Book Title: Jain_Satyaprakash 1950 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521665/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir VARUSO | SS | //\ | LES | | UTTISEી વર્ષ” ૧૫ : અંક ૧૦ ] . તા. ૧૫-૭-૫૦ : અમદાવાદ [ ક્રમાંક : ૧૭૮ ત ત્રી ચીમનલાલ ગોકળદાસ શાહે विषय-दर्शन વાયા, હોખ પણ ૧. વિક્ષયનિ°દા કુલય' પૂ. મુ. શ્રી કાંતિવિજયજી ૨૪૧ ૨. ભાજhહે ૫. મુ. શ્રી જઍવિજયજી કે, સંસ્કૃતિનું સ્વરૂપ શ્ર ફૂલાંદ્રજી શાણી ૨૧૩ ૪. ઇતિહાશના અજવાળે શ્રી મોહનલાલ દી. ચાકસી. ૨૪ ૫. ગુલાબ અને કટા ૨૧૬ ૬. જ્યદેવકૃત જયદેવરાછું દસ પ્રો. હીરાલાલ કાપઢિયા ૨૧૯ ૧૭, એ જૈન ક્રાનાં ? ૨૨૩ . ૮. વિશ્વકૅાલ ૬ શબ્દોદ રચયિતા મહેશ્વર જૈનાચાર્ય છે ! શ્રી. અગર 'દજી નાહટા ટાઈટલ પેજ ૨-૩ , શાશ-સ્વીકાર ૧૦, નવી મહતું આ 4, કે કામ છે કે KR કરી જે કે એમ છે. SHRER MAHA ADHATE ENDRE 4જી ને કોલ ક ક 1 : 07_ જી. કે 12 કે 27t [ ત8 સ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विश्वकोष व शब्दप्रभेदके रचयिता महेश्वर जैनाचार्य थे? __ लेखक : श्रीयुत अगरचंदजी नाहटा सिंघी जैन ग्रन्थमालाके ग्रन्थांक २५में महेश्वरसरिरचित 'ज्ञानपंचमी कथा' नामका महत्त्वपूर्ण प्राचीन पर्वमहाल्य ग्रन्थ प्रकाशित हुआ है। उसके संपादक डॉ. अमृतलाल स. गोपाणीने ग्रन्थकार महेश्वरसूरिका समय एवं अन्य रचनादिके निर्णय करनेके प्रसंगसे इसी नामवाले ११ व्यक्तियोंका उल्लेख किया है। उनमें नं. ७ में 'शब्दभेदप्रकाश, नं. ९-१० में लिंगभेद नाममाला' व नं. ११ में 'विश्वकोष' शब्दप्रभेदके रचयिता महेश्वरको सूरिविशेषण लगाकार जैनाचार्य होनेका भ्रमजनक उल्लेख किया गया है। उसके अनुकरणमें अन्य सज्जन भी भूल न कर बैठे अतः भ्रान्तपरम्पराको रोकनेके लिये यहां उनके वास्तविक रचयिताके सम्बन्धमें स्पष्टीकरण कर दिया जाता है। महेश्वरके उपयुक्त चारों ग्रन्थोंका उल्लेख लींबडी भंडारसूची एवं जैन ग्रन्थावलीके। आधारसे किया गया है। इनमेंसे नं. ९-१० वाले दो ग्रन्थ ऐशियाटिक सोसायटीके संग्रहमें व नं. ७-११ लीबडी भंडारमें है। जैनग्रन्थावली व लींबडी भंडारसूचीमें इनके। रचयिताका नाम महेश्वर या महेश्वरकवि लिखा है। सूरि विशेषण डॉ. गोपाणीने अपनी ओरसे लगाकर उत्पन्न कर दिया है। शब्दप्रभेदके रचयिता महेश्वरके जैमेतर होनेका सूचन मैंने अपने 'जनेतर ग्रन्थों पर जैन टीकाएँ लेख में किया था। पर डॉ. गोपाणीका उस ओर ध्यान नहीं गया। पं. सीताराम जोशी व विश्वनाथ शास्त्रीके संस्कृत साहित्यके संक्षिप्त इतिहासमें उपर्युक्त महेश्वर कविका परिचय देते हुए लिखा है कि महेश्वर (ई. ११११) इनके विरचित विश्वप्रकाश और शब्दप्रभेद कोष हैं। यह श्री ब्रह्मका पुत्र और कृष्णका पौत्र था। इनका जन्म वैद्योंके कुलमें हुआ था। यह स्वयं वैद्यक शास्त्रका भारी १ मेरे उपर्युक्त कथनका ताजा उदाहरण प्रो. ही. र. कापडियाका महेश्वरनामकसूरिओ नामक लेख है जिसमें गोपाणीकी भूलको दुहराते हुए शब्दप्रभेदादि ४ प्रन्थों के रचयिताको जैनाचार्य ४ विभिन्न व्यक्तियोंके रूपमें उल्लेख किया गया है। [ मनुधान राखि ४ ३] For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra वन 45/9 वर्ष : १५ बैंक : १० www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ॐ अर्हम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंग भाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) विसं २००९ : वीरनि. सं. २४७९ : ४. स. १८५० क्रमांक १७८ ५० भाषा हि ० )) : शनिवार : For Private And Personal Use Only ૧૫ જુલાઇ विसयनिंदाकुलयं । सम्पादक - पूज्य मुनिराज श्रीकान्तविजयजी पण मत्तु वी अरायं पंचसर - गईद - हणण - मयरायं . । वोच्छामि विसयनिंदाकुलयं भविआण कयपुलयं ॥ १ ॥ अबुहजणजणिअराया कडुअविवाया बुहेहिं कयचाया । मुहमेत्तविहिअहरिसा विसया किंपागफलसरिसा ॥ २ ॥ विसयासत्ता सत्ता पत्ता नरएस दुक्खघरएसु । विसर्हति वेअणाओ जाओ जाणइ जिणो ताओ ॥ ३ ॥ सरिसवमित्तं सुक्खं जीवा पावंति विसयसंजणिअं । दुक्खं पुण मेरुमहागिरिंदगरुभं चिअ लहंति ॥ ४ ॥ पुरिसा विसयपसत्ता मइरामत्त व्व इत्थ जिअलोए । विहवक्खयमवकित्तिं मरणं पि गणंति नो मूढा ॥ ५ ॥ विसया विसं व विसमा विसया वइसानरु व्व दाहकरा । विसया पिसाय - विसहर - वग्घेहिं समा मरणहेऊ ॥ ६ ॥ अहवा विसाइणो इह मरणकरा हुंति एगजम्मंमि । विसया उ महापावा अणेगजम्मेसु मारंति ॥ ७ ॥ हरिणो सद्दे सलहो रूवे भसलो अ गंधविसयंमि । मच्छो रसे गइंदो फासे गिद्धा विणस्संति ॥ ८ ॥ एक्केमि विसए लुद्धा निहणं गया इमे मुद्धा | कह पुण पंचसु गिद्धो न मरिस्सइ मयणसरविद्धो ॥ ९ ॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०२] [१र्ष १५ શ્રી જેન સત્ય પ્રકાશ तह सस्थवाहभज्जा भद्दा भईमि सद्दविसयंमि । गिद्धा गिहाउ पडिआ सिणेहनाडिआ गया निहणं ॥१०॥ महुरावणिओ रूवे देवीसंगुट्ठदंसणे गिद्धो । पाहुट्टधम्मकम्मो किलिट्टकम्मो गओ नरयं ॥११॥ गंधप्पिओ कुमारो कीलंतो नइ जलंमि सेच्छाए । विसगंधेहिं निहिओ सवक्किमायाइ मायाए:॥ १२ ॥ सोदासनामनिवई पावो माणुस्समंसरसलोको । इह लोए रज्जाओ भट्ठो अ भवे पणट्ठो अ ॥ १३ ॥ सुकुमालियाइ भत्ता फासिदिअगिद्धिपरवसो निवई । चुक्को रज्जसुहाभो अडवीइ दुहं बहुं पत्तो ॥ १४ ॥ अइचंगो ललिअंगो निवरमणीरमणरइअमणरंगो। वसिओ अमेज्झकूवे नरयसरूवे चिरं कालं ॥ १५ ॥ मुक्कलमामसपसरा किच्चाकिच्चाइकज्जपरिमूढा । माई भइणि धूअं विसयपसत्ता निसेवंति ॥ १६ ॥ किं वा विसयपरवसा अकज्जासज्जा अईवनिल्लज्जा। सिट्ठजणगरहणिज्जं अगम्मगमणाइं न कुणंति ? ॥ १७ ॥ कामंधनिधिवेआ पापा मारंति भायर मित्त । पुत्तं भत्तारं पि हु अहो! दुरंतो विसयसंगो ॥१८॥ जपंति अलिअवयणं मुसंति लोअं धणस्स लोभेण ।। किं बहुणा सव्वाइं पावाइं कुणंति कामंधा ॥ १९ ॥ संसारभमणकरणा विसया विसए विसेविया पावा।। दुक्खाइं अविसए पुण इहयं पि हु दिति णेगाई ॥२०॥ संपइदंसी मुद्धो विसर्यविलुद्धो विणस्सए तुरिअं । करिदेहमंसगिद्धो व्य वायसो जलहिजलमज्झे ॥ २१॥ महुबिंदुसायसरिसे सुतुच्छविसएसु लालसामूढा । नाणाविहाइं विसहति दुक्खलक्खाइं तिक्खाई ॥ २२ ॥ जह कागिणीइ कजे मूढा हारंति रयणकोडि पि । तह विसयसुहे बद्धा मुद्धा हारंति सिवसुक्खं ॥ २३ ॥ सुबहुं पि हु तवचरणं हारइ विसयाभिलासमेत्तेण । कंडरिउ व्व विमूढो दुट्ठ अहो ! विसयपरिणामो ॥ २४ ॥ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म १०] વિસયનિંદાકુલય . [२०३ पायं विसया नारीण संगमे हुंति ताण पुण चरि। न मुणइ देवगुरू वि हु किं पुण पागयनरो मूढो ॥ २५ ॥ अन्नं भणंति अन्नं कुणंति अन्न मणमि चिंतंति । ही ! विसमसहावाओ महिलाओ जयग्मि पावाओ ॥ २६ ॥ सरिअर्कत व पिअंचुलि( ल )णि व्व सुअंहहा! गुणेहि जुभं । नारी विसयपसत्ता मारेइ विवेअपरिचत्ता ॥ २७ ॥ सुकुमालिआइआणं नारीणं कित्तिआणि चरिआणि । सक्किज्जति कहेउं विउसेहिं वि वासकोडीहिं ॥ २८ ॥ अंबं वा निबं वा आसन्नं आरुहंति वल्लीओ। सगुणं व निग्गुणं वा आसन्ननरं तहा महिला ॥ २९॥ न गणति गुणं विहवं रूवं विनाणनाणसंपत्ति ।। उवयारि पि विरत्ता धिरत्थु इत्थीसहावस्स ॥ ३०॥ बहुकूडकवडभरिआ बुद्धं सुद्धं नरं पयारेइ । नारी विरत्तचित्ता पावा तं चेव मारेह ॥ ३१ ॥ महिलाछलेण जालं विहिणा वित्थारिअ किर विसालं । जत्थ निवडंति मूढा तिरिआ मणुा सुरा असुरा ॥ ३२ ॥ सविआरं रमणीणं दंसणमवि सीलजीवि हरइ । किं पुण पणयपयंपिअपरिचयविस्संभमाईणि ॥ ३३ ॥ चम्मष्टिमंसनिचए वसरुहिरपुरीसमुत्तभवणंमि । छविमेत्तमणहरे नारिविग्गहे रमह विसयंधो ॥ ३४॥ बीभछकुच्छणिज्जे लज्जाव(ज)णयंमि असुइदुग्गंधे । महिलादेहावयवे किमिउ व्व नरो रई कुणइ ॥ ३५॥ ताण विसयाण सम्मं चिंतिजंतं हविज्ज किं रम्मं । साहारणा दरिहाण साणमाईण जे निचं ॥ ३६ ॥ विसयसुहनिप्पिवासा जयंतु मुणिणो दुहाण कयनासा । तोडियसिणेहपासा सिद्धिवहुसुक्खबद्धासा ॥ ३७॥ उज्झियविसयपसंगं तरुणत्ते कयअणंगभडभंग। जंबूसामिमुणिंद वंदे उक्खणिअभवकंद ॥ ३८ ॥ निरवज्जवजवडिभं सुदंसणमुणिस्स माणसं मन्ने । इत्थीप यणघ णघायनिबिडघडणाहिं नो भिन्नं ॥ ३९ ॥ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २०४] શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष १५ कंदप्पदप्पदलणस्स भद्दमिह थूलभद्दसामिस्स । कोसामणमत्तमहागइंदतिक्खंकुसस्स सया ॥ ४० ॥ सो जयउ वइरसामी सोहग्गनिही अ लीलगयगामी । अवगन्निअकुलकन्नो विसएसु परम्मुहो धन्नो ॥ ११॥ इअ पुवमुणिवराणं विसयविरत्ताण सुद्धचरिआणि । सुमरिज सलाहिज्जा जह कामतिसा उवसमेइ ॥ ४२ ॥ ताण नमो ताण नमो निच्च चिय पुरिससीहसुहडाणं । अच्छिपिच्छिरीओ जाण न हिअए खुडुक्कंति ॥ ४३ ॥ ते च्चिअ पुरिसा धन्ना बालत्तणयंमि गहिअसामन्ना । विसयाणं अवगासो जेहिं न दिन्नो दुहावासो ॥४४॥ मलमलिणजुन्नवत्थो कइआ हं धम्मझाणसुपसत्थो । विसएसु निप्पिवासो विहरिस्सं गच्छकयवासो ॥ ४५ ॥ कइआ विसयमहाजरपरमोसहचरणकरणपरिणामो। विहरिस्सं विसहंतो बावीसपरीसहे धीरो ।। ४६ ॥ कइआई विसयतिसा-पसमण सुस्समणवयणसिसिरजलं । धुंटिस्समेगचित्तो सुसमयखीरोअहिसमुत्थं ॥ १७ ॥ कइआ तवतणुअंगो विमुक्कसंगो विणिजिआणंगो। कयमोहसिन्नभंगो होहं सिवसुहविहिअरंगो ॥ १८ ॥ इस भावणासुमंत झायताणं विसुद्धचित्ताणं । न कुणइ कया वि छलणं विसयपिसाओ समत्थो वि ॥ १९ ॥ एवं जे गुणभूरिसूरिवयणं कामग्गिउल्हावणं । धम्मज्झाणवणस्स पुड्डिकरण मेहंबुतुल्लं घणं । चित्ते हंत धरति कम्मनियले वेरग्गदंडेण ते, भंजेऊण निरंतरं वरतरं भुजति मुखे सुहं ॥ ५० ॥ विसयनिन्दाकुलयं समत्तं ॥ ૧.ધ–આ “વિષયનિન્દાફલક પાટણ સંઘવીના પાયાના તાડપત્રીય ભંડારની (ભડાનું. ' પત્ર ૯૧ થી ૯૩) પ્રતિ ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભો જ કટ લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી. બૂવિજ્યજી. 'પ્રદ્યુમ્નપ્રિયા અચંભી રે, આદીશ્વર અલબેલો છે. ચૌંઆલીશમેં વૈદભ રે, આદીશ્વર અલબેલો છે.” શ્રી. સિદ્ધાચળ તીર્થનો મહિમા સંબંધમાં પં. શ્રી વીરવિજયજીએ રચેલી નવાણું પ્રકારની પૂજાની નવમી ઢાળની ચોથી કડીની આ પંક્તિઓથી પૂજા ભણાવતાં આપણે જેનું અનેકશઃ સ્મરણ કરીએ છીએ, જે શત્રુતીર્થ ઉપર ૪૪૦૦ ની સાથે મેક્ષમાં ગયાં છે, તથા જે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નની પત્ની હતાં તે ઉદભીને જન્મ વિદર્ભ દેશની તે સમયની રાજધાની ભાજી નગરમાં ભીષ્મકપુત્ર રુકિમ રાજાને ત્યાં થયો હતો. આ ભેજકટને વસાવનાર કિમ રાજા પોતે જ હતું. તેણે ભેજકટને શા માટે અને કેવા પ્રસ ગામ વસાવ્યું, એ સંબંધી વર્ણન આ માસિકના જ તા. ૧૫-૫-૫૦ ના અંકમાં હિનપુરના મારા લેખમાં ૧૬૪માં પાને આપી ગયો છું. પ્રસ્તુત લેખમાં ભોજકટનું વર્તમાન કાળે સાચું સ્થાન કર્યા છે, તે માટે કયા પ્રમાણે છે તેમજ ભેજકેટ નામ શા માટે પાડવામાં આવ્યું વગેરે વગેરે જણાવવા ઈચ્છું છું. તે પહેલાં સૌથી જાને એટલે કે ભાજકેટની સ્થાપના થયા પછી થોડા વખતે જ પ્રદ્યુમ્નને રુકિમની પુત્રી સાથે જિટમાં જે લગ્નપ્રસંગ બન્યો હતો તે પણ જાણવાલાયક હોવાથી જણાવું છું, ‘ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર પર્વ ૮ માના માં સર્ગને આધારે તે કથાનક સંક્ષિપ્તમાં નીચે મુજબ છે – એક વખત કૃષ્ણની પત્ની રુકિમણુએ પિતાના પુત્ર પ્રદ્યુમ્નને પિતાના ભાઈ રુકિમની વેદભ નામની પુત્રી સાથે વિવાહ કરવાનું કહેવા માટે એક માણસને ભોજકટ નગરમાં રુકિમ રાજા પાસે મોકલ્યો. તેણે ત્યાં જઈ રુકિમ રાજાને કહ્યું કે– રુકિમણીએ કહેવરાવ્યું છે કે મારે (રુકિમણીને) અને કૃષ્ણનો થગ દેવવશીત જ થયો છે. પણ મારા પ્રદ્યુમ્ન અને તમારી પુત્રી વિદર્ભને યોગ તે તમારા હાથે જ થાઓ. અર્થાત તમે તમારી સ્વખુશીથી જ પ્રદ્યુમ્નને તમારી પુત્રી આપ.”રુકિમ આ વચનો સાંભળીને કૃષ્ણ સાથેનું પૂર્વનું વૈર સંભારીને કોપાયમાન થઈને બોલ્યો કે, “મારી પુત્રી કોઈ ચંડાળને આપું તે સારું, પણ કૃષ્ણ વાસુદેવના કુળમાં તે નહીં જ આપું.' તે દ્વારકામાં આવીને કિમણીને સર્વ સમાચાર કહ્યા. ભાઈએ કરેલા અપમાનથી ખિન્ન થયેલી “રુકિમણીને પ્રદ્યુમ્ન પૂછવું કે, “માતા ! તું કેમ ખેદ પામી છે!' ત્યારે રુકિમણીએ સવ વૃત્તાંત કહી સંભળાવ્યા. પશુને કહ્યું કે, “માતા ! તું કંઈ ખેદ કરીશ નહીં. મારા મામો સીધી ૧ ચૈતમ શબ્દનો અર્થ સામાન્ય રીતે “વિવર્મ દેશના રાજાની કન્યા' એટલે અહીં થાય છે. વિરમએ સામાન્ય નામ છે. વૈદિકાના ગ્રંથમાં આનું માંના એવું વિશેષ નામ :જણાવેલું છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષે ૧૫ રીતે માને છે નથી. તેથી જ મારા પિતાએ પહેલાં તેને યોગ્ય કર્યું હતું. અને હમણું હું પણ તેની યોગ્યતા પ્રમાણે કરીને તેની પુત્રીને પરણી લાવીશ.' આ પ્રમાણે કહીને શાંબને સાથે લઈને પ્રધુમ્ન ભેજ ક્રટ નગરે આગ્યો. ત્યાં એકે કિનરનું અને બીજાએ ચાંડાળનું રૂપ ધારણ કર્યું. બંને જણે ખૂબ સુંદર ગાયન કરતા નગરમાં ફરતા હતા. તેમણે નગરના લોકેનું મન એટલું બધું આકર્ષી લીધું કે તેમની 20 યુનાળાની કીર્તિ ઠેઠ રાજા સુધી પહોંચી. રાજાએ તેમને બોલાવ્યા, અને પિતા ની પુત્રીને ખોળામાં બેસાડીને તેમની પાસે રાયન કરાવ્યું. રાન ખૂબ ખુશી થશે અને તેમને ઘણું દ્રવ્ય આપી પૂછ્યું કે, તમે કયાંથી આવે છે ?' ત્યારે તેમણે કહ્યું કે, “ અમે દ્વારકાની રાવ્યા છીએ. એટલે વેદભએ તરત હર્ષાં આવીને પૂછયું કે “તમે કૃણું-એકમના પુત્ર પ્રદુકુમારને જાણે છે ?” ત્યારે શાબે કહ્યું કે, “કા દેવ સમાન રૂપવાન પ્રદ્યુમ્નકુમારને કણ ન જાણે આ સાંભળી લે પ્રદ્યુમ્નને પરણવાની ઈચ્છાવાળી થઈ. આ વખતે રાજાને એક મન્મત્ત હાથી અલાન સ્તંભને તોડી નાખી છૂટ થઈ ને નગરમાં દોડવા લાગ્યો અને ચારે બાજુ ફાન મચાવવા લાગે. જયારે કોઈનાથી પણ એ વશ ન ય ત્યારે રાજાએ પડહે વગડા કે, “જે કઈ આ કાથીને વશ કરશે તેને હું ઈચ્છિત વસ્તુ આપીશ.' કેઈએ પહ ઝીલવાની હિંમત ન કરી ત્યારે આ પ્રચ્છન્ન શાંબ અને પ્રધુને પહાને ઝીલે. સુંદર માયનથી તત્કાળ હાથીને ખંભિત કરી દીધા અને બંધનરથાનમાં લાવીને બાંધી દીધો. રાજા હર્ષિત થઈને તેમને કહ્યું કે, તમારે જે જોઈએ તે માગી લે.” ત્યારે તેમણે કહ્યું કે, “અમારે ત્યાં કોઈ રાંધનારી નથી. તેથી રસોઈ કરવા માટે તમારી આ વિભી'ને આપો.” રાજાએ તે બંનેની અયોગ્ય માગણી સાંભળી ગુસ્સે થઈને તેમને નગર બહાર કાઢી મૂળ્યા. પ્રદ્યુમ્ન શાંબને કહ્યું કે, “માતા રુકિમણી આપણી રાહ જોતી દુઃખી થતી હશે. માટે ઉદભીને પરાણુવામાં વિલંબ કરો યુક્ત નથી.” એટલામાં રાત્રિ પડી અને સર્વ લેકે સઈ ગયા ત્યારે પ્રદ્યુમ્ન વિદાબળથી ઉદભી જ્યાં સૂતી હતી ત્યાં પહુંચી ગયું અને વેદલીને કહ્યું કે, “સકમણુએ જેના માટે તમારી માગણી કરી હતી તે હું પ્રદ્યુમન પિતે જ છું. વેદ બહુ ખુશી થઈ ગઈ અને ત્યાં જ બંનેને ગાંધર્વ વિવાહ થયે, પ્રદ્યુમ્ન ત્યાં જ આખી રાત રહ્યો. સવારમાં પઢિયું થયું ત્યારે દિલ્મને કોઈ પણ પૂછે તે જવાબ ન આપવાનું તેમજ નિશ્ચિંત રહેવાનું કહીને પ્રદ્યુમ્ન શાંબ પાસે પહોંચી છે. રાત્રે અતિજાગરણને લીધે સવારમાં સુઈ ગયેલી દભોને જ્યારે ધાવમાતા જગાડવા માટે આવી ત્યારે લગ્નનાં મંગળચિનને જઈને ગભરાઈ ગઈ અને તેણે રાજાને એકદમ ખબર આપી. કિમએ જાતે આવીને વિદર્ભને પૂછ્યું પણ કંઈ જવાબ ન મળવાથી ગુસ્સે થયેલા તેણે વિચાર કર્યો કે જરૂર આ કન્યા મેં આપ્યા સિવાય કોઈ અધમ પુરુષના સંબંધમાં આવી છે. માટે હવે તે પેલા એ ચંડાળાને જ મા તુન્યા આપવી યોગ્ય છે. આમ વિચાર કરીને તેણે એ બંને ચંડાળાને બોલાવ્યા અને કહ્યું કે, “ આ કન્યાને લઇને તમે ને સ્થાને ચાલ્યા જાઓ કે ફરીથી તમારું માં મારા જોવામાં ન આવે.’ એ મ કહીને ક્રોધમાં ને ફોધામ જ રુકિમએ વિદભીને બંને ચંડાળાને આપી દીધી. તે પણ ૯ઈને ગામ બહાર ચાલ્યા ગયા. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] ભોજકટ [ ૨૦૭ આ બીજુ ક્રોધના આવેશમાં અકાર્ય કરીને પાછળથી પસ્તાયેલા રુકિમ રાજાએ ખૂબ રુદન કરવા માંડયું– 'અરે વત્સા વિદર્ભ ! તું કયાં ગઈ! ક્રોધ ખરેખર ચંડાળ છે. રુકિમણુએ પ્રદ્યુમ્ન માટે માગણી કરી છતાં મેં તેને ન આપી મારે મંદબુદ્ધિવાળા મને ધિક્કાર છે.” આમ રાજ રુદન કરતા હતા તેવામાં તેણે વાજિંત્રોને સુંદર અવાજ સાંભળે. રાજાએ તપાસ કરાવી. આ અવાજ ક્યાંથી આવે છે. ત્યારે સેવક પુરએ તપાસ કરીને કહ્યું કે, “મામ બહાર એક મહેલમાં ચાંબ અને પ્રદ્યુમ્ન વૈદર્ભો સાથે રહેલા છે. ત્યાં આ સંગીત ચાલી રહ્યું છે.' રાજાએ હર્ષિત થઈને બંનેને પિતાને ત્યાં બોલાવ્યા અને હવે તે ભાણેજ તરીકની અને જમાઈ તરીકે ની એમ બેવડી સગાઈ થવાથી પ્રદ્યુમ્નની ખૂબ આદર-સન્માનપૂર્વક ભકત કહી. પછી રુકિમતી રજા લઈને શાંબ અને પ્રદ્યુમ્ન બને દ્વારકામાં આવી પહોંચ્યા. રુકમણ પણ ઘણી જ ખુશી થઈ.” (જુઓ: ‘ત્રશષ્ટિશલાકાપુરુષચરિત્ર' પર્વ. ૮. સર્ગ–છે.) ત્યાર પછી છેવટે શાંબ અને પ્રદ્યુમ્નકુમારે નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી છે અને અંતે સાડા આઠ ક્રોડ મુનિઓની સાથે સિદ્ધક્ષેત્ર ઉપર મીલમાં ગયા છે. પ્રદ્યુમ્નની પત્ની વિદભ પણ દીક્ષા લઈને અંતે ૪૪૦૦ ની સાથે સિદ્ધક્ષેત્ર ઉપર મેક્ષમાં ગયાં છે. અamરિ-ગજિલ્લા, બાપુથી થાય મળશે ! कालयसूरि संबो, पज्जुनो मूलदेवो अ॥ –આ રીતે માની ગાથામાં પ્રાતઃકાલના પ્રતિક્રમણમાં આપણે રોજ આ શબપ્રદ્યુમ્નનું સ્મરણ કરીએ છીએ. - ભોજકટના સંબંધમાં બી ને એક ઉલ્લેખ “ઉતરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનની ૩જી ગાથાની ટીકામાં સુધા પરીષહના સંબંધમાં આવે છે – ઉજજયિની નગરીમાં હસ્તિમિત્ર નામ ગૃહપતિ રહે છે. તેણે હતિમૂતિ નામના પુત્ર સાથે દીક્ષા લીધી હતી. સાધુ બે સાથે વિહાર કરતા તેઓ ઉજજયિનીથી ભેગકટક ( અકટ) નગર તરફ જતા હતા. અટવીમાં ચાલતા રસ્તામાં હસ્તિમિત્ર સાધુને બહુ ખરદાર કટ વાગે. ચાલવું પણ અશક્ય થઈ પડ્યું. સાથેના સાધુઓ એ હસ્તિમિત્રને કહ્યું કે, “તેમને ઉપાડીને ચાલી એ.’ પણ હસ્તિતંત્રે તેમ કરવાની ના પાડી, સાધુઓને કહ્યું કે “તમે આગળ જાઓ. હું અહીં જ દેહને ખપાવીશ.' સાધુઓએ આગળ વિહાર કર્યો. હુંસ્તમિત્રને પુત્ર હસ્તિસૂતિ સાધુ બા સાથે છેડે સુધી ગયે, પણું તેનું મન માન્યું છે. એટલે પિતાના સ્નેહથી પાછો ફર્યો. પિતાએ ઘણું કહ્યું કે “ સાધુઓ પાસે ચાલ્યો છે. અહીં મેટા જંગલમાં આહાર વિના હું ભૂખે મરીશ.' પુત્ર કહ્યું કે, 'જે થવાનું હશે તે થશે, પણ હું અહીં તમારી પાસેથી જવાનો નથી.” પિતા હસ્તમિત્ર અપાશન કરી કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. પુત્રનું શું થશે એ ચિંતાથી તરત જ તેમણે મૃતશરીરમાં પ્રવેશ કર્યો, તેથી પુજને કાળ કર્યાની કશી ખબર જ પડી નીં. મૃતશરીરમાં રહેલા દેવે કહ્યું કે, "ભિક્ષો માટે ઝાડ નીચે જા.' હસ્તિભૂતિ ૧ વૈદિક સાહિત્યમાં એમ જણાવ્યું છે કે પ્રદ્યુમ્ન અને વેદમીના પુત્ર અનિરુદ્ધનું લગ્ન પણ રુકિમ રાજાના પુત્રનો પુત્રો એકમાવતી સાથે થયું હતું. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ ઝાડ પાસે ગયા ત્યાં દૈવી પ્રભાવથી ઝાડમાંથી એક સાનાના હાથ નીકળ્યો અને તેણે આહાર પાતરામાં વહેારાવ્યા. આ પ્રમાણે એક વર્ષી સુધી ચાલ્યું. જે સાધુ વિદ્યાર કરી ગયા હતા તે ૧ વર્ષ પછી પાછા ફરતાં ત્યાં જ આવ્યા. હસ્તિભૂતિના મેળાપ થયા. સાધુઓએ કહ્યું કે, તું શી રીતે જીવન ચલાવે છે? ' ત્યારે તેણે બધી વાત કહી, સાધુઓએ જાણ્યું કે નક્કી દૈવી કરામત છે. દેવ પણ પ્રગટ થયા. તેણે કશુ` કે, ' પુત્રના સ્નેહ અતે ચિંતાથી અહીં આવીને મેં બધું યુ છે. પછી દેવ દેવલાકમાં ચાયા ગયા અને હસ્તિભૂતિ ખીજા સાધુએ સાથે મળી ગયા. . • ઉત્તરાધ્યયન સૂત્ર'ની કૅમલસયમી ટીકામાં (પૃ. ૩૧-૩૨) ભેગાટક નામ છે. પરંતુ તે ભ્રાજકટના બધે જ લખ્યું છે એમાં શંકા નથી. જૂની ટીકાઓ તથા ચૂર્ણિ અત્યારે મારી પાસે હાજર ન હોવાથી તેમાં ક્રા પાડે છે, તે કહી શકતા નથી. પણ અહીં' ભોજકટ જ અભિપ્રેત છે. ઉજ્જયિની જેનુ પાટનગર હતું તે માલવ દેશ અને ભ્રાજક્ટ જેતુ પાટનગર હતું તે વિદર્ભ દેશ અને પરસ્પર અડીને રહેલા છે. ૧ નર્મદાથી ઉત્તરના પ્રદેશ માલવ નામથી પ્રસિદ્ધ હતા. જ્યારે દક્ષિણના ભાગ વિદર્ભ નામથી ઓળખાતા હતા. અને વચમાં આડી નર્મદા નદી સરહદ રૂપે હતી. ૧ સાધકાનુ એમ કહેવું છે કે વિદર્ભના વિસ્તાર ઘણા મેટી હતા, પણ કાળક્રમે તે આછા આછા થતા રહ્યો છે. હમણાં વિભ' ફ્ વરામાં વરદા ( વર્ષા) નદીની પશ્ચિમ તથા દક્ષિણ તરફના ઉમરાવતી, યવતમાળ, આકાલા તથા ખુલ્લઢાણા જિલ્લાના સમાવેશ કરવામાં આવે છે. પરંતુ પહેલાં ઉત્તરે નમદા સુધી અને દક્ષિણે કૃષ્ણા સુધી પણ એક કાળે વિદર્ભના વિસ્તાર હતા; એમ કહેવામાં આવે છે. દક્ષિણમાં ગાદાવરી સુધી તેના વિસ્તાર હતા એના પુરાવા તા વિક્રમતી ૧૫મી સદીના ગાદાવરીના નાર વસતા. જ્યાતિષીઓએ લખેલા સંસ્કૃત સાહિત્યમાં પણ મળી આવે છે. મહાકવિ કાલિદાસે રચેલા માલવિકાગ્નિમિત્ર નાટકમાં અગ્નિમિત્રે યજ્ઞસેન અતે માત્રસેન બે ભાઈમાને વરદાના ઉત્તર તથા દક્ષિy કિનારાના ભાગા આપીને વિદર્ભની વહેંચણી કરી આપ્યાના उहले तो पृथग वरदाकुले शिष्टामुत्तर-दक्षिणे । नकंदिवं विभज्यो भौ शीतोष्णकिरणाविष ॥ (માવિશાન્તિમિત્ર છુ. રૂ ] વર્ષા નદી વરાડની પૂર્વ દિશામાં પણ છે. અને કેટલેક સ્થળે ઉત્તરમાં પણ આવી જાય છે. આથી માલિવિકાગિમિત્રમાં ઉત્તર-દક્ષિણુ કિનારા જણાા છે. વિદર્ભનુ' વરાડ નામ કયારથી પ્રચારમાં આવ્યું, એ ચોકક્સ કહો શકાતું નથી. પણ કેટલાંક લખાણામાં તેને વલ્ાતદ જણાવ્યુ' છે તે ઉપરથી મહારાષ્ટ્રી પ્રાકૃતમાં વઘાર થઈને પાછળથી ચાલુ થઈ ગયું હોય એમ સોધિકાનુ માનવું છે. આ વવાતટ શબ્દના અર્થના નિર્દેશ આપણુને કાલિદાસના માલવિકાગ્નિમિત્રમાં વારુ શબ્દમાં પણ મળે છે. આથી વરા નદીની પૂર્વ બાજુએ રહેલા નાગપુર, વાં, ચાંદા વગેરે મરાઠી ભાષા ખેલતા પ્રદેશ પણ એક વખત વિદર્ભમાં જ હતા એમ સશેવકાએ નકકી કર્યું છે. આથી એ બધા છૂટા પડી ગયેલા પ્રદેશની પુનયોજના કરીને નાવિદ્ન પ્રાંત બનાવવાનું પણ લેકામાં હમણાં આંદોલન ચાલી રહ્યુ છે. વિશ્વ દેશને દક્ષિણાપય તરીકે પણ ( દૂર દક્ષિણમાં જવાના રસ્તા એ અર્થમાં) સાહિત્યમાં ઘણી જ વાર ગણવામાં આાવ્યો છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] હાજી [ ૨૦૯ રુકિમએ કુંઠિનપુરથી રાજધાની બદલીને ભેજકટમાં સ્થાપ્યા પછી સેંકડો વર્ષો સુધી ભાજકટનું જ પ્રાધાન્ય રહ્યું છે. અને તે પણ એટલું બધું કે ભેજક્રટ રાજધાનીના નામથી વિદર્ભ દેશ વિદભ' નામને બદલે “ભોજકટ દેશને નામે પણ ઓળખાતે હેવાનું સૂચવતા અનેક ઉલ્લેખ જૈનેતર સાહિત્યમાં મળે છે. આથી જેને સાહિત્યમાં પણ ઉપર જણાવેલા ઉલ્લેખ સિવાય બીજા પણ ઉલ્લેખે ભોજકટના સંબંધમાં હેવા જોઈએ-હશે. પણ મારી પાસે અત્યારે સામગ્રી ન હોવાથી કંઈ લખી શકતો નથી. ભોજનું સ્થાન. એટલી વાત તે નક્કી જ છે કે ભાજકટ વિદર્ભનું પાટનગર હોવાથી વિદર્ભ દેશ કે જે અત્યારે વરાડના નામથી ઓળખાય છે તેમાં જ ભોજકટનું સ્થાન હોવું જોઈએ. વિદર્ભ દેશની (વરાડતી) બહાર ગમે તેટલાં જ ઊભાં કરવામાં–ક૫વામાં કે માનવામાં આવે તો પણ એને કશે જ અર્થ નથી. આથી માળવામાં રાજગઢની દક્ષિણે પાંચ માઈલ દૂર આવેલા પાવર તીથને કિંવા કચ્છમાં આવેલા ભુજના પ્રદેશને ભોજકટ માનવામાં આવે તેને કંઈ અર્થ નથી. કેમકે તે વિદર્ભની બહાર છે. આથી મેં અહીં વરાડમાં આવીને જોજકટને સ્થાનની ચોકસાઈપૂર્વક તપાસ કરવા માંડી અને માહિતી મળી કે આજે ઉમરાવતી પાસે આવેલું ભાતભુલી ગામ તે જ પ્રાચીન ભોજકટ છે. વરામાં ઉમરાવતીથી પશ્ચિમે આઠ માઈલ દૂર ભાકુલી નામે (લગભગ ૨૦/૫૬ ઉત્તર અક્ષાંશ તથા ૭૭/૪૦ પૂર્વ રેખાંશ ઉપર) એક પ્રાચીન ગામ આવેલું છે. અહીં પ્રાચીન કિલે પણ છે. વરાડના લેકે આ ગામને જ પ્રાચીન ભોજકટ માને છે. અહીં રુકિમનું એક મંદિર પણ છે, તેથી પણ આ માન્યતાને પુષ્ટિ મળે છે. વળી કુંઠિનપુરથી પણ આ ગામ લગભગ ૩૭ માઈલ કરતાં વધારે દૂર નથી, એટલે કિમ કૃષ્ણ સાથે લડવા માટે કુઠિનપુરથી નીકળીને આટલે દૂર આવ્યો હોય અને પછી પરાજય થવાને લીધે પિતાને ગામ કુંઠિનપુર પાછો ન ફરતાં ત્યાં જ ભેજકેટ નગર વસાવીને રહ્યો હોય એ વૈદિકના ભાગવત (કંધ ૫, અધ્યાય. ૨. ૧. ૨૦)માં એવી વાત છે કે – અષભદેવે ભારતવર્ષ ( નામ) નવ પુત્રોને વહેંચી આપ્યું. તેમાં એક વિદર્ભ નામને પણ પુત્ર હતા, તેના ભાગમાં આવેલા પ્રદેશનું નામ વિવર્મ પાડયું. આગળ જતાં કય અને કેશિક નામના બે ભાઈઓ વિદર્ભના વંશમાં થયા, તેના ઉપરથી વિદ નું ફેશિક નામ પણું પાડ્યું છે અને સાહિત્યમાં [માલવિકાગ્નિમિત્ર, ૫ મો અંક 1 તે નામથી પણ ઉલ્લેખ આવે છે. વૈદિકના મત પ્રમાણે રુકિમણી આ કૅશિક રાજાના જ પુત્ર ભીષ્મકની પુત્રી હતી. પુરાણોમાં ઘણે સ્થળે વિદર્ભને દંડકારણ્યમાં પણ સમાવેશ કર્યો છે. અત્યારે પણ વરાડના બ્રાહ્મણે પિતાના ધાર્મિક કૃત્યમાં દેશ-કાળને ઉચ્ચાર કરતાં વધારે જો જોવાવ કરે તીરે એ પ્રમાણે જ ઉલ્લેખ કરે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં વિવરણ ાિચ એ નામથી એક કવિનો ઉલ્લેખ આવે છે. એટલે આ દેશના નામને ઇતિહાસ ઘણું જ પ્રાચીન કાળ સુધી જાય છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦] શ્રી અને સત્ય પ્રકાશ સર્વથા બનવાજોગ છે. વળી એલિચપુર (પ્રાચીન અge)ની દક્ષિણે ૬ માઈલ ઉપર ચમક નામનું એક ગામ છે કે જે ભાકુલીથી વાયવ્ય કોણમાં લગભગ ૨૦ માઈલ દૂર થાય છે. અહીં આ એક ખેડૂતને ખેતી કરતાં સાત ટુકડાને જોડીને બનાવે એક મોટે તામ્રપટ ઈસ્વીસન ૧૮૬૮ માં મળી આવ્યો હતો. પ્રત્યેક ટુકડે ઇંચ લાંબે અને આ ઇંચ પહોળો હતો. તેના ઉપર નીચે પ્રમાણે મુખ્ય માહિતી કાતરેલી મળે છે – ॐ स्वस्ति प्रवरपुरात्......वाकाटकानां परममाहेश्वरमहाराजश्रीप्रवरसेनस्य વચનવિ...... મોરાળે બ્રુનીતરે ચર્નીયાના સંગ્રામ નામાવા () મૂમિसहस्रष्टाभिः (८०००) शत्रुघ्नराजपुत्रकोंडराजविज्ञप्त्या नानागोत्रचरणेभ्यो ब्राह्मणेभ्यः सहस्राय दत्तः અર્થ–“પ્રવરપુરથી (જણાવવામાં આવે છે કે, વાકાટવંશના પરમમાહેશ્વર મહારાજા પ્રવરસેનની આજ્ઞાથી ભેજકટ રાજ્યમાં મધુ નદીને કિનારે આવેલું ચર્માક (ચમ્મક) ગામ ૮૦૦૦ રાજમાણિક ભૂમિ (તે વખતમાં ચાલતું માપ લાગે છે) વડે શત્રુન રાજના પુત્ર કે રાજની વિજ્ઞપ્તિથી જુદા જુદા શેત્રવાળા બ્રાહ્મણોને આપવામાં આવે છે.” તામ્રપટ (દાનપત્રોમાં આ પછી સારું વતન રાખવા વગેરેની કેટલીક શરતે દાખલ કરવામાં આવી છે. તેમ જ બ્રાહાણના ગોત્ર સહિત નામો ઉતરેલાં છે અને છેવટે તેના ઉપર નીચે પ્રમાણે રાજમુદ્રા છે— वाकाटकललामस्य क्रमप्राप्तनृपश्रियः।राज्ञः प्रवरसेनस्य शासनं रिपुशासनम् ॥ આ તામ્રપટ સુમારે વિક્રમ સંવત પાકમાં લખેલો છે. વાણાટક વંશના સંબંધમાં તામ્રપટ અને શિલાલેખે મળી લગભગ ૬ લેખે આજ સુધીમાં અલગ અલગ સ્થળે ૧ “હું રાજાના નામ ઉપરથી રૂઢિપુ અથવા ચિપુર નામ પાડ્યું હોવાને તવારીલ-મમરીના લેખકને તક છે” એમ મેં મારા હિનપુર (તા. ૧૫-૫–૫૦)ના લેખમાં આ જ માસિકના પૃ. ૧૬ માં જણાવ્યું છે. આ વિષે અધિક તપાસ કરતાં જણાયું છે કે તે ઈસવીસન ૧૮૬૦માં (૯ તથા ફારસીમ) છપાયેલી છે અને તે સમય આસપાસ જ ત્યાંના એક મુસલમાને તે લખી છે. એટલે ઈ. ૧૮૬ની તવારી-ટૂ-મગાવી કઈ પ્રાચીન પુરાવો ન જ ગણી શકાય. વિદ્વાનોએ હવે આને ક્ષત્રપુર જ નક્કી કરી દીધું છે. ત્યાંની કેંગ્રેસ સમિતિ પણ હવે નવરપુર જલ મિતિના નામથી જ ઓળખાય છે. - પ્રાકૃત વ્યાકરણમાં અને ના વ્યત્યય સંબંધમાં “અન્નપુર ને અન્નપુર કહે છે.” આ જે ઉદાહરણ આપવામાં આવ્યું છે અને જેને મેં કુંઠિનપુરના લેખમાં પૃ. ૧૬૧માં ઉલ્લેખ કરેલો છે તેને પણ પુષ્ટિ આપતું પ્રમાણ મળી ગયું છે. મહાનુભાવપંથ નામના મહારાષ્ટ્ર તથા વરાડમાં ચાલતા એક હિંદુસંપ્રદાયના પ્રાચીન મરાઠી ભાષામાં લખાયેલા સાહિત્યમાં અળજપુર નામથી જ અચલપુરઆજના એલિચપુરનો ઉલ્લેખ અનેકવાર કરેલો છે કે જે ઉલ્લેખ વિક્રમની લગભગ ૧૩ મી ૧૪ મી શતાબ્દી જેટલે જાતો છે. અલપુરના લ ને ળ થયે (દક્ષિણમાં લ ની જગ્યાએ જ બોલવાને ઘણે રિવાજ છે), અને તે રીતે અપભ્રંશ થઈને ર ને s થયો. આ પ્રમાણે રાવપુરનું અજપુર અને તેનું જ અપભ્રંશ અળજપુર થયું. ઘસાઈ બદલાઈન-અત્યારે વળી એલિચર થઈ ગયું છે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] લોજી [ ૨૧૧ મળ્યા છે. સંશોધકોએ ઘણું સંશોધન કરીને નક્કી કર્યું છે કે આ પ્રદેશમાં વિક્રમની ચોથી થી છઠ્ઠી સદીમાં વાકાટક વંશને ઘણો જ ઉત્કર્ષ હતો અને તેનું સામ્રાજ્ય પણ ઘણું સાયેલું હતું. તામ્રપટમાં જણાવેલ ચર્મોક ગામ તે આજનું ચમક જ છે એમાં કંઈ કહેવાની ભાગ્યે જ જરૂર છે. ચર્માકનું પ્રાકૃત ચમ્મક અને તેનું પછીથી ચમ્મક થઈ ગયું છે. લેખમાં ચમ્મક મધુ નદીને કિનારે જણાવ્યું છે, પણ વર્તમાનમાં લેકા એ નદીને ચંદ્રભાગાના નામથી ઓળખે છે. પણ દક્ષિણ મહારાષ્ટ્રમાંનું હિંદુઓનું મોટું તીર્થ પંઢરપુર ચંદ્રભાગાને કિનારે આવેલું છે તે સાચી ચંદ્રભાગા છે. પિતાની નદીઓને પવિત્ર બનાવવા માટે તીર્થસ્થાનમાં વહેતી કંઈક નદીઓનાં નામો આવી રીતે ઉછીનાં લઈને પોતાની નદી બોને લગાડી દેવામાં આવ્યાં છે. નિજામ સ્ટેટમાં પૈઠણ ( પ્રતિષ્ઠાનપુર) વગેરે પાસે વહેતી ગોદાવરી નદીને ભાગ્યે જ ત્યનિ કેઈમાણસ “ગોદાવરી” એમ. કહેનારા મળશે. ત્યાં બધા લાકે એને ગંગા જ કહે છે. તે પ્રમાણે કેટલીય નદીઓને અંતે એ પેનગંગા, વેનગંગા, પંચગંગા ' એમ ગંગા શબદ લગાડી દીધેલ છે. એટલે ચમક પાસે આજે વહેતી ચંદ્રભાગા જ તે વખતની મધુનદી છે. તામ્રપટમાં ચમ્મક ભેજકેટ રાજ્યમાં છે પાનું લખેલું છે. એટલે ત્યથિી વિશેક માઈલ દૂર રહેલું ભા કુલી કે જેનું પ્રાચીન નામ ભેજકટ છે તેના તાબામાં આ મામ હોય એ સર્વથા સંભવિત છે. આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં આ પ્રદેશ ભેજકટને નામે જ પ્રસિદ્ધ હતો. તેથી “વરાટના લોકે ભાત કુલીને ભોજકટ માનતા આવ્યા છે.” તે સાચું ઠરીને ઊભું રહે છે. આથી વિદ્વાન સંશોધકોએ ભાત કુલીને જ ભોજકટ તરીકે સ્થિર કયું છે. ગામ પણ પ્રાચીન જ છે. વર્તમાન કાળ ભેજકટમાં લગભગ પાંચ હજાર માણસની વસ્તી છે. દિગંબર જૈન પણ ઠીક સંખ્યામાં વસે છે. તેમનું મંદિર છે. તેમજ આજથી બે વર્ષ પહેલાં ત્યાં જ મળી આવેલી પ્રાચીન મૂર્તિઓની પણ તેમણે સ્થાપના કરી છે. તેઓ આ સ્થાનને તીર્થ જેવું માને છે. દર કાર્તિક વદ ૫ ને દિવસે ત્યાં તેમનો મોટો રત્સવ પણ થાય છે. ભોજકટ નામ પાડવાનું કારણ રુકિમ રાજા ભેજકુળને હોવાથી પિતે વસાવેલા નવા પાટનગરનું તેણે ભોજકટ નામ રાખ્યું હતું. આ ક્ષત્રિયો ચંદ્રવંશમાં ભોજકુળના હતા. તેથી ભોજકટ' શબ્દનો અર્થ ૧ જૈન સાહિત્યમાં એવી હકીકત આવે છે કે પરમાત્મા પ્રથમ તીર્થકર શ્રી અષભદેવ ભગવાને રાજ્યવ્યવસ્થા–પ્રજા રક્ષણ માટે જે લોકોને નીમ્યા હતા તેમાં ઉગ્ર કંડ-શિક્ષા કરનારાઓને ભમવાને ૩ઝ સંજ્ઞા આપી હતી. પ્રધાન વગેરે થયા તે “ભેગ' સંજ્ઞાથી પ્રસિદ્ધ થયા. ભગવાનની સમાન વયવાળા હતી તે રાજપુત્રો રાજકુળવાળા કહેવાયા. બાકીના ક્ષત્રિય નામથી પ્રસિદ્ધ થયા. આ પ્રમાણે જેમાં કુળની વ્યવસ્થા છે. ૨ શ્રદ વગેરે વેદોમાં તેમ જ મહાભારતમાં ચંદ્રવંશ કે સૂર્યવંશનું નામ નથી. પણ તેના પ્રાચીન પુરુષનાં નામે મળે છે. મહાભારતમાં ચંદ્રવંશીઓને પદ અને સૂર્યવશીઓને પવા જણાવ્યા છે. વેદ-મહાભારત (ઈતિહાસ)-પુરાણોને આધારે ભોજકુલની આ જાતની માહિતી મળે છે – For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ ભાજ ' જાતિના ક્ષત્રિયાનું સ્થાન ૭ એમ થાય છે. આ ભ્રાજકુળના રાજાાની પરપરા 'ધાં વૈાિના મહાભારત વગેરે ગ્રંથામાં સારી વિસ્તાર છે. વ્યવસ્થિત સંશાધનની આવશ્યકતા. એક સમય એવા હતા કે ભારતવર્ષના ચારે ખૂણે જૈનધમની ગૌરવવતી ધ્વજપતાકા ફરતી હતી. આખા ભારતવર્ષીમાં ભાગ્યે જ એવું પ્રાચીન સ્થાન મળશે કે જે જૈનધર્મની જાહેાજલાલીથી વિભૂષિત નહીં થયું હોય. હિંદુસ્તાનના કાઈ પણ ખૂણે તપાસા ! બૌદ્ધધર્મ અને હિંદુધર્મનાં પુરાતન અવશેષો મળશે ત્યાં જૈનધર્મનાં પણ મૂર્તિ આદિ અવશેષ અવશ્ય મળવાનાં જ મળવાનાં. યુરાપિયનેાની અને તેમને અનુસરતા કેટલાક ભારતીયાની પણુ અજ્ઞાનતાને લીધે હજારા પ્રાચીન અવશેષ। બૌદ્ધોને નામે પણ ચડી ગયાં છે. આજે જૈતાની સખ્યા ભલે નાની થઈ ગઈ હાય પણ ભૂતકાળમાં હિંદુસ્થાનના હજાર ગામા અને નગરો જૈન સÖસ્કૃતિથી ગાજતાં હતાં અને જૈનધમ નાં કેન્દ્ર હતા. આથી જૈનસાહિત્યને બાજુએ મૂકીને ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસ તેમજ પ્રાચીન ભૌગાલિક સંશાધન કરવા માટે ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે તે! પણ તે હુ'મેશાં અધૂરા જ રહેવાના છે પરંતુ જૈનેતા ભલે જૈન સાહિત્યને હુમાં કદાચ ધ્યાનમાં ન લે પણ આપણે તેા આપણું સંશોધન વ્યવસ્થિતરીતે તૈયાર કરવું જ જોઈએ. આપણા ચંદ્રને બુધ નામના પુત્ર હતા. બુધને ફ્જાયી પુરુરવા નામે પુત્ર થયા. પુરુરવાના વંશમાં થતિ થયા. યયાતિને બે સ્ત્રીથી થતુ. સુર્યજી, કુજી, અનુ અને પુરુ નામના પાંચ પુત્રો થયા હતા. તેમાં વ્રુક્ષુ ની પુત્રપર’પરા ભેાજ નામે પ્રસિદ્ધ થઈ. (યફેનુ यादवा जाता स्तुर्वशेोर्थवनाः स्मृताः। द्रुह्योः सुतास्तु वै भोजा अनेोस्तु म्लेच्छજ્ઞાતિય —મઢામારત, આપિ) મહાભારતના સભાપર્વમાં કૃષ્ણે જણાવ્યુ` છે કે, ‘ યયાતિના કુળમાં જન્મેલા ભેજ રાજા ગુણવાન છે અને ચારે દિશામાં ફેલાયેલા છે. ' અતિ (માલવ) તે મધ્યદેશના ભોજ રાજાઓના ભયથી કૃષ્ણના વૃષ્ણુિકુલને દ્વારકા ચાહ્યા જવું પડયુ` હતુ` એમ પણ મહાભારતમાં જણાવ્યું છે. ૩ કેટલાક સંશાધા રુકિમ લડાઈમાં હારી જવાથી કુંનિપુર પાછા ન ફરતાં ભ્રાજકટ નામે નવું નગર વસાવ્યું એ વાત ઉપરથી ભાજટક શબ્દ કાપે છે અને તેના અથ ‘ત્રાજ જાતિના ક્ષત્રિયાની લશ્કરી છાવણી' એવા કરે છે, કારણ કે દશ શબ્દના અર્થ સેના થાય છે. તેની કલ્પના છે કે ટ શબ્દ એ ત શબ્દનુ ટૂંકું રૂપ છે. પરંતુ તેમની આ માન્યતા-કલ્પના યુક્તિયુક્ત લાગતી નથી. કારણુ કે સન્ય અર્થ ના કશા પણુ સબંધ ન હોય એવાં ગામાને અંતે પણ ક્ત શબ્દ અનેક સ્થળે વપરાયા છે. ઉદાહરણ તરીકે જ્યાં કારણ્ય થયું ત્યાં પહેલાં માધ નામનુ' નગર હતું એવા ઉલ્લેખ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' વગરે અનેક ગ્રંથામાં છે. અહી સૈન્ય અથના કશા જ સબંધ નથી. સભવ છે કે માડી સખ્યા વધારે હાવાથી મગજના નામ પાડ્યુ. હાય માટે શબ્દતુ' ટૂંકું રૂપસ છે એમ માંતવાની જરૂર નથી જ. એ રીતે ધટ નામનું પણું શહેર હતું, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૧૦ ] ભેજકટ [ ૨૧૩ સાહિત્યમાં હજારો સ્થળાનો અને વ્યક્તિઓને નામોલ્લેખ આવે છે. આ બધાને આધારે અતિહાસિક અને ભૌગોલિક સંશોધન થવું જોઈએ અને આ કાર્ય પુરાતત્વખાતાના અનેક ડાયરેકટર જનરલો કરી શકે તેના કરતાં જૈન મુનિઓ બહુ જ સારી રીતે કરી શકે તેમ છે. ગૃહસ્થ સંશાધકને સંશોધન કરવા માટે ખાસ ફરવા નીકળવું પડે છે. જયારે જૈન સાધુએ તો તેમના ધર્મ પ્રમાણે હમેશાં એક ગામથી બીજે ગામ દેશ દેશમાં ફર્યા જ કરતા હોય છે. અને આ કાર્ય પ્રત્યક્ષ દર્શનથી જેટલું સુંદર વિશદ અને ચોક્કસ થઈ શકે છે તેટલું તે સિવાય થઈ શકતું નથી એટલે તે તે દેશ અને સ્થાનોમાં ફરતા ન્ય મુનિરાજે જે આ દૃષ્ટિથી સંશોધન કરવા લાગી જાય અને તેને પ્રકાશમાં મૂકવા માંડે તો આપણું અતિહાસિક, ભૌગોલિક, તથા પુરાતત્વ વગેરે સંબંધી સંશોધન થોડા જ વખતમાં છતાં સંદરમાં સુંદર અને ચોકસાઈ ભરેલું અનાયાસે જ તૈયાર થઈ જાય. આની સુંદરતા અને વિશદતાનો પ્રકાશ બીજાઓ ઉ૫ર ૫ણુ પાડશે જ, નહી' તોયે છેવટે આપણું સાહિત્ય તે દિવ્ય બનશે જ બનશે. અને ભારતવર્ષના સાહિત્ય ખજાનામાં આપણે જૈનસાહિત્ય અને સંશોધન એક અમૂલ્ય જવાહર તરીકે ઝળકશે જ ઝળકશે એ નિઃશંક છે. सं. २००६, अधिक आषाढशुक्ल सप्तमी ) मुनिराज श्रीभुवनविजयान्तेवासी ताजनापेठ, जैन मन्दिर मु. आकोला (विदर्भ-वराड) मुनि जम्बू विजय સંસ્કૃતિનું સ્વરૂપ ધમથી સંસ્કૃતિમાં મૌલિક અંતર છે. ત્યારે ધર્મને સંબંધ મનુષ્યના વ્યક્તિગત જીવન સાથે હોય છે એવી હાલતમાં, સંસ્કૃતિ વ્યક્તિ અને સમાજ બંનેના આચાર અને વિચાર પર સમાન દાષ્ટ રાખે છે. સંસ્કૃતિ આત્મા છે અને સભ્યતા તેનું બાહ્ય રૂપ છે. સામાન્ય રીતે સંસ્કૃતિ એક છે. મુખ્ય વિવાદ આચાર અને વિચારની વ્યાખ્યામાં છે. આત્માના અસ્તિત્વને સ્વીકાર કરીને પણ સાધારણ રીતે આપણને વિશ્વમાં બે પ્રકારની વિચારધારાઓ અનુભવમાં આવે છે. એથી આચારભેદ થતાં આપણે સંસ્કૃતિને બે ભાગમાં વિભાજિત થતી જોઈએ છીએ, ભારતવર્ષમાં આ બંને પ્રકારની સંસ્કૃતિઓનો પર્યાપ્ત વિકાસ થયો છે. જો કે વર્તમાન સમયમાં ભેદક રેખા ખેંચવી મુશ્કેલ છે, કેમકે આ બંનેએ એક બીજાનાં તત્તને ઘણે અંશે સ્વીકાર કરી લીધો છે, પરંતુ તેના પ્રારંભ કાળમાં એમાં પર્યાપ્ત સંધર્ષ રસ્યો છે. સાધારણુ રીતે આ બંને સંસ્કૃતિએને આપણે શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિના નામે પિકારીએ છીએ. શ્રમણ સંસ્કૃતિનો મુખ્ય આધાર શ્રમ છે જયારે વૈદિક સંસ્કૃતિને આત્મા પ્રભુસત્તા છે. શ્રમ સ્વાવલંબનનું પ્રતીક છે અને પ્રભુસત્તા પરાવલંબનનું. એથી જ આપણે ક્રમશઃ સ્વાવલંબન અને પરાવલંબનની સંસ્કૃતિ એમ કહેવું ઠીક સમજીએ છીએ. શ્રમણ ! વર્ષ ૧, અંક ૮ ૫૦ ફૂલચંદજી શાચી. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈતિહાસના અજવાળે [૮] લેખકઃ શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી Chandragupta, king of Patliputra, abdicated, became a Jain ascetic, and died at Sravana Belgola in Mysor. - Mr. Lewis Rice. સમ્રાટ ચંદ્રગુપ્ત પછી બિન્દુસાર ગાદી પર આવ્યો. એ પણ જૈનધમી રાજા હતા, એમાં ઈતિહાસકારોને શંકા ધરવાપણું નથી. સમ્રાટ અશોક એ ખરેખર નામાંકિત રાજવી હતો પણ એના રાજયવિસ્તાર સંબંધમાં એના ભાઈ-ભાંડ સાથેના વર્તાવ સંબંધમાં અને એણે કલિંગ પર ચઢાઈ કરી જે ભયંકર કેર વર્તાવ્યો હતો એ સંબંધી પ્રાપ્ત થતા ઉલેખમાં જેમ ભિન્નતા દષ્ટિગોચર થાય છે તેમ ઈતિહાસકારોમાં પણ જુદા જુદા મત પ્રવર્તે છે. એના નામે જે શિલાલેખો ઓળખાય છે અને એમાં જે બાબતોના ઉલ્લેખ છે એ વિચારતાં એણે કલિંગ યુદ્ધમાં લીધેલી વલણ બંધ બેસતી થતી નથી. વળી શિલાલેખમાં આવતી કેટલીક વાતો સંબંધે બૌદ્ધશાસ્ત્રોમાં કંઈ જ નોંધ મળતી નથી. ત્યારે એ પિતે બૌદ્ધધમાં હતા એ વાત સ્વીકૃત થયેલી ગણાય છે. શિલાલેખમાં જે શિક્ષાવને આલેખાયેલાં છે એ જૈન ધર્મના ઉપદેશ સાથે ઘણુ મળતાં આવે છે. વળી “પ્રિયદર્શી ને અર્થ શેક કરવામાં આવે છે અથવા તે એને અશોકનું વિશેષણ ગણવામાં આવે છે એ કરતાં એ નામ કિંવા વિશેષણ સમ્રાટ સંપ્રતિને વધુ બંધબેસતું થઈ શકે છે. જૈન સાહિત્યમાં અશોકના જીવન સંબંધમાં એની એક રાણીના કાવત્રાનો ભોગ બનનાર વડીલ પુત્ર કુણાલ સંબંધમાં, તેમજ એ પુત્ર અંધ થયા પછી, પોતાની સંગીત કળાના જોરે સ્વપુત્ર સંપ્રતિ માટે પિતા એવા અશોક પાસે પાટલીપુત્રમાં આવવા સંબંધે અને એની કળાથી રંજિત થઈ અશોકે પૌત્રને રાજ્ય આપવા અંગે કરેલી જાહેરાત સંબંધનાં વર્ણને પ્રાપ્ત થાય છે. આંગ્લ ઇતિહાસકારોની નજરે કાં તો એ તરફ ફરી નથી અથવા તો એ અંગે તેઓ ગમે તે કારણે મૌન છે પણ એક વાત તો દીવા જેવી તારવી શકાય છે અને તે એ કે રાજધાની પાટલીપુત્રમાં હતી ત્યારે અવંતી કિંવા ઉજજેની એ મધ્ય ભારત વગેરે માટે બીજી રાજધાનીરૂપ હતું. અર્થાત વર્તમાન કાળે જેમ સમ્રાટ પંચમ જ્યોર્જ લંડનમાં વસતા જ્યારે તેમના વાઈસરોય દિલ્હીમાં રહેતો; એ પ્રમાણેની સ્થિતિ હતી. ટૂંકમાં કહીએ તો યુવરાજના હાથમાં ઉજૈનીને વહીવટ રહેતો કિંવા મુખ્ય વારસને ઉજજેનને સુબેદાર બનાવવામાં આવતા. Ujjain, the Capital of Western India was equally famous, and equally suitable as the seat of a Viceregal government. Reckourd to be one of the seven Sacred Cities, and standing on the road leading from the busy ports of the western coast to the markets of the interior, it combined the advantages of For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] ઈતિહાસના અજવાળે [ ૨૧૫ a favourite place of pilgrimage with those of a great comrcial depot. The city was recognized as the head quarters of Indian astronomy, and louglitudes were computed from its meridian. ઉપરના ફકરામાં ઉજજૈનને મહત્ત્વના સ્થાન તરીકે સ્વીકારાયું છે અને જેના સાહિત્યમાં અવંતી યાને ઉજજૈનની મહત્તાના પ્રસંગો તે સંખ્યાબંધ સાંપડે છે. કેટલીયે ઐતિહાસિક શંખલાઓ ભગવંત મહાવીરદેવની સમય પૂર્વેની તેમજ ત્યાર પછીની એ પ્રાચીન પુરીમાં જ સંધાય છે. મગધને વાઈસરોય ત્યાં રહેતો હતો એ પણ વાત મહાશય વિન્સેન્ટ સ્મિથ સ્વીકારે છે, આ રહ્યા એ શબ્દ The western provinces of Malwa, Guzerat, and Kathiawar the Govrnment of a prince, whose head quarters were at the ancient City of Ujjain. કુણાલ અશકને પાટવી કુંવર હતો અને યુવરાજ તરીકે એના હાથમાં ઉજજૈનીની લગામ હતી એ વાત સ્પષ્ટ છે. આ રીતે મગધ મહારાજયને અશોક પછીને વારસદાર કુણાલ હતો એ દીવા જેવું સ્પષ્ટ છે. બૌદ્ધધર્મી રાણીએ એક બૌદ્ધધમ સાધુની દોરવણીથી પિતાના પુત્રને એ વારસે મળે એ અર્થે જે કાવવું રચ્યું એથી કુણાલ પોતાની જાતે પિતૃઆજ્ઞા પાળવા સારુ અંધ બને. એ બનાવ ઉજજૈનીમાં બન્યો. પાછળથી એણે પિતાના પુત્ર સંપ્રતિ માટે રાજ્યની માગણી પાટલીપુત્રમાં આવીને કરી ત્યારે સમ્રાટ અશાક, યુવરાજના અંધત્વ પાછળ કેવાં ચક્રો ગતિમાન થયાં હતાં એ જાણીને એને સંપૂર્ણ વૈરાગ્ય આવ્યા. એ વેળા સાચા હકદારને રાજ્ય આપવા તે ઈંતેજાર બને છે પણ એ હકદાર તો અંધ છે. અંધ પુત્ર રાજ્ય ન ચલાવી શકે એ સ્પષ્ટ છે. એથી એ સવાલ કરે છે ત્યારે કુણાલ જણાવે છે કે તેને ઘેર થોડા સમય પૂર્વે પુત્ર જન્મ થયો છે. સંપ્રતિ” શબ્દ પાછળને ઉપર વર્ણવ્યો તે જાણવાજે ઈતિહાસ છે. કુણાલ જેવો અત્યનિષ્ઠ અને પ્રામાણિક રાજપુત્ર, વળી સમ્રાટ ચંદ્રગુપ્તના વંશમાં પરંપરાથી જૈન ધર્મના સંસ્કાર પામતા આવે અને મોટા ભાગને વસવાટ ઉજજોનીમાં હોવાથી ત્યાં અવારનવાર પધારતા જૈનધમી આચાર્યોના સંપર્કમાં રહેલો. બૌદ્ધધમ સાધુઓને અશોક પછી એના રાજ્યમાં પિતાનું સ્થાન ઊતરી જવાનો ભય લાગ્યો હોય તો એ બનવાજોગ છે. એટલે જ એની આંખે ઉડાવવાને પ્રપંચ રચા હશે. આમ એક કાંકરે બે પક્ષી મારવાને ઈરાદે હશે. પણ વિધાતાએ જુદુ નિર્ધારેલ હતું. વાત ઉઘાડી થઈ ગઈ. અશોક રાજવીના જીવનમાં પાછળથી જે ધમીપણાની વિશેષ છાયા દૃષ્ટિગોચર થાય છે તેનું કારણ પિતાના વહાલા પુત્ર કુણાલના સમાગમમાં રહેલું છે. પોતે મગધનું રાજ્ય કુણાલ પુત્ર સંપ્રતિને આપે છે; અને એ ઉંમરલાયક થાય ત્યાં સુધી પોતે પૌત્રવતી એની સંભાળ લે છે. એ અગ્લિલેખકના અન્ય અનુમાને કરતાં વધારે બુદ્ધિમાં ઊતરે તેવું અનુમાન છે–તે પછી સંપ્રતિ માટે તેઓ મૌન કેમ છે? એ પ્રશ્નની વિચારણું આગળ ઉપર કરીશું. [ચાલુ ] For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A લાખ અને કાંટા જેનેને જાણવાજોગ કેટલીયે હકીકત તરફ આપણી ભારે ઉપેક્ષાવૃત્તિ જેવાય છે. એવી હકીકતે તરફ અહીં સહુનું ધ્યાન દોરવામાં આવે છે. જે નવલકથાઓએ એક વાર ભારે ચકચાર જગાડેલી, એ શ્રી કનૈયાલાલ મુનશીકત સોલંકી યુગની ત્રણ નવલકથાઓ “પાટણની પ્રભુતા, ગુજરાતને નાથ ને રાજાધિરાજ'માંથી ગુજરાતના નાથ' ની ફિલ્મ ઉતારવાની તૈયારીઓ ચાલતી હોવાના સમાચાર સાંપડે છે. હાલમાં ફિલ્મની દષ્ટિએ વાર્તા ચર્ચાઈ રહી છે, એમ કહેવાય છે. આ નવલકથાના યુગને અને જેને ભારે સંબંધ હોવાથી અથવા એમ કહીએ તો પણ ચાલે, કે જ્યારે ગુજરાતમાં સંસ્કાર, શૌર્ય ને મુસદ્દવટની જરૂર હતી ને બીજા વર્ગમાં તેને ઘણે અભાવ હતો ત્યારે જેને જાહેર જીવનમાં આવ્યા ને ગુજરાતના સંસ્કારને, સામ્રાજ્યને અને ખુદ તેના ઈતિહાસને ર. એટલે સારાંશમાં જેનેને એ સુવર્ણયુગ હતો. આ યુગને ઈતિહાસ, નવલક્યા કે નવલિકા રૂપે ન્યાય આપતા, પહેલાંના જૈનેતર લેખકેએ તે તરફ એક આંખે જોયાનો આક્ષેપ છે, અને તે કેટલેક અંશે સાચે ૫ણ છે. આપણે: જેની વાત કરીએ છીએ, તે જ નવલકથાઓમાં જૈન પાત્રો કેવી રીતે ચિતરાયાં છે, તે જરા જોઈ લઈએ. ૧. પાટણની પ્રભુતા : આ નવલકથા સિદ્ધરાજ જયસિંહના પિતા ને રાણી મિનળના પતિ રાજા કર્ણદેવના મૃત્યુ સમય આસપાસની છે. લેખકના કહેવા મુજબ ચંદ્રાવતીમાં જૈનોએ સ્વતંત્ર સંસ્થા સ્થાપી હતી. અને તેઓએ પાટણની સત્તા હાથ કરવા આનંદસરિ નામના જતિને મોકલ્યો. “ આ જતિ અનેક રાજખટપટ કરે છે. ને જેન ધર્મના કદી દુશ્મન દેવપ્રસાદને દધિસ્થળીમાં તેના મહાલયમાં જ સળગાવી મારી નાખે છે. (આ દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનપાળ ને તેના પુત્ર પરમ આહત ગૂજરેશ્વર કુમારપાળ) પછી પાટલુન નગરશેઠ મુંજાલ મેદાને પડે છે ને અંતે યતિછ માનભંગ થઈ પાટણ છોડે છે. ગુજરાતને નાથ : પાટણની પ્રભુતા પછીની નવલકથા-ગુજરાતનો નાથ છે, જેની નવમી આવૃત્તિ હમણું ૧૯૪૭ માં થઈ છે, એટલે સહેજે દશથી પંદર હજાર નકલ તેની ખપી ગઈ છે. આમાં મહામંત્રી ઉદયનને ખંભાતના સર્વસત્તાધીશ ચીતર્યા છે. તે શ્રી. મુનશીનું કપના સંતાન રૂપાળી મંજરી પાછળ દીવાના બનેલા બતાવ્યા છે. એ મંજરીને સતાવે છે, ચોરી છૂપીથી ઉપાડી જાય છે, ને પરણવા માગે છે. બીજી તરફ ખંભાતના મુસલમાનો ૫ર શ્રાવકે દ્વારા જુલમો વરસે છે, એમનાં ઘર બાળી મુકવામાં આવે છે, ને ન્યાયની તક આવતાં બધાને ઉદયન ગૂમ કરી દે છે–વગેરે બતાવ્યું છે. આ હકીકત “ જામીઉલ હકાયત’ નામના ગ્રંથ પરથી લીધી છે, એમ સંદર્ભ પણ છે. આ સિવાય ઉપાશ્રયોને ખટપટનાં ધામ ને ગરીબોના છોકરાઓને ભગાડીને સંતાડી રાખવાની સ્થાન તરીકે બતાવ્યા છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] શુંલાખ અને કાંટા [ ૨૧૭ રાજાધિરાજ ઃ આ ત્રીજી નવલકથામાં મુનશીનું કપના પાત્ર મંજરી ખૂબ ખીલે છે. ને તેમાં કલિકાલસર્વજ્ઞ શ્રી. હેમચંદ્રાચાર્યવાળો પ્રસંગ જગજાણીતું છે. છતાં અને “ગુજરાતનો નાથ' પ્રસ્તુત હોવાથી એ વિશે એટલું કહેવું બસ થશે, કે ફિલ્મના દિગદર્શકે આ નવલકથાને ખૂબ વિશદતાથી સ્પર્શે ને આ બિનસાંપ્રદાયિક જમાનામાં કોઈ ધર્મની કે તેના મહાને શ્રદ્ધેય પુરુષોની ઠેકડી ન થાય તેમ પ્રસંગે યોજે. શ્રી. મુનશીની નવલકથાઓ એ કંઈ ન ઈતિહાસ નથી. એ નવલકથાના ઉપક્રવાતના લેખક સાક્ષરવર્ય નરસિંહરાવ ભ. દીવેટિયા કહે છે તેમ–“ આ વાર્તા છે, ઈતિહાસ નથી. ઈતિહાસની સામગ્રી લઈરચેલી કથા છે, એટલું સ્મરણમાં રાખતાં આટલી ઈતિહાસ સાથે લીધેલી છૂટને ખુલાસો મળવા સાથે ક્ષમા પણ મળશે જ.” એટલે ફિલ્મ દિગ્ગદર્શક જરૂર આ વાતને વિચાર કરી પોતાની ફિલ્મ વાર્તા તૈયાર કરે, ને જેને પણ મીઠાશથી પિતાની વાત રજુ કરી દિકને સત્ય સમજાવે. ને શાંતિથી એ કાળના જૈનોનું ઉદાત્ત જીવન તથા મહામંત્રી ઉદયનની શૌર્ય ને ત્યાગ ભરી જીવનકથા તેઓને આપે. કાવાશથી કંઈ કામ સિદ્ધ થતું નથી, એ આપણે અનુભવ છે. અમદાવાદ રેડિયો પરથી હાલમાં સારાં પુસ્તકોની માસિક આલોચનાઓ કરાવવામાં આવે છેઆ વર્ષના મે મહિનાની ર૯મી તારીખે ગુજરાત કોલેજના વિદ્વાન પ્રોફેસર શ્રી. ધીરુભાઈ ઠાકરે રેડિયો પરની માસિક આલોચનામાં શ્રી. જયભિખ્ખની તાજેતરમાં બહાર પડેલ ભગવાન મહાવીર સ્વામીના યુગની નવલકથા “મસ્ય ગલાગલ' વિષે વિવેચન કર્યું હતું. X ટૂંક સમય પહેલાં મહાવીર જયંતી પ્રસંગે શ્રી. જયન્તી લાલે અમદાવાદ રક્રિયા પર “વાઈ” કરીને દેવદૂષ્યને લગતી નાટિકા રજૂ કરી હતી. “વસ્તુપાળ અને તેમનું વિદ્યામંડળ” વિષે વપૂર્ણ નિબંધ લખીને જાણીતા વિદ્વાન શ્રી. ભોગીલાલ સર્ડિસરા પીએચ. ડી. ડૉકટર બન્યા છે. તાજેતરમાં સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી “વનરાજ ચાવડે ” નામનું સ્વ. રા. સા. મહીપતરામ નીલકંઠનું લખેલું પુસ્તક બહાર પડવાનું છે. આ પુસ્તક પ્રથમ લેડી વિદ્યાગૌરીએ કરેલા સુધારા સાથે સુરતથી પ્રગટ થયું હતું, ને તેમાં કેટલાંક ચિત્રો પણ અપાયાં હતાં, જેમાં રેસઠમા પાને ને ૧૦૨મા પાને શ્રી. શીલગુણસરિઝનાં ચિત્ર રજૂ થયાં છે. આ ચિત્રોમાં શીલગુણસૂરિજીને મેએ મુહપત્તિ બાંધેલા ચિતર્યા છે. સિદ્ધરાજ જયસિંહને કાળ જેમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ને મહામંત્રી ઉદયન જેવા મંત્રીઓથી ઝળહળતો છે, તેમ ગુર્જરી રાજ્યના સ્થાપક વનરાજના સમયમાં શીલગુણસરિજીનું સ્થાન તેટલું મહત્વનું છે. લેખક પોતે, સિંહાસન પર બેસતી વખતે વનરાજ પાસે બેલાવે છે, કે – For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ | [ વર્ષ ૧૫ “મહારાજ, આપ મારા ગુરુ અને ધર્મપિતા છે. આપના શ્રમથી અને આપની કૃપાથી મારી માતા અને હું બચ્યાં છીએ ગુજરી રાજા અને ચાવડા વંશની પુનઃ સ્થાપના થઈ તેનાં મૂળ કારણ આપે છે, માટે સાધુને અને ગુરુને છાજે એવી રાજપિતાની પદવી આપ સ્વીકારો.” શ્રી, શીલગુણસૂરિજી નવવિકસિત ગૂજર રાજ્યના રાષ્ટ્રપિતા બને છે. પણ લેખક આ પછી એ કાળે પ્રવર્તતા જૈન સાધુઓ ને જૈન ગૃહસ્થ વિના પૂર્વગ્રહે ઠેર ઠેર મૂકે છે. જેનોની અહિંસાની મશ્કરી કરે છે. શીલાગુણસૂરિએ વનરાજને શિકારમાં પ્રેરતા વગેરે વગેરે બતાવે છે, જે વિષે આગામી અંકમાં વિશેષ લખીશું. સોલંકી યુગે તે ન જાણે કેટ-કેટલા લેખને આકર્ષી છે. એક એક પાત્ર પર ત્રણ ત્રણ ને ચાર ચાર લેખકે નવીનવી રીતે લખે છે. છુટાછવાયાં પત્રોમાં પણ તે અંગે નાની-મોટી વાર્તાઓ આવ્યા કરે છે. હાલમાં અમદાવાદથી નીકળતા “ભવિષ્યવાણી” સાપ્તાહિકમાં પણ પંડિત માર્કડેય શર્મા ”ના શીર્ષક નીચે એક નાટિકા ક્રમશઃ આપવી શરૂ કરી છે. લેખક કઈ “રસરાજ ” છે. તેઓએ આગળ આપેલ પરિચયમાં “દિવિજય - સૂરિ-જૈનાચાર્ય હેમચંદ્રસૂરિના પશષ્ય ને નિરિ-મંત્રવિદ્યામાં કુશળ જૈન મુનિને જેના પર નાટિક લખાય છે તે માય શર્મા મારવાના મહાન જ્યોતિષી છે. આ વાર્તામાં હેમચંદ્રાચાર્યને રુદ્રમહાલયના શિલારોપણ પ્રસંગે સિદ્ધપુર જવા વગેરેની ચર્ચા છે. વિશેષ હવે પછી. આત્મા એ જ મિત્ર અને શત્રુ अप्पा नइ वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू अप्पा मे नंदणं वणं ॥ अप्पा कत्ता विकत्ता य दुक्खाण य सुहाण य । अप्पा मित्तममित्तं च दुप्पट्टियसुपट्टिओ ॥ -આપણો આત્મા જ નરકની વૈતરણ નદી તથા કૂટ શીમલી વૃક્ષ છે; આપણે આત્મા જ સ્વર્ગની કામદુધા ધેનુ તથા નંદનવન છે. દુખે અને સુખને આત્મા જ કર્તા અને વિકર્તા છે. સારા માર્ગે જનાર આત્મા જ મિત્ર છે અને ખરાબ માગે જનારો આત્મા જ શત્રુ છે. - ઉત્તરાખ્યયને સત્ર. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir JI જયદેવકૃત જયદેવછન્દમ્ લેખક : શ્રીયુત પ્રો. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. જેસલમેરના ભંડારમાં કેટલીયે એવી હાથપોથીઓ છે કે એ ન મળતી હોય તો આજે અમુક પ્રન્ય વિષે આપણે ભાગ્યે જ જાણી શકત. જ્યદેવે રચેલ જયદેવચ્છત્ત્વની અત્યાર સુધી એક જ હાથથી મળે છે અને એ જેસલમેરના ભંડારમાં છે. આ તાપત્રીય પ્રતિના પત્ર ૧-૧૦ માં જયદેવછન્દર્ છે, ત્યાર પછી ફરીથી ૧, ૨ એમ અંકવાળાં પડ્યો છે. તેમાં પત્ર ૧-૪૪ માં આ કૃતિ તેમ જ એના ઉપરથી હર્ષટની વિકૃતિ છે. ત્યાર બાદ બીજી કૃતિઓ છે. દેવસ્થાના અંતમાં વિ. સં. ૧૧૯ની સાલ છે, જ્યારે સંપૂર્ણ પ્રતિના અંતમાં વિ. સં. ૧૧૯૨ની સાલ છે. આમ આ પ્રતિમાં બે વાર લિપિસમય દર્શાવાયું છે. હર્ષટની ટીકા સહિતના મૂળમાં જે પાઠ દેવાનું જોઈ શકાય છે તે સ્વતંત્ર મૂળથી કેટલીક વાર ભિન્ન છે અને એ તે બની શકે, પરંતુ એમાં આઠમા અધ્યાયને લગતો ભાગ સ્વતંત્ર કૃતિમાં પાંચ જ પઘો પૂરતો છે ત્યારે આ સટીક મૂળમાં બાર જેટલું છે. - જયદેવછન્જલ્સ નામની કૃતિ તેમ જ એના ઉપરની હટકૃત વિકૃતિનું સંપાદન છે. વેલણકરે બીજી ત્રણ કૃતિઓ સહિત કર્યું છે અને આ સંગ્રહનું નામ “જયદામનું ' ચોર્યું છે. સાથે સાથે એમણે અંગ્રેજીમાં પ્રસ્તાવના લખી છે. એના આધારે હું જયદેવ અને એમના સમય વિષે અહીં ઊહાપોહ કરું છું. વેતપટ—જયદેવછન્દસ એ સંસ્કૃત કૃતિ છે, એમાં આઠ અધ્યાયો છે. પ્રારંભમાં જયદેવે ઈષ્ટદેવતાને–વર્ધમાનને નમસ્કાર કર્યો છે, એ ઉપરથી છંદશાસ્ત્રી જેન હોવાનું અનુમનાય . ત્રીજા અધ્યાયમાં એમણે વૈદિક છંદોનું નિરૂપણ કર્યું છે એ વાત બાધક નથી એ પ્રો. વેણુકરે વિસ્તારથી સમજાવી છે. અહીં તો એઓ જેને છે અને તેમાં પણ ભવેતાંબર છે એ હકીકત નેધીશું. નમિ સાધુ, સ્વયંભૂ, કવિદંપણના કર્તા અને જયકીર્તિજ એ તમામ જૈન ગ્રન્થકારે જયદેવને પિંગલ જેટલું મહત્વ આપવા ૧ આને પરિચય જયદામનની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૩૬-૩૭ અને ૪૬-૪૭)માં છે. વેણુક આપે છે. ૨ પત્ર ૪૬–૦૯ માં વિશિષ્ટ યાને વૃત્તજાતિસમુચ્ચય છે અને પત્ર :૯૦-૧૮૩માં કવિશિષ્ટ ઉપરની ગેપાલની ટીકા છે. આના પછી ફરીથી ૧, ૨, એમ અંકવાળાં પત્રોમાં પત્ર ૧-૧૫માં કેદારકૃત વૃત્તરત્નાકર અને ફરીથી ૧, ૨ એવા અંકવાળા ૧-૨૮ પત્રોમાં જયકતિત છે દોડતુશાસન છે. ૩ જુઓ પૃ. ૩૪-૩૫. ૪ જુઓ પૃ ૩૩ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦ ] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ પ્રેરાયા છે એ બાબત એ જૈન હોવાનું સૂચવે છે. વળી એઓ કેદાર કરતાં વધારે પ્રાચીન અને કેદાર જેટલા તે વ્યવસ્થિત લેખક હોવા છતાં વૈદિક ધર્મના અનુયાયીઓમાં એઓ લોકપ્રિય ન બની શક્યા તે પણ એમના જૈનત્વને આભારી હશે.' ઈ. સ. દસમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા ભટ્ટ હલાયુ પિંગલના છંદસૂત્ર ઉપર ટીકા રચી છે. અહીં ૧, ૧૦ અને ૫, ૮ એ બંને ઉપરની ટીકામાં વેતપટના ઉલ્લેખપૂર્વક એમણે નીચે મુજબ કથન કરેલું છે – (૨) “વાજે વસ” તિ શે અ તપદવિ”િ (૨) ““અન્ય વિતાતન થવું વિરપાડ િજ મને ' તેન તાજિતરા” આ પૈકી “વાજે વ” એ જયદેવ ઇન્દ નામની કૃતિના પહેલા અધ્યાયનું ચોથું સૂત્ર છે, “અ હિ વિતા” એ અ૦ ૫ માં જોવાય છે. વિગપવા જ સૌ ને એ અહ ૬ માં છે. આથી શ્વેતપટ તે જયદેવ જ છે એમ અનુમાન કરાય છે અને એ અનુમાનને આધારે જયદેવ તપટ મનાય છે. વૃત્તરત્નાકર ઉપર સુવહણે વિ. સં. ૧૨૪૬ માં વૃત્તિ રચી છે. એમાં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – “ 'अन्यदतो हि वितानं ' इति शूद्रश्वेतपटजयदेवेन यदुक्तं भौगिति चित्रपदा गः इत्यनेन गतार्थत्वात् "७ આથી ઉપરના અનુમાનને ટકે મળે છે. સમયનિર્ણય–અત્યાર સુધીના ઊહાપોહ ઉપરથી જયદેવને સમય નીચે મુજબ નક્કી કરી શકાય તેમ છે? (૧) સુહણ કરતાં એટલે કે વિ. સં. ૧૨૯૭ પહેલાં જયદેવ થયા છે, કેમકે સુહણે એમને નિર્દેશ કર્યો છે. (૨) વિ. સં. ૧૧૯૦ ની પ્રતિમાં જયદેવની કૃતિ લખાયેલી છે એટલે એ પહેલાં એઓ થયા હેવા જોઈએ. (૩) ભટ્ટ હલાધે એમને મુખ્યતયા નિર્દેશ કરીને ઉલ્લેખ કર્યો છે એ હિસાબે એઓ ઈ. સની દસમી સદીના ઉત્તરાર્ધ જેટલા તો પ્રાચીન છે જ. એટલે કે વિ. સં. ૧૦૫૬ (ઈ. સ૯૯૯ + ૫૭) પૂ થયા છે. હવે જે બીજા કેટલાક ઉલ્લેખ ઉપરથી એ આના કરતાં પણ વધારે પ્રાચીન હેવાનું આપણે અનુમાન કરી શકીએ તેમ છીએ તે વિચારીશું. ૫ એમના છોડનુશાસનને અંગે મેં “જયકીતિનું છોડનુશાસન” નામના લેખમાં વિચાર કર્યો છે. આ લેખ અહીંના (સુરતના) “દિગંબર જૈન” (વ, ૪૩, એ. ૪)માં છપાયો છે. ૬ આ હેમચન્દસરિત છગનુશાસન (અ. ૧)માં પણ છે, ૭ જુઓ દામનની પ્રસ્તાવના (પૃ. ૩૧). For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૨૧ જયદેવકૃત જયદેવચ૭ન્ટસ (૧) કટના કાવ્યાલંકાર ઉપર નમિ સાધુએ વિ. સં. ૧૧૨૫ માં ટિપ્પણ રચ્યું છે. ૧-૧૮ ઉપરના પિણમાં “છો રહેવાર” એમ છે અને ૧–૨૦ ઉપરના ટિપ્પણમાં “જીત વિદ્યાવિધિનુનિ વૃત્તનિ એમ છે. આ જયદેવ તે પ્રસ્તુત જયદેવ જ છે એમ છે. વેલણકરનું માનવું છે અને તે અસંગત હોય એમ લાગતું નથી. ઈ. સ. ૧૦૦૦ કરતાં પહેલાં થઈ ગયેલા સ્વયંભૂએ સયંભૂદ(૧-૧૪૪)માં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – "जयदेव-पिंगला सक्कमि दोच्चि अ जई समिच्छति । મંદ-માનવ સેવામુદા ન દુતિ . ૯ ભરતના નાટયશાસ્ત્ર ઉપર અભિનવ ગુપ્ત ૧°ટીકા રચી છે. એના પૃ. ૨૪૪માં જયદેવ વિષે ઉલ્લેખ છે. કનડ છંદશાસ્ત્રી નાગવર્માએ ઈ. સ. ૯૯૦માં છ દાબુધિ રચેલ છે. એમાં જયદેવને ઉલ્લેખ છે એમ JUB (૧૯૪૭ના અંક)માં ઉલ્લેખ છે. વરાહમિહિરની બૃહત્સંહિતા ઉપર ભટ્ટ ઉપલે ઈ. સ. ૯૬૬માં ટીકા રચી છે. અ. ૧-૩ ઉપરની ટીકામાં છંદોનાં જે લક્ષણો અપાયાં છે તે આ જયદેવછલ્સને આધારે હેય એમ લાગે છે.૧૧ શકસંવત ૪ર૭ (વિ. સં. ૫૬૨)માં પંચસિદ્ધાતિકા રચનારા વરાહમિહિર આ જયદેવને જાણતા હશે, પણ આ બાબત અત્યારે તે અક્કસ છે. આ બધી બાબતોને લક્ષમાં રાખી છે. વેલણકરે એમ કહ્યું છે કે જયદેવ ઈ. સ. ૯૦૦ પહેલાં કયારેક થઈ ગયા છે અને કદાચ ઈ. સ. ૬૦૦ કરતાં પણ પહેલા થયા હશે. ઉલ્લે–વૃત્તજાતિસમુચ્ચય (૬, ૭) ઉપરની ચકામાં ગોપાલે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – તથા વોરામ – શેવ ઉત્તિરy (7) सङ्ख्या प्रस्तारविरचिता भवति'" આ અવતરણું જયદેવચ્છિન્દસમાં અ. ૮ના . ૧૧ તરીકે જોવાય છે. વૃત્તરત્નાકરની ટીકામાં ત્રિવિક્રમે, જાકીતિએ છgશાસન (અ) ૮, . ૧૯)માં હેમચન્દ્રસૂરિએ ઈદેવાનુશાસન (૨, ૨૯૭; , ૫૧-૫૨)ની ૫૪ ટીકા નામે છન્દગ્ગડામણિમાં, અાત ૧૩ દરશાસ્ત્રીએ કવિદર્પણ (૬, ૧૦)માં વૃત્તરત્નાકર (અ) ૨, શ્લે. ૩૬) નારાયણ અને વૃતરત્નાકર (ક, ૩૧; ૫, ૬; અને ૫, ૯)ની ટીકામાં શ્રાદ્ધ રામચન્દ્ર વિબુધે જયદેવ વિષે ઉલેખ કર્યો છે એમ પ્રો. વેલણકરે અંગ્રેજી ૮ આ JBBRAS (1935 )માં છપાયું છે. ૯ જુઓ ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૩૨). ૧૦. આ ટીકા સહિત મૂળ ગાયકવાડ પત્ય મન્થમાળામાં છપાયું છે. ૧૧ જુઓ પ્રો. વેલણકરને વરાહમિહિર અને ઉત્પલને અંગેનો લેખ. આ સી. કે. રાજા સ્મારક ગ્રન્ય (પૃ. ૧૪૧-૧૫ર )માં ઈ. સ. ૧૯૪૬માં છપાયે છે. ૧૨ આ સુલ્હણ કરતાં પહેલા થયા હશે. ૧૩ આ જૈન છે અને એઓ હેમચન્દ્રસૂરિને અનુસરે છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ પ્રસ્તાવના (પૃ. ૩૨-૩૩)માં કહ્યું છે. આ એમણે નિઃશેલા ઉલેમાં શીલાંકરિએ સૂયગડ (સૂમ, ૧, , ૨, ૩, ૧)ની નિજુત્તિ (ગા. ૩૮ )ની ટીકામાં જે નીચે મુજબનું વૈતાલીય દનું લક્ષણ અવતરણરૂપે રજૂ કર્યું છે અને જે જયદેવછન્દરા (અ. ૪, પૃ. ૧૫) ગત લક્ષણ સાથે ૧૪ લગભગ અક્ષરશઃ મળે છે એ નોંધ્યું નથી એટલે એ હું અહીં ઊમેરું છું – | મુનિ અને સતવ-જયદેવે અ. ૫, પૃ. ૨૦માં મુનિ અને સાવ એ બેના મત નાખ્યા છે. “મુનિ ” ને અર્થ હટ પિંગલ કર્યો છે. પદ્ધતિ–પહેલા અધ્યાયમાં સંતાએ સમજાવાઈ છે. બીજા અને ત્રીજા અધ્યાયમાં વૈદિક છંદોનું નિરૂપણ છે. ત્યાર બાદ લૌકિક છંદના લક્ષણે વગેરે અપાયાં છે. આમ જયદેવ વસ્તુની ગોઠવણની બાબતમાં પિંગલને અનુસરે છે; બાકી પદ્ધતિમાં ફેર છે. જયદેવે છોનાં લક્ષણ છે તે છંદમાં આપ્યાં છે અને એથી પૃથક ઉદાહરણ આપવાની જરૂર રહી નથી. વૈદિક છંદોમાંથી લૌકિક વર્ણવૃત્તો સર્વથા છૂટા પડી નહિ ગયા હતા એવા સમયમાં જયદેવે પોતાની કૃતિ રચી હશે એમ પ્રો. વેલણકરે પૃ. ૩૪માં કહ્યું છે. વિશેષમાં એમણે એમ પણ કહ્યું છે કે, અભિજ્ઞાન શાકુંતલ (બ, ૪, . ૮)માં જે વૈદિક છંદ વપરાયો. છે તે એ પ્રસંગને બરાબર અનુરૂપ છે, પરંતુ એ વૈદિક છંદનું લોકિક છંદે ઉપરની અસર અને ૫કડની છેલ્લી નિશાની સૂચવે છે. સંક્રાંતિ કાળમાં જયદેવ થયાનું છે. વેલણ કર માને છે. સંસ્કૃત એ વૈદિક ધર્મના જ અનુયાયીઓને વારસો છે એવી માન્યતા હજી પ્રચલિત હતી એવે સમયે જયદેવે પિતાની કૃતિ રચી હોવી જોઈએ. લેકિક સંસ્કૃત છ વિશે નિરૂપણ કરનાર એના જન્મદાતા ૨૫ વૈદિક છંદોની અવગણના કરી શકે તેમ ન હતું, એ સમયની જયદેવની કૃતિ હોવાથી એમાં વૈદિક છંદોને લગતી હકીકત જોવાય છે, એમ છે. વેલણકરનું કહેવું છે. હર્ષદ-આ મુકુલ ભટ્ટના પુત્ર થાય છે. એમના નામને વિચાર કરતાં એ કાશ્મીરના હોવા જોઈએ, કાવ્યપ્રકાશના કર્તા મમટે એક મુલભટ્ટને ઉલેખ કર્યો છે. એમણે અભિધાવૃત્તિમાકા રચી છે. એમને સમય ઈ. સ. ૯૨૫ ની આસપાસનો છે. આ જ મુકુલ ભટ્ટના પુત્ર છે હટ કે કેમ એ નિર્ણય કર બાકી રહે છે; બાકી હર્ષટની ટીકાની હાથપથી જે વર્ષમાં લખેલી મળે છે એ હિસાબે હ. ઈ. સ. ૧૨૪ પહેલાં થયા છે. જૈન છંદશાસ્ત્રીઓની વિવિધ કૃતિઓ છે. વેલણકરે અનારનવાર છપાવી છે તે તમામ એક પુસ્તક રૂપે વિશિષ્ટ પ્રસ્તાવના ઈબ્રાદિ સહિત છપાવવો ઘટે. જેની સમૃદ્ધ સંસ્થાઓ આ બાબત હાથ ધરશે તો આનંદ થશે. ચુકથા નૈસા પદ્ય નિતી યુ એમ બે પાઠાન્તરની નધિ છે. ” અહીં “ ” અને “ર For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ રત્ન કેાનાં ? બ્રહ્મદત્ત રાજાના સમયમાં કાઈ એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. તેને વૈદર્ભ નામના એક મંત્ર સિદ્ધ થયા હતા. એક ખાસ નક્ષત્રના ઉદય થર્તા એને માલતાં આાકાશની તરફ જોવાથી સાત મહામૂલ્ય રત્ના વરસતાં હતાં. બ્રાહ્મણુને એક શિષ્ય હતા, તે બ્રા અદ્ધિમાન હતા. તે પેાતાના ગુરુની પાસે રહીને વિદ્યાયન કરતા હતા, એક વખત બ્રાહ્મણુ પાતાના શિષ્ય સાથે યાત્રા કરવા નીકળ્યા. રસ્તામાં એક ગાઢ જંગલ આવ્યું. તેમાં લૂંટારાના મોટા મેટા સમુદાય રહેતા હતા. પાંચસા ડાકુઓના એક ટાળાએ ગુરુ અને શિષ્યને પકડી લીધા. તેમની એ રીત હતી કે એ માણસામાંથી એકને થાપણુ રૂપે રાખી લેવામાં આવતા અને ખીજાને રકમ લાવવા માટે માકલી દેવામાં તા. જો બાપ અને દીકરા મળી જાય તેા બાપને થાપણુરૂપે રાખીને દીકરાને માલી દેવામાં આવતા. જો એ ભાઈ હોય તે મેટાને રાખી લેતા. તેમણે ગુરુને પેાતાની પાસે રાખી લીધા અને શિષ્યને રક્રમ લાવવા માટે માકલી દીધા, શિષ્યે જતી વખતે ગુરુના કાનમાં કહ્યુ—હું જાઉ છું. આજે જ એ નક્ષત્રાના ચાગ છે. લૂટારાઓ તમને હેરાન કરશે પરંતુ મારના પરથી રત્ના વરસાવતા નહિ. એથી તમારા નાશ થશે, અને લૂંટારાઓના પણુ, હું કાંઈથી રકમ લઈ આવીશ, તમે મારના ડરથી મંત્ર ભણતા નહિ.' શિષ્ય ગયા. સબ્બા થઈ ગઇ. ચેારાએ ગુરુને બધી ઈ ખૂણામાં નાખી મૂકો. થોડી વારમાં 'દ્રોદય થયા. તેને અને તેની આસપાસના તારાઓને જોતાં બ્રાહ્મણના મનમાં અનાયાસે થયું કે... મારી પાસે આવા પ્રભાવશાળી મ ́ત્ર છે, નક્ષત્રોને યાગ છે, છતાં આ પ્રકારે હું છું શા માટે ભેગવું ? તપસ્યા અને મત્ર કયારે કામ આવે? ’ ' તેણે પહેરશ દેવાવાળા ડાકુઓને કહ્યું, ભાઈ ! મને શા માટે બાંધી રાખ્યા છે?' . ધનને માટે.' ડાકુઓએ ઉત્તર આપ્યા. * જો ધન જ જોઈએ તા મને છેડી દો. નાહી ધાઈને કપડાં પહેરવા દો. એક કૂલની માળા થાવી આપે.' ચારીને એ ડર હતા જ નહિ કે બ્રાહ્મણ નાસી જશે. કુતૂહલને ખાતર તેના કહેવા મુજબ કરવા લાગ્યા. બ્રાહ્મણે નક્ષત્રોના બરાબર યાગ થતાં મંત્રના જાપ કર્યો. અને આકાશ તરફ જોયું. એ જ સમયે તેજથી ચમકતાં સાત રત્ના પૃથ્વી પર પડયાં. ચેારાએ તેને ઊઠાવી લઈ કપડામાં બાંધી લીધું અને નાસવાનું શરૂ કર્યું. બ્રાહ્મણુ પણ તેમની પાછળ પાછળ ગયા. એ જ જંગલમાં લૂંટારાએની એક બીજી ટુકડી રહેતી હતી. તે પહેલા કરતાં વધુ બળવાન હતી. પહેલા લૂટારાઓને નાસતા જોઇને તેમને વહેમ પડ્યો કે તેમની પાસે લૂ'ટના માલ છે. તેણે તેમને પડકારતાં કહ્યું, અરે! ઊભા રહેા, શા માલ લઈ જઈ રહ્યા છે? ’ તેણે રત્નાવાળા લૂટાઓને ઘેરી લીધા. ઘેરાયેલા ચારાએ ખલા ટાળવા માટે કહ્યુ, • આ બાહ્મણની પાસે બહુ મોટી વિદ્યા છે. તેણે અમને રત્ન આપ્યા. એને પકડી લે, તમને પણુ રત્ન મળી જશે'. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ ] શ્રી જૈત સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ બ્રાહ્મણ ફરી પકડાયા. બીજી ટુકડીએ પણ તેને રત્ન આપવા કર્યું. બ્રાહ્મણુ અણુગણવા લાગ્યું: ‘હું માનું છું કે મારી પાસે રત્ન પ્રાપ્ત કરવાની વિદ્યા છે પરંતુ એ તા આકાશમાં અમુક નક્ષત્રોના ચેગ થતાં જ વરસે છે, તે યેાગ હમણાં જ ગયા. હવે એક વર્ષો પછી આ સમયે એ યાગ આવશે. તે સમયે હું મત્ર મેલીને તમારા માટે પણ રત્ન પ્રાપ્ત કરી લઈશ.’ * ચારાએ કહ્યુ: ‘આ ટાળીને તેા એ જ સમયે આપી દીધાં અને અમારા વારા શ્રાવ્યા ત્યારે શાં ભણાવે છે? જલદીથી સીધી રીતે આપી દે, નહિતર સમજી લે કે માત આવ્યું.’ બ્રાહ્મણુ ખેલ્યા : ‘હું સાચુ' કહું છું. હવે એ યાગ આવતી સાલ આવશે. મારા હાથની વાત નથી.' ચારાના સરદાર રત્ન મેળવવા માટે અધીરા બની રહ્યો હતા. એક તરફ સ્રાહ્મણે નકારા ભણ્યા ત્યારે બીજી તરફ પહેલી ટાળી હાથથી જઈ રહી હતી. તેણે ક્રોધમાં આવીને એક પ્રહાર કર્યાં અને બ્રાહ્મણ ત્યાં ઢગલા થઈ પાયો. નાસતી ટાળીને પકડી લેવામાં આવી. બીજી ટાળીના બળવાન ચેહાએ તેમને મારી પાડવા. તેમના બધા ચારાને ખતમ કરી દેવામાં આવ્યા. રત્ના જમીન પર પાળ્યાં. પરંતુ એને મેળવવા માટે બીજી ટુકડીના ડાકુઓનાં પરસ્પર ઝગડા થયા. એક વગ સરદારની વિરુદ્ધ ઊભા થઈ ગયા. તેમાં ભયંકર યુદ્ધ જામ્યું. લગભગ બધા ચેહાને મારી નાખવામાં આવ્યા. માત્ર બે બાકી બચી રહ્યા. એ ખનેએ નિશ્ચય કર્યો કે, · આપણે આપસમાં લડવું ન જોઈ એ. કાઈ મેાટા નગરમાં જઈને આ રત્ના વેચી નાખીએ અને તેનાથી જે ધન મળે તેને આધાઆખ વહેંચી લઈએ.' બંને જણા નગર તરફ ચાલ્યા. રસ્તામાં એક ગમની પાસે વિશ્રામ લેવા ખેડા. ભૂખ લાગેલી હતી. એક જણુ કંઈક ખાવાનુ લેવા માટે ગામમાં ગયા. બીજો રત્નાને જાળવવા અહાર બેઠો રવો. તેના હાથમાં ખુલ્લી તરવાર હતી. તેના મનમાં થયું કે, · રત્નાથી પ્રાપ્ત ધનની વહેંચણી કરવા સમયે તકરાર થશે. બર નથી કે કેટલું મળશે. કાઈ ભાગ પડાવનાર ન હોય તેા જ ઠીક થાય.' તેણે અચાનક હુમલા કરીને બીજાને મારી નાખવાનો નિર્ણય કરી લીધે ગામમાં જનારના મનમાં પણ આવી જ રીતના વિચાર આવ્યા હતા. તે પેાતાના ભાગીરદારને ખતમ કરી નાખવાના ઉપાય વિચારી રહ્યો હતા. તેણે ચેાડું ઝેર ખરીદ યુ" અને ભેજનમાં મેળવી દીધું. તે ભાજન લઈને આવ્યા. પહેલે પોતાની ચાજના પ્રમાણે તયાર બેઠા હતા, તે નદિક આવતાં જ તેણે તલવારના એક ઝાટકે તેનુ` માથું ઊતારી લીધુ. પાતાને બધ રત્નાના સ્વામી સમજીને Čિત થતા જલદી જલદી તે લાવેલા ભેાજનને ખાવા લાગ્યા. ખાતાં જ ઝેરે અસર કરી. તે પણ ત્યાં જ ઢગલો થઈ પડયો. રત્ને ત્યાં જ પાથાં રહ્યાં. [ ‘ શ્રમણ ૩ વર્ષી ૧, અંક૮ માંથી અનૂદિત,] For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [अनुपान 200 २ था यातु] विद्वान था। साहसाब राजाका राजवैद्य और चरकका प्रसिद्ध टीकाकार हरिचन्द्र इसका पूर्व पुरुष था। विश्वकोषकी प्रस्तावनामें ग्रन्थकर्त्ताने हरिचन्द्रसे प्रारंभ कर अपने सब पूर्वजोंका वर्णन किया है। इसने विश्वप्रकाशका निर्माणसाल ई. ११११ (शक १०३३) उस ग्रन्थके अंतमें दिया है। इसका विरचित साहसाङ्क चरितकाव्य भी था ऐसा निर्देश विश्वप्रकाशकी प्रस्तावनामें मिलता है। विश्वप्रकाश-यह नानार्थ शब्दोंका कोष है। इसमें अमरकोषके सदृश अन्तिम वर्णानुक्रमसे शब्दोंकी योजना है। हेमचंद्रने अपने ग्रन्थमें इसका निर्देश किया है। इस कोषका महत्त्व अभी भी संस्कृत साहित्यके विद्वानोंमें है। शब्दभेदप्रकाश-यह विश्वप्रकाशका परिशिष्ट ही है। इसके निर्देश शब्दभेद, वकार मेद, ऊष्ममेद और लिङ्गभेद है। इस शब्दभेदप्रकाश पर ई.१५९८ में ज्ञानविमलगणि द्वारा विरचित टीका प्रसिद्ध है। उपर्युक्त उद्धरणसे स्पष्ट है कि ये १२ वीं सदी के जैनेतर विद्वान हैं व इनके रचित दो ही ग्रन्थ हैं। लिङ्गभेद नाममाला व शब्दभेद (प्रकाश) वास्तवमें शब्दप्रभेदसे ही अध्यायों के नाम हैं अतः स्वतंत्र ग्रन्थ नहीं है। २ चोखम्बा संस्कृत सीरीजसे यह प्रकाशिति हो चुका है। ગ્ર થસ્વીકાર १. षड्दर्शनसमुच्चय-: श्री मिटि श्री समितिबसिसिपा० શ્રી વિજયજ'ખૂરિજી મ પ્રકાશક : મુક્તાબાઈ નાનમદિરાભાઈ. મૂલ્ય : રૂપિયા ત્રશુ. २. श्री तत्वत गिधी-सावणा-40 श्रीवियसरि भ. aan: २ गुण 3. नित्य स्मरण स्तोत्राहि सह-सा : श्रीवियसरि भ. satas: ઉપર મુજબ નવી મદદ ૨૫૧] . પૂજ્ય મુનિરાજ શ્રી દશ"નવિજયજી મ. (ત્રિપુટી )ના ઉપદેશથી શ્રી જૈનસંધ मारियावी (44) For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Pralkagha. Regd. No, B. 8801 શ્રી જૈન પરવા કરાઇ કે વસાવવા ચાગ્ય, શ્રી જૈન સત્ય પ્રકારના વિરોષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિરોષક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેશાથી સમૃદ્ધ અંક મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક આના વધુ). (2) ક્રમાંક 100 ? વિક્રમ-વિશેષાંક અમ્રાટ વિક્રમાદિત સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સગૃહ 24 પાનનિા દળદાર અચિત્ર એક જ મૂલ્ય ઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા | [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષે પાના જવાબ આપતા લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના [2] ક્રમાંક ૪૫-કે, સ. શ્રી હેમચંદ્રાચાર્ય મઠના જીવન સં"બપી અનેક તેમાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકી ફાઈલો " શ્રી જૈન સત્ય પ્રકાશની ત્રીજા, પાંચમા, આઠમા, દશામા, અગિયારમા, આરમા, તેરમા તથા ચૌદમા વર્ષની પાકી ફાઈલ તૈયાર છે. | મૂહય દરેકના અહી પિયા - હાપા - શ્રી જૈનધામ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, મુદ્રક ગાવિ દલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકોણાક ? ચીમનલાલ ગાકળદાચા શાલે, જૈનધર્મ સત્ય પ્રકાશક શ્રમિતિ કાર્યાલય, જેવાંગભાઈની વાડી, ઘીકાંટા રાઠ-અમદાવાદ, ACHARIASENA LASSADA SU STADI SHREE SAHAVIR ASARLARA Roda Gandhinagar 2007 h ઇ. કે.) 23252 પ 27/08-05). fક (079) & Zf/ For Private And Personal use only