતા જરૂર હતી. છતાં સંસારી તરીકે સર્વ આત્માઓ જૈનદર્શનમાં સમાન કહ્યા છે. એટલે શ્રી મહાવીરદેવનો આત્મા એક વેળા સંસારી હતી. પણ તેઓએ આત્માની જાગૃતિપૂર્વક આરાધનાના પથે એક પછી એક એમ પગલાં માંડતાં મહાપ્રયાણ આદર્યું. એટલે તેઓ આત્મામાંથી પરમાત્મા બની શક્યા.
- પ્રભુ શ્રી. મહાવીરદેવની એ સાધનાને જરા આપણે આપણી દષ્ટિ સમક્ષ રાખીએ અને તેમાંયે નયસારના ભવની તેઓશ્રીની જીવનચર્યા વિચારીએ. - મહાવીર બનવા પહેલાં, તેઓના છેલ્લા ભવથી સત્તાવીશમાં ભવ પહેલાં મહાવીરદેવને આત્મા, પશ્ચિમ મહાવિદેહના એક રાજવીના મુખપદે નાના ગામડાને વહીવટ સંભાળે છે. સહર્મનું યથાર્થ સ્વરૂપ નયસાર હજુ પામેલા નથી. છતાં મહાવીરદેવ બનવા માટેનું બીજાપણ તેઓને અહીં થાય છે. એ દષ્ટિએ નયસારના આત્મામાં માર્ગોનુસારી આત્મા માટેના
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ ગુણો ભરેલા છે. ગુણાનુરાગ, સાધુસેવા, દાનચિ, ઔચિત્ય અને પરોપકારપરાયણતા આ ગુણ નયસારના જીવનમાં બાલ્યકાલથી તાણ-વાણાની જેમ વણાઈને રહેલા છે.
માનવમાં રહેલી માનવતાને સફળ બનાવનાર આ ગુણે સદ્ધર્મ પ્રાપ્તિનાં આદિકારણ છે. શ્રી. મહાવીદેવના જીવનને, તેઓની મહાન સાધનાને અને ઓપ આપનારા આ ઉત્તમ કોટિના ગુણે માનવ માત્રના જીવનને નિર્મલ બનાવનારા છે. ગુણાનુરાગ, દાનરુચિ તથા પરોપકાર પરાયણતા એ આજના સંસારમાં લગભગ ભૂલાતા ગયા છે. આત્માની ઉજવેલ દશાનું આદિ બીજ આ અનુપમ ગુણની પ્રાપ્તિમાં રહેલું છે.
નયસાર મહાઇટવીમાં સેંકડો સેવકોને લઈને, પોતાના સ્વામીના આદેશથી ઈમારતી લાકડાઓ માટે જાય છે. નોકરે કામકાજમાં મગ્ન છે. નયસાર આ બધાની સંભાળ, દેખરેખ રાખી રહેલ છે. મધ્યાહન સમયે થાય છે. ભેજન માટેની સામગ્રી સેવકેએ તૈયાર કરી છે. એટલે નયસાર સેવકોને ભોજન કરવાનો આદેશ આપે છે.
નયસારમાં ઔચિત્ય કેટકેટલું અદ્ભુત છે? ભજનના સમયે સેવકોને યાદ કરવા, સેવકના ભજનની ચિંતા રાખવી, એ સ્વામી તરીકે, માલિક કે શેઠ તરીકે એ સ્થાન પર રહેવાનું વાસ્તવિક ઔદાર્ય છે. ભાણા પર સમયસર ભોજન કરવા બેઠેલા માલિકને સેવકે યાદ આવે એ ક્યારે બને ? સેવકે પ્રત્યે સ્વામીને જે વાત્સલ્ય હોય તે સેવકને માલિક માટે સદભાવ પ્રગટયા વિના ન જ રહે. આજે આ વસ્તુની ઊણપ આપણી સંસારમાં ઘણી ખટકી રહી છે. એના યોગે શેઠ–નેકર, માલિક-મજૂર; બન્ને વચ્ચેના એખલાસભર્યા સંબંધમાં ઝેર રેડાઈ રહ્યું છે. બન્નેને પરસ્પર મમતા નથી. બન્ને વચ્ચે કોઈ જાતને સુમેળ આજે રહ્યો નથી.
| નયસારના વ્યવહારમાં આ જાતની ઉત્તમતા છે. પણ સેવક પિતાની ફરજને ભૂલે તેવા નથી. પિતાના ભોજન પહેલાં પોતાના સ્વામી માટે તેઓ ભેજનનો થાળ તૈયાર કરીને મૂકે છે. નહાવા માટે ગરમ-અતિઉષ્ણ જળ પણ ત્યાં તૈયાર કરે છે. આ અવસરે શ્રી. મહાવીરદેવનો આત્મા, નયસાર કેવી શુભ વિચારણા કરે છે તેના આત્મામાં રહેલા સંસ્કારો જાગી ઊઠે છે. દાનને વ્યસની તે મનમાં ચિંતવે છે: “કઈ અતિથિ, કોઈ સાધુ-સંત સુપાત્ર જે આ અવસરે મને ભળે તે કેવું સારું ? એવા પુણ્યવાનના પાત્રમાં આ ભેજન આપી હું મારી જાતને પાવન કરું !'
નયસારને આત્મા આ દાનગુણથી બધું પામે છે. માનવજીવનની બધી નબળી બાજુઓને ઢાંકી દઈ તેના જીવનને ઉર્ધ્વગામી બનાવનાર આ દાન ગુણ છે. આપવાનું વ્યસન જે માનવજાતને આજે રહ્યું હતું તે આજની દુનિયામાં જે લેશ, કંકાસ, વૈર, ઝેર, અસંતોષ કે તૃષ્ણાના તણખાઓ શાંતિ, સતિષ યા સુખને બાળી રહ્યા છે, તે કદી ન જ બનવા પામત.
મેળવવું, સાચવવું, અને ભોગવવું–આ ત્રિવિધ તાપથી તપ્ત દુનિયા, હાથની મુઠ્ઠીમાં અંગારે દાબી, સળગી રહ્યાની બૂમે પાડનાર મૂખની જેમ અશાંતિની વાતો કરે છે; એ નરી બાલીશતા છે. શ્રી. મહાવીરદેવ જેવી મહાન વિભૂતિના જીવનની આ બાજુ તરફ જરા દૃષ્ટિ તે કરે ! હજુ નયસારને જૈનધર્મ મળ્યો નથી, શ્રાવકાચારની તેને ખબર નથી. છતાં ખાતાં પહેલાં તેને કોણ યાદ આવે છે ?
મને ગમતું ભેજન મળવું કે સંસારમાં મનફાવતા વૈષયિક સાધને મળવાં એ જરૂર માનવની પૂર્વકૃત પુણ્યાઈ છે, જે કાંઈ અનુકૂળતા, સંપત્તિ કે સ્વજનોની પ્રાપ્તિ યા જ્યાં
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધૂપદીપ
[૧૦૭ જઈએ ત્યાં ધારેલાં કાર્યો, મનેરની સિદ્ધિઃ આ બધું અવશ્ય પુણ્યને આધીન છે. પણ આ સઘળાયે સાંસારિક પદાર્થોને સાચવવા કે ભોગવવા પાછળ માનવ આજે જે રીતે પિતાની જાતને ખુવાર કરી રહ્યો છે તે ખરેખર ઉપહાસપાત્ર છે.
યાદ રાખવું કે, ભોગવવામાં જે આનંદ છે. તેના કરતાં ગૌરવપૂર્વક અન્યને ખાતર તેને સદુપયોગ કરવામાં કંઈ ગણો સાચો આનંદ છે, ભોગેની પાછળ ભટકનાર પામર છે. જ્યારે જીવનમાં પ્રાપ્ત થયેલી ભોગ સામગ્રીઓને પ્રસન્નતાપૂર્વક તજનાર મહાન છે.
નયસાર મહાન છે. એને આત્મા ઉત્તમ છે. માટે જ એને અત્યારે સુપાત્ર યાદ આવે છે. પણ આવા જંગલમાં સાધુ પુરુષો ક્યાંથી આવે ? છતાં ભાવના, શ્રદ્ધા અને લાગણી; એને કઈ જ દૂર નથી. જ્યારે માનવની શ્રદ્ધા જાગી ઊઠે છે, ભાવનાપૂર્વક કોઈ પણ કાર્ય કરવા. સજજ બને છે, લાગણીના તાર જે એને જોડતાં આવડી જાય પછી બધીયે નિર્બળતાઓ, મૂંઝવણે યા સંકો; તેના માર્ગથી દૂર-સુદૂર હડસેલાઈ જાય છે.
માનવીના જીવનની આ જ એક મહત્તા છે. તે ધાયું સાધી શકે છે. જે એ અંદરથી જાગ્રત બન્યો, મક્કમ દિલે કોઈ પણ કાર્ય કરવાને જે એણે નિશ્ચય કર્યો, તે પછી ભગીરથ પુરુષાર્થ દ્વારા માનવ એને સાધ્યા વિના જંપીને કદી બેસી શકે જ નહિ. વાત એટલી જ કે, જેટલે અંશે શુભ કાર્ય, પરોપકાર કે ધર્મમાર્ગમાં એવી શક્તિઓનો સદુપયોગ, એને સાધવા માટેની એની જે તમન્ના, તેટલે અંશે એ જીવનને ઉન્નત બનાવી, નિજના આત્માને ધન્ય કરે છે. નયસારની ભાવના સાચી હતી. હૃદયના વિશુદ્ધ ભાવથી એ સુપાત્રને ઝંખી રહેલ છે. માટે જ એને સાધુ–મહાત્માઓનાં દર્શન થાય છે. સાથેથી વિખૂટા પડેલા જૈન સાધુઓ દૂરથી આવી રહ્યા છે. નયસાર આ ત્યાગી મહાપુરુષને જુએ છે. એટલે એનું હૃદય પરમ હર્ષ અનુભવે છે. આનંદથી એની મરાજિ વિકસિત થાય છે.
સંસારમાં ધન, સ્વાર્થ કે પ્રતિષ્ઠા યા પદવીથી માણસની મોટાઈને માપનારા આત્માઓ તે ડગલે ને પગલે દેખા દેશે, પણ માનવની મહત્તા કે બુદ્ધિમત્તા, આ રીતે સામાને માપવામાં નથી રહી. માનવની ઉત્તમતાં કે ચતુરાઈ સામાને ગુણથી માપવામાં રહેલી છે. શ્રી મહાવીરદેવનો આત્મા નયસાર સાધુ ભગવંત પર જે નિકૃત્રિમ બહુમાન, આદરભાવ, કે ભક્તિ રાખી રહ્યો છે એ એની ભાવિ મહત્તાનું સુચક શુભ ચિહ્યું છે. નયસાર તે સાધુ મહાત્માઓની સમ્મુખ જાય છે. વિનયપૂર્વક તેઓની સેવામાં તે કહે છે:
ભગવદ્ ! આવા વિકટ અરણ્યમાં આપ ક્યાંથી ? જ્યાં શસ્ત્રધારી માનવ પણ એકલે ન આવી શકે, એવું ભયંકર આ જંગલ છે. જરૂર આપ માર્ગ ભૂલ્યા હોવા જોઈએ. નયસારને વિનય, તેનું ઔચિત્ય તથા તેની સરલતા જોઈને સાધુ-મહાત્માઓ સાર્થથી વિખૂટા પડી, કેવી રીતે માર્ગ ભૂલ્યા એ બધી હકીક્ત નયસારને કહે છે. અતિશય બહુમાનપૂર્વક તે સાધુ મહાત્માઓની નયસાર સેવા-ભક્તિ કરે છે. ત્યાર બાદ તે મુનિવરોને માર્ગ બતાવવાને સ્વયં તેઓની સાથે જાય છે.
માર્ગમાં એક ઘટાદાર વૃક્ષની છાયા નીચે જમીન પ્રમાઈ, તે સાધુ-મહાત્માઓમાંથી મુખ્ય મુનિવર, નયસારને યોગ્ય જાણું શુદ્ધ ધર્મનું સ્વરૂપ તેને જણાવે છે. નયસાર ત્યાં સમ્યગૂ દર્શન પ્રાપ્ત કરે છે. શ્રી. મહાવીરદેવને આત્મા અહીંથી આત્મસાધનાના માર્ગ ભણી ક્રમશઃ પ્રયાણ આદરે છે. આત્મધર્મની પ્રાપ્તિ માટે તેઓ જે ભવ્ય તથા ભગીરથ પુરુષાર્થ ભાવિમાં આદરે છે તેનું ઉત્તમ મંગલાચરણ અહીંથી થાય છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રી ઠાકરસી શાહના રાસનું પર્યાલોચન
લેખક : શ્રીયુત અગરચંદજી નાહટા ‘મ શ્રી ઠાકરસી શાહનો રાસ' અનુસાર સરકિયા પોરવાડ ઠાકરશી શાહ જૂનાગઢના રાજા ખેંગારના મંત્રી હતા. રાજા કોઈ કારણવશાત ફુટ થઈ જતાં મંત્રી સમુદ્ર માર્ગે દક્ષિણ પ્રાંતના વાકનઉરપુરમાં પહોંચ્યો અને વેપાર આદિ કરતાં ત્યાંના નરેશ્વર હરિયડના મંત્રી બન્યા. મંગળપુરના પડીરાયનો ઉપદ્રવ શાંત કરવા માટે તેમણે સૈન્ય સાથે આક્રમણ કરવાની તૈયારી કરી હતી.
મળી આવેલા રાસમાં, બસ આટલે સુધીનું જ વર્ણન છે. રચના અપૂર્ણ છે. તેથી આક્રમણની સફળતા અને પરવતી શુભ કાર્યો જાણવા માટે એની પૂર્ણ પ્રતિ મળે એ જરૂરનું છે.
આમાં સર્વપ્રથમ જૂનાગઢના ખેંગારની માહિતી મેળવવી જરૂરી છે, જેથી ઠાકરસીને સમયનિર્ણય થઈ શકે. અમારા ઈતિહાસ વિદ્વાન મિત્ર–હિંદુ કેલેજ, દિલ્હીના પ્રોફેસર ડે. દશરથ શર્માને પૂછતાં તેમણે બેંગાર વિશે નિક્ત વર્ણન મોકલ્યું છે;
“આ ખેંગાર જૈન સાહિત્યમાં સારી રીતે ખ્યાતિ પામેલે રાજા મહિપાલનો પુત્ર હતો. એને રાજ્યની ઘટનાવલીથી જણાય છે કે, આ રાજા શૂરવીર અને મનસ્વી હતો. પિતાના દેશને સ્વતંત્ર કરવાની તેના હૃદયમાં પ્રબળ અભિલાષા હતી. “મિરાતે મુસ્તફાબાદ” માં લખ્યું છે કે, તેણે સેમિનાથમાંથી મુસલમાનોને કાઢી મૂક્યા અને અનેક ધર્મસ્થાને અધિકાર રજપૂતને આપી દીધો. પ્રાયઃ આ જ સમયે ગુલામ સેનાપતિ તકીએ દિલ્હી વિરુદ્ધ વિદ્રોહ કર્યો. ખેંગારે તેને સહાયતા આપી. મહમદ બિન તઘલખ આ સમયે દક્ષિણમાં હતા. ત્યાંથી વિજય મેળવવાની આશા છોડીને તે ઉત્તર તરફ વળે, ખેંગારને પણ વારો આવ્યો. લગભગ એક વર્ષ સુધી ગિરનારના કિલ્લામાં ભરાઈ રહી તે લડતે રહ્યો. અંતે સને ૧૩૪૯ (વિ. સં. ૧૪૫૬) માં તેને ગિરનાર છોડવું પડયું. એ પછી કેટલે સમય વીતતાં ખેંગારે ઠાકરસી વગેરેથી સહાયતા લઈને ફરીથી પોતાના રાજ્ય ઉપર અધિકાર જમાવ્યો –એ હજી સુધી ઈતિહાસથી અનિશ્ચિત છે.”
રાસમાં જ ખેંગારનું દક્ષિણમાં જવું, ઠાકરસીએ સત્કાર કરે અને તેની સહાયતાથી ખેંગારે ફરી રાજ્યાધિકાર મેળવો વગેરે મહત્ત્વપૂર્ણ બાબતેની સૂચના મળે છે. :
રાસને બીજે ઐતિહાસિક ઉલ્લેખ ઠાકરસીએ વાકનઉરપુરમાં ગમને અને રાજા હરિયડના મંત્રી બનવા સંબંધે છે. વાકનઉરપુર દક્ષિણ કનાડા (તુલુવ પ્રદેશ)નું પ્રસિદ્ધ બંદર હતું.
અહીં દેશ-વિદેશથી અનેક વહાણે આવતાં અને સાફ કરેલા ચોખા, મુજ, અદત, કાનાતર, કાલીકટ વગેરે સ્થાનોમાં લઈ જતાં. આથી ઠાકરસીએ વેપાર માટે અહીં આવવું અને સફળતા પ્રાપ્ત કરવી એ ઉલ્લેખ બરાબર છે.
હરિયડ નામે વિજયનગર સામ્રાજ્યના બે શાસકે થઈ ગયા છે. ખેંગારની સમકાલીનતા જોતાં આ હરિયડ વિજ્યનગરના સ્થાપક હરિહર પ્રથમ જ હોઈ શકે. તેણે સને ૧૩૩૬ થી ૧૩૭૪ સુધી રાજ્ય કર્યું છે. તેને ૮ મંત્રીઓ, ૫ પુરોહિત અને ૭ સામત હોવાની સામાન્ય
જેવી વાત છે. તે મહામંડલેશ્વર પદથી વિભૂષિત હતા. બીજા હરિહરનો સર્વપ્રથમ લેખ સને ૧૩૭૨ ને મળે છે. તેમને મહારાજાધિરાજનું બિરૂદ હતું. સને ૧૪૦૪ માં તેમનું મૃત્યુ થયું. તેને મંત્રી ઈગબ્ધ જૈન હતે.. -
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૮] મંત્રી ઠાકરસી શાહના રાસનું પર્યાલચને
રાસને બીજે ઐતિહાસિક ઉલ્લેખ ઠાકરસીના ભાઈ બીજા ( વિજય) વહાણ માર્ગે વેપાર માટે કણયાપુર ગયો. અને ત્યાંની રાજમહિણી જ્યસેનાને શાકિનીના ઉપદ્રવથી મુક્ત કરી ત્યારે રાજાએ યથેચ્છ વસ્તુ માગવાનું કહેતાં તેણે બીજું કંઈ ન માગતાં તેનું અશ્વરત્ન મેળવ્યું, જે ઠાકરસી શાહે વિજયનગરના નરેશ હરિયડને ભેટ આપીને પ્રધાન પદ પ્રાપ્ત કર્યું. બીજા (ઠાકરસીને ભાઈ) વાકનઉરપુરમાં જ રહેવા લાગ્યો, ત્યાં સુધી જ રાસમાં ઉલેખ છે.
કયાપુર અને ત્યાંની રાણી જયસેનાના સંબંધમાં ડો. દશરથ શર્માએ લખ્યું છે કે, કણુયાપુર સંભવતઃ દક્ષિણ કનાડા (તુલુવ પ્રદેશ)ના કુંદાપુર તાલુકાનું કલ્યાણનગર છે. અહીં મહારાજાધિરાજ વીર બલ્લાલની પટ્ટ મહિણી કૃષ્ણાઈ તાયીને સને ૧૩૪૯ ને એક લેખ વિદ્યમાન છે. આને જ રાણી જ્યસેના માનવાની ઈચ્છા થાય છે પરંતુ એ પણ સંભવિત છે કે, તે કઈ સામંત રાજા જયસિંહની રાણી હશે; જે રાજા સિંહની પાસેથી વીજાએ અશ્વરને પ્રાપ્ત કર્યું હતું. રાસમાં મંગલપુરના પડીરાયનો ઉપદ્રવ શાંત કરવા માટે સૈન્ય સાથે ઠાકરસીના આક્રમણનો ઉલ્લેખ મળે છે. આ પંડીરાયના સંબંધમાં શ્રી. દશરથજી શર્મા લખે છે કે, હરિહર પ્રથમના સમસામયિક બે રાજાઓએ પાંડવરાજની ઉપાધિ ધારણ કરી હતી. આમાંથી એક દક્ષિણ કનાડાધિપતિ (તુલુવ પ્રદેશને સ્વામી) વીર પાંડ્યદેવ, સને ૧૩૪૬ માં રાજગાદી પર હતું. તેનાં બિરૂદ પાંડચક્રવતી અરિરાય, વાસવશંકર અને રાજા ગજાંકુશ આદિ હતાં. મગર (મંગલપુર)ના પાંચેશ્વર મંદિરમાં સને ૧૩૬૦ ને આ રાજાને એક લેખ વિદ્યમાન છે.
હેયસલ રાજા વીર બલ્લાલ ત્રીજાએ પણ આ જ રીતે પાંડચક્રવતી આદિ બિરૂદ ધારણ કર્યા હતાં. સંભવતઃ સને ૧૩૪૦ ની આસપાસ તેણે દક્ષિણ કનાડા અર્થાત તુલુવ પ્રાંત ઉપર પિતાનું આધિપત્ય સ્થાપન કર્યું હતું. આમાંથી કયા રાજ પર ઠાકરસીએ આક્રભણું કર્યું” એ બતાવવું મુશ્કેલ છે.
કનડ (કનાડા) શબ્દ અધિકાર હેયસલવંશીઓ માટે જ લગાડવામાં આવે છે. જે કન્નડ પડીરાજ વીર બલ્લાલ ત્રીજે હોય તે આપણે એ માનવું પડશે કે સંસ્થાપક હરિ હર પ્રથમને કેવળ મુસલમાનની સાથે જ નહિ પણ દક્ષિણના પ્રબલ શાસકે વીર બલ્લાલ ત્રીજાની સાથે પણ મોરચે લે પડ્યો હતો. અને તેને પરાજિત કરવામાં ઠાકરસીએ સહાયતા કરી હોય. પરંતુ વીર બલ્લાલનું મૃત્યુ સને ૧૩૪૨ માં થઈ ચૂકયું હતું. એ સમયે કદાચ ઠાકરસી દક્ષિણમાં પહોંચ્યા પણ ન હોય. આથી અધિક યુક્તિસંગત તે એ છે મંગલેરના પંડીરાયને આલુ પંદ વીર પાંડ્યદેવ માની લઈએ. મંગલેરને પિતૃકમાગત અધિકારી એ જ હતે. અને સંભવતઃ એના જ સમયમાં દક્ષિણ કનાડાના શાસકોએ વિજયનગરની આધીનતા
સ્વીકારી હતી. દક્ષિણ કનાડા પ્રદેશનું આધિપત્ય હોવાના કારણે પાંડવરાજ કન્ઝોડા અથવા કન્નડ કહી શકાય એમ છે,
રાસનાયક ઠાકરસીના સંબંધમાં ઐતિહાસિક પર્યાલચન કર્યા પછી રાસની રચના સંબંધે વિચાર કરવો આવશ્યક છે. રાસ અપૂર્ણ પ્રાપ્ત હોવાથી તેની અંતે જે રચનાકાળ અને સ્થાન આપ્યું હશે, તે બીજી પ્રતિ મળી ન આવે ત્યાં સુધી કહી ન શકાય.
રાંસમાં આના રચયિતાનું નામ “જ્ઞાન કવિ' એમ આવે છે. “જૈન ગૂર્જર કવિઓ”માં આ નામના બે કવિઓનો ઉલ્લેખ છે. વસ્તુતઃ તે બંને કવિ એક જ છે. એ ગ્રંથના ભાગ ૧, પૃષ્ઠ: ૪૮૦ માં ઉલ્લેખાયેલ જ્ઞાન કવિને જ્ઞાનદાસ માની લેવામાં આવ્યા છે તે ઠીક નથી. આ ગ્રંથના ત્રીજા ભાગના પૃ૦ ૫૪૩ માં સેરઠગને જ્ઞાનચંદ્રસૂરિના ગ્રંથનું વિવરણ છે,
[ જુઓ અનુસંધાન પૂર્ણ : ૯૯ |
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દક્ષિણમાં જૈન ધર્મ
[ સમ્રાટ ખારવેલ]
પ્રકરણ ૧ લેખક : શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી સમ્રાટ ખારવેલે કોતરાવેલ શિલાલેખની શેધ સંબંધી જે નોંધ ઉપલબ્ધ થાય છે તે આ પ્રમાણે છે – ઈ. સ. ૧૮૨૦માં સ્ટર્લિંગ નામક મિશનરી સાહેબે એ પહેલી વાર જોયો એ એનો અર્થ બરાબર કરી શક્યો નહીં એટલે એ સંબંધી ચર્ચા જુદા જુદા પત્રોમાં શરૂ થઈ. એને ઊકેલ આણવા કેટલાક વિદ્વાનો એકઠા પણ મળ્યા. એમાં ડૉ. ટોમસ, મેજર કી, જનરલ કનિંગહામ, પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ આદિએ ભાગ લીધો હતો. જો કે એ વેળા એ અંગે તેઓ કાઈક્કસ નિર્ણય લઈ શક્યા નહીં, અને ભારત સરકારે એ વિષયમાં પ્રયાસ ચાલુ રાખવા એમ ઠરાવાયું. ભારતવર્ષમાં નામાંકિત સંશોધકો શ્રી. જાયસ્વાલ, શ્રી. રખાલદાસ બેનર્જી, શ્રી. ભગવાનદાસ ઇન્દ્રજી અને શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ આદિના એ સંબંધી પ્રયત્ન ચાલુ હતા. લગભગ ઈ. સ. ૧૯૧૭ પર્યત એ અંગેના અભ્યાસપૂર્ણ પ્રયત્ન ચાલુ રહ્યા હતા, અને પં. સુખલાલજી આદિના સંપર્ક પછી એ વિદ્વાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે-આ શિલાલેખથી જૈનધર્મ ઉપર સુંદર પ્રકાશ પડે છે એટલું જ નહીં પણ ભારતવર્ષના ઇતિહાસ પર અજવાળું પાથરનાર આ મહત્ત્વનો શિલાલેખ છે. અહીં એ સંબંધી લંબાણથી વિવરણ કરવાની જરૂર નથી, કેમકે હાથીગુફાના લેખ તરીકે આજે તે એ જગમશહૂર બને છે અને કેટલીયે ભાષામાં એનું ભાષાંતર પણ થઈ ચૂકયું છે અને તે જુદી જુદી રીતે પ્રગટ પણ થઈ ગયું છે.
અહીં તે એ શિલાલેખના સર્જક તરીકે સમ્રાટ ખારવેલ સંબંધી કેટલોક જાણવા જેવો વૃત્તાંત અગાઉ જણાવી ગયા તે મુજબ એક મરાઠી પુસ્તકના આધારે આપવાનું છે.
ભગવંત મહાવીરસ્વામીના સમયમાં લિંગદેશની રાજ્યાની કંચનપુર હતી અને જૈન સંશોધકે એના સ્વામી મહારાજા સુચનથી ઈતિહાસની શરૂઆત કરે છે. જેનેતર વિદ્વાને એ રાજધાની પર સુરથ રાજા રાજ્ય કરતા હતા ત્યારથી કરે છે. સંભવિત છે કે સુચન અને સુરથ બન્ને એક જ હોય, કેમકે તેમના રાજ્યકાળમાં ઝાઝું અંતર નથી. મહારાજા સુચન નિઃસંતાન હતા. એમણે પિતાના સામ્રાજ્ય પર વૈશાલીપતિ ચેટકરાજના પુત્ર, અને પિતાના જમાઈ શોભનરાયને વારસ નીમ્યા. વીર સંવત ૧૮ માં શોભનરાય કલિંગાધિપતિ બન્યા.
ચેટક મહારાજા ચુસ્ત જૈનધમાં હતા એ વાત સુપ્રસિદ્ધ છે અને તેમના આ સંતાનમાં જૈનધર્મને વારસો ઊતરી આવેલ હતો જ. આ રાજવીએ કુમારીપર્વત પર કેટલાંક મંદિરે બાંધ્યાં હતાં. વળી પિતાના પરાક્રમ વડે રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો હતો. આ શેભરાયની પાંચમી
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દક્ષિણમાં જૈન ધર્મ
[ ૧૧૧ પેઢીએ એટલે વીર સંવત ૧૪૯ માં કલિંગની ગાદી ઉપર ચંડરાય નામે રાજા થયો. એ વેળા મગધમાં રાજાનંદનું રાજ્ય હતું. નંદરાજાએ કલિંગ ઉપર ચઢાઈ કરી હતી, કુમારી પર્વત ઉપર આવેલ એક દેવાલયમાંથી ભગવાન શ્રી. ઋષભદેવની મનોહર સુવર્ણ મૂર્તિનું હરણ કરી જઈ પિતાની રાજધાનીમાં લઈ જઈ, ત્યાં એની ભક્તિપૂર્વક સ્થાપના કરી હતી.
શોભનરાયની આઠમી પેઢીએ ખેમરાજ નામે રાજા થયા. એ વેળા મગધની ગાદી ઉપર અશક રાજા રાજ્ય કરતો હતો. એ મહારાજા અશોકે ઈ. સ. પૂર્વે ૨૬૨ માં કલિંગદેશ ઉપર ચઢાઈ કરી. એ વેળા ઉભય રાજાઓ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. વિજયશ્રી અશોકને વરી, અને કલિંગની પ્રજાની મોટા પ્રમાણમાં ખુવારી થઈ ત્યારથી કલિંગમાં બૌદ્ધધર્મને પગપેસારો થયો. આ યુદ્ધમાં જે અતિ મોટા પ્રમાણમાં રક્તપાત થયો હતો અને એ દ્વારા જે ખાનાખરાબી એણે નજરે જોઈ હતી, એથી એને એટલી હદે આઘાત થયો કે જેથી પાછલી અવસ્થામાં એણે યુદ્ધનો ત્યાગ કર્યો એટલું જ નહીં પણ ધર્મ અને નીતિદર્શક સૂત્રો કેતરાવ્યા અને શાંતિમય વન ગાળવાને એણે નિશ્ચય કર્યો એવું ઈતિહાસકારોનું મંતવ્ય છે.
આ સંબંધમાં પણ સંશોધકેમાં મફેર વર્તે છે. અશોકના શિલાલેખમાં પૌષધ' જેવા કેટલાક શબ્દો આવે છે કે જે વિષે બૌદ્ધ ગ્રંથમાં કંઈ જ ઉલ્લેખ નથી. વળી એકાદ લેખના અપવાદ સિવાય પ્રિયદર્શી શબ્દ જ વધારે વપરાયેલો જણાય છે. શિલાલેખમાંની કેટલીક આજ્ઞાઓ જૈનધર્મના સિદ્ધાંત જોડે વધુ બંધબેસતી આવે છે. એના આધારે કેટલાક પ્રિયદર્શી તે અશક નહીં પણ મહારાજા સંપ્રતિ હોવા ઘટે એવું અનુમાન કરે છે.
ખેમરાજ પછી તેમને પુત્ર બુદ્ધરાજ ગાદીએ આવ્યું. આ પરાક્રમી યોદ્દો હોવાથી કલિંગદેશનું સ્વાતંત્ર્ય પુનઃ પાછું મેળવાયું. કલિંગદેશમાં રાજ્ય કરનાર સર્વ રાજાઓ જૈનધર્મી હતા, બુદ્ધરાજે જૈન ધર્મનો પ્રચાર મોટા પ્રમાણમાં કર્યો. કુમારીગિરિ ઉપરનાં મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને એ ઉપરાંત નવીન જિનમંદિર બંધાવ્યાં તેમજ ગુફાઓ પણ બનાવરાવી. ઈ. સ. પૂર્વે ૧૪૩ આશરેના સમયે બુદ્ધરાજને પુત્ર ભિક્ષુરાજ ખારવેલ સિંહાસનારૂદ્ધ થ. રાજા ખારવેલ સેનવંશીય હોઈ કુલીન, વીર, તેમજ પરાક્રમી હતા. મેઘવાહનની પદવી વંશપરંપરાગત ચાલી આવેલી એણે પણ ધારણ કરી હતી.
સમ્રાટ ખારવેલ સંબંધી વૃત્તાંત આ માસિકના પાનામાં અગાઉ આવી ગયેલ છે. વળી એ ઐતિહાસિક જેનધમ રાજવી અંગે આજે બે મત જેવું પણ નથી જ, કેમકે પૂર્વે જોયું તેમ હાથીગુફાનો શિલાલેખ એ મહત્ત્વની વાત આલેખે છે. અહીં તે એ મહારાજાએ જેનધર્મની પ્રભાવના અથે, મગધમાં પડેલા બાર વર્ષે ભયંકર દુકાળને લીધે, વિરમૃત થતા આગમજ્ઞાનને તાજી રાખવા વિદ્વાનની પરિષદ બોલાવી હતી, તે પ્રતિ નજર ફેરવી જોઈએ. રાજવીનું આ કાર્ય અતિમહત્ત્વનું હતું. એ વેળા દેશમાં પ્રવર્તતી વિષમ દશા પ્રતિ વિચાર કરતાં આ પ્રકારની પરિષદ મેળવવી અને લીધેલ નિર્ણને અમલી બનાવવા પ્રયાસ કરવો એ જેવું તેવું કાર્ય નહતું. આ સંબંધમાં એકત્ર થયેલ શ્રમણ આદિ અને થયેલ કાર્યવાહી, ખુદ મરાઠી લેખકના શબ્દોમાં જ ઉદ્ધત કરવામાં આવે છે –
'या सभे मध्ये जिनकल्पी समान आचार्य बलिसह, बोधलिंग, देवाचार्य, धर्मसेनाचार्य आदि करून २०० मुनि करियविरफपी'आचार्यसुस्थितानाचार्य उमास्वाति व शामाचार्य
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११२] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[१५ : २० आदि करून ३०० मुनि, पइणी आदि ७०० अर्जिका, काही राजेमहाराजे, शेठसावकारादि अनेक लोक उपस्थित झाले होते. या सभे मध्ये अध्यक्षस्थान आचार्य सुस्थित यानां दिले होते. या सभे मध्ये त्या वेळाच्या दुष्काळाची भयंकर स्थिति, जैनधर्मी यांची घटत चाललेली. लोक संख्या, आगमोद्धाराची जरूरी, धर्मप्रचारक मुनिगणांची उणीप, प्रचारकार्य त्वरित वाढविण्याची आवश्यकता, जिनमंदिराचा जीर्णोद्धार वगैरे अनेक विषयांवर वादविवाद होऊन बरेच प्रस्ताव पसार झाले. हे ठराव निव्वल कागदी घोडे नसून त्यांना मूर्तस्वरूप देण्यात आले. त्यां शांत, शुद्ध व पवित्र कुमारगिरी पर्वतावर अनेक मुनिराजांनी एकत्रित होऊन पुनः सर्व शास्त्रांची याद तैयार केली, ताडपत्रावर, भोजपत्रावर व वृक्षांच्या वल्कलां वरती शास्त्रे लिहून काढण्यास सुरवात केली. कांहीं मुनिगण धर्मप्रचार करितां परदेशी हि घाडले गेलें, जीर्ण मंदिरांचा उद्धार झाला. नव्या जिनमंदिरांनी भारतवर्ष-विशेषतः कलिंगदेश फुलुन गेला. जैनागम लिहून काढण्यात त्यांने मदत केली. जैनधर्माचा प्रसार फक्त भारतवर्षा मध्येच नव्हे तर भारत बाहेरी बरि चोहो कडील देशांमध्ये केला गेला. जैनधर्माचा प्रसार करण्या करितां तन, मन व धनें करून सम्राट खारवेलनें अविश्रांत श्रम केले. महाराजा संप्रति प्रमाणे विदेशा मध्ये व अनार्य देशांमध्ये योद्धे पाठवून मुनिविहाराला योग्य क्षेत्र तयार करण्याची व तद्द्वारा जैनधर्माचा विशेष प्रसार करण्याची राजा खारवेल याची उत्कट इच्छा होती; परन्तु त्याची ती महत्त्वाकांक्षा प्रत्यक्ष कृतीन उत्तरची नाही. धर्मप्रेमी खारवेल या नश्वर देहाचा त्याग करून स्वर्गवासी झाला. या वेळी राजा खारवेल हा केवळ ३७ वर्षाचा होता. यानें गादीवर आल्या पासून फक्त १३ च वर्षे राज्य केले. आपल्या अंतिम अवस्थेत याने कुमारिगरि तीर्थाची यात्रा केली. मुनिगणांच्या चरणकमलांस स्पर्श केला व पंचपरमेष्टि नमस्कार मंत्राची आराधना करून पूर्ण निवृत्तिभावाने देह त्याग केला.'
ભાવથ સહજ સમજાય તેમ હોવાથી એનું ગુજરાતી ભાષાંતર નથી કર્યું. આ ઉપરથી કિલિંગમાં જૈનધર્મનું પ્રાબલ્ય હતું એને સહેજ ખ્યાલ આવે છે. મોટા અક્ષરવાળા આચાર્યોનાં નામ વેતાંબર સંપ્રદાયમાં જાણીતાં છે. કલિંગની લગોલગના દક્ષિણ પ્રદેશમાં પણ જેનધર્મને પ્રચાર હતો એ વાતના અનુસંધાનમાં લેખકે આ મહત્ત્વની વાત વર્ણવી છે.
ગુરુભક્તિ ગુરુને પણ આંધળી ભક્તિ ગમતી નથી. ગુરુના સિદ્ધાંતોને આગળ ધપાવવા, ગુરુએ આદરેલા પ્રયોગોને સાર્થક કરી બતાવવા એ જ ખરી ગુરુભક્તિ છે. એક રીતે જોઈએ તે ભૂતકાળ આપણે નાનોસૂને ગુરુ નથી – આપણુ બધા પૂર્વજો ગુરુસ્થાને છે. ભૂતકાળમાં જે કંઈ ભૂલ થવા પામી હોય તે સુધારવી તે એનું સન્માન કરવા બરાબર છે,
(मसित)
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજસ્થાનનાં કેટલાંક જૈન મંદિર
૧. રાજપુર લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રી વિશાળવિજ્યજી રાજસ્થાનમાં આવેલ ફાલના સ્ટેશનથી ૧૫ માઈલ અને મોટી સાદડીથી પૂર્વ દિશામાં લગભગ ૨ માઈલ દૂર રાજપર નામે ગામ છે. આજે અહીં જેનનું એક પણ ઘર વિદ્યમાન નથી.
અહીં શાંતિનાથ ભગવાનનું એક સુંદર મંદિર લગભગ પંદરમા સૈકામાં બંધાયેલું છે. એ મંદિરને જોતાં એ સમયે જેનોની વસ્તી અહીં સારા પ્રમાણમાં હોવી જોઈએ. જેની વસ્તી શા કારણે અહીંથી ચાલી ગઈ તેનું કારણ જાણવામાં આવ્યું નથી છતાં સંભવ છે કે રાજસ્થાનનાં બીજાં ગામોમાં બન્યું છે તેમ અહીં પણ ગામની હકુમતવાળા દરબાર સાથે જેને મતભેદ થતાં તેઓ ચાલ્યા ગયા હોય.
પહેલાં આ રાજપર ગામ અહીંથી બે માઈલ દૂર પહાડની તળેટીમાં આવેલા જૈન મંદિર સુધીના વિસ્તારવાળું હશે, કેમકે મંદિરની આસપાસ મકાનનાં સેંકડો ખંડિયેર પડેલાં છે. ચોક્કસ માહિતીના અભાવે અમે અહીં અનુમાનમાત્ર દેવું છે,
ગામથી લગભગ છ માઈલ દૂર એક પહાડી નીચે શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર વિદ્યમાન છે. મૂળનાયકની મૂર્તિ નીચે “શ્રી શાંતિનાથ વિમળો' એટલા અક્ષરો વંચાય છે; જે રુકમણિ નામની શ્રાવિકાએ આ મૂર્તિ ભરાવ્યાને નિર્દેશ માત્ર કરે છે. મૂળનાયક ભગવાનની જમણી બાજુએ શ્રી શાંતિનાથ ભ. ની મૂર્તિ નીચે આ પ્રકારે લેખ છે–
સં. ૨૪૩૨ વર્ષે સં. શરમ તેવા શ્રીરાંતિનાથવુિં . પ્ર. શ્રી વેરિમિઃ |
–સં. ૧૪૯૩ માં સંઘની કર્યા અને દેવાએ શ્રી શાંતિનાથ ભ.ની પ્રતિમા ભરાવી અને તેની શ્રી પદ્યસૂરિએ પ્રતિષ્ઠા કરી.
આ લેખ ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે, આ મંદિર પંદરમા સૈકા લગભગમાં પ્રતિષ્ઠિત થયું હશે.
ગૂઢમંડપમાં પિસતાં આપણી ડાબી બાજુના થાંભલામાં શ્રેણીની મૂર્તિ છે; જે આ મંદિર બંધાવનાર શ્રેણીની હશે એમ લાગે છે. આ જ ગૂઢમંડપમાં ઓટલાવાળો એક થાંભલે છે. જેમાં ચારે બાજુએ એકેક મૂર્તિ કરેલી છે અને સમવસરણ કહે છે. ચારે બાજુની ચૌમુખ પ્રતિમાઓ ઉપર આ પ્રકારે લેખો છે – પૂર્વ દિશામાં – ..." सं. १४७८ वर्षे वैशाख शुदि ५ दिने प्रा. ज्ञातीय व्य. राउल भार्या हांसू पुत्र समर सिह भीमसिह सहिते समोसरण श्रीशांतिनाथबिंब प्रतिष्ठित सूरिभिः॥",
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ ઉત્તર દિશામાં –
"सं. १४७८ वर्ष वैशाख सुदि ५ दिने प्राग्वाट ज्ञातीय व्य. बेला भार्या करणू पुत्र हेमसिह सहित समोसरण श्रीशांतिनाथबिंब प्रतिष्ठितं सूरिभिः ॥" પશ્ચિમ દિશામાં
___“ सं. १४७८ वैशाख शुदि ५ दिने प्रा ग्वाट ज्ञातीय व्य० गणदेवसुत विजयपाल सुत व्य० धणपाल सुत व्य० कर्मसिंह सुत व्य० रामसुत व्य० देहला समोसरण श्रीशांतिनाथबिंब प्रतिष्ठितं सूरिभिः॥" દક્ષિણ દિશામાં –
" सं. १४७८ वैशाख शुदि ५ दिने प्रा ग्वाटज्ञातीय व्य० देला भार्या कर्मादे पुत्र મહા સુત.................શ્રીરાંતિનાથવિંä પ્રતિષ્ઠિતં સૂરિમિઃ | ”
દેરાસર નાનું છે. થોડાં વર્ષો પહેલાં જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આને જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આને વહીવટ પણ એ જ પેઢીના હસ્તક છે. મારવાડી કાર્તિક સુદિર ના દિવસે મેળે ભરાય છે.
દેરાસરની બહાર નાની બે ખંડની બારણા વિનાની ધર્મશાળા છે. એક બાજુએ સામાન રાખવા એરડી બનાવેલી છે. એક કૂવે છે અને સ્નાન કરવાની સગવડ છે.
૨. સેડા ઘાણેરાવથી ૩ માઈલ દૂર સેડા ગામ છે. આ નાના ગામમાં જૈનોની વસ્તી નથી. અહીં આવેલા જિનમંદિરમાં સં. ૧૮૯૩માં પાલીના સંઘે અંજનશલાકા કરાવેલી મૂર્તિ પ્રતિષ્ઠિત છે. એટલે એ સમયે અહીં જેન વસ્તી હોવી જોઈએ. આ ગામના કેટલાક જૈને. સાદડીમાં વસે છે. તેઓ શા કારણે ગામ છોડીને ચાલ્યા ગયા એ એમને ખબર નથી. એમના બાપ દાદાઓ સેડાથી અહીં આવેલા એટલું જ માત્ર જાણે છે.
સોડા ગામથી બે માઈલ દૂર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. જ્યારે બંધાયું હશે એ જાણવામાં નથી. થોડાં વર્ષો અગાઉ ઘાણેરાવના શ્રીસંઘે આ જીર્ણ મંદિરને મૂળથી ઉદ્ધાર કરવાની શરૂઆત કરી હતી. તેમાં મૂળ ગભારે અને શિખરે બંધાઈ જતાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભ. આદિ ત્રણ મૂર્તિઓને પધરાવવામાં આવ્યાં પરંતુ–દંડ ધજા અને કળશ હજી ચડાવ્યા નથી. સભામંડપ કરવાનું બાકી રહ્યો છે. જુના દેરાસરની કુંભીના પથ્થર આસપાસ પડેલા છે.
આ ગામની ચારે તરફ પહાડીઓ છે. પ્રાણીને ઉપદ્રવ પણ રહ્યા કરે છે. દેરાસર જંગલમાં એકલું પડી ગયું છે. અહીં શ્રાવકેનો વસવાટ નથી. તેમજ કઈ સાધુ-સાધ્વીઓની અવરજવર નથી. યાત્રીઓ પણ જવલ્લે જ આવે છે. આવી સ્થિતિમાં આ દેરાસરની પ્રતિમાઓ બીજે આપી હોય તે પૂજા થતી રહે અને આશાતનાના ભયથી ઊગરી જવાય. મારવાડી અષાડ વદિ ૧૩ ના રોજ મેળો ભરાય છે.
શેઠ આણંદજી કલ્યાણની પેઢીથી પ્રકાશિત “જૈન તીર્થ સર્વસંગ્રહ'ના કઠામાં આ ગામના દેરાસરનો ઉલ્લેખ શા કારણે રહી જવા પામ્યો હશે?
એક જૂની ધર્મશાળા છે. આ ધર્મશાળાના બારણાની બહાર એક બગીચે અને અરટ છે. નવી ધર્મશાળા સાદડીવાળાએ કરાવી છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वर्णाक्षरी कल्पसूत्रकी दूसरी प्रशस्ति
लेखक :-श्रीयुत भंवरलालजी नाहटा. 'जैन सत्य प्रकाश 'के अंकमें सं. १५२४में साधु सोमरचित स्वर्णाक्षरी कल्पसूत्रकी प्रशस्ति प्रकाशित की गई है उसमें अन्य स्वर्णाक्षरी कल्पसूत्रकी प्रशस्तियोंको क्रमशः प्रकाशित करनेका निर्देश किया गया था तदनुसार यहां दूसरी प्रशस्ति प्रकाशित की जा रही है।
यह प्रशस्ति २८ श्लोकोंमें मेरुसुन्दरने सं. १५२१में बनाई है। मालव प्रदेशकी धारानगरीके निवासी श्रीमालवंशके बहकटागोत्रीय संघपति पर्वत और आम्बाने खरतरगच्छके जिनचन्द्रसूरिके उपदेशसे प्रस्तुत स्वर्णाक्षरी कल्पसूत्र लिखाया था। यह प्रति वर्तमान बालोतराके भावहर्षीय खरतर शाखाके ज्ञानभण्डारमें है । इसकी प्रशस्तिके तीन पत्र हमारे पूज्य पिता श्रीशंकरदानजी नाहटाकी स्मृतिमें स्थापित 'नाहटा कलाभवन में प्रदर्शित हैं। इनकी स्वर्णाक्षरी स्याही पांचसौ वर्ष हो जाने पर आज भी चमक रही है। प्रतिके किनारे व बीचमें सुन्दर बोर्डर boarder है जिसमें कहीं जिनमूर्ति, कहीं वाजिंत्र बजाते हुए पुरुष, कहीं विविध पक्षी चित्रित हैं। कल्पसूत्रके साथ 'कालककथा' भी अंतमें दी हुई है। बालोतराके उक्त विशिष्ट संग्रहमें एक स्वर्णाक्षरी-रौप्याक्षरी (गंगा-यमुना)से संयुक्त प्रति भी है, जो ७६ पत्रोंकी है और सं. १४७४में लिखित है। यहां यह उल्लेख कर देना भी आवश्यक है कि स्वर्णाक्षरी प्रतियां सबसे अधिक खरतरगच्छवालोंकी हैं और १६वीं शतीमें ही वह लिखी गई है। इनकी प्रशस्तियांसे धर्मश्रद्धा व तत्कालीन श्रावकोंकी समृद्धिका पता चलता है। १५वीं शतीके उत्तरार्ध और १६वींके पूर्वार्धकी निर्मित धातुप्रतिमादि भी अधिक मिलती है।
प्रशस्तिके रचयिता मेरुसुन्दर जिनदत्तसूरिसन्तानीय आचार्य जिनभद्रसूरिके विद्यागुरु वाचक शीलचन्द्रके शिष्य वाचक रत्नमूर्तिके शिष्य थे। जैसलमेरके संभवनाथ मन्दिरकी तपपटिकाके १५०५के मेरु लेखको सं. १५०५में इन्ही मेरुसुन्दरगणीने लिखा था। यह तपपट्टिका इनके गुरु वाचनाचार्य रत्नमूर्तिके उपदेशसे स्थापित की गई थी। इसमें वाचक जिनसेन और पं. हर्षभद्रका भी नाम है। संभवतः वे इनके गुरुभ्राता थे। इस लेखसे सं. १५०५से पूर्व इनको गणिपद मिल चुका था। सिद्ध होनेसे इनका जन्म सं. १४८०के लगभगका होना संभव है।
आप अपने समयके विशिष्ट विद्वान थे। गद्यकारके रूपमें आपने जितना लिखा है संभवतः गत शताब्दियोंमें किसीने भी नहीं लिखा । सं. १५१८ से १५३५ तककी आपकी
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११६
શ્રી જૈન સત્ય પ્રકાશ [२० रचित बालावबोध-भाषा टीकाएं उपलब्ध हैं। आचार्य चन्द्रसूरिके आदेशसे आपने अनेक उपयोगी ग्रन्थों पर बालावबोध लिखे, जिनमेंसे कई माण्डवगढ़के श्रीमाली धनराज आदिकी अभ्यर्थनासे रचे गये हैं । प्रस्तुत प्रशस्ति भी धारा नगरीमें रची गई । अतः आपका विहार मालव प्रान्तमें अधिक हुआ लगता है। आपके बालावबोधोंके संबंधमें हमारे युगप्रधान जिनचन्द्र और डॉ० भोगीलाल सांडेसराकी 'पष्टिशतक' की प्रस्तावना देखनी चाहिए । आपकी शिष्यपरम्पराके संबंधमें हमारे 'युगप्रधान जिनचन्द्रसूरि ' देखना चाहिए।
स्वर्णाक्षरी कल्पसूत्र प्रशस्ति ॥उ०॥ श्रीमालोत्तमवंशे सत्रे सुकृतस्य बहकटागोत्रे ।
आसीन्मेहभ्यथकणः प्राज्यधनानुकृतवैश्रम(व)णः ॥ १ ॥ तत्पुत्रः सुचरित्रख्यातोऽभूजगति मुम्मणेत्याख्यः । निर्मितजिनाहिसेवस्तस्मात् पुनरजनि जिनदेवः ॥२॥ तत्सू नुर्जिनधौलकर्मीणो बभूव कर्माख्यः । तत्पुत्रस्तु सुचेताः खेताकस्तत्सुतावेतौ ॥ ३ ॥ जगमालजवणसंज्ञौ जगमालस्येह गोप(म,ती दयिता । अनयोः सुतावभूतां जयतू दुल्हाभिधौ सुधियौ ॥ ४ ॥ युग्मम् ॥ जयतूतनुजो जज्ञे हंसः पक्षद्वयेऽपि चोक्षश्रीः । दूल्हाकस्यांगरहो सहस्रमल्लः परो रामः ॥ ५ ॥ जवणः पाणिगृहीत्या जीविण्य, व्यरुचदंगजास्वनयोः । मल्लोऽथ जगचंद्रो जयमल्लः करण इति नाम्ना ॥ ६ ॥ श्रीसंघनायकतया विमलाद्रितीर्थे, यात्रात्रयं बहुधनव्ययतो विधाय । सद्धर्मकर्मनिपुणो जवणोऽजनिष्ट, शिष्टाशयः सुकृतिनां धुरि लब्धरेखः ।। ७ ।। हर्यक्ष इवैकसुतो वाहडनामा बभूव जयमल्लात् । कर्णस्य शिवा-सोमा-मांडण-रणवीरसत्तनयाः ॥ ८ ॥ समृद्धशुद्धान्वयदुग्धसिंधूद्भवा जगच्चंद्र जनोत्तमस्य । लोकंपृणाऽभूद् भुवनेऽपि लीलादेवी प्रिया श्रीरिव केशवस्य ॥ ९ ॥ शत्रुजयरवतयोरतनोद यात्रात्रयं जगचंद्रः । शक्त्या सप्तक्षेत्र्यामुवाप निष्पापधनबीजं ॥१०॥ जयतः सम्प्रति पर्वत-आंबाख्यश्चेति नंदनावनयोः । झबकू हरखू हीरू सुतात्रयं धर्ममयं हृदयम् ॥ ११ ॥
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[११७
भ:
સ્વર્ણાક્ષરી કલ્પસૂત્રક દૂસરી પ્રશસ્તિ संघपतिपर्वतस्य प्रेमवती प्रेयसी कर्येका । नरसिंहो वरसिंहो लाखाकरचेति तत्तनुजाः ॥ १२ ॥ लक्ष्मीद्वितीयपत्नी नूत्नीभूतेव निश्चला लक्ष्मीः । तत्पुत्र उदयकर्णः काम इवोदामगुणपूर्णः ॥ १३ ॥ युग्मम् ॥ कुटुम्बिनी कुंअरि आम्रसाधोः पांचीसिंहस्य वधूः प्रशस्ता ।
पुत्रस्तु खीमाभिध इत्यमेयं कुटुम्बकाडम्बरमेतदीयम् ॥ १४ ।। इतश्च ॥ श्रीवीरवंशे गणभृक्त्सुधर्मा श्रीस्थूलभद्रो दृढशीलधर्मा।
स्वामी ततोऽभुद् वरवज्रसंज्ञः क्रमादभूत् कालिकसूरिविज्ञः ॥ १५ ॥ चान्द्रे कुले श्रीवरवज्रशाखाविभूषणं दूषणवर्जितात्मा । टीकापटुः श्रीहरिभद्रसूरिरुद्योतनः सूरिरभूदभूरिः ॥ १६ ॥ श्रीवर्द्धमानो विमलप्रधानसंप्रार्थ्यमानोऽर्बुदशैलशेखरम् । नगाधिपाद् वज्रमयी पुरातनी नाभेयमूर्ति प्रगटोचकार ॥१७॥ जिन यतिधर्ममितेव्दे (१०२४) अंगौरपत्तने चतुरशीतिम् । निर्जित्य चैत्यराजं राजसमाजे महाचार्यान् ॥ १८ ॥ वसतिनिवासं यतीनां, संस्थाप्य प्राप्य दुर्लभनृपेण । दत्तं खरतरबिरुदं, श्रीसूरिजिनेश्वरः सोऽभूत् ॥ १९ ॥ युग्मम् ॥ श्रीस्र्थभनकजिनपतेः प्रादुर्भावादिभूरिमाहात्म्यः ।। अभिनवनवांगविवरणवेधाः श्रीअभयदेवगुरुः ॥ २० ॥ उत्सूत्रशैलकुलिशो, जिनवल्लभसूरिरभिहितसुतत्त्वः । विदितो युगप्रधानः श्रीजिनदत्तोऽबिकादेशात् ॥ २१ ॥ नृमणिशिरा जिनचंद्रः षट्त्रिंशद्वादविजयजिनपतिः। क्रमतः श्रीजिन कुशलः कुशलकरः स्मरणमात्रेण ॥ २२ ।। क्रियाप्रवीणो जिनपद्मसूरिः प्रौढप्रभावो जिनलब्धिसूरिः । यतीश्वरो श्रीजिनचंद्रनामा जिनोदयः श्रीजिनराजसूरिः ॥ २३ ॥ श्रीमति खरतरगच्छे जिनभद्रगणेन्द्रपट्टमुकुटानाम् । श्रीजिनचन्द्रगुरूणामुपदेशसुधारसं पीत्वा ॥ २४ ॥ अलंकृतौ मालवमंडलस्य धाराभिधायां पुरिक्लप्तवासौ । श्रीपर्वताम्राभिधसंघमुख्यौ दानादिनानाविधपुण्यदक्षौ ॥ २५ ॥ श्रीजैनचैत्यप्रतिमाप्रतिष्ठाश्रीतीर्थयात्रादिगरिष्ठकाथैः । प्रभावको श्रीजिनशासनस्य लक्षQत सम्प्रति लेखयंतौ ॥ २६ ॥
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
११८ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ शशिकेर शेर भूसंख्ये (१५२१) वर्षे हर्षेण संयुतावेतौ । लेखितवती कांचन कल्पं सत्कल्पतरुकल्पं ॥ २७ ॥ कलापकम् ॥ पांडित्योत्तमरत्नमूर्तिगुरुतो निर्दोषविद्या जुषां
चातुर्याकर मेरु सुंदर मुनींद्राणां मनोऽभीष्टदः ।
सौवर्णाक्षरकल्प पुस्तकमिदं निर्देभभक्तेर्भरादेताभ्यां विधिना विहारितमविश्रांतं बुधैर्वाच्यतम् ॥ २८ ॥ इति प्रशस्तिकल्पपुस्तिका ॥ छ ॥ छ ॥ ( पत्र - ३, अभय जैन ग्रंथालयश्री शंकरदान नाहटा कलाभवन, बीकानेर. )
नोधः - इन दोनों नामों पर पीछेसे किसीने अन्य नाम लिखनेका प्रयत्न किया है, पर सफल नहीं हुआ है ।
जयत्
हंस
प्रशस्ति अनुसार
पर्वत और आंबाका वंशवृक्ष -
श्रीमाल बहकटागोत्रीय थकण, इनके पुत्र मुम्मण, उनके पुत्र जिनदेव, उनके पुत्र कर्मा, उनके पुत्र खेता
खेता
जगमाल
गोमती पत्नी )
नरसिंह (पांची पत्नी)
1 सीमा
दूल्हा
पर्वत कर्पूरी पत्नी, लक्ष्मी पत्नी
सहस्रमल
वरसिंह
www.kobatirth.org
उदयकरण
लाखा
मल्ल
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जगचंद्र
( लीलादेवी पत्नी )
जवण
( जीवणी पत्नी )
For Private And Personal Use Only
आंबा
( कुंअरी पत्नी )
जयमल
[ वर्ष : २०
बाहड
करण
शिवा सोमा मांडण रणवीर
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विच्छेद तीर्थ क्या फिर प्राचीन गौरवको
प्राप्त हो सकेगा?
लेखक : श्रीयुत पी. सी. जैन [अधिकारी, बिहार राज्य धार्मिक न्यासपरिषद ]
जैन धर्म, जैन संस्कृति और जैन शासनको टिका रखनेमें तीर्थ स्थानोंका बहुत बडा हाथ रहा है। २४ तीर्थंकरों से २२ तीर्थंकर बिहार प्रान्तसे मोक्ष पधारे हैं । विच्छेद तीर्थोंमेंसे बिहार प्रान्तमें जो दो स्थान हैं उनमेंसे गया जिलेमें भदिलपुर वह स्थान है जहां श्री. शीतलनाथस्वामीजीके चार कल्याणक च्यवन, जन्म, दीक्षा तथा केवलज्ञान हुए । शासनके नायक श्री. महावीरस्वामीजीने भी यहां चातुर्मास किया था। उनके बाद भी बहुतसे साधु मुनिराज यहां आये थे। यह तीर्थ बहुत ही प्राचीन और पुनित है पर दुःखका विषय है कि आम जैन जनता इसके बारेमें कुछ विशेष नहीं जानती।
गया स्टेशनसे बस द्वारा हन्टरगंज या शेरघाटी जानेके बाद भदिलपुर गांव आता है। बस्ती पार करनेके बाद पहाड शुरू होता है । पहाडकी चढाई करीब डेढ माईल है । स्थान अब भी कितना रमणीक है, बयान करना मुश्किल है। यहां बरसातके दिनोंमें इस स्थान पर पहुंचना इतना आसान नहीं है।
किसी समय यह स्थान महत्त्वका रहा होगा। प्रभु शीतलनाथस्वामीजीका यहां जन्म हुआ, आपकी माताका नाम था नंदा रानी और आपके पिता थे राजा दृढरथ । आप जिस समय गर्भमें आये उस समय राजा दृढरथ दाहज्वरसे पीडित थे पर आपके गर्भ में आते ही राजाने आश्चर्यजनक शीतलताका अनुभव किया। इस महिमाको जानकर ही आपका नाम शीतलनाथ रक्खा। आपका स्वर्ण रंगका वर्ण था और था श्रीवत्सका लंछन । आप श्री. सम्मेतशिखरजी पहाड पर मोक्ष पधारे थे ।
पहाडके रास्तेमें एक देवीका मंदिर है । आसपासमें बहुतसी खंडित मूर्तियां पड़ी हैं। इस मंदिरमें बकरेकी बली चढती है। आपको सुनकर अत्यन्त दुःख होगा कि वह देवीकी मूर्ति हिन्दू देवीकी नहीं है, वह है शासनदेवी जैनोंकीः अहिंसाके अवतार, करुणाके सागरके सामने मूक, निर्दोष पशु कटते हैं ! क्या देव, गुरु और धर्मके अनुसार चलनेवाले सुश्रावक लोग इस विच्छेद तीर्थक पुनरुद्धार और साथ ही साथ पशुवधको रोकनेमें सहायक होंगे?
थोडी दूर और चलने पर आपको एक विशाल सरोवर मिलेगा जिसमें लाल कमल बहुतायतसे हैं । इस सरोवरके बीचमें भगवान शीतलनाथस्वामीके चरण किसी समय विराजते थे।
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२०] જેન સત્ય પ્રકાશ
[वर्ष : २० पावापुरीके जलमंदिरका ख्याल इस सरोवरको देखनेसे आता है। ___ इसके उपर एक और पहाडी है जहां खंडित जिनमंदिर व प्रतिमायें आज भी दर्शनको मिलेंगी । सिवाय आंसू बहानेके आप और क्या करेंगे ? जिस समय जैनियोंकी जाहोजलाली रही होगी, उस समय यह पवित्र स्थान अचानक ही लोगोंको अपनी और खींचता होगा थोडी दूर और जाने पर अब भी कुछ सुंदर मनोहर प्रतिमायें आपको देखनेको मिलेगी।
थोडी दूर जाने पर आकाशवाणीका स्थान है पर वहां आजकल साहसी आदमी ही जा सकते हैं । सूनसान जगह है । शाशनदेवकी कृपासे श्रद्धालु यात्री बेखटके जा सकते हैं । प्रभुके चरण आज भी यहां सुरक्षित हैं । यह वह स्थान है जहां केवलज्ञानके बाद भगवानने प्रथम वार 'बहुजनहिताय, बहुजनसुखाय' उपदेश दिया था।
इस स्थानसे ऊतरती वख्त सीधे ऊतरनेमें बीचमें एक गुफा मिलती है, जिसमें एक पार्श्वप्रभुकी सुन्दर मूर्ति है जिसे अन्यमतियोंने सिंधुर चढा कर अपने कल्याणकारी देवता बना लिया है । यहां हिंसा नहीं होती। मूर्ति बहुत ही सुन्दर है, और साथ साथ चमत्कारी भी । हृदयके उपर आप श्रीवच्छ देख सकते हैं। नीचे दो सिंहोंके बीचमें धर्मचक्र है । इसी तरहकी कई मूर्तियें मथुराके अजायब घरमें आज भी मौजूद हैं । ऐसी ही एक मूर्ति पटना सिटीके जैन श्वेताम्बर मंदिरमें है । ये मूर्तियां कुशानकालकी है। उपरके नागराज और नीचे पासनको बनानेमें शिल्पकारने कमाल दिखाया है ।
हर साल हजारों हिन्दू यात्री आसपाससे यहां आते हैं, श्रद्धाभक्तिसे सिंधुर चढाया करते हैं, फल, मीठाइ चढाते हैं, और प्रसाद बांटते हैं और उनकी मनोकामनायें पूरी होती है । उसी रास्तेसे थोड़ी दूर और चलने पर एक छोटी गुफा मिलेगी। इसमें कुछ खंडित मूर्तियां हैं जिन पर सिंधुर चढा चढा कर आकृति बदल दी गई है ।
इन पवित्र, पुनित चमत्कारिक स्थानोंका क्या जीर्णोद्धार होना आवश्यक नहीं है ? पर किसको है इसकी चिंता ? धर्म स्थानोंका ही पैसा अगर ऐसे जीर्णोद्धारमें लगाया जाय तब क्या हर्ज है ? जहां बहुत पैसा जमा है वहांके व्यवस्थापक क्यों ऐसे कार्यमें खर्च करें, उन्हें तो जमा रुपयोंको अपनी इच्छानुसार काममें लगाना है न । पर अब वह समय दूर नहीं जब ऐसे व्यवस्थापक अपनी सत्ताको छोडनेके लिये मजबूर किये जायेंगे। कई सूबोंमें ऐसे कानून बनाये गये हैं और बनाये जा रहे हैं।
बिहार सरकारने हिन्दू रिलिजियस ट्रस्ट एक्ट बनाया है। इसके अन्तर्गत श्वेताम्बर बोर्डको अधिकार है कि वह ऐसे पवित्र स्थानको व्यवस्थित कमेटीको दिला दे जो जीर्णोद्धार कराना चाहे । यह दर्दनाक ब्यान है तीर्थंकर प्रभु शीतलनाथस्वामीका, विच्छेद कल्याणक स्थानका। क्या कोई भाई इसके पुनरुद्धारकी ओर ध्यान देगें।
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યમાં યાત્રી અને સાર્થવાહ
[ પહેલીથી છઠ્ઠી સદી સુધી] લેખક-ડો. મોતીચંદ્ર (ડાયરેકટર ઃ હિંસ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ)
જૈન અંગો, ઉપાંગે, છેદો, ચૂર્ણિઓ અને ટીકાઓમાં ભારતીય સંસ્કૃતિના ઇતિહાસને મસાલો ભર્યો પડ્યો છે, પરંતુ ભાગ્યવશ હજી આપણું ધ્યાન એ તરફ ગયું નથી. એનાં કેટલાંયે કારણો છે, જેમાં મુખ્ય તે જૈનગ્રંથની દુષ્માતા અને દુર્બોધતા છે. થોડા ગ્રંથ સિવાય, અધિકાશે જૈન ગ્રંથ કેવળ ભક્તોના પઠન-પાઠનને માટે જ છાપવામાં આવેલા છે. એના છાપવામાં નથી શુદ્ધિને ખ્યાલ રાખવામાં આવ્યો કે નથી ભૂમિકાઓ અને અનુક્રમણિકાઓને પણ. ભાષા સંબંધી ટિપ્પણીઓને આમાં સદા અભાવ જ હોય છે, જેથી પાઠ સમજવામાં ઘણી મુશ્કેલી પડે છે. સંસ્કૃતિના કોઈ પણ અંગના ઇતિહાસ માટે જેના સાહિત્યમાં મસાલો શોધવા માટે ગ્રંથને આદિથી અંત સુધી પાઠ ક્યો વિના ગતિ નથી. પરંતુ હૃદય કઠણ બનાવીને એકવાર એમ કરી લેતાં આપણને પત્તો લાગવા માંડે છે કે જેન ગ્રંથના અધ્યયન વિના ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં પૂર્ણતા આવી શકે નહિ. કેમકે, જૈન સાહિત્ય ભારતીય સંસ્કૃતિનાં કેટલાંક એવાં અંગે પર પ્રકાશ નાખે છે જેનો બૌદ્ધ અથવા સંસ્કૃત સાહિત્યમાં પત્ત પણ લાગતો નથી. અને પત્તો લાગે છે તે તેનું વર્ણન ઉપલક દષ્ટિએ જ હોય છે. ઉદાહરણ માટે સાર્થવાહનું પ્રકરણ જ લે. બ્રાહ્મણ સાહિત્ય દૃષ્ટિકોણની વિભિન્નતાથી, આ વિષયમાં બહુ ઓછો પ્રકાશ નાખે છે. એથી વિરુદ્ધ બૌદ્ધ સાહિત્ય અવશ્ય આ વિષય પર અધિક અને વિસ્તૃતરૂપે પ્રકાશ નાખે છે છતાંયે તેને ઉદ્દેશ કથા કહેવા તરફ વિશેષ હોય છે. આથી જ બૌદ્ધ સાહિત્યમાં સાર્થવાહની કથાઓ વાંચીને આપણે એ બરાબર ન બતાવી શકીએ કે આખર તેઓ કે વેપાર કરતા હતા અને તેમનું સંગઠન કઈ રીતે થતું હતું ? પરંત જૈન સાહિત્ય તે વાળની ખાલ ઉખેડી નાખનારું સાહિત્ય છે. તેને કવિત્વમય ગદ્ય સાથે કઈ મતલબ નથી હોતી. તે તે જે વિષય પકડે છે તે સંબંધે જે કંઈ પણ તેને જ્ઞાન હોય તે લખી દે છે. પછી ભલે કથામાં સુસંગતિ આવે ! જેનધર્મ મુખ્યતઃ વેપારીએનો ધર્મ હતો અને છે. આથી જૈન ધર્મગ્રંથોમાં તેની ચર્ચા આવે એ સ્વાભાવિક છે. સાથોસાથ સાધુ સ્વભાવથી જ ફરતા હોય છે. એટલે એમનું ફરવું આંખો બંધ કરીને નહોતું થતું. જે જે જગાએ તેઓ જતા ત્યાંની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિઓનું તેઓ અધ્યયન કરતા; તેમજ સ્થાનીય ભાષાઓને પણ તેઓ એ માટે શીખતા કે એ ભાષામાં જે તેઓ ઉપદેશ આપી શકે. આગળ અમે એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે, જૈન સાહિત્યથી વેપારીઓનું સંગઠન, સાર્થવાહોની યાત્રા ઇત્યાદિ પ્રકરણ પર છે. પ્રકાશ પડે છે. જેને અંગ અને ઉપાંગ સાહિત્યને કાળનિર્ણય તે કઠણ છે. પરંતુ અધિકતર અંગસાહિત્ય ઈસાની આરંભિક શતાબ્દીઓ અથવા તે પહેલાનું છે. ભાષ્ય અને ચૂર્ણિએ ગુપ્તયુગ અથવા તે પછીનાં છે; પરંતુ એમાં સંદેહ નથી કે તેમાં સંગ્રહીત મસાલે ખૂબ પ્રાચીન છે.
વેપારના સંબંધમાં સાહિત્યમાં કેટલીક એવી પરિભાષાઓ છે જેને જાણવી આવશ્યક છે, કેમકે બીજા સાહિત્યમાં પ્રાયઃ એવી વ્યાખ્યાઓથી આપણને એ પણ પત્તો લાગે છે કે માલ કયા કયા સ્થાનમાં વેચાતે હતો તથા પ્રાચીન ભારતમાં માલ ખરીદવા વેચવા તથા લાવવા લઇ જવામાં જે ઘણુંએક બજાર હતાં તેમાં કયા કયા ફરક રહેતો હતે.
| ( બિહાર રાષ્ટ્રભાષા પરિષદ-પટણાથી પ્રકાશિત સાર્થવાહ' નામક મહત્ત્વપૂર્ણ ગ્રંથના એક અધ્યયનને પ્રારંભિક અંશ—અનુદિત જીનવાણીમાંથી–પૃ. ૧૨ અંક: ૧ માંથી)
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[વિક્રમની સેાળમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન ગીતાર્થીની નામાવિલનું એક પાનું અમને છૂટક પાનામાંથી મળી આવ્યું છે. તે ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનું જણાવાથી અહીં આપવામાં આવે છે. ]
શાર્વેના સંવત્ ૧૫૬૫ વર્ષ ચૈત્ર શુદ્ધિ ૧૧ દિને ગીતાનામાનિ લખ્યતે–
૧ તપાપક્ષેપરમ ગુરૂ શ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રી ૨૮ શ્રી સૌભાગ્યહસૂરિ રાજરાજેશ્વર
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨ શ્રી સાવિમલસૂરિ ૩ શ્રી સકલહ સૂરિ
૪ મહેાપાધ્યાય શ્રી હર્ષ કલ્લાલ ગણિ. ૬
૫ મહાપાધ્યાય શ્રી સામિવમલ ગણુ, ૮
૬ ૫, લાવણ્યસમુદ્ર ગ.
७
» યાસમુદ્ર ગણિ. ૭
હષઁ જય ગણિ. ૯
અમરજય ગણિ.
37
» કુશલભુવન ગ. ૬
૨૩
p
લક્ષ્મીભુવન ગ. હર્ષ કલ્યાણ ગ. ૩ પ્રમાદસુંદર ગ. ૬ સૌભાગ્યમાણિકય ગ. ૪ સૌભાગ્યવિમલ ગ. પ પ્રમાદવિમલ ગણ. ૩
વિવેકવિજય ગણિ. ૩ વિનેયદેવ ગણિ. ૩ વિવેકદેવ ગણિ. ૩
વિનયકીર્ત્તિ ગ. ૪ અમરકીર્ત્તિ ગ. ૨
જ્ઞાન ગણિ. ૩ આનંદહર્ષ ગણિ.
૨૫
૩
આનંદવિજય ગ. ૭ પ્રમાદહંસગણિ, ૨૬ અમરતુસ ગણ. ૩ },"હુત્રિભ
સિ
૨૪
""
""
""
??
ג
,,
22
"
,,
,,
www.kobatirth.org
ગીતાર્થ નામાવલ
સ. પૂજ્ય પં. શ્રીરમણીકવિજયજી
22
,,
27
૩૫
૩૬
૩૭
૩
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
४७
> > == ? =
૪૯
૫૪
,,
,,
,,
??
ג
""
,
2
22
""
RRRRRR
ק
77
19
""
""
23
"
'
??
27
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયહંસ ગણિ, ૪ વિનયભૂષણુ ગ. ૩ વિનયકુલ ગણિ, ૫ લાવણ્યનેમિ ગિણુ, ૪ આણંદનેમિ ગણિ. ૨ શુભચંદ્ર ગણિ. ૩ વિવેકચારિત્ર ગ. ૩
આણંદપ્રમાદ ગ. ૬
અમરપ્રમાદ ગ. ૨
હતિલક ગ. ૨ પ્રમાદશીલ ગ. ૬
સિંધસાગર ગ. ૩
પ્રમાદમ’ડન ગ. ૨ વિજયલાલ ગ. ૩ સુમતિવમલ ગ. ૩ વિજયવિમલ ગ. ૩ વિજયચંદ્ર ગણિ. ૩ વિનયકુલ ગ. ૨ વિમલમંડન ગ. ૨ સહજધર્મ ગણુ, ૨ સુંદરધર્મ ગણુ. ૨ વિદ્યાસુંદર ગણિ. ૩
ઉદયચંદ્ર ગણિ, પ સૌભાગ્યચંદ્ર ગણિ. ૩ સુદરચંદ્ર ગણિ.
હુ સુંદર ગિણુ. પ મેઘ ગણુ. ૩ સિંઘવીર ગણિ ૩
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
» હર્ષસિદ્ધાંત ગ. ૩ , હર્ષતીર્થ ગણિ. ૩ , ઉદયધીર ગણિ. ૩ » લક્ષમીનદિ ગણિ. ૩ ,, હર્ષદર્શન ગણિ. ૧ . » વિવેકહર્ષ ગ. પ ક, વિનયરત્ન ગ. ૩ , ઉભયસાધક ગ. ૫ , સિંઘચારિત્ર ગ. ,, વિમલચારિત્ર ગ. ૪ , સિંઘધાર ગણિ. ૩ કે, સુંદરધાર ગણિ. ૩.
,, સંઘમાણિકય ગ. ૩ ૬૯ , સૌભાગ્યજ્ઞાન ગ. ૩ ૭૦ , વિમલચંદ્ર ગણિ. ૩ ૭૧ , કુશલપ્રમાદ ગ. ૬)
કુશલસંયમ ગ. ૬ , હષકનક ગણિ. ૬ . , માણિવિમલ ગ. ૩ , માણિકયવિશાલ ગ. ૩ , અમરમૂત્તિ ગ. ૩ - , વિશાલરત્ન ગણિ. ૨. , સોભાગ્યસાર ગ. ૨.
ઉદયકમલ ગ. ૪ - અમરામ ગ. ૩ ,, વિનયમ ગ. ૧ , વિદ્યાસાધ ગણિ. ૧
ઉદયસહેજ ગ. ૨ ક, વિવેકપ્રમાદ ગ. ૪ , વિદ્યાજય ગ. ૩ . , લક્ષ્મીકલ્લોલ ગ.. , લક્ષ્મીહંસ ગ. ૪ , સુમતિમંડન ગ. ૪ - લક્ષમીવિમલ ગ. ૨ છે સહેજપ્રમાદ ગ. ૨ , આણુ દંચંદ્ર ગ. ૩ , હંસયશ ગ. ૨. , સૌભાગ્યચારિત્ર ગ,
, વિવેકધર્મ ગ.. ૯૫ , સુમતિકુલ ગ. ૯૬ , લક્ષ્મીવિજય ગ. ૯૭ ,લાવણ્યસમ ગ. ૯૮ , વિનયશિવ ગ. ૯ ઇ લક્ષ્મીચંદ્ર ગ.
(સાધ્વી સમુદાય) ૧ મહ. શ્રી ઉદયસુમતિ ગ. ૨ પ્ર. લબ્ધિકમલા ૩., વિવેકચૂલા ૪., વિનયલમી ૫ ,, વિમલચૂલા ૯ ,, સૌભાગ્યસુમતિ ૭ ,, આણુ દશાભા - | ૧ મહમહત્તરા. ૨ પ્ર=પ્રવર્તની.
હડકાયું કૂતરું હડફટે ચડે તેને કરડે છે. એને શું આખી દુનિયા દુમનાથી ભરેલી લાગતી હશે ? ખરી વાત એ છે કે, એના દાંતમાં જે ઝેર સળવળતું હોય, છે તે ક્યાંક ઠાલવવા માગે છે. એ ઝેર એને બેચેન–પાગલ બનાવે છે.
કામ-ક્રોધાદિ પણ એ ઝેર જેવા જ હોય છે. જેના દિલમાં કામ-ક્રોધ સળવળે છે તે સ્વસ્થ કે શાંત રહી શક્તા નથી. કયાંક પણ એ ઝેર ઠાલવવા માગે છે. સગાં-સ્નેહીનું કે આપ્તજનનું પણ એને ભાન રહેતું નથી. હડકાયા કુતાથી આપણે જેટલા ડરીએ છીએ તેટલા કામ-ક્રોધાદિથી ડરતા હોઈ એ તો!
(સંકલિત)
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 8801 જી સૈન શાસ્ત્ર શau શ્રી જેન સત્ય પ્રકાશ અંગે સુચના યોજના | 2. આ માસિકનું વાર્ષિક લવાજમ શ. છે. 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે, દ્વારા " શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ કુ. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે.. - જમના રૂા. 31 મનીએંડરદ્વારા માર્કંલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકુળતા રહેશે. રૂ. 5001 આ૦ દાતા તરીકે રૂા. 2001 આ૦ સદસ્ય તરીકે રૂા. 10 11 રાખવામાં આવેલા જ, આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહુફ ગમે તે એથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય. વિનંતિ 5. ગ્રાહકોને અંક મૈકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવરેશ ચતુમાંસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તો સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઐફિસમાં તપાસ કર્યા પછી અમને હાય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સુચના આપવી. એના 15 દિવસ અગાઉ મેલતા રહે અને ' તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. - 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષે કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. 1. લેખે કાગળની એક્ર તરફ વાંચી શકાય | 7. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મોક્લવા, આદિની સામગ્રી અને માહિતી આપતા રહે 2. લેખે ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઈ એ. પ્રાહુકાને સૂચના 3. ટોખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. " શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારો કરવાનો અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તંત્રી આધીન છે, | મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનક્રાર નાક્રા, અમદાવાદ, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ For Private And Personal use only