Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
21165
an
ACHARIASBURAGARSURI GYAHUANDIR SHRESAHAUP JAMARADHARA KENDRA
soha. Gahlna 382 007 Ph. (97927925223276204-05
Cursu
COM
44 RBM : 2
$his:
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विषय-दर्शन અંક વિષય ?
લેખક ?
પૃષ્ઠ : ૧. પ્રાસંગિક નેધ
સંપાદક : . ૨. સાધુ સંમેલનનું મોંધેરું સંભારણું . શ્રી. મેહનલાલ દી. ચોકસી : ૩. સંસ્કાર
પૂ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી : ૪. “પ્રેમવાણી’ પુસ્તિકાને જવાબ
સંપાદકીય : ૫. નિર્વાણ
શ્રી. જયભિખ્ખું : ६. भोजपुरका जैन मंदिर
૬. શું. ચી. શાંતિલાજsી: ૨૬ ७. 'उस्तरलाव' यंत्र संबंधी एक
- महत्त्वपूर्ण जैन ग्रंथ श्री अगरचंदजी नाहटा: २२ ૮. નવી મદદ, સમાચાર
ટાઈટલ પેજ બીજું-ત્રીજું :
નવી મદદ ૧૦૧] પૂ. મુનિરાજ શ્રીગૌતમસાગરજી મ. ના સદુપદેશથી શ્રી વીશા ઓશવાલ તપગચ૭
- જૈન સંધ, ખંભાત. ૪૧] પૂ. ઉપા. શ્રીસુખસાગરજી મ. ના સદુપદેશથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંધ,
ગ્વાલિયર. ૨૫૧ પૂ. પં. શ્રીકાર્તિમુનિજી મ. ના સદુપદેશથી શ્રી. કાંતિલાલ ચીમનલાલ, ચુણેલ, ૨૫૧ પૂ. પં. શ્રીરામવિજયજી મ. ના સદુપદેશથી શ્રી એલિસબ્રીજ ખુશાલ ભુવન જૈન - ઉપાશ્રય, અમદાવાદ, ૨૫૧ પૂ. ૫, શ્રીદક્ષવિજયજી મ. ના સદુપદેશથી શ્રી મણિલાલ ચત્રભૂજ ગાંધી, મુલુંડ (મુંબઈ). ૨૦૧ પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શા. હુજારીમલજી કસ્તુરચંદજી - ગુડા આતરા. . ૧૫) પૂ. મુનિરાજ શ્રી દોલતસાગરજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, ચાણસ્મા. ૧૫] પૂ. પં. શ્રી નવીનવિજયજી મ. ના સદુપદેશથી શ્રી તપગચ્છ અમર જૈન શાળા, ખંભાત, ૧૫) પૂ. મુનિરાજ શ્રી માણિકર્થવિજ્યજી મ. ના સદુપદેશથી શેઠ શાંતિલાલ વર્ધમાનની
- પેઢી, પાલેજ, ૧૫૧ પૂ. પં. શ્રી યશોભદ્રવિજયજી મ. ના સદુપદેશથી શ્રી કચ્છી જૈન તપાગચ્છ સંધ, | માટુંગા. : -
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
! ! અન છે अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपुजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વિક્રમ સં. ર૦૧૦:વીર વિ. સં.ર૪૭૯: ઈ. સ. ૧૫૪ क्रमांक | આસો વદિ ૪ શુક્રવાર : ૧૫ ઑકટોબર
२२९
'
ના
વર્ષ : ૨૦ ચં : ૨
aણ કોંધ
શ્રી જૈન સત્ય પ્રકાશ” આ અંકથી વિશમા વર્ષમાં પ્રવેશ કરે છે, એ જણાવતાં અમને હર્ષ થાય છે.
પૂજ્ય આચાર્યો અને મુનિવરે અને તે તે ગામના શ્રીસંઘએ આ માસિકના વિકાસમાં એક યા બીજી રીતે મદદ કરી છે તેમની અમે સાભાર નેંધ લઈએ છીએ.
આ વર્ષમાં “જેન સસ્તા સાહિત્ય” નામક સંસ્થાના કાર્યવાહક તરફથી રૂ. ૩૩૦૦) અંકે તેત્રીસસોની ઉદાર રકમની અમને ભેટ મળી છે. તે માટે અમે કૃતજ્ઞતા દર્શાવીએ છીએ.
નવા વર્ષમાં પ્રવેશતાં ભૂતકાળની કેટલીયે લીલી–સૂકી ઘટનાઓ સ્મરણમાં આવી જાય છે. કેટકેટલીયે આશાતીત જનાઓ સાથે આ માસિક પ્રગટ થયું હતું. દેવેની માફક યૌવન લઈને એ જગ્યું હતું. એના ઉચ્ચ ધેરણના ઉદ્દેશ અનુસાર આજ સુધી વિવિધ વિષયની લેખસામગ્રી પીરસતું રહ્યું છે, અને જેનેતરે તેમજ સાંપ્રદાયિક પક્ષના આક્ષેપોને વળતે જવાબ આપી જૈન ધર્મના સિદ્ધાંતને અક્ષણ બનાવી રાખવા એ હરહમેશ તૈયાર રહે છે. આ દિશામાં એક કળાકારની પેઠે એ ઓગણીસ વર્ષ સુધી સાધના કરી રહ્યું છે, પરંતુ એની કઈ યાજના આર્થિક સ્થિતિના કારણે બરમાં આવી શકી નથી. કથાસાહિત્યમાં રૂચિ રાખનાર વાચકવર્ગને માસિકની લેખસામગ્રી હળવી લાગતી નથી. પરિણામે એને પ્રચાર મર્યાદિત બને છે
કેટલાક વાચકે માસિકના ઉચ્ચ ધોરણને આવકારે પણ છે. તેમનું મંતવ્ય છે કે, હળવા ધોરણનાં કેટલાંક પત્ર સમાજમાં મૌજુદ છે ત્યારે શ્રી જૈન સત્ય પ્રકાશે જે ધોરણ જાળવ્યું છે તે ધોરણે હજી વધુ વિકાસ સાધવો જોઈએ. મતલબ કે, તેનું ધરણુ હજી ઉચ્ચતર બનાવવું જોઈએ.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ સમાજમાં પ્રચારની દષ્ટિએ અમારી સામે આ પ્રશ્ન એક સમસ્યા બની ગયો છે. એ સમસ્યાને હલ શ્રીસંઘ તરફથી મળતી મદદ દ્વારા જ થઈ શકે. અમુક સ્થળના માતબર શ્રીસંઘે આ માસિકના વાર્ષિક ખર્ચ પૂરતા નિયમિત મદદગાર બને તે માસિકને લવાજમ ગ્રાહકો ઉપર નિર્ભર રહેવું ન પડે અને માસિક એના ચાલુ રણમાં વિકાસ સાધી શકે. આ માટે સમિતિના પાંચ પૂજ્ય અને પૂજ્ય આચાર્યો તેમજ પદસ્થ મુનિરાજે તે સ્થળના શ્રીસંઘને ખાસ ઉપદેશ આપે તે જ માસિકની સમસ્યા હલ થશે એમ અમારું માનવું છે.
આ સ્થળે માસિકના લેખકને અમે વિસરતા નથી, માસિકના ધરણને સાચવી રાખવા લેખકે નિષ્કામ ભાવે પિતાથી બનતું કરે છે એ આપણા સંતેષની વાત છે એ માટે તેમને જેટલું આભાર માનીએ તેટલે એ છે જ છે.
ખાસ કરીને પૂજ્ય મુનિરાજેને અમે વિનંતિ કરીએ છીએ કે સાહિત્યના વિવિધ વિષયે પૈકી જેમાં તેઓ નિષ્ણાત હોય તે વિષય ઉપરના પ્રમાણ પુરસ્સર લેખ લખી મેકલે તે માસિકના વિકાસમાં તેમને સાથ અનિવાર્ય મદદરૂપ બનશે.
અમે આશા રાખીએ કે પૂજ્ય આચાર્યો, મુનિરાજે અને શ્રીસંઘે અમારી વિનંતિ તરફ ધ્યાન આપી સમાજના આ એકના એક તટસ્થ માસિકનું અસ્તિત્વ બનાવી રાખવા માટે પિતાથી બનતું કરશે.
-સંપાદક
[ અનુસંધાન પૃષ્ઠ : ૩ થી ચાલુ ] પૂર્ણ પ્રમાણમાં ધનની સહાય લેખાય. જ્યાં લગી એ માટે ચિંતા ઊભી હોય ત્યાં લગી તંત્રીની ધગશ ભાગ્યે જ નવીનતા આણી શકે. વળી યાદ રાખવું કે આ જાતના સાહિત્યને નિભાવ તો ગ્રાહક સંખ્યા પર નિર્ભર નથી હોતો. એ માટે સહાયક ફંડ હોવું જરૂરી છે.
જૈન સમાજ શ્રીસ અને પૂજન્ય સાધુપણ એ વાત મન પર લે તે, આ ત્રુટિ તે જોતજોતામાં સંધાઈ જાય તેમ છે. ઉપરાંત જ્ઞાન નિમિત્તે આવક પણ ચાલુ જ હોય છે. મોટા શહેરના સંધ પાસે જ્ઞાનખાતે રકમ જમા પડી હોય છે. માસિક દ્વારા ભગવંતદેવની વાણીને તેઓશ્રી પ્રતિપાદિત સિદ્ધાન્તનો, થતી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ થાય છે, એ સંખ્યક જ્ઞાનને પ્રચાર નહીં તે બીજું છે પણ શું? આગમગ્રંથ કે અન્ય ધાર્મિક પુસ્તકોના પ્રકાશનમાં જ્ઞાનદ્રવ્ય વાપરી શકાય છે એ જોતાં આ જરૂરી કાર્યમાં એ ખરચાય એમાં દેવ જેવું જણાતું નથી.
દેશકાળ તરફ દષ્ટિ ફેરવતા, અને ઊગતી પેઢીના સંતાનનું માનસ જોતાં, પુસ્તકો કરતાં જુદા જુદા વિશેની વિવિધ રંગી વાનગી પીરસતું માસિક બનાવીએ. વળી, એ કળાકૃતિએનાં ચિત્રો આપીએ, અને વધુ આકર્ષક ઢબમાં તૈયાર કરી એનું માસિક મારફતે પ્રચાર ક્ષેત્ર અતિવિસ્તૃત સરજાય, એને ફેલા અવશ્ય વધે–એ કંઈ જેવી તેવી પ્રભાવના ન ન ગણાય. ગોરખપુરથી વૈદિક ધર્મનું જે માસિક નીકળે છે તે તરફ નજર કરે સસ્તુ સાહિત્ય કાર્યાલય જે રીતે પ્રકાશન કરી રહેલ છે તે તરફ દષ્ટિ કે, તે સહજ જણાશે કે ધર્મપ્રચાર વિસ્તારવો હોય તે એની ઢબે કામ કરતાં શીખવું જોઈએ. આશા છે કે સમિતિના મુનિરાજે અને સંધના આગેવાને આ દિશામાં આગળ ડગ ભરવાનો નિશ્ચય કરશે જ.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6)
f
C
સાધુ–સંમેલનનું મેંઘેરું સંભારણું
લેખક—શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી રાજનગરનું સાધુ-સંમેલન આજે પણ મૂર્તિમંત સ્વરૂપમાં નેત્રો સામે તરવરતું હોય અથવા તે એ સમયે થયેલી કાર્યવાહીની કંઈ પણ ઝાંખી થતી હોય, અગર તે એ વેળાના ઠરાવોમાં કોઈ કાર્ય જીવંત દશા ધરાવતું હોય તે તે પાંચ સાધુ મહારાજની સમિતિ દ્વારા પ્રગટ થતું “શ્રી જેને સત્ય પ્રકાશ” માસિક છે. ઘણી સ્મૃતિઓ કાળના ગર્ભમાં વિલીન થઈ ચૂકી છે. ઠરાવાના ઘડવૈયાઓમાં મોવડી તરીકે ભાગ ભજવનાર ઘણાખરા સૂરિપુંગવા આજે આપણી નજર સામેથી વિદાય થઈ ગયા છે, અને ઠરાનું પાલન પણ કેટલા અંશે થાય છે એનું માપ તે કોઈ વિશિષ્ટ જ્ઞાની જ કહાડી શકે.
આમ છતાં આ માસિક સાચે જ લડખડતુ-ટગુમગુ ચાલતું ભરતી-ઓટના વહેણમાં ઝોકાં ખાતું પિતાનાં એગણીશ વર્ષ પૂરાં કરી વીસમા વર્ષમાં પ્રવેશ કરે છે, એ કંઈ ઓછા આનંદની વાત નથી. બાળવયે ત્યજી યુવાનીમાં પ્રવેશતા અભકને ભાગ્યે જ ઓછી મુશીબતોમાંથી પસાર થવાનું હોય છે. વચલા ગાળામાં વિદ્યાધ્યયનમાં પણ પ્રગતિ કરવાની આવે છે અને એમાં આગળ કૂચ કર એ અર્ભક બાળભાવ ત્યજી જેમ અનુભવી યુવકના સ્થાનને અલંકૃત કરે છે તેમ આપણા આ માસિકે પણ પિતાનાં પૂર્વ વર્ષોમાં કેટલીયે ટાઢી-મીઠી અનુભવી છે. અનુભવ જ્ઞાનની લાલીમા મેળવી, પિતાની અગત્ય એને પુરવાર કરી છે. સમાજમાં વર્તતા મતમતાંતરેથી એ અલિપ્ત રહેલ છે. જે વાનગી પીરસી છે તેનાથી જૈન-જૈનેતર સમદાયને લાભ થયો છે. કેટલીયે ભ્રમણાઓને એના દ્વારા ઘટસ્ફોટ કરાયો . સાચી સમજ લાવવામાં પણ એને ફાળે નાનોસુનો નથી. આ સર્વેમાં અદ્દભુત વાત તે એ છે કે સમિતિના પૂજ્ય શ્રમ ભિન્ન ભિન્ન વિચારશ્રેણી ધરાવતા હોવા છતાં એમાંના કોઈ પણ મંતવ્યને આ માસિકમાં પગપેસાર કરાવવાનો યત્ન સર સેવાયો નથી. ચચાનામા તથાણુનઃ એ સૂત્ર અનુસાર યથાશક્તિ એણે સત્ય ફેલાવવાને સુયાસ કર્યો છે. ઈતિહાસના અંકાડા સાંધવામાં એના ઉપર કાળના કારણે પથરાયેલા અંધારા ઉલેચવામાં–જેનેતર વિદ્વાનોના અધૂરા અભ્યાસ સર્જાયેલા કોયડા ઉકેલવામાં સામ્યપણાથી પ્રેરાઈ જૈનધર્મના પ્રસંગોને બૌદ્ધધર્મના નામે સાંકળી દેવાના થયેલા પ્રયાસો સામે, નિતર સત્ય દલીલપૂર્વક રજુ કરી એ સુધારવામાં–અને પ્રાચીન રાસાઓ-શિલાલેખ તેમજ શેને આમજન સમૂહ સામે આલેખવામાં આ માસિકનો ફાળો જૈન સમાજના હરકોઈ માસિકથી ચઢી જાય તેવો છે.
વળી, અવસરચિત ખાસ અંકે પ્રગટ કરી એને જે મહત્ત્વની વાચનસામગ્રી પૂરી પાડી છે એ વાત અભ્યાસીગણની ધ્યાન બહાર ન જ હોઈ શકે. જ્યારે આ જાતની મહત્તા આપણી આંખ સામે રમતી હોય ત્યારે એના વીશમાં વર્ષ એને કે સ્વાંગ સજાવવો એ અવશ્ય વિચારણીય છે. એનામાં યુવાનીને થનગનાટ આણવા સારુ, એને વિપુલ સામગ્રીથી ભરપુર કરવા સારુ, નિયમિતતા જેવા આવશ્યક કાર્યને કાયમી કરવા સારુ સૌ પ્રથમ કાર્ય
[ જુઓ : અનુસંધાન પૃષ્ઠ : ૨ ].
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં કા ૨ લેખક-પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) સૂર્ય પોતાના પ્રતાપી કિરણોથી જગતને પ્રકાશિત કરી રહ્યો હતો. નિગ્રંથનાથ ભ. મહાવીર જ્ઞાનના કિરણોથી પ્રાણીસમૂહનાં હૈયાંઓને પ્રકાશિત કરી રહ્યા હતા.
વસુંધરાને પાવન કરતા પ્રભુ આજ તે રાજગૃહનગરના મનહર ઉદ્યાનમાં પધાયા છે. ગુણશિલકના ચયમાં પ્રભુએ આસન જમાવ્યું છે. મગધરાજ બિંબિસાર અને પ્રજાજનો પ્રભુના દર્શને આવ્યા છે. સૌના હૈયામાં હર્ષ તે ક્યાંય માતે નથી.
શું પ્રભુનાં શાન્ત નયનો છે ! શું એમની સૌમ્ય આકૃતિ છે ! શું એમનો સંયમથી દીપ દેહ છે! અને વાણી... ? વાણી તે નગાધિરાજ પરથી વહેતી ગંગાની જેમ છલ છલ કરતી વહી રહી છે! સૌ એને સાંભળી પરમ પ્રસન્ન બન્યા છે.
ત્યારે સૂર્ય જેવા તેજસ્વી અને ચન્દ્ર જેવા સૌમ્ય શ્રી ગૌતમે માનવહૈયામાં ઘોળાતે પ્રશ્ન પૂછ્યો :
પ્રભો ! આત્મા શાથી ભારે બની ગુરુત્વને પામે છે અને કયા પ્રકારે હળવો બની લધુત્વને પામે છે?'
પ્રશ્ન ઊંડો હતો છતાં સમયોચિત હતો. સૌને જીવનના ભારથી હળવા બનવું હતું એટલે સૌની જિજ્ઞાસા વધી. વો મર્મ જાણવા બધા ઉત્સુક બન્યા.
કણી નીતરતાં નયને સભા પર કર્યા. સભા ઉત્સુક હતી. પ્રભુ બોલ્યા:
“ગૌતમ ! જેમ કોઈ પુરૂ અખંડ, સુકા, બેટા ને કાણા વિનાના તુંબડાને દાભથી બાંધી એના પર ચીકણી માટીને લેપ કરી એને સૂકવી નાખે, પછી સુકાયેલા એ તુંબડા પર ફરી માટીને લેપ કરે-આ રીતે આઠ વાર લેપ કરેલા તુને પાણીમાં નાખે છે, એ તરવાની શક્તિવાળું તુંબડું પાણીમાં તરતું નથી, પણ ડૂબી જાય છે, તેમ, આત્મા પણ હિંસા, અસત્ય, ચોરી, અસંયમ, ક્રોધ, માન, માયા ને લેભના કુસંસ્કારથી લેવાયેલ મૃત્યુ પામીને અધોગતિમાં જાય છે.......'
હૃદય ને બુદ્ધિને સ્પર્શત આ ઉપદેશ સાંભળી સભા ડાલી રહી હતી ત્યાં વર્ધમાને કહ્યું :
પણ ગૌતમ ! એ તુંબડા પરના લેપન પહેલે થર કેહવાય અને ઊખડી જાય છે એ થોડું અદ્ધર આવે, એમ કરતાં એ બધા થર ઊતરી જતાં, તુંબડું મૂળ સ્વભાવે હળવું થતાં, પાણીની સપાટી પર આવે છે. તે જ રીતે આત્મા પણ અહિંસા, સત્ય, અચૌર્ય, સંયમ, અપરિગ્રહ, ક્ષમા, મૃદુતા, સરળતા ને નિર્લોભતાના આચરણથી કુસંસ્કારને નિર્મળ કરી, હળવો બની ઊર્ધ્વગતિ પામે છે.....'
કુસંસ્કારથી આત્માં ગુરુત્વને પામી અધોગામી બને છે. સુસંસ્કારોથી આત્મા લઘુત્વને પામી ઊર્ધ્વગામી બને છે !
પ્રભુનાં દર્શન કરી પાછા ફરતા સભાજનોના મુખ પર જ્ઞાનને પ્રકાશ હતા અને રાગૃહના ધરધરમાં સંસ્કારની ચર્ચા જામી હતી.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમવાણી પુસ્તિકાને જવાબ
(સંપાદકીય) ગત જન્માષ્ટમીના દિવસે શ્રી વર્ધમાન શ્રમણ સંઘના પ્રચારમંત્રી મુનિ શ્રી પ્રેમચંદજીએ રાજકોટની વિરાણી પૌષધશાળામાં જે ભાષણ કરેલું તે “પ્રેમવાણી' નામક પુસ્તિકરૂપે પ્રગટ થયું છે. તેના પ્રકાશક છે—શ્રી ચુનીલાલભાઈ નાગજી વેરા તથા સાંકળીબાઈ ધર્માદા ટ્રસ્ટ ફંડ, રાજકોટ.
અમારે ગતાંક પ્રગટ થાય એ પહેલાં અગાઉના દિવસે જ એ પુસ્તિકા વિશે અમે ટૂંકી ધમાત્ર લઈ શક્યા છીએ અને વિશેષ નોંધ આ અંકમાં આપવાનો અમે નિર્ણય કર્યો હતું. દરમ્યાન સૌરાષ્ટ્રમાં જ નહિ પણ ગુજરાત અને બીજે સ્થળે પણ એ પુસ્તિકા સામે પ્રબળ વિરોધ જાગ્યો છે. એનો પ્રતીકાર કરતા હોવો થયા છે, જેની નકલે અને કેટલાક પત્રો અમને મળ્યા છે, એટલું ધી અમે પ્રસ્તુત વિથ ઉપર આવીએ.
આખુંયે ભાષણ જતાં મુનિશ્રીની મદશાનો ખ્યાલ આવી જાય છે. એમના ઊંદષ્ટ વકતવ્યને વિચાર કરીએ તે પહેલાં એમના માનસને જે ચિતાર એમની પંક્તિઓ આપી રહી છે તે જોઈએ. પૃષ્ઠ: ૧૫માં તેઓ કહે છેઃ
મુંબઈથી ચાલીને હું અહિં આવ્યો છું. ત્યાં માર્ગમાં મેવાડના જે લોકો રહે છે તે દસ દસ માઈલ ચાલીને દર્શન કરવા આવ્યા અને અહિં તે હું પિતે આવી ગયા છે તે પણ કેટલાય લોકોએ દર્શન કર્યા નથી. કારણ કે કઠીમાં અનાજ છે. દુઃખમાં બધા સ્મરણ કરે છે.” બીજે સ્થળે પૃષ્ઠ: ૧૩માં તેઓ કહે છે:
મેવાડમાં ઊંચી શ્રદ્ધા છે અને અહિં? અહિં તે લેકે મહેલમાં મસ્ત છે. કેટલાય માણસે એવા છે કે જેમનાં મને હજુ સુધી દર્શન થયાં નથી. તેઓએ પણ મારા દર્શન કર્યા નથી. હું તે તેમના ઘેર જવા તૈયાર છું. જે કઈ લઈ જનાર હોય તે.”
મુનિશ્રીને લોકોમાં પોતાનાં દર્શન કરાવવાની કેટલી તાલાવેલી લાગી છે એ આમાંથી જાણવા મળે છે, મેવાડીઓ દુઃખી છે માટે એમની શ્રદ્ધા ઊંચા પ્રકારની છે અને મહેલમાં વસનારા ગુજરાતીઓને એમના દર્શનની પડી નથી. ત્યારે ગુજરાતીઓની દશા મેવાડીઓ જેવી થાય તે જ એમનાં દર્શન કરી શકે ને ? આ છે એમની મનોભાવના ! - આ જ કારણે તેમણે પોતાના અધિકારપદેથી જાણે એટમ બેબનો ધડાકો કરવા ધાયો હોય અને પિતાના પક્ષને આવાહન કરવાનું હોય તેમ–ભાષણમાં ઠેર ઠેર મૃર્તિ, મંદિર, દેવદ્રવ્ય (ધર્માદા દ્રવ્ય) પ્રત્યે કેવળ સાંપ્રદાયિક ઝનૂનથી પિતાનો રોષ ઠાલવ્યો છે. કેઈ સ્થળે દેવદ્રવ્યને ગેરલાભ લેવાયો. હોય છે તે હકીક્તને સર્વ સાધારણ બનાવી દેવદ્રવ્ય પ્રત્યેની પિતાની સૂગ વ્યક્ત કરી છે. દેવ-દ્રવ્યને ઉપયોગ તેના ભક્તો અને આપણા ભાઈઓ માટે થ જોઈએ એવો ફલિતાર્થ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ પણ સૂચવ્યું છે. આ રોષ અને સુર સૌરાષ્ટ્રમાં શું પરિણામ લાવશે એને ખ્યાલ મુનિશ્રીએ કર્યો હોત તો આમ બલવાનું ઔચિત્ય તેમને સમજાત ખરું; પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, મુનિશ્રીનું વક્તવ્ય દેશ-કાળને પરખ્યા વિના શાસ્ત્રીય પરંપરાના અપલોપ જેવું છે. એટલું જ નહિ હેતુ અને યુક્તિને પણ વિરોધી છે. છતાં આ ભાષણું સૌરાષ્ટ્રમાં અને બીજે સ્થળે વેતાંબર મૂર્તિપૂજક સંઘ અને સ્થાનવાસી સંઘમાં ફાટફૂટ કરવાને ચિનગારીરૂપ બનશે એ ભયે સકારણ છે.
જેનોમાં મૂર્તિને માનનારા અને નહિ માનનારા પક્ષનો વાદ વર્ષો જૂની છે. એ વિશે પંદરમા સૈકાથી લઈને આજ સુધી ખૂબ લખાયું છે. આમ છતાં મૂર્તિને માનવા નહિ માનવાનો પ્રશ્ન એક બીજા ઉપર લાદવે આજના યુગમાં શોભાસ્પદ નથી. જેઓ મૂર્તિને માને છે તેમના ઉપર વિચિત્ર આક્ષેપ કરી પિતાના પક્ષનો સાથ મેળવવા મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી સંઘમાં વધતી જતી એકતાને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ પ્રયત્ન આજના શિક્ષિત અને વિચારક વર્ગમાં કેટલો કારગત નિવડશે એ માટે વિશેષ ચિંતા કરવા જેવું અમને લાગતું નથી. પણ બીજા વર્ગમાં એની અનિષ્ટ પડઘો પડવાનો સંભવ ખરે. આથી જ ચેતવણીનો સૂર સંભળાવો આજના યુગમાનસને અનુરૂપ ફરજ લેખાશે એમ અમે માનીએ છીએ.
મુનિશ્રીએ ક્યાંઈ પણ શાસ્ત્રીય કે પરંપરાની હકીક્ત જણાવ્યા વિના જ એકેન્દ્રિય હિંસા, દેવદ્રવ્ય અને મૂર્તિવાદ વિશે વિતંડાથી કામ લીધું છે. એ વિશે અને અહીં ઘટતો જવાબ આપી દઈએ. મુનિશ્રી પૃષ્ઠઃ પાંચમા ઉપર નેધે છે
જૈન ધર્મમાં પણ કેટલીક વ્યક્તિઓ એકેન્દ્રિય જીવેની દયા પ્રતિ ઉપેક્ષા બુદ્ધિ રાખે છે, જે હેવી ન જોઈએ.” | મુનિશ્રીએ આ હકીક્ત સંભવતઃ પ્રભુમતિને ચઢાવવામાં આવતાં પુષ્પોને ઉદેશીને કરી હોય એમ લાગે છે. પુષ્પપૂજાના ઔચિત્ય વિશે જણાવીએ તે પહેલાં અમને એ પૂછવાનું મન થાય છે કે, સ્થાનવાસી સાધુઓના નિવાસ માટે બનતાં સ્થાનકોમાં એવી જીવદયાને પ્રશ્ન આડે નથી આવતું ? એમાં એકેન્દ્રિય તે શું પણ એથીયે વધુ સત્તાવાળા ત્રસ જીવની વિરાધના થયા વિના રહેતી નથી એ હકીક્ત ક્યાં છુપાવવા જેવી છે? ઠેર ઠેર ઊભાં થયેલાં સ્થાનકે શું સાધુઓના એક યા બીજી રીતના ઉપદેશનું ફળ નથી ? અને ન હોય તે શા ખાતર સાધુઓએ એવાં સ્થાનકોમાં આશ્રય લઈ વહિંસાને પ્રેરણા આપવી જોઈએ ?
એ પ્રશ્નના જવાબમાં જ પુષ્પપૂજા અને મૂર્તિઓ માટે બનાવાતાં મંદિરનું સમાધાન રહેલું છે.
એ સ્થાનકે પણ સામાન્ય ઘર જેવાં હોતાં નથી. એને માટે ફંડફાળા ઉઘરાવીને મેટાં આલીશાન મકાનો આજે પણ બનાવવામાં આવે છે. એ માટે એકઠા થતા દ્રવ્યને આપણે શું નામ આપીશું? વળી, એવા ફંડફાળા ઉઘરાવતા જૈન શ્રાવકેને હાથે ગેરલાભ–જેવા દેવદ્રવ્ય માટે બતાવવામાં આવ્યા છે તેવા ગેરલાભો-શ્રાવકોએ લીધાનું પણ ઘણી વખત સાંભળવામાં આવે છે. એવા પૈસાનો ગેરલાભ લેનાર દેશી ગણાય કે નહિ?
કોઈ પણ સારા ઉદ્દેશ કોઈ ગેરલાભ લે તેથી તે ઉદ્દેશ ખાટી છે એમ કેમ કહી શકાય ?
સ્થાનવાસીઓએ જેન આગમે છપાવા માટે સારું એવું ફંડ એકઠું કર્યું છે. એ ફંડ જે “સાહિત્ય પ્રકાશન ફંડ' કહી શકાય અને તેનો ઉપયોગ બીજે ન થઈ શકે તે દેવમંદિરે
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧ ] પ્રેમવાણી પુસ્તિકાને જવાબ માટે એકઠા કરાયેલા કે કરાતા દ્રવ્યનો ઉપયોગ બીજામાં કેમ કરી શકાય? આપનારે જે ઉદ્દેશથી દ્રવ્યદાન કર્યું હોય તે ઉદ્દેશને પડતો મૂકી એને બીજે ઉપયોગ કરે એ તે ખરે
ખર, વિશ્વાસઘાત જેવું છે. ટ્રસ્ટીપણાને કાયદો એમ જ કહે છે. બીજા ઉપયોગ માટે દેવદ્રવ્યના ખાતાની સાથોસાથ સાધારણ વગેરે ખાતાઓ હોય છે જ અને એને લાભ સાધર્મિક ભાઈઓ તેમજ બીજાઓને પણ આપવામાં આવે જ છે એ હકીક્ત મુનિશ્રીની જાણ બહાર હોય એમ લાગે છે. પરંતુ દેવ માટે અર્પણ કરાયેલું દ્રવ્ય, તેને ગમે તે નામ આપે, દેવમંદિરો અને દેવમૂર્તિ માટે જ વાપરી શકાય.
મૂર્તિવાદ એ સહેતુક શાસ્ત્રીય પરંપરા છે જ્યારે મૂર્તિને વિરોધ તે ભારતમાં મુસ્લિમ આવ્યા ત્યાર પછીથી શરૂ થયો એ ઐતિહાસિક હકીક્ત વિશે ભાગ્યે જ બે મત છે.
જૈનધર્મની સંસ્કૃતિ આજસુધી આટલી દમૂળ છે એ એના મંદિર, મૂર્તિઓ અને તેની ઉપાસનાના કારણે છે. એની સામે કેટલાંયે આક્રમણો થયાં, વિઘો આવ્યાં, પ્રત્યાઘાતો પડયા છતાં એ એ સંસ્કૃતિ જીવિત છે એ એની પ્રભુ પ્રત્યેની અવિચલ શ્રદ્ધા-ભક્તિના જ કારણે. એ પાછળ સદીઓનો ઈતિહાસ પડ્યો છે.
જૈનધર્મના સાહિત્યનું જેણે સારી રીતે મનન કર્યું હશે તે ઃિસંકોચ કહી શકશે કે જૈન સાહિત્યમાં મૂર્તિ પૂજાની પ્રથા પ્રાચીન કાળથી હતી. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના શાસન કાળમાં પ્રથમ ચક્રવતી ભરત મહારાજાએ બંધાવેલાં મંદિર અને ભરાવેલી મૂર્તિઓ સંબંધે ઉલ્લેખો મળી આવે છે. એટલું જ નહિ, જૈન આગમોમાં પણ સ્થળે સ્થળે ફસ, હિમા તેમજ શાશ્વતી અને અશાશ્વતી પ્રતિમાઓની સ્થિતિ દેવલોકના વિમાનમાં સદાકાળ હોવાના ઉલ્લેખે છે. આજનો ઇતિહાસ પણ એ બતાવી રહ્યો છે કે ભગવાન મહાવીરના સમયમાં જેનધર્મમાં મૂર્તિપૂજા વિદ્યમાન હતી.
જૈન સાહિત્યમાં બતાવેલા નામાદિ ચાર નિક્ષોનું સન્મ અધ્યયન કરતાં એ સ્વતઃ સિદ્ધ થઈ શકે છે કે, જેનધર્મમાં મૂર્તિપૂજાનું સ્થાન અદ્વિતીય છે. એટલું જ નહિ શ્રમણ સંસ્કૃતિનું એ મહત્ત્વનું અંગ છે. જૈન શાસ્ત્રોનું સૂક્ષ્મ અધ્યયન કર્યા પછી કેટલાયે સાધુએએ મૂર્તિને માનનાર પક્ષને આશ્રય લીધે છે એનાં ઉદાહરણે ક્યાં ઓછાં છે?
મૂર્તિપૂજાથી સાંસારિક જીવનમાં પણ ભક્તિ ભાવનાની વૃદ્ધિ થતાં શિલ્પ, સંગીત અને સાહિત્યને સારું પ્રેત્સાહન મળ્યું છે એ નિર્વિવાદ છે.
સુરેશ દીક્ષિતે સાચું સંભળાવ્યું છે કે-“મૂર્તિપૂજાના ખોળામાં શિલ્પકળા સચવાઈ છે. મૂર્તિ અને મંદિરની વિવિધ રચનાઓમાં આપણા રાષ્ટ્ર અને ધર્મની વિવિધ રેખાઓ પડી છે, પુરાણેની અસંખ્ય કલ્પનાઓને પથ્થરરૂપે સાકાર કરવાની પ્રતિષ્ઠા મૂર્તિઓ અને મંદિરને જ વરે છે. મૂર્તિઓ પ્રજાની મનભાવના, આશા, નિરાશા અને કલ્પનારૂપે છે. સંસ્કારનું એ નવનીત છે.”
મૂર્તિવાદમાં નહિ માનનારા ભાઈઓને અમે પૂછીએ છીએ કે, તમારી સંસ્કૃતિનો ઈતિહાસ શો ? એ ક્યાંથી શરૂ થયો અને સંસ્કૃતિના વારસદારોને પ્રેરણા પમાડે એવી પૂર્વકાલીન ગૌરવગાથાનાં પ્રમાણે આપી શકે એવું તમારી પાસે શું સાધન છે?
જ્યારે મૂર્તિવાદની પરંપરાનાં પ્રમાણે તે પુરાતત્ત્વવેત્તાઓએ પણ શોધી બતાવ્યાં છે. તેમાંના કેટલાંક આ છે:
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ ]
શ્રી, જૈન સત્ય પ્રકાશ
- વર્ષ : ૨૦
૧. ડૉ. વીન્સેટ સ્મીથ · મથુરા એન્ટીકવીટીઝ 'માં જણાવે છે કે—‘ ભગવાન મહાવીરના પુરોગામી ભગવાન પાર્શ્વનાથના સમયમાં જે સ્તૂપની મૂળ રચના ઈંટાથી કરવામાં આવી હતી તે ઈ. સ. પૂર્વે ૬ના પછીને તે નથી જ એટલે કે ઈ. સ. પૂર્વ છઠ્ઠી શતાબ્દી પહેલાંને આ સ્તૂપ છે. રાગિરના જૈન સ્તૂપ પણ ધણા પ્રાચીન છે. )
ર. ઓરિસામાં ઉદયગિરિ અને ખંડિરની ગુફામાંથી મહારાજા ખારવેલના જે શિલાલેખ મળી આવ્યો છે તેમાં ઉલ્લેખ છે કે નદ મહારાજ જે કલિંગ જિનમૂર્તિને લઈ ગયા તે ખારવેલ મહારાજે પાછી મેળવી, જે ઈ. સ. પૂર્વે ૪૦૦ વર્ષ પહેલાંની મનાય. ૩. લાહાણીપુરથી મળી આવેલી જૈન મૂર્તિ જે ઈ. સ. પૂર્વ ૩૦૦-૩૫૦ના અરસાની હાલ પટણા મ્યુઝિયમમાં છે, તે વિશે ડૉ. કારીપ્રસાદ ાયસવાલને લેખ બિહાર એરિસા રિસર્ચ'માં પ્રગટ થયા છે.
૪. મથુરાની કુષાણકાલીન લેખવાળી મૂર્તિ.
૫. આ ઉપરાંત સૌથી પ્રાચીન પ્રમાણ માહન-જો-દારાની સામગ્રીમાંથી મળી આવ્યું છે, જે સામગ્રી ઈ. સ. પૂર્વ સવા પાંચ હજાર વર્ષની પુરાણી મનાય છે. એ સામગ્રીમાંથી જૈન મૂર્તિઓ મળી આવ્યાનાં પ્રમાણો પુરાતત્ત્વવિદોએ પ્રગટ કયાં છેઃ હિંદી વિશ્વભારતી' ના પૃષ્ઠ: ૪૬૪માં જે વિગત પ્રગટ થઈ છે તેનુ શબ્દશઃ ભાષાંતર આ પ્રમાણે છે:
"C
મેાહન–જો–દારાથી મળી આવેલી સામગ્રીમાં કાર્યોત્સર્ગસ્થ આસનવાળી મૂર્તિ મળી આવી છે, જેની કઇક સરખામણી ભગવાન ‘ જિન’ સાથે કરી શકાય.”
આ અતિહાસિક પ્રમાણા જેનેાની શાસ્ત્રીય પરંપરા તરફ આપણું ધ્યાન ખેંચી રહી છે. આમ પુરાતત્ત્વવેત્તાઓએ જૈનધર્મની પ્રાચીનતાના જે પત્તો મેળવ્યા છે તેનુ એક. અગત્યનું સાધન જૈન મંદિરો અને મૂર્તિને પણ આભારી છે. એ મંદિર અને મૂર્તિના લેખેથી મંદિરના નિર્માતા, પ્રતિષ્ડા કરનાર પૂર્વી આચાયા વગેરેના સમય, વશપરંપરા અને તત્કાલીન ઇતિહાસના મેધ સુગમતાથી થયા છે અને થાય છે.
સ્થાનકવાસી સામે. જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવા સારુ એ મૂર્તિલેખાના પ્રમાણેા તા ટાંકે છે પણ એના પ્રધાન ઉદ્દેશને અવગણે છે એ જોતાં ભારે આશ્ચર્ય થાય છે. (જીએ આવાં મુનિ-લેખક : શ્રી, ખારેચદજી મહારાજ. )
આ ઉપરાંત કેટલાક જિનેશ્વરની મૂર્તિ વિશેષ તો કરે છતાં મિથ્યાલી દેવ-દેવીઓની ઉપાસના કરતા જોવામાં આવ્યા છે. મતલબ કે, મૂર્તિપૂજ્ઞના વિધી પણ એક યા બીજી રીતે કૃતિવાદથી અલગ રહી શકયા નથી.
For Private And Personal Use Only
.
અહીં તાજેતરના એક અનુભવની વાત નોંધવી યોગ્ય ગણાશે : એક તેરાપથી સાધુને હમણાં જ મળવાનું થયેલું. તેમણે પોતાના ધાર્મિક ઉદ્દેશને સમજાવવા કેટલાંક પેાતાના હાથે દોરેલાં કાલ્પનિક ચિત્રા બતાવ્યાં; ત્યારે અમને થયું કે સિદ્ધાંત સમજાવવા માટે ચિત્રાનુ અવલંબન લેવું તો પડે જ છે. એ માટે શ્રાવક પાસે ખર્ચ પણ કરાવવુ પડે છે. એજ રીતે જે ઉપદેશના પ્રચાર માટે આવી પુસ્તિકાનું પ્રકાશન કરવું પડે તે એક યા બીજી રીતે પ્રતીક--પૂઘ્ન નથી તે બીજું શું છે? આખર અક્ષર એ જ્ઞાનનાં પ્રતીક જ છે ને ?
એક ગ્રંથના રચયિતા સ્થાનકવાસી સંપ્રદાયના એક વિદ્વાન સાધુએ એમના ગ્રંથમાં પાતાના ફોટાના બ્લોક છપાવેલા અને તેની નીચે મને સ્મરણ છે ત્યાં સુધી એમ જણાવેલું
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧]
પ્રેમવાણી” પુસ્તિકાને જવાબ [૯ કે–આ ફેટો ગુરુ પૂજા માટે નથી, પરિચય માટે છે.'
કહેવાની ભાગ્યે જ જરૂરી છે કે, પરિચય આખરે પ્રશંસા અને પૂજામાં જ પરિણમે છે. ગમે તે હે, એ સ્પષ્ટ છે કે, મૂર્તિના અવલંબન વિના તેના વિરોધીઓને પણ ચાલ્યું નથી. પછી જિનેશ્વરની મૂર્તિને કે મંદિરને વિરોધ કરવાથી શું ? કહેવાતી ગુણપૂજા ગુણીના અવલંબનમાં-પૂજામાં પર્યવસાન પામે છે એ વિશે ભાગ્યે જ ઊંડા ઊતરવાનું રહે
જૈનધર્મને કોઈ પણ ઉપાસક મંદિરમાં શ્રીજિનેશ્વર ભગવાનની મૂર્તિ આગળ ભગવાનના ગુણનું સ્મરણ અને તે દ્વારા પિતામાં એ ગુણનું આકલન કરવાના હેતુથી જ જાય છે. કઈ પણ અહિક સુખસિદ્ધિ માટે જતો નથી. એવા હેતુ હોય તો ફળો યે નથી.
ગુણનું સ્મરણ ગુણીના અવલંબન વિના થઈ શકતું નથી. ગુણનું સ્મરણ કરવા સાથે જ ગુણીના આકારની કલ્પના થાય એ સહજ છે. એ જ કલ્પનાને પથ્થર કે ધાતુની મૂર્તિમાં આપણે સગુણ અવસ્થા કલ્પીને ગુણોનું સ્મરણ કરીએ છીએ.
વસ્તુત : મંદિર અને મૂર્તિઓ વગેરે જનતામાં ધાર્મિકતા પ્રવાહિત રાખવાનાં અમૂલાં સાધન છે. કેમકે સામુહિક ધર્મભક્તિ હમેશાં પ્રતીકની શોધ તરફ વળે છે અને તેથી કળામય મૂર્તિ અને શિલ્પવાળાં મંદિરનું નિર્માણ થાય છે. એ માટે ઉત્તમ વસ્તુઓ દ્વારા વિશાળ મંદિર બંધાવવા અને ભક્તિ તેમજ ધ્યાન માટે ઉત્તમ વાતાવરણ સર્જવા આપણે ત્યાગ પ્રેરણા મેળવે છે. એ જ કારણ છે કે વિમળશાહ, કુમારપાલ, વસ્તુપાલ-તેજપાલ, જગડુશાહ, દયાલદાસ વગેરેએ લાખના ખર્ચે મંદિર બંધાવ્યાં હતાં. એ મંદિરો અને મૂતિઓ જોઈ ને કાનું મન પ્રસન્ન નથી થતું ?
એમનો ત્યાગ પણ મંદિરે પૂરતો જ નહોતો, તેમણે અનેક પ્રકારે પોપકારનાં કાર્યો પણ કર્યા હતાં. વસ્તુપાલ અને તેજપાલે ખુલ્લી મૂકેલી દાનશાળાઓ અને જગડુશાહે તે લાખો માનવીઓને અન્ન પૂરું પાડીને દુકાળના ભયંકર પંજામાંથી છોડાવ્યા હતા એ ક્યાં અજાણ્યું છે? આજે પણ જ્યારે જ્યારે જ્યાં ત્યાં ધરતીકંપ થયા, લે આવી અને દુકાળે પડ્યા ત્યાં આ જ જેનોએ પિતાથી બનતી મદદ દ્વારા ત્યાગની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે એમ પ્રામાણિકપણે કહી શકાય એમ છે.
રેશનીંગના જમાનામાં પણ ગુપ્તદાન દ્વારા જેનોએ પોતાના સાધમી બંધુઓને મદદ પહોંચાડી છે. આજે પણ એ ત્યાગની પ્રણાલિ જરાયે ચૂક્યો નથી. મતલબ કે, જેનોએ દેરાસરો અને મૂર્તિઓના નિર્માણની સાથે સાથે માનવદયા-જીવદયા પ્રત્યે જરાયે દુર્લક્ષ રાખ્યું નથી.
છેવટે જણાવવું ઉચિત થશે કે—અમારા આ જવાબમાં મુનિશ્રીને મૂર્તિપૂજા તરફ વાળવાને જરાયે પ્રયત્ન નથી. મૃતિને માનવી કે ન માનવી એ એક વ્યક્તિગત પ્રશ્ન છે. અમારો ઉદ્દેશ તે માત્ર—સૌરાષ્ટ્ર અને બીજે સ્થળે વેતાંબર જૈન સમાજ જે રીતે પરસ્પર એકદીલ બની રહ્યો છે, એવા વિવાદને મૂકીને–ભગવાન મહાવીરના એક ભક્તરૂપે ખભેખભે મેળવી રહ્યો છે ત્યાં આવા વિદ્રોહી પ્રચારથી પરસ્પર વૈમનસ્ય વધવાને ભય છે તે ન થે જોઈએ એ છે.
અમે ઈચ્છીએ છીએ કે મુનિશ્રી શાસ્ત્રોનું સન્મ અવગાહન કરે અને આવા વાદને એકાંતિક બનાવી પ્રચારની ધૂનમાં ન રહે; એથી તે આપણા જ પગમાં કુહાડે મારવા જેવું થશે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
=
=
છે
મા ITY/"
પI/ WE
Fi'
=' .
III IIIIII.
gઝ
કે
છે
નિર્વાણ
લેખક : શ્રીયુત “જ્યભિખુ પાવાપુરીના પવિત્ર ડુંગરા આજડેલી ઊઠયા હતા. પ્રત્યેક ઘરને ઉંબરે શેકની છાયા પથરાઈ ગઈ હતી. આકાશનું, આ માસની અમાસનું હૈયું નિર્મળ તારકવૃંદથી શણગારાઈ ગયું હતું. રાજબાગના રાજકાસારના જળમાં કમળ સ્થિતપ્રજ્ઞની જેમ ખડાં હતાં.
જ્ઞાનીઓ કહેતા હતા: “આનંદ ! આજ પ્રભુ મહાવીર મુક્તિને વરશે.”
પ્રજાજને નિશ્વાસ નાખતા હતાઃ “હાય રે! પ્રભુની પ્યારી દેહછબી આ અભાગી આંખેથી અળગી થશે. અહિંસાની મહાજ્યોતિ આજે સ્કૂલમાંથી સૂરમમાં અદશ્ય થશે!”
ભક્તજને પિકાર કરતા ફરતા હતા: “રે, પ્રેમબંસરીની અમૃતવાણી હવે ક્યારે ફરી સાંભળવા મળશે ? વાણી તે કેવી? રાય-રંક, વિબુધ-અબુધ, જ્ઞાન-અજ્ઞાની, માણસ–પશુ સહુ સમજે એવી ! માનવતાને અનાહત નાદ હવે ક્યારે સાંભળશું?”
શિષ્યગણ મનમાં ને મનમાં ખેદ પામી રહ્યો “પ્રભુ મહાવીર આજ અમારાથી અલગ થશે.એમને તે મુક્તિની આડે રહેલી દેહની દીવાલ દૂર થશે, પણ અમારું શું? જ્ઞાની પુરુષના વચનથી શોક અને આનંદને સમાન લેખવાની મહેનત કરીએ છીએ; પણ આનંદને સ્થળે શેક આવીને પહેલે બેસી ગયે છે; કેમે કર્યો હઠાવ્યા હઠતે નથી!”
દે ને ત્રાષિઓ મીઠા શખ બજાવી રહ્યા છે, ને ગાઈ રહ્યા છે:
વૈશાલીન રાજકુમારે લૌકિક સિંહાસન છાંડી પારલૌકિક સિંહાસન સર કર્યું ! ક્ષત્રિયકુંડના ક્ષત્રિયે ક્ષત્રિયત્વ છાંડી બ્રહ્મત્વ પ્રાપ્ત કર્યું ! શિકારી ધનુર્ધર ક્ષત્રિયે, નિર્દોષ મૃગલાંને શિકાર મૂકી, કામ કોધ, લેભને જડમૂળથી સંહારી નાખ્યાં.
ઓ રાજમહેલના વાસી, અહિંસા ને પ્રેમે તને વન વન સાધના માટે રખડા. તારે રાજમહેલને ત્યાગ એ આકર્ષક નીવડ્યો કે અનેક રાજમહેલના
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧] નિર્વાણ
[૧૧ વાસીઓ સર્વસ્વ ત્યાગી તારે પંથે વળ્યા ! લેકે ભેગને બદલે ત્યાગને મહત્ત્વ આપવા લાગ્યા !
આર્યાવર્ત પર તારી પ્રેમબંસરી બજી રહી. એ બંસરીમાં આર્ય ગાતમ ને આર્ય સુધર્મા જેવા મહાબ્રાહ્મણે પિતાનું બ્રહ્મ ભૂલ્યા; રાજા શ્રેણિક ને રાજર્ષિ પ્રસન્નચંદ્ર જેવા ક્ષત્રિયત્વ ભૂલ્યાશાલિભદ્ર જેવા વૈશ્યત્વ વીસર્યા ને મેતારજ ને હરિબળ જેવા શુદ્ધત્વ છાંડી શક્યા. “આત્મા જ આત્માને ઉદ્ધારક છે એ મંત્ર પહેલે એમણે જ આપે ને!” કુલવધૂઓ તે મંગળગીત લલકારી બેઠી: મુક્તિસે જાઈ મિલ્ય રે મેહન મેરે,
મુક્તિસે જઈ મિ.' પણ પામર ભક્તગણે પિતાના શુષ્ક મુખથી ને સંત હોઠમાંથી આનંદને એક અવાજ પણ કાઢી શક્તા નથી ! જાણે ભગવાન હજી ગઈ કાલે જ તે એમની વચ્ચે આવ્યા છે. બારબાર વર્ષની મૌન-વાદળી જાણે હમણાં જ વરસી છે. બસે. નહીં, સે નહીં, પિસે પણ નહીં, હજી તે માત્ર બેતેર વર્ષ જ થયાં છે. એટલામાં આ મથામણ શી ! અરે, જીવન્મુક્તને વળી મુકિત શી! એ તે જીવતાં જ મુક્ત છે. એમને સંસારનું કયું પાપ સ્પશી શકયું છે! ભાઈ, જીવનને ઉત્સવ હોઈ શકે, મૃત્યુને મહોત્સવ તે કયા મનથી થાય? ગમે તેવી અજવાળી હોય પણ રાત તે રાત જ કહેવાય ને! ગમે તેટલું ઉજજવલ પણ મૃત્યુ તે ખરું જ ને!
દિવસોથી સાન્નિધ્ય અને સેવામાં રહેતે રાજરાજેદ્ર ઇંદ્ર પણ છેક છેલ્લી ઘડીએ હિંમત હારી બેઠે. સાજ તે બધા સજાવ્યા, મૃત્યુ-મહત્સવની બધી ય રચના કરી, પણ છેલ્લી પળે પ્રભુના અભાવની કલ્પના એને પણ પીડા કરી બેઠી, અરે! રાજપાટ જેના સેવા–સંપર્ક વિના બેજારૂપ લાગતાં, એ મંગળમૂર્તિ આમ ચાલી જશે તે કેને આધારે, કેના ઉત્સાહવચને આ રાજધુરા ખેંચાશે? આધિભૌતિક ઉપાધિઓના સૂકા રણમાં આત્માની સ્નેહબંસી વિના શે જિવાશે ?
એકત્ર થયેલાં અનેક નર-નારીઓની વતી ઇંદ્રરાજે પ્રભુને પ્રશ્ન કર્યો છે. દેવ, આપનાં ગર્ભ, જન્મ, દીક્ષા અને જ્ઞાન હસ્તત્તરા નક્ષત્રમાં હતાં ને !'
ભગવાન મહાવીરે જવાબમાં કેવળ હકારદર્શક માથું હલાવ્યું.
એ નક્ષત્રમાં ભસ્મ ગ્રહ સંકાન્ત થાય છે. અનિષ્ટ ભાવિની એ આગાહી કહેવાય ને?”
ભગવાન મહાવીરે પૂર્વવત્ હકાર ભયે.
આપ તે સમર્થ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, મૃત્યુની પળને થેડી લંબાવી ન શકાય?” ઇંદ્રના મનમાં ઊંડે ઊંડે ઈચ્છા હતી કે એકવાર મૃત્યકાળને
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ .
શ્રી. જેને સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ આગળ ધકેલવામાં આવે તે પછી વળી જોઈ લેવાશે. અણી ચૂક્યો સો વર્ષ જીવે.
ભગવાન મહાવીરે મીઠા શબ્દોમાં કહ્યું: “રાજ! મોહ વિવેકને મારે છે; માટે એને અંધ કહ્યા છે. મારા નશ્વર દેહ પ્રત્યેને તમારે મોહ આજે તમને આ બેલાવી રહ્યો છે. નિકટ રહ્યા છે, જ્ઞાની થયા છે છતાં ભાખેલું ભૂલી ગયા કે આયુષ્યનો એક ક્ષણ પણ સુર, અસુર કે માનવ-કઈ વધારી શકતું નથી ? નાટક તો નિશ્ચિત બાંધેલો સમયમર્યાદામાં ભજવાય ને પૂરું થાય એમાં જ શોભા ! અન્તહીન નાટક રુચે ખરું? તમે તે સંસાર જીતી લેનાર દ્ધા છે. છતાં મેહ પાસે હજી વારંવાર પીછેહઠ કરે છે. મોહને જીત મુશ્કેલ છે. શું તમે જ નહેતા કહેતા કે શીતળ હેમંત ઋતુમાં ઊનનાં વસ્ત્રો ભલે ઉપયોગી હોય, સુખકર હોય, પણ વસંત આવે ગ્રીષ્મ પ્રગટે એટલે એ તે ફેંકવા ગ્ય જ! રંકના હાથમાં પાત્ર ત્યાં સુધી જ ભે, જ્યાં સુધી એને ભિક્ષાની જરૂર છે. રંક મટીને એ રાજા થાય, પછી પણ જે પાત્ર લઈને ફરે તે ? દેહનું કામ, જન્મનું કારણ ને મૃત્યુની ગરજ-સરી ગઈ, આયુષ્યની એક ક્ષણ અને ક્ષણને એક કણ પણ હવે બેજારૂપ છે. ઇંદ્રરાજ ! જુઓ, પણે વસંત–કદી ન કરમાતી અમર વસંત ખીલી રહી છે. સત્, ચિત્ ને આનંદની કદી ન આથમતી ઉષા ઊગી રહી છે? સ્વાગત માટે સજજ છે!”
ઇંદ્રરાજ શરમાઈ ગયા, પગમાં પડ્યા.
એકત્રિત મેદનીમાં પ્રભુ વીરના નિકટના સેવકે પણ હતા. તેઓએ તૂટતી ધીરજવાળા ભક્તજનોને એકઠા કરીને આશ્વાસન આપવા માંડયું. કેઈ ખાનગી વાત તેઓ જાણતા હોય તેમ કહેવા લાગ્યા: “ભલે ભગવાન ગમે તે કહે, પણ હાલમાં નિર્વાણ નહિ સ્વીકારે, તે એક ને એક બે જેવી વાત છે. અંતેવાસી છીએ એટલે અંદરની વાત અમે જાણીએ છીએ. અમને બરાબર યાદ છે, કે ભગવાને પિતાના પ્રિય શિષ્ય મહર્ષિ ગૌતમને એકવાર કહ્યું હતું, કે આપણે બંને એક સાથે એક દિવસે સિદ્ધ (એકને કેવળજ્ઞાન-એકને સિદ્ધિપદ) થઈશું. આજે તેમણે જ મહર્ષિ ગૌતમને ધર્મધ દેવા બીજે ગામ મેકલ્યા છે. જળ-મીનની પ્રીત છે. જેમના વિના એક ક્ષણ પણું જીવી શકે નહીં. એવા ગૌતમસ્વામીના આવ્યા વગર ભગવાન કંઈ દેહ છોડી દેશે ? શાન્તિ ધારણ કરે ! આ તે મેટાની લીલા છે!”
વાત બિલકુલ સાચી હતી. મહાસમર્થ ઈન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરે વચન આપ્યાની વાત જાણતી હતી. આથી આખા સમુદાયમાં આસાયેશની લાગણી પ્રસરી રહી. પણ ભગવાન તે અંતિમ ક્રિયામાં મગ્ન હતા. પર્યકાસને બિરાજ્યા હતા.
આયુષ્યની શીશીમાંથી છેલ્લા કણ ઝરતા હતા, ને એ પણ હવે પૂર્ણ થવાની
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧ ] નિર્વાણ
[ ૧૩ તૈયારીમાં હતા. દુવિધામાં પડેલે જનસમૂહ સહસ્ત્ર સૂર્યની કળાથી તપતી એમની મુખમુદ્રા સામે નીરખી રહ્યા હતા. સહુના શ્વાસ ઊંચા હતા, સહુના મેં પર એશિયાળાપણું હતું.
પ્રભુએ છેલે સૂમ કાયમ પણ રુધ્ધ ને આંખને આંજી દેનારું તેજવલ પ્રગટ થયું. તારાગણથી વિભૂષિત આ મહિનાની અમાવાસ્યાની રાત્રિ એકાએક અલૌકિક પ્રકાશથી ઝળહળી ઊઠી. ચારે તરફથી જયનાદ સંભળાયા.
“પ્રભુ નિર્વાણ પામ્યા ! ” હવામાં શંખ કાયા, વનમાં દુંદુભિ વાગ્યાં.
સંસારને ઝળહળાવી રહેલે મહાદીપક અંતરચક્ષુઓને ઉજજવળ કરી ચર્મચક્ષુઓની સામેથી બુઝાઈ ગયે. મેહની દારુણ પળો પર ઇંદ્રરાજ વિજય મેળવી હવે સ્વસ્થ થતા હતા ને કહેતા હતા:
દીપક પેટા ! દીપાવલિ રે ! પ્રભુ નિર્વાણ પામ્યા !'
અમાવાસ્યાની એ રાત અનેક દીપકેથી ઝળહળી ઊઠી. પણ કેટલાક શંકિતનાં હદય પેલા મોટી મોટી વાત કરી આશ્વાસન આપનાર અંતેવાસી પાસેથી ગુરુ ગૌતમને આપેલા વચનની હકીક્તને જવાબ માગવા ઉત્સુક હતા.
પ્રભુને નિર્વાણ-ઉત્સવ રચાઈ રહ્યો હતા; શંખ, મૃદંગને પણવથી આકાશ ગૂંજી રહ્યું હતું. અંધારી રાત ઉજમાળી બની ગઈ!
બીજા દિવસનું પ્રભાત હજી ખીલ્યું નહોતું, ત્યાં સમાચાર આવ્યા કે ગુરુ ગૌતમને પ્રભુ મહાવીરના મૃત્યુની જાણ થઈ ગઈ છે. એમનું રુદન વજા-હૈયાંને પણ ભેદે તેવું છે. એમના રુદનના શેકભારથી પૃથ્વી પણ ભીંજાઈ ગઈ છે. લતાઓ પરથી ફૂલ કરમાઈને પૃથ્વી પર કરી રહ્યાં છે, ને કમળવેલ મુરઝાઈ રહી છે. આખું વાતાવરણ શિકાકુલ છે.
એ મહાજ્ઞાની બ્રાહ્મણને આત્મા બાળકની જેમ વ્યાકુલ બની ગયું છે. સમાચાર લાવનારાઓએ કહ્યું કે અમારા થી એ જોઈ ન શકાયું, એટલે અમે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ: ૨૦ ત્યાંથી ચાલ્યા આવ્યા.
સાચી વાત છે.
ગુરુ ગૌતમ આકાશ સામે ગર્જના કરી પડઘા પાડે છે “પ્રભુ ! એવાં તે કયાં મારાં મહાપાપ હતાં કે જીવનભર સાથે રાખીને અંતકાળે અળગે કર્યો? શું તમારાં વચન મિચ્યા હતાં ! અરે, મિથ્યા કેમ કરીને માની શકું ? પછી આમ કેમ ?” આ તે જ્ઞાનીનું રુદન !
અરે, આવા કરુણ સ્વરભાર તે સંસારમાં કેઈન જોયા નથી. માનવીનાં ધબકતાં હૈયાં થંભી જાય એવા એ શેકસ્વર !
સંસારને કઈ બાપ, કઈ મા, કઈ પતિવ્રતા, કેઈ પુત્ર, કેઈ બહેન આવું કદી રડી નહિ હોય! યેગીનાં આવાં અમૂલખ આંસુ સંસારે જન્મ ધારી કદી જોયાં નહિ હોય!
આખી મેદની નવી વેદના અનુભવી રહી. ઈદ્રરાજ વિચારી રહ્યા કે અજ્ઞાનીને સમજાવ સહેલું છે, પણ આ જ્ઞાનીને શેકભાર કેમ હળવે કરી શકાય? સમજીને શી રીતે સમજાવાશે? મત્સ્યને તરવાનું કેમ શિખવાશે? સહુ અજબ મૂઝવણ અનુભવી રહ્યાં.
પગલે પગલે, પળે પળે ગુરુ ગૌતમ સમીપ આવી રહ્યા હતા. પાવાપુરીના સુંદર પાર્વતીય પ્રદેશ પર ગોપજનેની બંસી બજી ઊઠી કે એ મહાગુરુ ધીર, સ્વસ્થ પગલે આવતા દેખાયા.
પણ આ શું? આશાતીત દશ્ય ! વિલાપને બદલે, રુદનને બદલે, મહાગુરુના મુખ પર અપૂર્વ શાન્તિ ને અલૌકિક તેજ રમતાં હતાં. તેમનાં નેત્રમાં પ્રાસસિદ્ધિને નવીન આનંદ ભર્યો હતે !
અરે, મહાગુરુ તે હસે છે! શું મહાદુઃખમાંથી પ્રગટ થતું ગાંડપણ તે એમને લાગ્યું નથી ને! આખી મેદની ઉત્સુકતામાં સમીપ આવી.
પ્રભુ ગયા !” ઇંદ્રરાજે બોલવાની હિંમત કરી.
હા, એ ગયા ને આપણે તરી ગયા, ઇંદ્રરાજ, હાડચામની મેહમાયાની દીવાલે ભૂદાઈ ગઈ. જે જીવનથી ન પ્રાપ્ત થયું તે મહાપ્રભુના નિર્વાણે મારા નિર્વાણના પથને નિશ્ચિત કર્યો. મારી સિદ્ધિનાં દ્વાર ખૂલી ગયાં.
શું આપને મહાજ્ઞાન-કેવળજ્ઞાન ઊપર્યું?”
કેમ કરીને?”
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫
અંક : ૧ ]
નિર્વાણ “ઇદ્રરાજ, સાંભળવું હોય તે સાંભળી લે ! ભગવાનને હું એકાંત રાગી ભક્ત હતું અને એ એકાંત રાગ મારી પ્રગતિને હાનિકારક નીવડ્યો હતે. આત્મિક પૂજાને બદલે મેં વ્યક્તિપૂજા આદરી હતી. ગુણને બદલે એમના દેહને હું પૂજારી બન્યા હતે ભાવને બદલે દ્રવ્યને પૂજારી બન્યું હતું, ને છતાં હું તે માન કે મેં તે ભાવપૂજા જ આદરી છે. પ્રભુને વિરહ મારે માટે અસહ્ય હતા. એ અસાતા જ મારી અશક્તિ હતી. એ કારણે અનેક નાના નવદીક્ષિત સાધુઓ ઝટઝટ સાધ્યને વરી ગયા ને હું એવો ને એ બેઠો રહ્યો. ભગવાન ઘણીવાર કહેતા:
ગૌતમ, મોહ અને ભ્રાન્તિનું સામાન્ય સર્વત્ર પ્રસરેલું છે. તને કયાં ખબર છે કે રાગ એવી ચીજ છે, કે જે સહસ્ત્ર શતાબ્દીઓના સ્વાધ્યાય-સંયમને તપ-તિતિક્ષાને નિર્માલ્ય બનાવી નાખે છે. સાગરના સાગર ઓળંગી નાખનાર સમર્થ આત્માને ખબર નથી હોતી કે કેટલીકવાર કિનારા પાસે જ એનું વહાણ ડૂબે છે. સૂરજ છાબડે ઢંકાય એવી કહેવત કેટલીક વાર જ્ઞાનીઓ જ સાચી પાડે છે. ગૌતમ, ફરીથી કહું છું, હાડચામની દીવાલે ભેદી નાખ! ક્ષણભંગુર દેહને નજરથી અળગે કર ! બાહ્ય તરફથી દષ્ટિ વાળી આંતર તરફ જા ! ત્યાં ગૌતમ પણ નથી, મહાવીર પણ નથી, ગુરુ પણ નથી કે શિષ્ય પણ નથી! સર્વને સમાન બનાવનારી પરમ જ્યોતિ ત્યાં વિલાસી રહી છે.”
ગુરુ ગૌતમ આટલું આટલું કહીને થંભ્યા. અંતરમાં આનંદને મહાસાગર ભરતીએ ચઢવ્યો હોય, તેવી તેમની મુખમુદ્રા જ છે ને!ડી વારે ગુરુ ગૌતમ બોલ્યા:
પણ ભક્તજને, હું માનતે કે પ્રભુ આ બધું બીજા કેઈને લક્ષીને કહે છે. સંસારમાં ગૌતમે તે આસક્તિમાત્ર છોડી છે! પણ અંતરને ઊજળ ખૂણે એક આસક્તિ હતી, પ્રભુના દેહ પરના મમત્વની. દેહ તે ક્ષણભંગુર છે ચિરંજીવ તે માત્ર આત્મા છે; એ હું જાણતો હતો. ક્ષણભંગુરની ઉપાસના ન હોય. એમ હું સહને કહેતે હતે. પણ હું જ ભૂલ્ય ! ચતુર પડ્યો ચતુરાઈની ખાડમાં ! છેલ્લી પળે મને અળગો કરી પ્રભુએ મારી ભ્રમણા, મારે મેહ દૂર કરી પિતાનું વચન પાળ્યું. પ્રભુનું મૃત્યુ તે મરી ગયું હતું–મારું પણ મૃત્યુ હવે મરી ગયું. આજ હિં કૃતકૃત્ય થયા
“પ્રભુએ નિર્વાણ પામી સંસારને સદાને માટે અખંડ પ્રકાશ, ન બુઝાય તેવી તિ, માણસ ભૂલે ન પડે તે ધર્મ બતાવ્યા છે.
જય હે મહાપ્રભુને !” મેદની ગુરુના પાયને વંદી રહી.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भोजपुरका जैन मन्दिर लेखक : पूज्य मुनिराज श्रीकान्तिसागरजी, ग्वालियर आर्योंका प्रकृतिप्रेम विख्यात रहा है। उसके द्वारा सौंदर्यानुभूतिजनित आनन्दसे मानव उत्प्रेरित होता आया है । कलाका जन्म भौतिक आवश्यकताओंमें होता है । रसज्ञ उसे आत्मस्थ सौंदर्यका उद्बोधक मानता है । बाह्य प्रेरणाप्रद निमित्तसे अन्तरंगके अमूर्त भावोंको अतुलनीय बल मिलता है। भारतीय कलाके पीछे एक निश्चित प्रेरणाशील और ऊर्जस्वल विचारकी सुदृढ परम्परा सन्निहित है। मानवकी सामूहिक वृत्ति धर्ममें केन्द्रित होनेके कारण, कलाका विकास धर्मके द्वारा ही हुआ है । मन्दिर, गुफाएं, प्रतिमाएं आदि भावमूलक शिल्पकृतियां उसीकी परिणति हैं । जब संस्कृति, कलाके द्वारा प्रकृतिकी मनोरम गोदमें अपनी अपनी अस्मिताको मूर्त करती है तब उसके सौंदर्य प्रदर्शनकी क्षमता तो वृद्धिंगत होती ही है, साथ ही उसका सुकुमार भावप्रेरक आनन्द भी द्विगुणित होकर अतीन्द्रिय सिद्ध हो जाता है । वास्तवमें साधक अपनी चिर साधना नीरव स्थानमें ही कर, साध्य तक पहुंच सकता है।
प्रकृति उसके लिये महती प्रेरणाको स्रोतस्विनी है । वह सात्त्विक वृत्तियोंकी ओर सूक्ष्म संकेत भी करती है । ऐसे नैसर्गिक स्थानोंमें व्यक्ति सांसारिक वृत्तिको विस्मृत कर अन्तर्मुखी चित्तवृत्तिमें तन्मय हो जाती है जो जीवनका चरमोत्कर्ष है । वाणीका गंभीर मौन साधककी अन्तश्चेतनाको जागृत कर, स्फूर्तिप्रद व आत्मबलवर्द्धक शक्तियोंका सूत्रपात करता है। वही मानवताकी सुदृढ़ आधार शिला है । भारतीय अध्यात्मवादको उत्प्रेरक भावना प्रारंभ कालसे ही समाजमूलक रही है।
सीमित आवश्यकताओंमें जिन दिनों सांसारिक वृत्ति व्याप्त थी, उन दिनों सापेक्षतः जीवन शान्तिमय था किन्तु केवल आवश्यकताओंको ही साध्य मान कर जबसे मनुष्यने जीवनदान प्रारंभ किया है तबसे आन्तरिक शान्तिका लोप ही नहीं अपितु आध्यात्मिक प्रेरणाके स्थानसे भी च्युत हुए जा रहा है । वैचारिक परम्पराका अनुभवजन्य ज्ञान अन्तर्मानसमें तब ही उदित होता है जब कभी प्राचीन खंडहर या गिरिकंदराओंमें बिखरी हुई या ध्वस्त कलात्मक संस्कृत्तिके बीच खडे होते हैं। वहां विगत वंदनीय विभूतियोंका मधुर स्मरण होता है। मेरे मुनिजीवन में ऐसी अनेक घटनाएं घटी हैं जिनसे हृदय पर बहुत ही आघात लगा और प्रतीत हुआ कि आजके सर्व साधनसंपन्न युगमें जितना राजनैतिक दासत्व स्वीकार किया उससे हमारी पार म्पिरिक व चिरपोषित कलात्मक वृत्ति एवं रसज्ञताको निष्कासन मिला । आश्चर्य इस बातका है कि जो भावमूलक अंतश्चेतना किसी समय पूर्व पुरुषोंके दैनिक जीवनमें साकार थी वही आज हमारे जीवनसे दिनानुदिन विलुप्त हुई जा रही है, कारण कि हम प्रत्येक वस्तुको
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म : १] ભેજપુરકા જૈન મંદિર
[ १७ गंभीरतापूर्वक देखनेका प्रयत्न ही कहां करते हैं ? तभी तो हमारी जैन संस्कृतिके भव्य भालको उज्जवल करनेवाले शताधिक प्रतीक अरक्षित-उपेक्षित दशामें पड़े हैं, अपना सौंदर्य अरण्यमें बिखेर कर भूमिसात् हो रहे हैं । सहृदय अन्वेषककी ये कब तक प्रतीक्षा करते रहेंगे? मैं इस निबंधमें एक ऐसे ही, शताब्दियोंसे उपेक्षित खंडहरकी कीर्तिगाथा सुनाने जा रहा हूं। ___ भोजपुरकी ओर- पुरातत्वके प्रति स्वाभाविक आकर्षणके कारण मध्यप्रदेशसे भोपाल आने पर प्राचीनतम खंडहर व शिल्प-भास्कर्यमूलक कलाकृतियोंकी गवेषणा करनेसे सांचोके उपरान्त भोजपुरका नाम भी कर्णगोचर हुआ और प्रमुख संचालककोंसे ज्ञात हुआ कि भोजपुरके अवशेष भोपालके खंडहरोंमें महत्त्वपूर्ण स्थान रखते हैं । अतः उनका अन्वेषण नितान्त आवश्यक ही नहीं, अपितु अनिवार्य है। स्थानीय कलाकारों द्वारा मुझे प्रेरित किया गया कि बिना भोजपुर देखे भोपालके हार्दको समझा नहीं जा सकता। इसके संबंधमें विभिन्न प्रकारको किंवदन्तियां सुन चुका था। पर वहांके वनराजोंके प्रकोपसे भी मैं अपरिचित न था। भोपाल सरकारके सुयोग्य प्रधानमंत्री श्री डा ० शंकरदयालजी शर्माने मुझे आश्वस्त किया कि मैं भोजपुर अवश्य जाऊ । उचित सभी प्रकारकी व्यवस्था सरकार करेगी। चातुर्मास बाद ता. १०-१२-५३ को मैं तरुण बाबू घेवरचन्दजीके साथ अतीतकी ज्योतिके दर्शनार्थ पैदल चल पड़ा ।
प्रकृतिके प्रांगणमें-कलाकरका नैसर्गिक निखार प्रकृतिकी सुरम्य आभामें उद्दीपित होता है । भोजपुर इसका अपवाद नहीं। भोपालसे ओ बेदुल्लागंजके मार्ग पर मिसरोदसे कुछ आगे चिखलोदकी ओर एक शाखा फूटती है जिस पर लगभग ४ मोलसे कुछ अधिक जाने पर पुनः दाहिने हाथकी ओर मुडने पर जो कच्चा मार्ग है वही टेढी मेही पगडंडियोंसे होता गन्तव्य स्थान पर पहुंचता हुआ गोहरगंजकी ओर जाता है। चिरपोषित मनोकामना लिए उत्साहके साथ हम लोग आगे बढे जा रहे थे। मार्गकी विलक्षणता अपरिचित पथिकको लक्ष्यभ्रष्ट करनेवाली वृत्ताकार थी, उन पगडंडियोंको पार करते हुए, बंगरसियासे जो मार्ग जाता है वह यद्यपि विशाल वृक्षोंसे परिवेष्टित तो नही है किन्तु झाडी-झुरमुट इतने अधिक हैं कि दिनको भी एकाकी जानेका साहस संचित करना होगा । बांई और छोटीसी पहाडी और दाहिनी और कलियासोत है जो वेत्रवतीसे आ मिलता है। कहीं कहीं जनशून्य एकान्त भ्रमित कर सकता है। ज्यों ही आगे बढे त्यों ही बाई ओरकी पहाडकी एक दीवार पर दृष्टि पडी। गढ़े--गढ़ाए सुगठित प्रस्तर व्यवस्थितरूपसे अवस्थित थे, जो भित्तिका भव्यरूप धारण किये थे। इसकी चौडाई २० फीटसे कम न होगी। महाराजा भोजने इसे कालीयसोतको रोकनेको बनवाया था। एक स्थान पर बांध तोडनेका असफल प्रयास भी परिलक्षित हुआ। जंगलसे होता हुआ बांध कहीं कहीं मार्गसे इतना सटा है कि दिनको भी हिंस्र पशुओका मिल जाना असम्भव नहीं। छोटो सघन झाड़ियां जंगलसे कहीं अधिक भयप्रद प्रमाणित हो सकती है। और इस मार्गमें कोई व्यावसायिक गांव न पड़नेसे आवा
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[वर्ष : २० गमन भी सीमित है। बांधकी दीवाल भोजपुरके मन्दिर तक चली गई है। इतना विस्तृत, सुदृढ़ और सुन्दर बांध तात्कालिक जानतिक सुविधाओंके प्रति शासनकी जागरुकताका स्मरणीय प्रतीक है । बंगरसिया गांव इसी बांधकी सुदृढ़ दीवाल पर बसा जान पड़ता है। बांधकी व्यापक परिधिको देखते हुए ज्ञात होता है कि उन दिनों जल स्थगन-कला कैसी उच्च सीमा तक पहुंच चुकी थी ? मौर्यकालमें भी अशोक द्वारा सिंचाई के लिये नहरोकी व्यवस्था थी। मोहन-जो-दारो तथा नालन्दाके खण्डहरों में बनी नालियां क्रमशः नगरनिर्माण कलाकी विकासात्मक परम्पराकी और इंगित करती है । प्रस्तुत बांधका जितना उन दिनों सांस्कृतिक महत्त्व था उससे भी कहीं अधिक आज उसका कलात्मक गौरव है । प्रेक्षकको आश्चर्य होता है कि वर्षों तक अरक्षित, उपेक्षित रहनेके पश्चात् आज भी ऐसा लगता है कि इसमें कोई विशेष परिवर्तन नहीं हुआ। कुछ परिवर्तनके साथ भविष्यमें सिंचाई के लिए इसका उपयोग किया जा सकता है । बान्धकी दीवालके पीछे घने वन हैं। यद्यपि कीरतपुरसे एक मील कुछ मेदानका भाग पड जानेसे बांध तिरछा हो चला है जो भोजपुरके मन्दिर तक चला गया है। गाड़ीदानके दाहिनी ओर कालियासोत प्रवाहित है। कीरतपुरके समीप आने पर छोटीसी टेकरी पर बना मन्दिर दिखलाई पड़ता है जो किसी समय सम्पूर्ण मालवका पुनित श्रद्धा केन्द्र था। हजारोंकी धार्मिक भावना तो आज भी इसके साथ जुड़ी हुई है। निःसन्देह आध्यात्मिक साधना और लोकचेतनाको उद्दीपित करनेवाला यह ध्वस्त कलामन्दिर सहृदय प्रेक्षक और कलाकारको स्पंदित करता है। पत्थरोंकी जाज्वल्यमान कलात्मक परम्परा सचमुच दूरसे ही जनमन उन्नयन कर सौंदर्यमूलक दृष्टि प्रदान करती है। दूरसे ही इस खण्डहरके शिल्पियोंके प्रति श्रद्धा उत्पन्न होती है, वह मन्दिरके निकट जाने पर अविस्मरणीय भावनाके रूपमें परिवर्तित हो जाती है। कीरतपुर ग्राम सचमुच भोजपुरकी उदात्त व उज्ज्वल कीर्तिका प्रतीक जान पड़ता है। निश्छल कीर्तिका प्रकाश श्रद्धालु और बुद्धिजीवियों को विशिष्ट प्रकारको प्रेरणा देता है । हरे भरे लहलहाते खेत, पहाड़ी और वनमें अठखेलियां लेती हुई प्रकृति भोजपुरके पार्थिव सौंदर्यको सहज भावसे आत्मसात् करनेको प्रेरित करती है। सहसा वागी मुखरित हो उठती है। प्रकृति और संस्कृतिके समन्वयात्मक संगम पर कलाका यह क्षेत्र मानव साधनाका पुनित धाम है। परिस्थितिजन्य यह निर्माण स्थायी प्रेरणाका एक ऐसा स्रोत है जिसके प्रवाहकी प्रत्येक शाखा ओज, बल और सौन्दर्यसे परिप्लावित है। किसी समय सुमधुर घंटानादकी प्रतिध्वनि प्रकृतिके नीरव क्षेत्रमें गुञ्जरित होती होगी किन्तु आज वहां मानव ध्वनि भी कठिनतासे ही सुनाई पड़ती है।
वेत्रवतीको चीरकर उन लघुतम चट्टानों पर चढ़ना पड़ता है जिसकी सर्वोच्च शिला पर
१. श्री नन्दलाल डे द्वारा रचित 'एश्यन्ट ज्योग्राफीकल डिक्शनरी में साबरमतीको एक शाखा वेत्रवती-वात्रक माना है- वृत्रन्धि भी माना है।
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४ : १] ભેજપુરકા જૈન મંદિર
[१८ लाखों व्यक्तियोंका साधना, सौन्दर्य और श्रद्धा स्थान सुनिर्मित है। सचमुच कलाकारोंने इसे खूब चुना है। मीलों तकका भूभाग पहाड़ियोंसे परिवेष्टित है। शस्यश्यामला खेतकी पृथ्वी किसी समय मानसका उन्नयन करती थी किन्तु आज वह हृदयको अतीतको उर्जस्वल रेखाओंमें समेट लेती है। भावावेश और ज्ञानचेतनाका संचित पुंज प्रवाहित होने लगता है। प्राकृतिक दृश्य वाणीका मौन सहन नहीं कर सकता। भावनाका झरना कविताके रूपमें फूट पड़ता है । उद्दीपित रसवृत्ति खण्डित पत्थरोंमें चिरसंचित मानवताकी अनुभूति प्राप्त करती है।
उत्तर भारतका सोमनाथ-चट्टान पर चढ़ते ही छोटी मोटो समाधियों पर दृष्टि केन्द्रित होता है, जो विगत महन्तोंकी बताई जाती है। समाधियों की परिधि व भव्य जगती (नींवके ऊपरका भाग)को देखकर मन्दिरको विशालताका आभास होता है। मन्दिरके ऊर्व स्थानमें जानेके दाहिनी ओर सती स्मारक और बांई ओर कथित समाधियां हैं । जो सीढ़ियां उपर जानेकी हैं वे अर्वाचीन हैं। ऊपर जाने पर दर्शकके हृदय पर कोई विशेष प्रभाव डाल सके वैसा कुछ भी आकर्षण नहीं है। दोनों ओर अत्यन्त जर्जरित दीवालें और दालानें आधुनिक ढंगकी बना दी गई है, तथा मध्यमें सामान्य दो मन्दिर कतिपय प्राचीन अवशेषोंको लेकर किये हैं । भोजपुरकी पर्याप्त स्थिति सुननेके पश्चात् कल्पनाशील कलाकारके मन पर जैसा प्रथम प्रभाव पड़ना चाहिए, इन अर्वाचीन मन्दिरोंसे नहीं पड़ पाता। ये मन्दिर शंकर मन्दिरके सभामण्डप (प्रांगण में बने हैं। इनके पृष्ठ भागमें अत्यन्त विशाल कलापूर्ण और भव्य प्रासादके अवशेष हैं । इसकी रचनाशैली, विशालता, सूक्ष्मकोरणी (पच्चीसकारी) देखकर सहसा मुखसे निकल पड़ता है कि सचमुच वह उत्तरभारतका सोमनाथ है। सोमनाथमें समुद्रका गर्जन गाम्भीर्य है तो भोजपुरमें वेत्रवतीका स्निग्ध माधुर्य । मध्यभारतका भगवान भूतनाथका भव्य भवन, भारतीय शिल्पभास्कर्य और मूर्तिकलाका उत्तुंग प्रासाद, उत्कृष्ट स्थापत्यका चिरस्मरणीय साधना-निकेतन। जैन मन्दिर
भोजपुरकी वास्तविक प्रसिद्धि प्रस्तुत शैव मंदिरको लेकर ही है। पर बहुत कम लोग जानते हैं कि यहां जैन मन्दिर भी है। महाकोसल और विंध्यप्रदेशमें जिस प्रकार शैव संस्कृतिका प्राधान्य है उसी प्रकार जैन संस्कृतिका भी प्राचुर्य है। तत्सन्निकटवर्ती मालवभूमि भी जन संस्कृतिकी केन्द्रस्थली रही है। मौर्यकालसे लगा कर आजतक यहां जैनोंका बोलबाला रहा है। भोपाल राज्यके पुरातत्त्व पर अद्यावधि समुचित प्रकाश नहीं डाला गया है, केवल सांची और उदयगिरि ही प्रसिद्ध स्थानोंमें गिने जाते रहे हैं। पाठकोंको आश्चर्य होगा कि पुरातन जैन अवशेष और मूर्तिकलाकी उत्कृष्ट सामग्री भोपालके खंडहरोंमें अन्वेषकों की प्रतीक्षा कर रही है । मध्यकालीन जैन मूर्तिकलाकी ऐसी महत्त्वपूर्ण कलात्मक संपत्ति इस भू-भागमें
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०]
શ્રી જેન સત્ય પ્રકાશ
[वर्ष : २० बिखरी पडी है जिसके बिना संशोधनके उसका क्रमिक इतिहास ही अपूर्ण रहेगा-विशेषतः परमार कलाका शिल्प-भास्कर्य जैन अवशेषोंमें ही मिलेगा। मौर्यकालीन पालीश यहांकी विशेषता है जिसे महाराजा भोजने प्रारंभ किया था। अनुभवहीन कलाकार कभी कभी भ्रमित हो जाते हैं कि ये प्रतिमाएं मौर्ययुगकी तो नही हैं। भोपाल राज्यमें अमरावद, समसगढ़, इस्लामपुर, भोपालनगर और आशापुरी जैन प्रतिमाओंके गाने हुए केन्द्र हैं। हजारों जैन कलाकृतियां सूचित स्थानोंमें बिखरी पड़ी हैं। भोपाल के मुख्य मस्जिदकी सीढियोंमें एवं अंदर भागमें जैन प्रतिमाएं व अवशेषोंके चिह्न लगे हुए हैं। आर्य सुहस्तिसूरिका यह विहार प्रदेश रहा है । मानतुंगाचार्यका साधनास्थान तो आज भी भोपालके पास ही है।
__ महाराजा भोजकी परमसहिष्णुता विख्यात है। प्रस्तुत भोजपुरका शैव मंदिर व ऐतिहासिक बांध भोजकी सांस्कृतिक और लोकसेवाकी एसी कृतियां हैं जिन पर समूचा राष्ट्र गर्व कर सकता है। जिस समय मंदिरका निर्माण हो रहा होगा उस समय वहां जैनोंको संख्या पर्याप्त रही जान पडती है। सूचित भोजपुरके शैव मंदिरसे एक फलोग दूर घनघोर अरण्यमें विशाल जैन मंदिरके अवशेष पड़े हैं और नंदिरका जीर्णोद्धाररूप भी दृष्टिगोचर होता है। कहना चाहिए यह मंदिर एक बहुत ही गहरी खोहके किनारे बनाया गया है। यही नवाब साहबको शिकारगाह है।
जब हम लोग जैन मंदिरकी ओर आगे बढ रहे थे ऐसा लग रहा था कि कहींसे वनराज अयाचित रूपसे दर्शन न दे बैठे। क्यों कि जानेका मार्ग तो है ही नहीं । अनुमानसे ही हम लोग बढे जा रहे थे। मंदिरके समीप पहुंचने पर अधतूटी जिनप्रतिमाएं दिखलाई पडी । स्वस्तिक, नंद्यावर्त और अन्य जनसंस्कृति मान्य प्रतीक भी दिखलाई पडे। आगे बढने पर लता-गुल्मोंसे परिवेष्टित भव्य भवन दृष्टिगोचर हुआ। यही आलोचित जैन मंदिर है। पुरातन अवशेषोंको एकत्र कर किसी श्रद्धाजीवीने ढांचा खडा कर दिया है। कलाको हत्या तो इस प्रकार हुई है कि देखते ही दिल रो पडता है । कलापूर्ण प्रतिमा और महत्त्वपूर्ण अवशेषोंको उटपटांग ढंगसे फिट कर दिये हैं। जामितीय रेखावाले स्तंभ उल्टे ही जड़ कर श्रद्धालु मानसने अपनेको कृत-कृत्य माना है। चतुर्दिग् स्थानको सावधानीपूर्वक देखनेसे अवगत होता है कि पहिले यहां पर ही मंदिर था, पर जैन समाजका संसर्ग न रहनेसे और मुस्लिम शासकोंकी आखेटचर्याका प्रधान स्थान होनेसे, या समुचित रक्षाके अभावमें धराशायी हो गया। १९५२ संवतमें किसी श्रद्धालुने जीर्णोद्धत कर पुण्यार्जन किया। कायोत्सर्ग प्रतिमा___ मंदिरमें विशाल काय त्रिगडा अवस्थित है। मध्यवर्ती प्रतिमा २० फीटसे अधिक ऊंची है। इससे कुछ कम ऊंची २२ अन्य प्रतिमाएं हैं । कलाकी दृष्टिसे मूर्तियां विशेष महत्त्वपूर्ण तो नहीं हैं पर हां, परमार मूर्ति-निर्माण कलाके बहुतसे उपकारणोंका व्यवहार
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अ : १] ભેજ પુરકા જૈન મંદિર
[२१ इसमें हुआ है । कलचुरियोंका प्रभाव भी पडा है जो स्वाभाविक है। मेरे साथ जो सरकारी फोटोग्राफर थे उससे बडी कठिनाईसे प्रतिमाका चित्र लिया जा सका-वह भी दो प्लेट्स्में। प्रतिमाओंके दोनों ओर सीढो बनी है। बिना सीढीके अभिषेक असंभव है। प्रतिमाओंकी विशालता देखते हुए गर्भगृह पर्याप्त नहीं है । वह शायद ही २२ फोट चौडा रहा होगा। पर मंदिरकी विस्तृत परिधिसे अवगत होता है और कहा जा सकता है कि किसी समय वह ४ फागमें फैला रहा होगा। चारों और बहुत दूर-दूर तक अवशेष व दीवारोंके चिह्न विद्यमान हैं। प्रतिमा पर १२वीं शताब्दीका लेख है पर वह इतना अस्पष्ट है कि उसका पढा जाना संभव न था कारण कि न तो हमारे पास उस समय इतना अवकाश था न उचित प्रकाश हीका समुचित प्रबंध था। दूसरा कारण यह भी था कि गर्भगृह कुछ गहराईको लिए हुए है।
मंदिरके पास ही एक ध्वस्त खंडहरमें भैरूजीका स्थान बना है । जनता, स्वार्थमूलक भावनावश इनका यथोचित सम्मान करती है। यही तो जंगलके देवता भी माने जाते हैं। शैव-मंदिरमें जैन प्रतिमा
शैव मंदिरकी दीवारोंका पुननिर्माण भी अवशेषोसे ही हुआ जान पड़ता है। एक दीवालमें अंबिका-गोमेध यक्षयुक्त भगवान् नेमिनाथकी प्रतिमा चिपका रक्खी है। इस शैव मंदिरके निर्माणमें जैनावशेषोंका खूब उपयोग हुआ है । शिल्प-अध्ययनशाला
कठोर प्रस्तर पर कमनीय भावावलियां तो भोजपुरकी आत्मा ही है किन्तु सबसे बडी विशेषता जो वहां विद्यमान है, मेरी विनम्र सम्पतिमें वह अनुपम है। सुन्दरतम शिल्पकृतियोंका निर्माण तो भारतके अन्य प्रान्तोंमें भी हुआ। कलाकारोंने हर्षोन्मत्त होकर जनताको रसद्वारा आनन्दका अनुभव भी कराया किन्तु उन कलाकारोंकी भावज्योतिको उद्दीपित करनेवाली प्रेरणाका प्रकाश कहांसे मिला और उनका खाका कैसा था आदिकी कल्पना ही क्लिष्ट है । भोजपुर इसका अपवाद है। मंदिरके निकट खुले मेदानोंकी चट्टानों पर कहीं प्रतिमाएं, कहीं स्तंभाकृतियां, कहीं जामितीय रेखाएं, आदिके विराट चित्रण-उत्खनन मिलते हैं। ऐसा लगता है कि जैसे बहुतसे शिल्पी इन्हें देखकर अपनी कृतियों का निर्माण करते रहे होंगे।
भोजपुरके मंदिरोका कलाकौशल नयनप्रिय है। इसके समस्त अवशेषों पर विस्तृत रूपसे प्रकाश डालनेवाला मैंने एक स्वतंत्र ग्रंथ ही, भोपालके चीफ कमिश्नर श्रीभगवान सहाय
आइ. सी. एस. और लोकप्रिय प्रधान मंत्री श्री डा. शंकरदयाल शर्माके आग्रहसे सचित्र तैयार किया है जो शीघ्र हीमें भोपाल सरकारकी ओर से प्रकाशित हो रहा है ।
अंतमें हर्षमय संवाद देकर निबंध समाप्त करूंगा। मेरे मित्र श्रीकृष्णदेवजी (सुपरिटेंडेंट आफ आर्कियोलोजी)ने मंदिरकी रक्षाका भार अपने ऊपर लेना स्वीकार कर लिया है और भोपाल शासनने पक्का मार्ग बनाना स्वीकार किया है ।
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'उस्तरलाव' यंत्र संबंधी
एक महत्त्वपूर्ण जैन ग्रन्थ ।
लेखक :-श्रीयुत अगरचंदजी नाहटा भारतीय मनीषियोंकी उदार भावना विशेषरूपसे उल्लेखयोग्य रही है। इसीसे विदेशी जो कि भारतमें आये थे यहांके निवासियों के साथ घुलमिलसे गये। उनके मान्य देवी-देवता रीति-रिवाज और बहुतसी मान्यताओंको भारतियोंने अपने में मिला दिया । भारतमें जो पारस्परिक विरोधीसे विभिन्न आचार और विचार पाये जाते हैं वे इसी देशी और विदेशी संस्कृतिके संगमके परिचायक हैं। इन अवशेषों द्वारा हम भारतनिवासियोंकी उदार नीतिका अच्छा अनुमान लगा सकते हैं। संस्कृतिकी भांति साहित्यादि क्षेत्रोमे हमें भारतीय मनिषियोंकी उसी उदार नीतिका परिचय मिलता है। भारतीय वैद्यक और ज्योतिष--विज्ञानको ही लीजिए; उसमें ग्रीक, यूनान फारस आदि कई विदेशोंके विज्ञानको अपनाया गया प्रतीत होगा। तिब्बसहावी आदि विदेशी वैद्यक ग्रंथोंके कई हिन्दी पद्यानुवाद प्राप्त हैं, जिनमेंसे जैन विद्वान मलूकचन्दका “वैद्य-विलास नाम अनुवाद भी उल्लेख योग्य है। इसी प्रकार ज्योतिष में रमल आदि विद्याएं, शकुनावली आदि ग्रंथ अब यही भारतीय विद्वानों द्वारा संस्कृत और हिन्दी दोनों भाषाओंमें पाये जाते हैं। जैन विद्वान मेघविजय, विजयदेव मुनि एवं भोजसागरके रमलशास्त्र उपलब्ध है।
बीकानेर राज्यकी अनूप संस्कृत लायब्रेरीमें एक ऐसा ग्रंथ उपलब्ध हुआ है जो फारसके ज्योतिष विज्ञानसे संबद्ध है । प्रस्तुत ग्रंथका नाम ' उस्तारलाव यंत्र' सटीक है। अभी तक यह सर्वथा अज्ञात रूपमें रहा है और उसकी एक मात्र प्रतिलिपि उक्त लायब्रेरीमें ही उपलब्ध हुई है। अपने विषय पर भी भारतीय विद्वानों द्वारा रचित यह एक ही ग्रंथ है। इस कारण इसका महत्त्व निर्विवाद है। कई वर्ष पूर्व मैंने यह ग्रंथ देखा था पर उस समय इसका नाम विचित्रसा लगनेके साथ विषय भी स्पष्ट नहीं हो सका था, इसीलिये अब तक उस पर प्रकाश नहीं डाला गया । जब विद्वद्वर्य पूज्य मुनि श्रीपुण्यविजयजीका चतुर्मास बीकानेरमें हुआ था और पुरातत्त्वाचार्य मुनि जिनविजयजीका हमारे यहाँ पधारना हुआ, अतः इन दोनो विद्वानों और अन्य मुनियोंको मैं अनूप --- संस्कृत -- लायोरीका अवलोकन करानेके लिये ले गया तब इस ग्रंथकी प्रतिको देखकर मुनि पुण्यविजयजी और विनयसागरजीको ग्रंथका नाम बड़ा विचित्र सा लगा और उन्होंने मुझसे पूछा कि यह ग्रंथ किस विषयका है ! मेरे यह कहने पर कि ग्रंथ मैं पहले ही देख चुका हूं, विषय स्पष्ट नहीं हुआ, तो आपने उसे देखना प्रारंभ किया और उक्त लायब्रेरीमें पीतलके कुछ यंत्र ज्योतिष संबंधी पड़े हुए थे, ऐसे ही किसी यंत्रसे संबंधित इस ग्रंथको बतलाया । उस समय तो अवकाशाभावसे उसको पढ़कर विशेष नोट नहीं ले सका, पर इस महत्त्वपूर्ण ग्रंथका परिचय विद्वत्-जगत्को अवश्य कराना
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म : १] स्त२सा यत्र सधी....थ [२३ चाहिए, सोचकर अन्य एक दिन जाकर उसके नोट्स ले आया जिसे पाठकोंकी जानकारीके लिये यहाँ प्रकाशित किया जा रहा है।
प्रति-परिचय-प्रस्तुत ग्रन्थकी प्रति १२ पत्रों की है, जिनमें से पहले दो पत्रोंमें मूल संस्कृत ग्रंथ ३८ श्लोंकोंमें है। अवशेष १० पत्रोंमें पहले मूल श्लोक फिर उसकी संस्कृत टीकाऔर तदनन्तर राजस्थानी भाषामें स्पष्टीकरणरूप भाषाटीका है । प्रारंभिक दो पत्रोंमें मूल ग्रंथ ४९ पंक्तियोंमें लिखा हुआ है और प्रतिपंक्ति ४२के लगभग अक्षर हैं । अवशेष १० पत्रोंमें प्रति पृष्ठ १४ पंक्तियां और प्रति पंक्ति ४० अक्षर हैं। प्रति संवत् १६००के चैत वदी ८ रविवारको लिखी गयी है, आगे पुष्पिकालेख पर हरताल फिरी होनेसे अक्षर दब गये हैं, अतः पढ़े नहीं जा सके। ____ उस्तरलाव शब्दका अर्थ ग्रंथके नाम उस्तरलावके संबंधमें अनुसंधान करने पर उर्दूहिन्दी कोषमें वह ' उस्तुरलाव' और उसका अर्थ 'नक्षत्र यंत्र' लिखा मिला है । ( उस्तुरलावसंज्ञा स्त्री० (यू०) नक्षत्र) विशेष जानकारी अपेक्षित है।
ग्रंथकार-ग्रंथकारने प्रारंभिक दो श्लोकोंमें अपना नाम 'मेघरत्न' दिया है । इसके अतिरिक्त उसके गच्छ, गुरु, और रचनासमय आदिके संबंधमें कुछ भी जानकारी इस ग्रंथमें नहीं दी गयी है, पर कुछ वर्ष पूर्व इन्हीं ग्रंथकार द्वारा रचित 'सारस्वत-प्रक्रिया-व्याकरण'की दीपिका टीका उपलब्ध हुई थी जिससे तीनों बातोंका पता चल जाता है । सारस्वत दीपिकाकी प्रतियों तो कई उपलब्ध हुई हैं पर इनमें से अधिकांश प्रतियां पूर्वार्धकी हैं, अतः उनमें रचनाकाल और गच्छका निर्देश नहीं पाया जाता, उनसे तो केवल ग्रंथकारके गुरुका नाम विनयसुन्दर था यही पता चलता है, पर हमारे संग्रहमें इसके उत्तरार्थकी एक प्रति उपलब्ध है जिससे ये बड़गच्छीय थे और इस दीपिकाकी रचना संवत् १५३६ में हुई है, निश्चित होता है, प्रशस्ति श्लोक इस प्रकार है ---
" विनयसुन्दरं सच्चरणाम्बुजप्रवरेणुप्रवित्रितमस्तकः ।
विदधे स्म च मेघ इमं, मुदा ऋतुगुणेषु शशांककः ।।। इति श्रीवटगन्छाम्बुजाकरविकासनदिनकरश्रीविनयसुन्दरशिष्यमेघरत्नविरचिता सारस्वत -दीपिका संपूर्णम् (D)॥
जिनरत्नकोषके पृष्ठ ४३४में इस टीकाका नाम ' टुंढिका' और ग्रंथकर्ताको बृहत्खरतरगच्छीय होना बताया है । ग्रंथका परिमाण भी उसमें ४५०० श्लोकका होना बताया गया है, पर टोक नहीं है। उपरोक्त प्रशस्तिसे उनका गच्छ, 'वटगच्छ' निश्चत ही है। ग्रंथके परिमाणके संबंधमें मैंने इसकी प्रतियोंका निरीक्षण किया तो पूर्वार्द्ध की सबसे प्राचीन प्रति संवत १६०५की लिखी हुई महिमाभक्ति भंडारमें उपलब्ध हुई। उसके पत्र १०९ हैं। प्रति पृष्ठ १६ पंक्तियां और प्रति पंक्ति करीब ५६ अक्षर हैं, जिसकी गणना करनेसे
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
२४ ] [ वर्ष : २० पूर्वार्द्धका परिमाण ६००० के करीबका बैठता है । हमारे संग्रहकी उतरार्द्ध की प्रतिमें १५०० श्लोक करीब हैं। इस प्रकार पूरी प्रतिका परिमाण ७५०० श्लोकका होता है। महिमाभक्ति भंडारकी प्रतिमें ग्रंथकारको ' बृहद्गच्छीय' लिखा है, वटगच्छीय, बृहद्गच्छ और बड़गच्छ तीनों एकार्थक है । प्रशस्ति इस प्रकार है:
" इति श्रीबृहद्गच्छे वाचक श्रीविनय सुन्दरशिष्य - मेघरत्नविरचितायां सारस्वतदीपिकायां तद्धितप्रकरणार्थः ॥
लेखन पुष्पिका - सं० १६०५ वर्षे कार्तिक सुदी ११ दिने थावरवारे श्रीबृहत्खरतरगच्छे श्रीजिनमाणिक्यसूरिविजयराज्ये || वा० श्रीक्षेमकीर्त्तिसद्गुरोस्तेषां शिष्य वा० श्रीक्षेमराजमहोपाध्यायमिश्रास्तेषां विनयाणूनां वा० श्रीदयातिलकगणिः, तच्छिष्यः प्रमोदमाणिक्यगणिः, तच्छिष्यः पंडितपद्ममंदिरमुनिः, पं. गुणदंगमुनिः, पं. दयारंगमुनिः, चिरंजीवी जेसिंघकृते प्रतिरियं लिखिता स्वपरोपकाराय || शुभं भवतु । लेखपाठकयोः कल्याणं भवतु ॥ श्रीविनादेसरमध्ये श्रीकुन्थुनाथप्रसादात् || शुभं भवतु | कुंवर - श्रीरतनसीविजयराज्ये श्रीपार्श्वनाथप्रसादात शुभं भवतु । श्रीजिनकुशलसूरिप्रसादात् शुभं कल्याणं कुरु कुरु वाचकानाम् ॥
"
प्रति खरतरगच्छकी लिखी हुई है और लेखकने ग्रन्थकारको बृहद्गच्छीय बतलाया है । अतः संदेह की कोई गुंजाईश नहीं । प्रति जैसिंहके लिये लिखी गयी है। संभव है इसके पूर्व 'चिरं' शब्द होने से उनकी उस समय दीक्षा नहीं हुई होगी, छोटी ही उमर होगी पर ये जैसिंह आगे चलकर बहुत बड़े विद्वान हुए हैं। उनका नाम जयसोभ उपाध्याय था । ' कर्मचन्दमंत्रिवंशप्रबंध, पौषधपत्रिंशिका, प्रश्नोत्तर' आदि ग्रन्थ प्राकृत, संस्कृत और राज - स्थानी तीनों भाषाओं के उपलब्ध हैं। अपने समयके खरतरगच्छीय विद्वानों में यह बड़े गीतार्थ माने जाते थे । इनके शिष्य महोपाध्याय गुणविनय और प्रशिष्य मतिकीर्त्ति भी अच्छे विद्वान थे ।
I
इस विद्वत् परंपराका परिचय हमने अपने 'युगप्रधान जिनचन्द्रसूरि' और 'नेमिदूतकाव्यशक्ति ' की प्रस्तावना में दिया है । ' सारस्वतदीपिका की एक प्रति अनूपसंस्कृत पुस्तकालय, उज्जैन के यति प्रेमविजयजी के संग्रहमें और भांडारकर इस्टीट्यूट (पूना) में भी है स्व० मुनि हिमांशुविजयजीने इसके मंगलाचरणके श्लोक आदि उद्धृत करते हुए 'प्राचीन ग्रन्थ परिचय ' शीर्षक लेखमें इस वृत्तिका परिचय दिया है । आपने लिखा है- यह वृत्ति बहुत सुन्दर और विशद हैं,' अतः इसके प्रकाशन होने से जैन और जैतनेर सभी व्याकरण के विद्यार्थियों को बड़ा लाभ हो सकेगा । [ क्रमश: ]
१. कातंत्र के बाद सारस्वत व्याकरणका जैन समाज में बड़ा प्रचार रहा है । इस पर १०-१२ टीकाएँ जैन विद्वानों द्वारा बनाइ हुइ उपलब्ध है जिनमें मेघरत्नकी दीपिका सबसे प्राचीन है । इसके परवर्ती चंद्रकीर्तिसूरि- टीका तो कुछ प्रसिद्ध है, जिसके जैनेतर संस्थाओंने कई संस्करण निकाले हैं ।
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમવાણી’ પુસ્તિકાને પડે [ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં પ્રેમવાણી” પુસ્તિકાના પ્રચારથી કે અનિષ્ટ પડઘો પડ્યો છે એની ભૂમિકા અને પરિસ્થિતિ અંગે પૂ. પં. શ્રી કનકવિજ્યજી મ.ને પત્ર ખૂબ સૂચક હોવાથી અહીં આપીએ છીએ. સાથે સાથે એ પુસ્તિકાને વિરોધ કરતા ઠરાવે અને તારે ક્યાં ક્યાંથી તેમના પર આવ્યા છે, તેના સમાચાર અહીં આપીએ છીએ. સંપા.]
પૂ. પંન્યાસજી મ. ને પત્ર રાજકેટ– જૈન તપગચ્છ ઉપાશ્રયઃ માંડવી ચેક, દેરાશેર; તા. ૨૨-૯-૫૪.
પં. કનકવિજ્યજીગણ આદિ તરફથીઃ તંત્રી શ્રી જૈન સત્ય પ્રકાશ, વ્યવસ્થાપક:ધર્મશીલ પંડિત શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ : ધર્મલાભ. અત્રે દેવગુરુની કૃપાથી સુખશાતા છે. સત્યપ્રકાશને ચાલુ અંક જો સચિત જે કાંઈ લખાણ તમે સંપાદકીયમાં લખેલ છે, તે યથાર્થ છે અને આવશ્યક તથા સાર્થક છે.
પ્રેમવાણી’ પુસ્તિકાના લખાણથી આપણને કાંઈ એટલું લાગતું નથી, પણ આજે સૌરાષ્ટ્રમાં નાના ગામડાથી માંડીને મોટા શહેર સુધીમાં જે એકતાની સાંકળ જોડાઈને પડી છે, તેમાં આ એક ફટકો પડે છે. ગમે તેવા માણસ દેવદ્રવ્ય માટે કે મૂર્તિ યા મંદિર માટે બોલે કે લખે તે માટે આપણને કશું લાગે નહિ. કારણ કે, વર્તમાનયુગમાં એવું બધું ચાલવાનું.
પણ આ બાજુ: વેતાંબર સંપ્રદાયના બને ફિરકાઓ કથપૂર્વક રહ્યા છે, તેમાં વર્ધમાન બમણુસંઘના પ્રચારમંત્રી ઠેઠ પંજાબના પ્રદેશમાંથી અચાનક પહેલવહેલા અત્રે આવીને જે આ ધડાકો કરે છે અને પિતાના અનુયાયી દ્વારા તે પુસ્તિકાનો દેશ-પરદેશમાં જે પ્રચાર કરાવે છે, તેમાં જે સંપ્રદાય ઝનૂન કામ કરી રહ્યું છે, તેને જ આપણે વિરોધ કરવાનો રહે છે.
. મૂર્તિ, જૈનેના ધાર્મિક દ્રવ્યની લોકમાંગેરસમજ આમાં ઈરાદાપૂર્વક ઊભી કરવાની બાલીશ પ્રયત્ન કરવામાં આવ્યું છે કે જાણે જેને પૈસા દેવમંદિરોમાં ભેગા કરે છે, કોઈ જાતની માનવદયા તેમને નથી. જે જેને ઉદાર હાથે દયાદાનના ફંડફાળામાં લાખ ખરચે છે, તે જેનો પર ઈરાદાપૂર્વક લેકમાનસ વિકૃત થાય તે આ પ્રચારમાં સિફતપૂર્વક પ્રયત્ન થયો છે.
જગડુશા, ભામાશા, દયાલદાસ, વસ્તુપાલ, વિમળશા વગેરેએ મંદિર બંધાવ્યાં છે તે રીતે પરોપકારનાં કાર્યો પણ કર્યા છે. આજે પણ છે. મૂર્તિપૂજક સંપ્રદાયના જેને ઉદાર હાથે નવદયાના સત્કાર્યોમાં પોતાની સંપત્તિને શુભ વ્યય કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રભરમાં સ્થાનકમાં આ પુસ્તિકાને પ્રચાર થયો છે, એટલે લોકમાનસમાં આપણા પ્રત્યે ધૃણા પેદા કરવાનો જે આમાં આશય છે. આમાં અત્રેના શ્રીમંત વર્ગને ઘમંડ યા સંપ્રદાય ઝનૂનને સહકાર મળ્યો છે. નહિતર અત્યાર સુધી આ બાજુના સંપ્રદાયના સ્થાનકવાસી સાધુઓ કોઈ દિવસે આવું બોલે કે જાહેરમાં પ્રચાર કરે, તેવું બન્યું નથી.
રાજંકટમાં તેઓનાં ૨૦૦૦ ઘર છે. સ્થિતિ સંપન્ન છે. ગોંડળ, મોરબી, વાંકાનેર, પોરબંદર, જેતપુર, જૂનાગઢ વગેરેમાં તેઓની વસ્તી વધારે. સ્થિતિસંપન્ન પણ સારા; એટલે આ રીતે સાંપ્રદાયિક
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ ઝનૂનનો પ્રચાર કરવામાં તેઓ સાહસ કરી રહ્યા છે. આજે ૨૦-૨૦ દિવસ થયા, અને આપણો સંઘ તે લોકોના આગેવાનો સાથે વાટાઘાટ કરી રહ્યો છે, ફક્ત ચોપડી પાછી ખેંચી લે અને મૂત્ર પૂ૦ સંપ્રદાયના સંઘોની લાગણી દુભાઈ છે. તે માટે દિલગીરી વ્યક્ત કરે; આટલી જ શરત, છતાં તે લેકે સહેજ પણ નમતું નથી આપતા, આપણાં ૩૦૦ ઘરે અમુક સ્થિતિપાત્ર અને બાકીના સાધારણ: એનો એ લેક ગેરલાભ લે છે.
એટલે હવે અત્રેન સંઘ ઠરાવ કરનાર છે. બાકી સૌરાષ્ટ્ર તથા ગુજરાતના શ્રીસંઘો તરફના વિરોધના ઠરાવ તથા તાર સ્થા. સંઘ પર આવી રહ્યા છે.
નાગપુર, મોરબી, વેરાવળ, વાંકાનેર, જામનગર, જામ કંડોરણા, પાલીતાણા, મહેસાણા, સાણંદ, દાદર, પ્રભાસપાટણ, પાટણ-ગૂજરાત ઇત્યાદિના આવ્યા છે.
આના અંગે વર્તમાન પરિસ્થિતિ તમારી દૃષ્ટિ સમક્ષ જણાવી છે; પુસ્તિકાના લખાણનો વિરોધ, ફક્ત જે માનસ આની પૂઠે કામ કરી રહ્યું છે, અને પરિણામે જે પ્રદેશમાં આજે બંને સંપ્રદાયના ભાઈ–બહેનો એક નાના ગામડામાં એકદિલ પૂર્વક ઐક્ય સાધી રહ્યા છે તેમાં, આ પ્રચારના ઝનૂનથી ભયંકર વિક્ષેપનાં બીજ પરિણામે વવાઈ રહેવાનો ભય છે, તે સામે જ આ સાવચેતીના સૂર તરીકે
આપણે પ્રયત્ન છે.
બાકી આ ચોપડી કરતાં ઘણું ખરાબ આપણા સંપ્રદાયના ભાઈઓ બોલે છે–અને લખે છે, પણ તેમાં આવો ભય નથી. તેમાં ભય જુદો છે. એ જ.
“પ્રેમવાણી ના વિરોધમાં તા. ૧૧-૧૦-૫૪ સુધી જે જે ગામો તથા શહેરના સંઘોએ તારે, ઠરાવો દ્વારા સ્થા. જૈન સંધ-રાજકોટ ઉપર “પ્રેમવાણી ને અંગે વિરોધ નોંધાવ્યો છે તેની યાદિ–
સૌરાષ્ટ્ર-વેરાવળ, પ્રભાસપાટણ, જુનાગઢ, ધોરાજી, જામ કંડોરણા, જામનગર, વણથલી, વાંકાનેર, મોરબી, વઢવાણ શહેર, જોરાવરનગર, લીંબડી, શહેર, વરતેજ, પાલીતાણ-ખુશાલભુવન, આરીસાભુવન, નોંધણવદર, મોટી વાવડી, ગારીયાધર, ભાણવડ, મૂલી, સાયલા, માંગરેલ, ચોટીલા.
ગુજરાત –ઝીંઝુવાડા, સમી, પાટણ, મહેસાણા, રાંધેજા, સરીયદ, કઈ નડીયાદ, સુરત ખંભાત, નવસારી, વાપી, દાદર, માટુંગા, ડભોઈ અમદાવાદ-ડહેલાનો ઉપાશ્રય.
મહારાષ્ટ્ર –શાહપુર, ઘટી, નાસિક, સીન્નર, વણી, માલેગામ, રાજનાંદગામ, જલગામ, અમલનેર, સીરસાલા.
કલકત્તા, નાગપુર, જાવાલ–મારવાડ,
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, તળાજા. ૧૫) પૂ. મુનિરાજ શ્રી ધર્મસાગરજી મ. ના સદુપદેશથી શ્રી જૈન ધ, નાગપુર ૧૨) પૂ. આ. શ્રી વિજ્યરામસુરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, જાવાલ. ૧૧] પૂ. પં. શ્રી ભાનુવિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, ડાઈ. ૧૧ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શા. રતિલાલ ઓધવજી,
પાલીતાણા. ૧૦) પૂ. પં. શ્રી પ્રવીણવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, શાહપુર (થાણા). ૧૦૧ પૂ. પં. શ્રી મેરુ વિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન શ્વેતાંબર મંદિરમાગી" સંધ, સાદડી. ૧૦) પૂ. મુનિરાજ શ્રી કીર્તિવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, બેંગલોર. ૧૦૧ પૂ. મુનિરાજ શ્રી મેરુ વિજ્યજી મ. ના સદુપદેશથી શ્રી જૈન ઉપાશ્રય સંધ, જુના ડીસા. ૮ી પૂ. મુનિરાજ શ્રી લલિતવિજયજી મ. ના સદુપદેશથી શ્રી નાગરાજજી. અદાની (આંધ). છળ પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, પાડીવ. ળ પૂ. ઉપા. શ્રી ધર્મવિજ્યજી મ. ના સદુપદેશથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, લીંબડી. ૫) પૂ. મુનિરાજ શ્રી પ્રીતિતત્ત્વવિજ્યજી મ. ના સદુપદેશથી જૈન સંધ, જમ્મલપુર. ૫ પૂ. મુનિરાજ શ્રી અશોકવિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, ઉષ્ણ, પ. પૂ. મુનિરાજ શ્રી સુબોધવિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન સંધ, સરદારપુર, ૫) પૂ. મુનિરાજ શ્રી રુચકવિજયજી મ. ના સદુપદેશથી શ્રી જૈન તપગચ્છ સંધ, વાંકાનેર, ૫૧ પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રી તપગચ્છ જૈન સંધ,
માંડવી. ૫) પૂ. મુનિરાજ શ્રી ચિદાનંદવિજ્યજી મ. ના સદુપદેશથી શ્રી વિજ્યઆણસુર મોટા - ગ૭ ૧૦ કમિટી. સાણદ. ૫) પૂ. મુનિરાજ શ્રી સૌભાગ્યસાગરજી મ. ના સદુપદેશથી શ્રી નરેંદ્રભાઈ ડાહ્યાભાઈ - કાપડિયા, જંબુસર ૫) પૂ. આ. શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રી જૈન મહાજન, દાઠા.
- પૂ. આ, શ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મ. સ. ૨૦૧૦ ના શ્રાવણ વદિ ૯ ના રોજ જામનગર ખાતે કાળધર્મ પામ્યા.
પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સ. ૨૦૧૦ ના ભાદરવા વદિ ૧૦ ના રોજ મુંબઈ ખાતે કાળધર્મ પામ્યા.
અને પૂ. આચાર્ય મહારાજે અમારી સમિતિને ઉત્સાહ અને પ્રેરણા આપતા, તેમની ખાટ અમારી સમિતિને જ નહિ પણ આખાયે જૈન સમાજમાં ન પુરાય એવી છે. આ પ્રસંગે અમે તેમને કૃતજ્ઞપણે શ્રદ્ધાંજલિ ધરીએ છીએ.
For Private And Personal use only
Page #30
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 8801 શી સૈન સત્ય કપાણિ શ્રી જેન સત્ય પ્રકાશ - અ ગે સૂચના - યોજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] - 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ છે. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. મના રૂા. 81 મનીઓર્ડરદ્વારા મોકલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. રૂા. 5001 આ૦ દાતા તરીકે રૂા. 2001 આ૦ સદસ્ય તરીકે રૂા. 101 રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એ થી માસિક મોકલવામાં આવે છે. બની શકાય. | વિનતિ 5. ગ્રાહકોને અંક મોકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાયાંદિ મુનિવરો ચતુમાંસનું ચેતી રાખવા છતાં એક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઐફિક્સમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ એકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછી 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષો કે એતિહાસિક માહિતીની સુચના આપવા વિનંતિ છે. 1. લેખે કાગળની એક તરફ વાંચી શકાય 3. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતો રહે 2. લેખો ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનતિ છે. ટીકાત્મક ન હોવા જોઈ એ. ગ્રાહકોને સૂચના | 3. લેખ પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1, 6 શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા ફરવાનો અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હકે તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનક્રાર નાકા, અમદાવાદ, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal use only