Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
FORNIRE
1300
વર્ષ ૧૫ : આંક ૨]
વિષય
૧. અવળા માનાં એંધાણુ ૨. ઈતિહાસના અજવાળે
अन सल्य
તંત્રી
ચીમનલાલ ગોકળદાસ શાહ
૩. ગુલાબ અને કાંટા
૪. રાહીડાથી પાસીનાજી
તીર્થના સધ
૫. સુનંદા અને સુમિત્ર ૬. પ્રાસ'ગિક નોંધ
www.kobatirth.org
૪. નવી અદદ.
圖
૧. મૂતિવાદ સામે, ૨. ઇતિહાસની વિાબના, ૩. શ્રીસ્થૂલિભદ્ર ભગવાન
બુદ્ધને શરણે
અમદાવાદ ૩ તા. ૧૫-૧૧-૪૯
विषय-दर्शन
સંપાદક
અભ્યાસી
જૈન પત્ર
ટાઈટલ પાનું
લેખક
પૂ. મુ. મ. શ્રોજ ભૂવિજયજી શ્રી. મેાહનલાલ દી. ચાકસી શ્રીયુત જ.
Anyon
प्रका
(AE+N+ 4 +
પૂ. મુ. મ, શ્રીન્યાયવિજયજી શ્રીયુત N.
39
39
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mo
For Private And Personal Use Only
હુ છુ તું
[ ક્રમાંકઃ ૧૭૦
૪૦
૪૬
૫૪
૭. સમાચાર ૮. 'થસ્વીકાર
લવાજમ : વાર્ષિક એ રૂપિયા : આ અંકનું મુલ્ય ચાર આના.
? . જે
૫૬
RALYN
૩
22 ||P
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ મા ચાર,
મુંબઇ સરકારના ભીખબધી કાયદા સંબધે જાહેરનામા સામે ઉગ્ર વિરોધ
મુંબઇ સરકારે તા. ૧૬-૯-૪૯ના રોજ “ગેટ ’માં ભીખબધી કાયદામાં સુધારા કરતું એક જાહેરનામું પ્રગટ કર્યું” છે. તેમાં સાધુ-સાધ્વીઓને પોતાના નામાની નધિણી કરવાનું અને આળખપત્રો રાખવાનું સૂચવવામાં આવ્યું છે. આ જાહેરનામાનો વિરોધ દર્શાવવા રૈનાની એક પ્રચંડ જાહેર સભા તા. ૨૩-૧૦-૪૯ના રોજ બપારે મુંબઈમાં શ્રીનેમિનાથ ભગવાનના જૈન દેરાસરના ઉપાશ્રયમાં શ્રીઅમૃતલાલ કાળીદાસ શેઠના પ્રમુખપદે મળી હતી. આ પ્રશ્ન પરત્વે જૈને જાગૃત છે એ તેની વિશાળ મેદની ઉપરથી જાણી શકાય એમ હતું. તેમાં કુલચંદભાઈ શામજીભાઈ શ્રી મોહનલાલ સોલીસીટર, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ, શ્રી ખીમચંદ મગનલાલ વોરા વગેરે અગ્રણી વક્તાઓએ ભીખબધી કાયદા સામે દલીલભરી વિગતો રજુ કરી હતી અને તેમાં ત્રણે સંપ્રદાયના ફિરકાઓએ મળીને જે ઠરાવ કર્યા છે તે આ છે.
ઠરાવ-ન. ૧ઃ ભિક્ષા પ્રતિબંધક કાયદાનો મુખ્ય ઉદ્દેશ માણસને પ્રમાદી નિર ઘમી અને સમાજ ઉપર ખાજારૂપ થતાં અટકાવવાના તથા ભીખ માંગવાના 'ધ લઈ બેઠા હોય છે તેવાઓને કુવ્ય સની થાય તેથી તેમને સુધારવાના છે. આત્મકલ્યાણ અથે" જેમણે સંસાર ત્યાગ કર્યો છે તેવી વ્યક્તિઓને દેખીતી રીતે આવા કાયદો લાગુ ન પડે તે સ્પષ્ટ છે. આ કાયદાના નિયમોમાં ફેરફાર કરવા મુંબઈ સરકાર તરફથી હમણાં એક સુધારા કરવાની કલમ ૨-બ બહાર પડી છે, જે મુજબ ત્યાગી વ્યક્તિઓએ ઓળખપત્રો રાખવાનારહેશે અને સંસ્થાઓમાં પાતાનાં નામઠામ નધિાવવો પડશે. ભીખ માગવાના ઉંધા લઇ બેઠા હોય તેવા માણસેથી ત્યાગીઓને જુદા પાડવામાં કાંઈ મુસીબત નથી; ત્યાગીઓ, ભિખારીની પેઠે સમાજને કાઈ ઉપદ્રવ કરતા નથી એટર્યું જ નહીં પશુ તેમનું સમાજમાં સન્માન છે અને તેથી તેમને ભિખારી ગણવા અપમાન બરાબર છે. જૈન સાધુ-સાધ્વીઓના આચારા સુવિદિત છે; તેમને આવા હેરાનગતિભર્યા કાયદામાં મૂકવા એ સર્વથા અનુચિત છે; તેથી જૈનોની આ જાહેર સભા મુંબઈ સરકારને આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરે છે કે આ કલમ ૨-બ નો નવો સુધારો ન જ કરવો, પણ એક નિયમ ઉમેરી સામાન્ય રીતે જાહેર કરવું કે સર્વથા અપરિગ્રહી અને ત્યાગીએ તથા સાધુઓ આહારપાણી, આદિ જરૂરીઆતા મેળવે છે તે પ્રામાણિત ઉદ્દેશ છે. પ્રસ્તાવક : મોહનલાલભાઇ સોલીસીટર, : અનુમાદક ચીમનલાલ ચકુભાઈ શાહ, ચીમનલાલ પોપટલાલ શાહ, ખીમચંદ મગનલાલ વારા.
ઠરાવ-ને. ૨ * શિક્ષા પ્રતિબંધક કાયદાના નિયમો વગેરેમાં સુધારા કરાવવા બાબતમાં યોગ્ય સ્થળે ડેપ્યુટેશન લઈ જવું, વગેરે કાર્યવાહી કરવા શ્રી જૈન શ્વે. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ અને શ્રી. દિગમ્બર જૈન તીર્થક્ષેત્ર કમિટીને સત્તા આપવામાં આવે છે. પ્રસ્તાવક : શ્રી. શાંતિલાલ મગનલાલ શાહ, અનુમાદક : શ્રી. માહુનલાલ દીપચંદ ચાકસી.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्य प्रकाशक समितिनुं मासिक मुखपत्र - श्री जैन सत्य प्रकाश
जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) a , વિકમ સં. ૨૦૦૬ : વીરનિ. સં. ૨૪૭૬ : ઈ. સ. ૧૯૪૯|| માં. જ ૨ | કાર્તિક વદિ ૧૦ કે મંગળવાર ૧૫ નવેમ્બર | ૨૭૦
અવળા માર્ગનાં એંધાણ
મંદિર કે મૂર્તિને નહિ માનનાર વર્ગ કેવા કાચા પાયા ઉપર ઊભે છે એટલું જ નહિ એને ગલે ને પગલે કેટલી મુશ્કેલીઓ નડે છે, અને તેથી તે કેવા અવળે માર્ગે પોતાને આત્મસંતોષ અનુભવે છે અને પ્રત્યક્ષ ચિલે એક દાખલો મુનિરાજ શ્રી અંબૂવિજયજી નેધે છે, વળી પરિગ્રહના શોખથી ખખડી ગયેલા માનવીઓને આદિવાસી ખેડૂતો કંઈક બોધપાઠ પણ આપે છે તે અહીં વાચકો સમક્ષ રજ કરીએ છીએ
આ ગામની પાસે (દક્ષિણમાં) સિંગણાપુર કરીને ગામ છે. ગામ નાનકડું છે. પચાસેક ઘરની જ કૃષિપ્રધાન લેકેની વસ્તી છે. આ ગામમાં એક પણ વાર એવું નથી કે જેને કમાડ હોય. કમાડ માટેની બારસાખ સુદ્ધાં પણ લેકો લગાવતા નથી. માત્ર જવા આવવા માટે ખુલ્લું દ્વાર જ હોય છે. એમ કહે છે કે આ ગામમાં ચોરી થતી જ નથી. જે કોઈ ચોરી કરે તે અંધ જ બની જાય છે. ગામમાં કંઈ પટી, પટારા કે ટૂંક તો નથી જ વસાવતું પણ તાળા-કુચીને પણ જાણતા નથી. એમ માનવામાં આવે છે કે આ ગામમાં એક નેચરની મૂર્તિ છે તેના આ બધો પ્રભાવ છે. આસપાસના ગામોમાં વસતા પિતાને કટ્ટર માનતા સ્થાનકવાસીઓ આ શનૈશ્ચરની મૂર્તિને તેના પ્રભાવથી અંજાઈને ભજે છે અને પૂજે છે, છતાં અનુપમ શાશ્વત મેક્ષ સુખદાખક, રત્ન ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક એવી શ્રીવીતરાગ પરમાત્માની મૂર્તિને ભજતાં કે પૂજતાં પૂજે છે; આ દુઃખદ બીના છે. [ શ્રી આત્માનંદ પ્રકાશ : તા. ૧-૧૦-૪૮ ના અંકમાંથી “ઇલુરાની જેન કા?”
નામના મુનિરાજ શ્રીજંબૂવિજયજી મ. ના લેખ ઉપરથી ]
0
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
•
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિહાસના અજવાળે લેખક : શ્રીચુત માહુનલાલ દીપચં ચાકસી [ ગતાંકથી ચાલુ ]
ભગવંત શ્રીમહાવીર દેવતુ' જન્મસ્થાન જો કે આજે આપણે ‘ક્ષત્રી ને ગણીએ છીએ, છતાં એ અંગે પુરાતત્ત્વના અભ્યાસીએ અને આપણા આચાય મહારાજ શ્રીવિજયેન્દ્રસૂરિએ ઇતિહાસના અકાડા એડીને જાહેરાત કરી છે એ પર વિચાર ચલાવતાં ક્ષત્રીકુંડ સ્થાપનાતી જાય છે અને સાચુ સ્થાન વૈશાલી નજીક હાવું જોઈએ એમ સ્પષ્ટ મેસે છે. ઉપર જ્યારે વૈશાલીના મહત્ત્વની વાત ર થાય છે ત્યારે એ અંગે આચાયશ્રીનું લખાણ વિચારી જઈને આગળ વધીશું.
ચાલુ વિષયમાં ખપ આવે તે રીતે શ્રીગૌતમ બુદ્ધની વાત જોઈ માગળ વધીએ. તેમાળની તળેટીમાં આવેલ શાક્યાની રાજધાની પિલવસ્તુમાં રાજા શુદ્ધોદનને ત્યાં શ્રી ગૌતમ બુદ્ધ જન્મ્યા હતા. આત્મસાક્ષાત્કારની ભૂમિ માધિગયા હતી કે જે મગધમાં આવેલ છે. આમ એ કાળના એ સુપ્રસિદ્ધ મત પ્રવર્ત્તા પ્રદેશ, સમય અને ઉપદેશની નજરે ણુ સામ્ય ધરાવે છે. તેથી વિન્સેન્ટ સ્મિથ મહાશય લખે છે કે—
The Buddhist and Jain books, therefore, tell us much about the Vrijjian Canfederacy, of which Vaisali was the Capital, and about Magadha, with its subordinate kingdom of Anga.
The neighbouring realm of Kosala, the modern kingdom of oudh, was closely connected with Magadha by many ties, and its Capital Sravasti ( Savatthi), situated on the upper course of the Rapti at the foot of the hills, was the reputed cave of many of Buddhist most striking discourses.
ઉપરના ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ થાય છે કે ભગવત મહાવીર અને શ્રીગૌતમ યુદ્ધ જ્યારે પ્રવચન કરતા વિહરતા હતા ત્યારે વૈશાલી, મધ, અંગ અને કાજલની ધરતી એ તેના ઉપદેશ માટેના ખાસ કેન્દ્રો હતા. ઉભયના અનુયાયીઓની સ’ખ્યા એ દેશમાં સારા પ્રમાણમાં હતી. જૈન સાહિત્યમાં આ પરિસ્થિતિને સૂચવતાં ભિન્ન ભિન્ન કથાના છે, એ સર્વાંતે બરાબર રીતે શૃંખલાબદ્ધ કરી, ઇતિહાસની ચાળણીમાં ચાળી ક્રમ વાર રજુ કરવામાં આવે તે ભગવત મહાવીરના સમયને અને તેઓશ્રીએ પાતાની અમૃતવાણી દ્વારા તૈયાર કરેલ વિશાળ અધ્યાત્મપાકના તાગ લાધે. સામાન્ય નજરે જોતાં જશુાય છે કે નિથાના જીવના અન્ય મતપ્રવતકાના સાધુએથી વધુ શુદ્ધ અને પવિત્ર
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
ઈતિહાસના અજવાળે
[ ૩૫
હતાં. આચારમાં વધારે કડક હતા અને બધારણની દૃષ્ટિએ સર્વોત્તમ હતા. શિથિલતા જેવા પણ મળતી નહીં! અલબત્ત, પાલનમાં કઠિનતા હાવાથી સખ્યામાં શોક્ય મુનિના અનુયાયી જેટલા ન કહી શકાય. બાકી વૈશાલીના ચેટક મહારાજા મણુ મહાવીર દેવના ચુસ્ત અનુયાયી હતા અને તેમના ગણુ યાને વૃષિ, ત્રિચ્ની આદિને મેટા સમુદાય જૈનધમ પાળતા હતા એ વાત નિવિવાદ સિદ્ધ થયેલ છે. વિશેષમાં રાજવી ચૈટકની સાતે પુત્રીએ ચુસ્ત જૈનધમી* હતી એ ઐતિહાસિક સત્ય છે. તેઓ સિંધુ, સૌવીર, અવ'તી, ચરા, કૌશામ્બી અને મગધ જેવા રજવાડામાં પરણી ગઇ હતી; એ જોતાં તે ક્ષેત્રામાં પણ જૈન ધર્મના પ્રચાર સવિશેષ પ્રમાણમાં હતા જ. ઇતિહાસકારાને એ વાત સ્વીકારવી પડે તેવાં પ્રમાણા ઉપલબ્ધ થયાં છે અને થતાં જાય છે. જૈન સાહિત્યમાં એ સ્થાને અંગે જે વિપુલ માહિતી અને પરસ્પરના સબધા અંગે જે નોંધા પ્રાપ્ત થાય છે તે એટલી સચોટ છે કે એ પરથી જૈનધમના અભ્યાસી વિદ્વાને સુંદર સકલનાદ્વારા એ સમયના ઇતિહાસ ઉપર સારુ અજવાળુ' પાડી શકે. જૈનધમ ના મૌલિક સિદ્ધતિ કે આચાર-વિચારના યથાર્થ અભ્યાસના અભાવે જે મહાશયાએ ગ્રંથામાંથી ઉપલબ્ધ થતી સામગ્રીના જોરે કલમ ચલાવી છે એમાં જોઈ એ એવા ન્યાય નથી મન્યા, અને કેટલાક પ્રસગામાં એ લખાણેાથી માટી ગૂંચે જન્મી છે. જો કે શાખાળ આગળ વધે છે તેમ એ ગૂંચા ઉલવા લાગી છે, આપણા જ એક જૈન અભ્યાસીએ ‘Jainism in northen India.' અર્થાત્ ‘ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધમ' એ નામનું પુસ્તક ખી ભગવત મહાવીર દેવના સમય પર, તેઓશ્રીના અનુયાયી સબંધમાં સારુ અજવાળું પાડયુ છે. ચાલુ લેખમાં અગ્ર ઇતિહાસકારે કેટલાક સ્થળે સ્ખલના કરી છે, એ છતાં સત્ય શેાધાની જિજ્ઞાસા માટે તેમને પ્રયાસ જરૂર પ્રશંસા માંગી લે છે. માપણી એ દિશામાં ઉપેક્ષા વૃત્તિ જ એ માટે જવાબદાર છે. પાના ૨૭ માં કાશલની પરિસ્થિતિ વણુવી, એ કેવો રીતે મગધના તાબામાં આવ્યુ અને એ વેળા કાશી યા અનામ કેવી કક્ષામાં હતું તે બતાવે છે, અને જણાવે છે કે આ નાનકડું' રાજ્ય પવિત્ર તીર્થ સ્થળની દૃષ્ટિયે ત્રણે ધર્મનાં સાહિત્યનાં પૃષ્ઠો શાભાવે છે એટલું જ નહી' પરૢ શાકય મુનિ માટે તા બૌદ્ધ ધર્મના મગળાચરણની ભૂમિરૂપ છે. આ વાકય ‘મૂળમ’ધકુટિવિહાર 'તે આશ્રયી સભવે છે. આપણી બે કલ્યાણક ભૂમિએ સિદ્ધપુરી અને ચંદ્રપુરી કાશીથી દૂર નથી, ખુદ અનારસ યાને કાશી સાતમા સુપાર્શ્વનાથ તેમજ ત્રેવીશમા શ્રીપુરિસાદાની પાર્શ્વનાથની કલ્યાણક ભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. અરે ! સિંહપુરીની નજીકમાં જ ' સારનાથ ’માં ઉપરના, વિહાર આવેલ છે. પણ દેશકાળના એંધાણ પારખી, બૌદ્ધ ઉપદેશકાએ થોડા સમયમાં પરિશ્રમ સેવી એ સ્થાનને આજે મોટા ધામરૂપ બનાવી દીધુ છે; જ્યારે આપણે લાખા રૂપિયા પ્રતિ વર્ષ ખર્ચી નાંખીએ છતાં સિંહપુરીને નમૂનેદાર બનાવવા કઈ જ યુ" નથી: સારનાથમાં માત્ર બુદ્ધદેવના સ્તૂપ છે. એટલું જ નહીં પણુ, વિહારમાં એમના જીવનને સ્પર્શતાં કળામય ચિત્રા છે અને ફરતી ભૂમિમાં સંગ્રહસ્થાન છે. સખ્યાબંધ 'પરદેશી નવું જાણવાની ટ્ટિએ ત્યાં આવે છે અને સતષ મેળવે છે. સ્મિય સાહેબ કાશીના મહત્ત્વ બધી વાતનો સ્વોકાર કરતાં બ્રાહ્મણુ ગ્રંથા કરતાં વિશેષ માહિતી બૌદ્ધ અને જૈન મથામાંથી મળી છે એમ કહે છે. આ રહ્યા તેમના શબ્દો
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૫ The reputation for special sanctity enjoyed by both Benares and Gaya in Magadha among orthodox Brahmanical Hindus adds little to the detailed information available, which is mainly dirived from the writings of Jains and Buddhhists, who were esteemed as heretics by the worshippers of the old Gods. - પરમત સહિષ્ણુતા અને ઈતિહાસની સંકલના અંગેની તત્પરતાને લઈ નાસ્તિક તરીક ઓળખનાર વૈદિક સંસ્કૃતિને પણ પોતાના પ્રથે પૂરતો ન્યાય આપવાનું જૈન શ્રમણે ચૂક્યા નથી.
વૈદિક ગ્રંથોમાં મગધ, અંગ, કેશલ, કાશી અને વૈશાલી સંબંધમાં ને િઉપલબ્ધ થાય છે છતાં પ્રમાણમાં જૈન અને બૌદ્ધ ગ્રંથે જેટલી નહીં જ. વળી એ પણ અધૂરી તેમ જ વિગતના અંકે જોડી શકાય તેવા સાધનો વગરની! ભારતવર્ષના બીજા ભાગે સંબંધમાં તે કંઈજ દિશા સૂચન વૈદિક સાહિત્યમાંથી મળતું નથી. જે કંઈ મળે છે તે ઉપરના પ્રદેશ સંબંધી અને એમાં પણ મગધ અને શિશુનાગ વંશને લગતું જ. એ રિમય : સાહેબના શબ્દોમાં જ નીચે ટાંકવામાં આવે છે. બિંબિસાર–શ્રેણિક અને એના વંશ જ અજાતશત્રુ ઉફે કુનિક કે કેણિક સંબંધમાં જે વિચારણા વૈદિક ગ્રંથમાં છે એ કરતાં વિશેષ બૌદ્ધ ગ્રંથોમાં છે, જ્યારે જૈનધર્મના ગ્રંથમાંનો શ્રેણિક પાલ અતિ
મહત્ત્વનો ભાગ ભજવે છે. એ સંબંધમાં સંખ્યાબંધ ઉદાહરણો ઉપલબ્ધ થાય છે. ખુદ . વિન્સેન્ટ સાહેબ એ વાતને સ્વીકાર કરે છે, જે આગળ ઉપર સહજ જણાશેઃ
In the Puranic lists the earliest dynasty which can clame histosical reality is that known as the Saisunaga, from the name of its founder Sisunaga.
He was, apparently, the king, or Raja, of a petty state, corresponding roughly with the present Patna and Gaya Districts; his capital being Rajagriha (Rajgir ) among the hill near Gaya. Nothing is known about his history; and the Second, third, and fourth kings are likewise mere names.
The first monarch about whom anything substantial 18 known is Bimbisara or Srenika, the fifth of his line. (mg]
જૈનધર્મ વિશે પં. જવાહરલાલ નેહરુને મત
વાસ્તવમાં બૌદ્ધધર્મ અને જૈનધર્મ એ નથી હિંદુધર્મ કે નથી વૈદિક ધર્મ. આમ છતાં આ બંને ધર્મો ભારતમાં ઉત્પન્ન થયા છે અને ભારતીય જીવન, સંસ્કૃતિ અને તત્વજ્ઞાનમાં તેને માટે શાળા છે. બૌદ્ધ કે જેનધર્મ એ ભારતીય વિચાર અને સંસ્કૃતિની સેએ સે ટકા ઉપજ છે પરંતુ તે બેમાંથી એકેમાં હિંદુશ્રદ્ધા નથી.
[ ડિસ્કવરી ઓફ ઈતિયા ]
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગુલાબ અને કાંટા
કેટલાક વિદ્વાન જૈન સાહિત્યના પ્રાંગણને પોતાની કળાવીદષ્ટિથી અજવાળે છે જ્યારે કેટલાક કચરો ફેંકી જઈ મેલું પણ બનાવે છે, એવી બીનાએ ટુચક્રરૂપે જ આ ખંભમાં આલેખાય છે.
સરકારી કેળવણુંખાતા તરફથી હાલમાં ગુજરાતી વાચનમાળાઓ પ્રગટ કરવામાં આવે છે. આ વાચનમાળાની પહેલી ચોપડીમાં ઉમે પાઠ “હાથી અને સસલું બને છે. આ વાર્તા મગધરાજ શ્રેણિકના પુત્ર મેઘકુમારના પૂર્વભવની છે. જેમાં તેઓ હાથી તરીકે અવતરેલા, ને એકવાર સસલાને બચાવવા પોતાના પ્રાણ અર્પણ કર્યા હતા.
વિશાળ જૈન કથાસાહિત્યમાંથી આવી બાળકથાઓ તારવવામાં આવે –બાળકને પ્રારંભથી જ સુવાઓ કથાઓ સાંપડી રહે,
રિહ-કર' જેના રચયિતા જાણીતા ઇતિહાસત્ત શ્રી. ચંદ્ર વિદ્યાલંકાર છે, અને સંપાદક વિખ્યાત ઇતિહાસના શ્રી જાયસવાલજી છે: એ ગ્રંથમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના જીવન વિષે તુલના કરતાં તેઓ જણાવે છે, કે
“બુદ્ધ અને મહાવીરના ઉપદેશમાં મુખ્ય ફરક ત્યાં છે, કે જ્યાં મુઠ માધ્યમ માને ઉપદેશ આપે છે ત્યાં મહાવીર તપ અને કુછુ તપને જીવન સુધારવાને એક મુખ્ય માર્ગ દર્શાવે છે. મહાવીરને અહિંસાવાદ અન્તિમ સીમાએ પહોચ્યા હતા.
જ્યારે બુદ્ધ તે બાબતમાં પણ મધ્યમમાગી હતા. બંને વેદ અને ઈશ્વરને માનતા નહતા. મગધ આદિ દેશમાં મહાવીરને ઉપદે ઝડપથી પ્રસાર પામ્યો, કલિંગ તેમના જીવનકાળમાં જ તેમનું અનુયાયી થઈ ગયું. રાજપૂતાનામાં મહાવીરના નિર્વાણ પછીની એક શતાબ્દિમાં જ જૈનધર્મની જડ જામી ગઈ. જેનું પવિત્ર સાહિત્ય પણુ કાકી મોટું છે, અને તે અવધ યા કેશલની પુરાણી પ્રાકૃત અર્ધમાગધીમાં છે.”
અહિંસાના અવતારનું બિરુદ ખરેખરું ને લાગે, તે વાચકેએ આ ઉલલેખ પરથી વિચારવા જેવું છે.
ઉપર્યુંકત ગ્રંથમાં “ક” જાતિ વિષે લખતાં વિદ્વાન લેખક જાણાવે છે, કે–
“ શકાને સહુ પ્રથમ (મલો કાઠિયા અને ઉજજૈન પર થયા. આ ઘટનાની બાબતમાં બહુ પ્રકારની દંતકથાઓ પ્રચલિત છે. આ દંતકથાઓ (ચાર) મુજબ ઈ. સ. પૂર્વ ૧૦૦માં ઉજજેન જીત્યું, અને ઈ. સ. પૂર્વે ૫૮ સુધી રાજય કર્યું. તે વખતે પ્રતિદાનના રાજા વિક્રમાદિત્યે આવીને તેમને હાંકી કાઢયા. આ સમયના નહપાન નામના લક સરદારના સિક્કા અને તેના જમાઈ શિવદાયના લેખે આ ઈહિલાકામાં મળે છે. ઉપવાદાતે પુષ્કરની પાસે માલવ-ગણુને પરાજય આપ્યો. દક્ષિણ દિશામાં નહપાનનો અધિકાર ઉત્તરી મહારાષ્ટ્ર અને કાંકણ સુધી હતા. એની રાજધાની ભરૂચ હતી. એ સિક્કા પર પિતાને “મહાક્ષત્રપ” તરીકે ઓળખાવે છે કારણ કે તે સિંધના મહારાજાને ક્ષત્ર૫ અર્થાત સૂબેદાર હતા, ઉષવદાત જૈન હતો. તેણે નાસિક અને જુનેરમાં બૌદ્ધ ભિક્ષુઓ માટે
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
પહાડામાંથી વિહારી કારી આપ્યા હતા, વૈકિ ભ્રાહ્મણેા ને યજ્ઞાને માટે પણ કહ્યુ દાન ક્યું હતું. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જૈન ઉષવદાત કાણુ, અને અને બધાવેલા બૌદ્ધ વિહારા ને આપેલાં દાના વિષે ઇતિહાસ વિશેષ પ્રકાશ પાડે એ ઈચ્છનીય છે.
×
શહેનશાહ અક્બરે ઇતિહાસમાં એક વાર સવ ધમ સમન્વયના મહાન પ્રયત્ન કર્યો હતા. એ જ્યારે ગુજરાતની વિજયયાત્રાએ આવ્યા ત્યારે પ્રથમ વાર ઈસાઈ, પારસી તે જૈન મતાના પરિચયમાં આવ્યો. એણે બધા પ`ચામાંથી કઇ કઇ લીધું. જૈનમાંથી અહિંસા, પારસીએ પાસેથી અગ્નિપૂજા, હિંદુઓ પાસેથી તિલક, ખ્રિસ્તીઓ પાસેથી એકપત્નીવ્રત
વગેરે વગેરે!
એણે પેાતાના વ્યાપક ધમ “ તૌહીદે ઈલાહી ”ની સ્થાપના કરતાં જે જાહેર કર્યુ” તે શબ્દો ખાસ ધ્યાન આપવા યાગ્ય છે, એણે કહ્યું:
..
એક સામ્રાજ્ય, જેના શાસક એક છે, એના રાજ્યમાં પ્રશ્ન એકબીજાના વિાધી વિભિન્ન મતામાં વહેંચાયેલી રહે તે ઉચિત નથી. આ માટે અમારે તે બધાને મેળવી એક કરવા જોઇએ, પણ તે એવી રીતે ? એ બધા એક પણ થઇ શકે અને અનેક પશુ રહી રશકે. ”
કેલી પક્તિ પાછળ ખૂખ રહસ્ય છુપાયેલુ છે. ને એ રહસ્ય આજની સરકારે તે પ્રજાએ સમજવું ઘટે.
6
X
નવીન વર્ષના દીપોત્સવી અદામાં રૈનાને લગતું સાહિત્ય હવે ઠીકઠીક પ્રગટ થવા માંડયુ... છે. પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર'ના દીપોત્સવી અંકમાં સુદર ગેટઅપ સાથે ધ્રુવષ્ય ' નામની ભગવાન મહાવીરના દાનધર્મ વિષેની શ્રી. જયભિખ્ખુની વાર્તા સચિત્ર મૈં સુલલિત રીતે પ્રગટ થઈ છે.
X
આપણા દેશનું નામ ‘ભારતવષ ' કેવી રીતે પાપુ', તે હાલમાં નિશ્ચિત જેવું થઈ ગયું છે; છતાં આપણા હાલના ઇતિહાસ લખનારા ઇતિહાસના સુપ્રસિદ્ધ ત્રણ ભરતાએક ભ. ઋષભદેવના પુત્ર ચક્રવતી' ભરત, ખીજા પૌરવવંશીય રાન્ન દુષ્યંત (શકુંતલાના) ના પુત્ર ચક્રવતી ભરત અને ત્રીજા દશરથપુત્ર ( રામચંદ્રના ભાઇ) રાજા ભરતમાંથી એકને ભારતવષ નામના જનક બતાવે છે. તેમાં પણ ધણા દુષ્યન્ત રાજાના પુત્ર ભરતને ભારતવર્ષના જનક બતાવે છે. તાજેતરમાં પ્રગટ થયેલ કેટલાંક પાઠેષ પુસ્તામાં આ નતના આરડા જોવામાં આવ્યા છે.
આ અંગે શ્રીમદ્ ભાગવતમાં આપેલ ઉલ્લેખ ખાસ કરીને યાદ રાખવા જેવા છે. જેથી ભૂલ ન થાય. શ્રીમદ્ ભાગવતમાં જણાવ્યુ` છે: કે
નાભિરાજાએ મેરુ પર્વતની પુત્રી મેરુદેવી સાથે લગ્ન કર્યું. ભગવાને પ્રસન્ન થઈ, પાતે જ અશકળાથી તેના પુત્રરૂપે જન્મવાનુ વચન આપ્યું. નાભિરાજાએ તે પુત્રનુ
.
નામ ‘ઋષભ ' ( સર્વોત્તમ રાખ્યુ. દેવે ઇંદ્રપુત્રી જયંત સાથે લગ્ન કર્યાં. તેથી
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨
ગુલાબ અને કાંટા
[ ૩૯
ભરત વગેરે સેા પુત્રા થયા. ભરત મહાન યોગી અને સવ ગુણાથી શ્રેષ્ઠ હતા. ઋષભદેવે પૃથ્વીના પાલન માટે ભરતના રાજ્યાભિષેક કર્યો. ભરતે વિશ્વરૂપની પુત્રી પગજની સાથે લગ્ન કર્યુ અને પૃથ્વીનું પાલન કરવા માંડયું. પહેલાં ‘ અજનાભ' કહેવાતા ખ'ડ તેમના નામ પરથી ભારતવર્ષ કહેવાવા લાગ્યા, ”
આવા સ્પષ્ટ ઉલ્લેખ પછી આશા છે, કે આજના ઇતિહાસકારો પોતાની ભૂલ સુધારશે.
X
આન્ધ્ર તાલીમના ્ અને કર્ણાટકમાં જૈતાનુ સારુ મહત્ત્વ હતું, તે તેએાએ જ્ઞાનપ્રચાર માટે અનેક પાઠશાળામા ખાલી હતી. મહારાષ્ટ્રમાં પણ જૈનાએ જ્ઞાનપ્રચારમાં પાછા પગ ભર્યાં નહાતા અને તેવુ જ કારણ છે, કે આજે પણ ત્યાંની પાઠશાળાઓમાં વર્ણમાળાના પ્રાર'ભમાં જ ‘ૐ નમઃ સિદ્ધમ્ ' નામનું વાકય ગાખાવવામાં આવે છે. શ્રી. ચિંતામણુ વિનાયક વૈદ્ય જેવા સુપ્રસિદ્ધ ઇતિહાસનુ કહે છે, કે આ વાકય જૈન નમાવાય છે. લિંગ અને ઉડીસામાં * વિધિવત ' એટલું જ વપરાય છે: તે તેનુ લેાકામાં હાલ નમઃ શિવાય નિમ્ નમ: ' લખાય છે. પશુ આનું મૂળ જૈન નમાવાય જ છે, દક્ષિણ મહારાષ્ટ્રમાં ‘શ્રીગણેશાય નમ:'ની સાથે ‘૩% નમઃ ઊત્તમ્' લખાય છે. આનું મૂળ જૈનાને સ્પર્શતું છે: અને તેયી માનવામાં આવે છે, કે દક્ષિણ ભારતના જ્ઞાનપ્રચારમાં ઉદાર જૈન તપસ્વીઓ મોટા ભાગ લેતા.
X
રાષ્ટ્ર શબ્દ માટે કેટલાક વિદ્વાનોના મત એવો છે, કે એ શબ્દ દક્ષિણુ ભારતમાંથી આવ્યો છે, પણુ એ વખતે રાષ્ટ્રના અથ પ્રાંત અથવા દેશવિભાગ માટે થતા. આ પ્રમાણે દ્વીપ શબ્દના આજના અથ ભેટ થાય છે. પણ કાઈ જમાનામાં એ દેશવાચક હતા.
×
ઈતિહાસની અસલિયતની ચોકીદારી જૈન વિદ્વાનાએ ઘણી ઘણી કરી છે. એમ ઉમેશ થઈ શકે તેવી એક નાટિકા શ્રી નયચંદ્રસૂરિ કૃત ‘ભામંજરી ' છે. આ નાટિકા પ્રાકૃત મહારાષ્ટ્રોમાં છેઃ તે પૃથ્વીરાજની પછી ૨૦૦ વર્ષે રચાયેલી છે. આ નાફ્રિકાના નાયકને કેટલાક ઇતિહાસના અનિભાએ અને વાર્તાસિયા ભાટબારાટાએ દેશદ્રોહી કહીને બદનામ કર્યા છે, એ વીર રાજવી યંગ શો છે. આ વીર રાજવીએ મુસલમાન સામે ભયંકર યુદ્ધ ખેડવાં હતાં તે આખરે પોતાની હાર થતી જોઈ જલસમાધિ વીધી હતી.
x
વસતી ગણતરીમાં સાધુઓની ગણુતરી વગીÖકરણુના ક્રાષ્ટકમાં ‘ બિનઉત્પાદક ' નામના બારમા ઠામાં થાય છે તે આ વર્ગમાં ગાંડા, રખડુ લેકા ને ભિખારીઓને સમાવેશ રાય છેઃ તે વધુમાં વેશ્યાઓના સમાવેશ પણ થાય છે અને આ રીતે ૪૦ લાખની ગણતરી થાય છે.
તાજેતરમાં ડૉ. સુમન્ત મહેતાએ લેખ લખી ચર્ચા કરતાં જાળ્યુ' છે, કે “સાધુ જો બિનઉત્પાદક હાય તાપણું તેમણે પેાતાના પેટાળ માટે જુદું વગી કરણ કરાવવા માટે સેન્સસ કમીશ્નરને લખવું જોઈતું હતું. પણુ સાવગ તરફથી લખે કાચુ ? ”
શું જૈતા આ સૂચન પોતાની પૂજનીય સસ્થા માટે ઉપાડી લેશે ?
180
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહીડાથી પોસીનાજી તીર્થને સંઘ
લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રીન્યાયવિજયજી (ત્રિપુટી) રહીડા શ્રીસંઘના આગ્રહથી સં. ૨૦૦૪નું આમારું ચાતુર્માસ રહીડામાં થયું. અનેક ધાર્મિક શુભ કાર્યો કરવા સાથે રોહીડા શ્રોસંધે ભક્તિને પણ સુંદર લાભ ઊઠા હતે, સાથે બધા મહાનુભાવોની ભાવના થઈ કે, નજીકમાં રહેલા પિસીના પ્રાચીન તીર્થની યાત્રા થાય તો સારું. આથી શ્રીસંધ યાત્રા માટે તૈયાર થયો. યાત્રાનું મુહૂર્ત કાર્તિક વદિ દશમ ને રવિવારે નિશ્ચિત થયું.
રહી શ્રીસંધમાં આ પ્રસંગને ઉત્સાહ અપૂર્વ હતું. આ સંધ યાત્રા માટે તૈયાર થયે. શુભ મુહૂર્ત વાજતે ગાજતે ચતુર્વિધ શ્રીસ યાત્રાર્થે પ્રયાણ કર્યું પહેલું મુકામઃ
રોહીડાથી લગભગ બારથી તેર માઈલ દૂર ખાપાના બંગલામાં પહેલું મુકામ રાખવામાં આવ્યું હતું. પહેલા મુકામે પહોંચતાં રસ્તામાં એક માઈલ દૂર સનવાડા, આવ્યું. અહીં એક ઘર શ્રાવકનું છે. ત્યાંથી ભૂલા ત્રણ માઈલ થાય. ભૂલા ગામ બે છે. એક નાનું ને એક મોટું. મેટું ભૂલા દૂર છે. આ રસ્તે તે નાના ભૂલી આવે છે. અહીં ભીલોના ઝૂંપડાં છુટાં છૂટાં છે. ભૂલા મૂક્યા પછી પહાડી રસ્તે શરૂ થાય છે. ચારે બાજુ પહાડે પહાડ જ દેખાય છે. પગે ચાલનારને પગરસ્તો તે પહાડની વચ્ચે જ નીકળે છે. ગાડા રસ્તો ફેરમાં જાય છે. લગભગ બે વાગે ખાપા ના બંગલે પહોંચ્યા. અહીં રહી શ્રીસંધ તરફથી સંતોકચંદજી લાધુરામજી વગેરે શ્રાવકે અગાઉથી વ્યવસ્થા કરી આવ્યા હતા, તેમજ વીકરણી શ્રીસંઘના ભાઈએ પણ આવી પહોંચ્યા હતા. ખાપાના બંગલે તે દિવસનું જમણ વીકરણ શ્રીસંધ તરફથી થયું તેમાં લગભગ ૩૫૦ થી ચારસો માણસોએ એ જમણુમાં ભાગ લીધે.
ખાપાને બંગલો મેવાડ સ્ટેટની હદમાં છે. પહાડની વચ્ચે સ્ટેટની ચકી માટે આ બંગલો બંધાયો છે. ચારે બાજુ પહાડ અને જંગલની વચ્ચે આ બંગલો છે. બંગલામાં સાધુમહારાજે વગેરેને ઉતારાની વ્યવસ્થા થાય છે શ્રીસંધને માટે બહાર વરડામાં અને મેદાનમાં સગવડ કરવામાં આવી હતી.
પ્રાતઃકાળમાં શ્રી સાથે રાખવામાં આવેલ શ્રી શાંતિનાથ ભગવાનનાં દર્શન કરી પૂજા વ્યાખ્યાન વગેરેને લાભ લીધે અને બપોરે રહીડા શ્રીસંધ તરફથી જમણુ થયા પછી ત્યાંથી ૮ માઈલ દૂર કાલીકાંકર પડાવ રાખ્યો હતો, ત્યાં માટે પ્રયાણ શરૂ કર્યું, રસ્તામાં મેવાડની ચેકીની વ્યવસ્થા બહુ જ સરસ હતી. સાથે ભીલોની ચુકી હતી. પગદંડી રસ્તે જતાં આજની ગામમાં ભીલને ત્યાં રહેલ ધાતુની પંચતીથીના દર્શન કયાં આ મૂર્તિના પાછળના ભાગમાં નીચે પ્રમાણે લેખ જોવામાં આવ્યો હતો –
હં. ૧૫૨૧ વર્ષ માપ દુર ૧૦ જીદ કુ. ૫. સલમારા માવિડ કુલિંદા મા. xxx अपसे श्रीकुंथुनाथर्षिबं करितं ३० श्रोजारापल्लिगच्छे श्रीउदयचंद्रसूरिभिः रामसी(से)ण.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] રહીડાથી પસીનાજી તીર્થનો સંઘ
૪૧ ભાવાર્થ–સંવત ૧૫૨૧માં મહાશુદિ દશમ ને ગુરુવારે શ્રી કુંથુનાથ ભગવાનની મૂર્તિ બનાવી છે અને તેની પ્રતિષ્ઠા જારા૫૯લીગછના શ્રીઉદયચંદ્રસૂરિજીએ કરાવી છે. પ્રતિમાજી ભરાવનાર શ્રાવક સવમંડણ તેમનાં પત્ની દિઉ (દેવી શેઠાણી) તેમના પુત્ર સિંધાજી (સંઘજી) અને તેમનાં પત્નીનું નામ વંચાતું નથી, તેમના કલ્યાણ માટે મુતિ બનાવી છે.
જારા૫૯લીગચ્છનું નામ વાચકો માટે નવું છે પરંતુ તેને પરિચય આગળ આપવામાં આવશે. અજિનીમાં દર્શન કરી લગભગ વાંચ વાગે સંધ કાલીકકર પહો , કાલીકકર ઈડર સ્ટેટનું ગામ છે. પસીનાના શ્રીસંઘે ઉતરવા આદિની વ્યવસ્થા સારી કરી હતી. ચેકીની વ્યવસ્થા પણ સુંદર હતી. પસીના –
કાલીકકરથી લગભગ દશથી અગિયાર માઈલ દૂર પોસીનાજી થાય છે. સવારમાં શ્રીસંઘે ઉત્સાહથી પ્રયાણ શરૂ કર્યું. વચમાં નવકારશી પચ્ચખાણ કર્યું અને શ્રમણું સંધ તો બપોરે બે વાગે પસીનાજી પહોંચ્યો. અહીં અમદાવાદથી શેઠ લાલભાઈ ઉમેદરામ લા, શેઠ રતનલાલભાઈ વગેરે બાર મહાનુભાવે પૂજ્ય મહારાજ શ્રીનાં દર્શન કરવા અને ગુજરાત પધારવાની વિનંતિ કરવા આવ્યા હતા. પરંતુ રોહીડા શ્રીસંધને પહેલેથી એવો જ આગ્રહ હતો કે આપને પાછા રોહીડા પધારવું જ પડશે. એટલે અમદાવાદના ભાઈઓને નિરાશા જ થવું પડયું.
ચાર વાગે રહીડા શ્રીસંધના બધા મહાનુભાવો આવી પહોંચ્યા. પિાસીના શ્રીસંધ તરફથી શ્રીસંધનું સુંદર સ્વાગત થયું અને તિલકની બોલી બોલાતાં પાંચસે ને એક રૂપિયામાં શેઠ સીમલજીએ સંધ તિલકને લાભ લીધે. આખા નગરમાં ફરી જિનમંદિરનો દર્શન કરી મંગલિક સભા શ્રીસંઘ ઉતારે ગ. આજનું જમણ રહીયા શ્રીસંધ તરફથી હતું
પાસીનાજીનાં વર્તમાન મંદિરોનો પરિચય. ૧–પાશ્વનાથજીનું મંદિર
એક જ કંપાઉંડમાં આ મંદિર આવ્યાં છે. કંપાઉમાં પેસતાં સૌથી પ્રથમ શ્રી પાર્શ્વનાથજીનું મંદિર આવે છે. મૂળ ગભારામાં પુરુષાદાણીચ તીર્થપતિ શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. મૂળનાયકજીની મૂર્તિ ભવ્ય અને પ્રાચીન છે. શિલાલેખ વગેરે - નથી પરંતુ વેલબુટા અને ધર્મચક્ર છે. મૂર્તિ હાસ્યભરી સુંદર અને ભવ્ય છે. ગભારાની બહાર રંગમંડપમાં એક સુંદર સમવસરણ છે અને બે મુખજી છે. પ્રદક્ષિણા પથમાં થઈ ડાબા હાથ તરફની દીવાલમાં શિલાલેખાના બે પથ્થરો છે, જેના લેખે અમે ઉતાર્યા છે તે આગળ આપવામાં આવશે, - રંગમંડપમાં બે દેરીઓ છે જેમાં એકલા મૂ. ના. આદિનાથ પ્રભુજીની મૂર્તિ છે અને બીજી દેરીમાં શ્રી પદ્મપ્રભુની મૂર્તિ મૂળનાયક તરીકે છે. આ બન્ને દેરીઓને પણ બે મંદિર જુદાં ગણતાં અહીં છ મંદિરો છે એમ કહે છે અને આ બંને દેરીઓને જાદ ન ગણ તે ચાર મંદિર ગણાય.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ આ સિવાય રંગમંડપમાં એક મોટા પ્રાચીન કાઉસગ્ગિયા છે. એક વીસ તીર્થકર જનનીને પદ છે અને પાંચ પરિકરના માસિમિયા છે. અહીં દર્શન કરી ચોકમાં થઈને * બીજ મંદિરમાં જવાય છે. –શ્રીમતિનાથજીનું મંદિર
શ્રી શાંતિનાથજીના મંદિરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ છે. આ મૂર્તિ એવી અદ સુત અને આહલાદક છે કે ભતાત્માને ત્યાંથી ઊઠવાનું મન જ ન થાય. પરમ શાંતિદાયક આ ભવ્ય અને મહારમતિ પ્રાચીન છે. શિલાલેખ નથી. વેલબુટી સુંદર કોતરેલા છે.
રંગમંડપમાં બે બાજુએ એ ગોખલામાં બે મૂર્તિઓ, બિરાજમાન છે. આ મંદિરમાં હમણાં જ જીર્ણોદ્ધાર થશે. છે. અહીં દર્શન કરી ચોકમાં થઈને ત્રીજા મંદિરમાં જત્રાય છે.
બહાર નીકળતાં ડાબા હાથ તરફ ત્રીજું મંદિર છે. આ ત્રણે મંદિરો એક લાઈનમાં આવ્યાં છે. તેમાંયે બીજું અને ત્રીજું મંદિર સાથે બન્યાં હોય એમ લાગે છે. ૩–પ્રોઆદિનાથ પ્રભુજીનું મંદિર :
આ મંદિરમાં મુળનાયક શ્રી આદિનાથ પ્રભુજીનું ભવ્ય બિંબ વિશાળ ને મનહર છે. ખભા ઉપર બન્ને બાજુ કેશ, વાળની લટો ઊતારી છે એટલે ચતુમુષ્ટ લોચ કરનાર પ્રથમ તીર્થપતિની આ મૂર્તિ છે એમાં સંદેહ નથી, છતાં કેટલાક મહાનુભાવો આ મૂર્તિ શ્રી નેમિનાથ પ્રભુજીની હોવાનું કહે છે. તેથી આ શ્રી નેમિનાથજીનું મંદિર છે એમ જણાવે છે. પિસીનાજી તીર્થનાં સચિત્ર છપાયેલાં હેબીલોમાં પણ આ મંદિરને શ્રીનેમિનાથજીનું મંદિર લખેલ છે. પરંતુ અમે નજરે જોયું અને પ્રભુજીના અંધ ઉપર વાળ ઉતારેલા હોવાથી આ મંદિર શ્રી આદિનાથ પ્રભુજીનું હોય એમ લાગે છે. તજ વરિયા મૂર્તિ ઉપર લેખ નથી, લંછને પણ દેખાતું નથી. આમાં વેલબુટાની કેરણી ખૂબ આકર્ષક અને સુંદર છે.
મૂળનાયકની બાજુમાં જ પાર્શ્વનાથજીના બે ઊભા કાઉસગિયા છે. તે ૫ણું પ્રાચીન છે. બહારના ભાગમાં રંગમંડપમાં થી અંબિકાદેવી અને સરસ્વતીદેવીની સુંદર મતિઓ છે, પછી સામસામા બે ગોખલામાં બે મૂર્તિઓ છે. ત્યારપછી ડાબી બાજુની દેરીમાં તે મૂતિઓ છે. અને જમણી બાજુની દેરીમાં ચાર પ્રતિમાઓ છે. આમાં મળનાજી શ્રીસરિયાજી પ્રભુજીની સુંદર શ્યામ મૂર્તિ છે મદિરના દરવાજા પાસે ડાબી બાજુએ ભીમાણિભદ્ર વીરની સ્થાપના છે. આ સ્થાપના પસીનાજીના ઉપાશ્રયમાંથી અહીં બધાવેલ છે. સ્થાન શાભાવિક અને ચમત્કારી છે. અહીં દર્શન કરી બગીચામાં થઈ સથા સંદિરમાં જવાય છે. કંwઉંદ એક હોવા છતાંયે આ મંદિર અંદરના બીજા વિભાગમાં કંwhથી થરાયેલું છે. ૪– મહાવીર પ્રભુજીનું મંદિર :
મંદિરમાં જન્ધ પહેલાં ડાબી બાજુની પ્રદક્ષિણાના વિભાગમાં મહાચમત્કારી વીરનું સ્થાનક છે. અહીંના મહાનુભાવ ભાવ આ સ્થાનને બહુ જ ચમત્કારી માને છે. અમારે બંધ આવવાના , એની પહેલેથી ચમત્કારિક સૂચનાઓ થઈ હતી એમ કેટલાક માણસે કહેતા હતા.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] રહીડાથી પસીનાજી તીર્થને સંઘ
બહારના રંગમંપમાં છહારની પ્રવૃત્તિ ચાલતી હોય એવાં દશ્યો દેખાણું. અંદર જતાં જ મળ ગભારાની બહાર અને રંગમંડપમાં જમણી બાજુની વેદી ઉપર મળનાયક શ્રી મહાવીર પ્રભુની અલૌકિક દિવ્ય મૂર્તિ બિરાજમાન છે. પ્રભુજીની મતિ ઉપર અદ્દભુત તેજ અમકી રહ્યું હતું. અહીંની બધી મુલનાયકની મુર્તિઓ ભવ્ય અને મનહર છે પરંતુ મને તો આ અતિમ તીથપતિની મૂર્તિ બહુ જ ઓજસ્વિની અને હદયકારિણી લાગી. “ અમીયભરી મતિ રચી ૨ ઉપમા ન ઘટે કેય ” આવી અજીત મુતિ હતી. જાણે શરદ પૂર્ણિમાને સોળે કળાએ ખીલેલો ચંદ્ર અહીં આવીને કાઈ મૂકી ગયું હોય એવું અદ્દભુત મુખારવિંદ દૃષ્ટિગોચર થાય છે. ગમે તેવા ભવ્ય શણીનું આ અતિ પાસે સ્વાભાવિક રીતે ભકિતથી મસ્તક નમી જાય છે. નીચે ગાદીમાં લેખ વગેરે નથી. વેલબુટા અને ધર્મચક્ર છે.
જીર્ણોદ્ધાર ચાલુ છે એટલે પ્રભુજી બહારના ભાગમાં બિરાજમાન છે; પ્રતિષ્ઠા થવાની છે. આ સિવાય બે કાઉસગિયા છે. બીજાં પરિકરાનાં ૧૭ વિભાગ છે. શ્રાવક શ્રાવિકાએની મતિ છે. જેમાં ત્રણ ઉપર લેખ છે, જે અમે ઉતાર્યા છે. એક અંકિત ચોમુખ છે બહારના ભાગમાં પરિકરનાં ઘણાં અંગે ખંતિ પણ છે. અહીં દર્શન કરી આગળ જતાં પ્રદક્ષિણાના જમણ ભાગમાં પરિકરની બે ગાદીઓ છે જેના ઉપર લેખ છે, તે આગળ આપવામાં આવશે. પાસે જ નાની દેરીમાં પાર્શ્વ યક્ષની મૂર્તિ પણ સુંદર છે.
આવી રીતે મંદિરોને ટુંક પરિચય આપ્યો છે. આ ચેથા મંદિરમાં સામે જ માટે દરવાજે પૂર્વાભિમુખ છે પરંતુ અત્યારે પાછળથી જવાય છે. એટલે આ જાહેર કરાએ
અત્યારે બંધ છે. રહીઠા શ્રીસંઘ પસીનાજીના તીર્થમાં ત્રણ દિવસ રહ્યો
૧ કી. વ. ૧૨–મંગળવાર.
શ્રીસંધને પિસીનાજી તીર્થમાં પ્રવેશ થયો. મંદિરનાં દર્શન ચતવંદના આદિ કરી પૂજ્ય ગુરુમહારાજશ્રી પાસેથી માંગલિક સાંભળી શ્રીસંધ ઉતારે ગયો અને સાંજનું સ્વામી– વાતાય રહીઢા સંધે કર્યું હતું.
૨ કા. વ. ૧૩–બુધવાર.
સવારમાં દર્શન વગેરે કર્યા, વ્યાખ્યાન શ્રવણ કર્યું અને ચાર (છ) મંદિરોમાં શ્રીમળનાયક ભગવંતોની પૂજા વગેરેની બોલી-બોલાઈ; પૂજ આદિ કરી શ્રીસંવ જમણ જમી બપોરે પૂજા પ્રભાવના વગેરે થયાં અને સાંજે શ્રીસંઘનું જમણ થયું, રાત્રિના આરતીનું થી બોલાયું અને ભાવના પણ સારી થઈ. તેમજ ચૌહશે પ્રાતઃકાળમાં ચઢાવવાની વનએનું ધી પશુ આજે સવારના વ્યાખ્યાનમાં જ બેલાયું હતું. કુલ છ વિજાઓની બેલી બોલાઈ તથા શ્રીમાણિભદ્રજી, અંબિકાદેવા તથા સરસ્વતી દેવીને બેસ, ચુંદડી વગેરેની બોલી બોલાઈ હતી.
તેમજ તેરશના પિસીનાના શ્રીસ એક વધુ દિવસ રોકાવાની અને પિસીના શ્રીમ તરફનું જમણું સ્વીકારવાને બહુ જ આગ્રહ કર્યો. રહીડા શ્રીસંઘે પસીનાના શ્રી સંઘનું મામંત્રજી સ્વીકાય.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
- ૩ કા. વ. ૧૪–ગુરુવાર. છે. ગઈ કાલે સવારમાં બોલી બોલાયા પ્રમાણે ખૂબ જ ઉત્સવપૂર્વક દરેક મંદિરો ઉપર વજા ચઢાવવામાં આવી તેમજ શાસનદેવને ખેસ અને ચુંદડી તથા નાળીયેર વગેરે ચઢાવ્યાં. ત્યારપછી ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાન શ્રવણ કર્યું. તેમજ પૂજા આરતી વગેરેની બેલી બોલાઈ. પૂજા આદિ કરી પસીનાના શ્રીસંઘનું જમણ જમ્યા. સાંજે પણ પિસીના શ્રીસંધ તરફનું જમણ હતું. રાત્રિના આરતી ભાવના વગેરે થયાં. તેમજ રાત્રિના સાધારણ ખાતાની ટીપ પણ થઈ.
૪ કી. વ. ૦))_શુક્રવાર
આજે રહીડા તરફનું પ્રયાણું હતું. કાલીકાંકરમાં પાણી વગેરેની સગવડ બરાબર ન હોવાથી રોહીડા સંધ તરફનું બપોરનું જમણ જમીને નીકળવાનું હતું, બધાયે દર્શન પૂજન આદિને ખૂબ સારો લાભ લીધો. સંધ જમણ જમી બધા બપોરે “કે વાગ્યા ને સંધ ઉપડયો રે' જેવું દેય સરજાયું. પૂજ્ય શ્રમણ સંધ વગેરે દશ વાગે વિહાર કરી કાલીકાંકરની ચોકીએ પધાર્યા હતા. અહીં નાનું એવું સંધ જમણુ હતું. પોસીના છ તીથની પ્રાચીન ભવ્ય જિન મૂર્તિઓનાં દર્શન કરી શ્રીસંધમાં બધાને ખૂબ જ હર્ષ અને આનંદ થયો હતો. સંઘ વર્ણન:
સંઘમાં કુલ શ્રમણ અને શ્રમણ સંધ દશ સાથે હતા. પસીનામાં સંધ જમણમાં પાંચસો માણસની સંખ્યા હતી. સંઘમાં કુલ ૩૫ થી ચારસો માણસની સંખ્યા હતી. પિસીના તીર્થની યાત્રા કરવા માટે રહીડા શ્રીસંધમાંથી ૩૦૦ માણસે હતા તેમજ વાટકા, વાસા, ભારા, વીકરણી, સ્વરૂપગંજ આદિના પણ ભાઈ બહેને યાત્રાર્થે સાથે આવ્યાં હતાં.
કાલીકાંકરની ચેકીથી માગશર શુદિ એકમને શનિવારે સવારમાં જ શ્રીસ પ્રયાણું કર્યું અને બાપાના બંગલે આવી પહોંઓ. અહીં વીકરણવાસી શેઠ કાલીદાસજી માયાચંદજી તરફથી ખૂબ જ ભકિતપૂર્વક સંધ જમણુ થયું.
ખાપાના બંગલેથી સવારમાં માગશર શુદિ બીજના દર્શન આદિ કરી નવકારશી પાળી દશ વાગે સંધ રહીડા જવા ઉપડયો. રસ્તામાં ભૂલા, સનવાડા ગામ થઈને બપોરે ત્રણ વાગે ચતુર્વિધ સંધ રોહીડા આવી ગયા. ઉપાશ્રયે જઈ મંગલિક સાંભળી સૌ પિત પિતાના ઘરે શાંતિપૂર્વક પહોંચી ગયા.
શ્રીસંધની સાથે નિરંતર દર્શન માટે શ્રી શાંતિનાથ પ્રભુજીની પંચતીથી પ્રતિમાજી હતાં. નિરંતર દર્શન પૂજનને બધે લાભ લેતા હતા અને આ બે શ્રીસંઘ જતાં ને આવતા નિર્વિઘ તદ્દન શાંતિપૂર્વક રોહી પહોંચ્યો એથી બહુ જ આનંદ થયો.
રસ્તા બહુ જ કઠિન અને પહાડી છે. ભૂલા પછી તો એક પહાડી પ્રદેશ જ આવે છે. આ પ્રદેશમાં ભીલોની વસ્તી ઘણી છે. રસ્તામાં પહાડની ટેકરીમાં બબ્બે ચાર ચાર ઝુંપડી બાંધીને એ ભીલો વસે છે. તીરકામઠાં એમનું મુખ્ય શસ્ત્ર છે. એ લોકોમાં સંગઠનસંપ એવો જબરે છે કે એનું ઢોલ પીટાય એટલે બધા ભેગા થઈ જાય. એનું એક નાનું છોકરું પણ સાથે હોય તો તમને કેઈ આંગળી ન અડાડી શકે. દરેકની સરહદ આવે એટલે પાછી જાય. બીજી હદમાં એ ન જાય કે એનું કાંઈ ન ચાલે,
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહીડાથી પોસીનાથ તીર્થ સંઘ
૫ જેમ રસ્તાની કઠિનતા છે તે જ ભીલોથી લુટાવાને પણ પૂરા ડર છે. બહુ જ સાવધાનીથી ચોકીયાતો સાથે લઈને જ પ્રયાણ કરવાને પૂરો ખ્યાલ રાખવાની જરૂર છે.
પિસીના આવવાના ત્રણ રસ્તા નીચે પ્રમાણે છે. ૧ ઈડરથી પસીનાઃ
માઈલ શ્રી.થર
મંદિર 1 ઈદરથી
૧૫૦ વડાલી
૨૦૦ અમીઝરા પાર્શ્વનાથ ૩ ખેડાહ્મા
તીર્થ
છે
માઠા
કે
બેરોજ પોસીનાજી
ખેડબ્રહ્માથી પસીનાજી મેટર જાય છે. ૩૨ માઈલ છે.' ૨. કુંભારિયાથી પસીનાઃ ૨ કુંભારિયાછથી
અવાડીયા પસીનાજી
કુંભારિયાથી મેટર જાય છે. ૩ રહીડાથી પિસીના રોહીડાથી
૧૫. સનવામાં
લા ખાપાને બંગલો
૦ સ્ટેટ ચાકી છે – ૦ અંજની
ભીલને ત્યાં ઘર દેરાસર કાલાકંકરની ચેકી
પોલીસ ચોકી છે. • વરાછને બંગલો પિસીનાજી પિસીનાથી ભોમિયા સાથે પહાડમાંથી પગદંડીના રસ્તે પણ રહીડા અવાય છે તે સ્તે ૨૪ માઈલ થાય છે. ઘેડ ટ જઈ શકે છે. ભલે આ રસ્તે ખૂબ જ આવે જાય છે. પરંતુ રસ્તો વિકટ અને પૂરો જે ખમભરેલો છે.
ખાપાના બંગલેથી વિકરણી. પાંચ ગાઉ થાય છે. ત્યાં શ્રાવકાનાં દસ ઘર છે. નાનું વર મંદિર છે. શ્રાવકે ભાવિક છે. વિકરણથી પહાડી રસ્તે મેવાડમાં ઉદયપુર બે દિવસે પહેચાય છે,
રહીડાથી પિસીનાનો આ સંધ સ્વતંત્ર એક વ્યક્તિને ન હતો. બધાને યાત્રાને લાભ મળે એટલે તેમાં ર૭ ભાગીદારો હતા. આમાં મુખ્ય કાર્યકર્તા ચાર ભાઈઓ હતા. ગાંધી મીલાપચંદજી હેમચંદજી, સંતોકચંદજી, ખેમચંદજી અને લાધુરામજી. યાપિ સંધમાં આવેલા દરેક ભાઈ એ ઉત્સાહથી સેવા બજાવતા હતા. તેમજ દરેક નવયુવાન મહાનભાએ તે રાત્રિના ચોકીમાં બહુ જ સારે લાભ આપ્યો હતો અને દિવસે પણ ખૂબ સારી સેવા બજાવતા હતા.
[અ ]
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનંદા અને સુમિત્ર
[ ગતાંકથી ચાલુ ] अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥
વિધિ–ભાઅયોગ્ય સંયોગવાળા પદાર્થોને જોડી દે છે અને યોગ્ય સંયોગવાળા પદાએને જજરિત કરે છે. અર્થાત વિધાતા અમને સંગ કરી આપે છે, સાબવાળાને જુદી કરી દે છે અને જેની કલ્પના પણ ન હોય તેવું કાર્ય સિદ્ધ કરી આપે છે.
આ ચાલુ વાર્તામાં પણ એવું જ બન્યું છે.
રાજકુમારી સુનંદા અને શ્રેષ્ઠી પુત્ર સુમિત્ર બંને પોતપોતાના મનમાં અનેક સંકલ્પ વિકલ્પમાં મસ્ત છે. પરંતુ શું ધાર્યું હતું અને શું બન્યું એ તો કલ્પનાતીત જ છે.
રાત્રિને સમય છે. નિશાનાથ સુધાકર પિતાનાં શાંત ઉજજવલ કિરણાથી પૃથ્વીને શાંતિ આપી રહ્યો છે. ઠંડા પવન વહી રહ્યો છે. પૃથ્વીભૂષણ નગર આજે તાને ઘન્ય છે. ના બહાર ઉદ્યાનમાં અનેક નરનારીઓ કલેલ કરી રહ્યાં છે. અનેક જાતની કીડાઓરમતા પાલે છે રે શહેરમાં કાંઈક નવું જ બની રહ્યું છે.
રાજકુમારી રાજમહેલમાં બેઠી છે. પિતાના મહેલમાં આવવાની બારી નીચે નીસરણી મૂકી છે અને સખીઓ સુમિત્રના આવાગમનની રાહ જોઈ રહી છે.
આ વખતે પૃથ્વીભૂષણ નગરનો મહાબલ નામનો પ્રસિદ્ધ જુગારી પણ કયાંક લાગે મળે તે કંઈક લૂંટવા–ચારી કરવા નીકળે છે. મનમાં વિચાર તરંગ ચાલી રહ્યા છે. આ વખતે દાવમાં ખૂબ ગુમાવ્યું છે. એ બધું પૂરું કરવાનો આજે અવસર મળે છે. કેઈક શેઠિયાના ઘરમાં પેસી જાઉં તે દાળદળ ટળી જાય. આજે લાગ સારો મળે છે. કોઈ માનવી શહેરમાં નથી. અરે ચેકિયાત નથી. અરે! કેવા ભાગ્યોદય છે ! કૂતર ગામમાં નથી . હે ભઠ્ઠા જામવાન ! મારું કર્યું, આજે આવો અવસર આપો. - ત્યાં તે દૂરથી એણે રાજમહેલ નીચે નીસરણી જોઈ મનમાં સમજો જરૂર ઈકની સતિની નીશાની છે. તાવને ભાગ્ય અજમાવી જેઉં એ તે ચારમાં માર પડે; એમજ આલે. ધીમે પગલે નારણી પાસે આવી ટકે વગાપો. ઉપરથી દાસી એ કહ્યું આવી થાય . મહાબલે “હું” એટલું જ કહ્યું. ઉપરથી દાસીએ કહ્યું નીસરણીથી ઉપર ચામા આવે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] સુતા અને મિત્ર
[ w પાસે ઊભેલી બીજી સખીએ રાજકુમારીને ખબર આપ્યા. એનાયત્ર આવી ગયા છે. રાજકુમારી અહીં તેડી લાવ.
ઘસીએ આવેલા પુરુષને ઈશારાથી સમજાવી બાજુના ખંડમાં જવાનું સૂચવ્યું. ત્યાં અચાનક ઉદ્યાનમાંથી રાજમાતાએ દાસીઓને આજ્ઞા કરી. જાઓ, રાજમહેલમાંથી અમુક અમુક વસ્તુઓ રહી ગઈ છે તે લાવો અને સાથે જ રાજકુમારીને કેમ છે તે સમાચાર લાવો. જો એને તદ્દન સારું હોય તો સાથે લાવજો, એને કહેજે બેન ! આજે ઉદ્યાનમાં માનવ મહેરામણ ઉલટો છે વનરાજિ ખીલી છે અને સુધાકર આકાશપટમાં ખૂબ રમણ કરી રહ્યો છે. આજનું અનુપમ દામ ખૂબ જ જોવા. થામ છે.
દાસીઓનું વૃંદ રાજમહેલમાં આવ્યું. આ સમાચાર પણે રાજકુમારીને પણ પહેચા. શયન ખંડમાંની દીપમાળો બુઝાવી નાંખવામાં આવી અને આવેલા પુરુષ સાથે જ રાજકન્યા ચૂપચાપ જઈને સૂતી.
દાસીઓને રાજકુમારીની સખીએ જવાબ આપે, બેન હમ જ ભૂત છે. શિરોવેદના ખૂબ તીવ્ર હતી. લગાર શાંતિ થવાથી એન સૂતાં અને આંખ મીંચાઈ છે, તેમના કહેવાથી બધી દીપમાલ્મએ પણ યુઝવી નાખી છે. તમે કોઈ ઉતાવળે બાલશે નહિ. બાને કહેજો કે હવે ઠીક છે.
આવેલા દાસીદે કહ્યું; અમે સજમહેલમાંથી ખજગી વસ્તુઓ લઈને પણ જતી વખતે ન જાગ્યાં હેય તો ખબર કાઢીને જઈશું.
અહીં શયન ખંડમાં રાજકુમારી સાથે પેલા અજાણ્યા પુરુષે અંધારાનો લાભ લીધો. પેલા ધૂત પુરુષે રાજકન્યાની કિંમતી આભૂષણ લીધાં અને જીવનધન શીલ પણ થયા.
દાસીઓએ કામ પૂરું થયેથી પુનઃ રાજકુમારીના અંકમાં જવા માંડયું એટલે રાજકન્યાની સખીએ પેલા પુરુષને જલદી જલદી બારીએથી નીસરણી ધરા ઉતારી દીધે અને નીસરણી પણ ઉઠાવી લીધી.
રાજકન્યા તો ઓઢીને સૂતી હતી. દાસીએ આવીને કુલ પ્રશ્ન પૂછયા. રાજકન્યાએ માં અત્યારે મને તદ્દન સારું છે. પરંતુ બાને કહેજો, અશક્તિ ઘણી છે એટલે અાશે નહિ પરંતુ મારી ચિન્તા ન કરે.
આ સાંભળી દાસીઓ ત્યાંથી ઉડાન તરફ ચાલી નીકળી.
શ્રેષ્ઠીપુત્ર રૂમસેનકુમાર પિતાના મહેલમાં બેઠે છે. જયારે બધા બહાર ગયાં એટલે સુંદર વસ્ત્રાભૂષા સયાં. તેલ, અત્તર અને સુંદર પુ૫ ગુમથી દેહને અગ્રણી અને મહેકમ ફરતે બનાવ્યા. કઈ રીતે રાજકન્યાને વશીકરણ કર્યું, કઈ રીતે રાજકેન્યાને રીઝવું. અરે કઈ રીતે મારી પ્રિયતમા બનાવું વગેરે અનેક સંપ કરો મધ્ય રાત્રિ થતાં જ પિતાના મહેલમાંથી ચાલી નીકળ્યો.
પાછળના ગુપ્ત રસ્તાથી રાજમહેલ તરફ જવાય છે એમ ધારી રામા મુકી પાછળના ભાગે નય છે ત્યાં એક મોટા અખાધજ જુના મકાન પાસેથી મયર તીજ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ અકસ્માત એ આખું મકાન કકડભૂસ કરવું પડ્યું અને પાતાં જ રૂપસેનકુમાર દબાયો, :: વિચાર તરંગમાંથી એ જાગ્યો અને બોલ્યો : “હા! કિં ગાત' ત્યાંતો મકાનના એક પછી એક ખડે પડવા માંડયા. રૂપસેનના નીકળવાના તરફડાટ અર્થ ગયા. એની ચીસ કઈ સાંભળનાર નહતું અને એ જબરો આઘાત થયો કે ક્ષણવારમાં જ રૂપસેનકુમાર મરણ શરણ થયા. ૨૫સેન કુમારે ચિંતવ્યું હતું કંઈક અને થયું કંઈક, મરતાં મરતાં રાજકુમારી સાથેના ભાગના વિચારોમાં મૃત્યુ પામી એ જ રાજકુમારીના ઉદરમાં ગર્ભપણે ઉત્પન્ન થશે. ખરેખર શાસ્ત્રકારોએ સાચું જ કહ્યું છે –
“विषाणां विषयाणां च, दृश्यते महदन्तरम् । उपभुकतं विषं हन्ति, विषयाः स्मरणादपि"॥
વિષ અને વિષયમાં મોટું અંતર છે. વિષ તો ખાય ત્યારે મારે છે પરંતુ વિષ તે સ્મરણ માત્રથી હણે છે.
રૂપસેન કુમારનું પણ આવું જ થયું. તે વિષયભોગના સ્મરણમાં જ માર્યો અને જેની સાથે રમવા જતો હતો તેની જ કુક્ષીમાં ઉત્પન્ન થયા. ભાગ્યની વિચિત્રતા એ આનું જ નામ છે. ચાલુ વાર્તાનું “મન પણ મનુષ્યા શાળે પોષયો :”નું મૂળ અહીં જ છે. રૂપાસેન કુમારે હજી શરીરથી વિષય ભોગવ્યા નહોતા, માત્ર સંકલ્પ કર્યો હતો, એ જ વિચારણું કરતે મનથી પ્રમુદિત થતો ચાલ્યો જતા હતા, એ જ વિચારણાથી રાજકન્યાના ગર્ભમાં જ ઉત્પન્ન થયો.
[૬] ભાવ૫રંપરા?
પેલો ધૂત પુરુષ ભોગ ભોગવી રાજકન્યાનાં કિંમતી આભૂષણો લઈને ગયા તે મય જ. રાજકન્યાએ જ્યારે જોયું કે આભૂષણો નથી. ત્યારે વિચાર્યું કે કદાચ મારી ઉપરના પ્રેમથી શ્રેષ્ઠીપુત્ર સ્મરણ ચિહ્નરૂપે લઈ ગયેલ હશે, કાલે મળશે ત્યારે પૂછી લેવાશે.
પ્રાતઃકાળ થતાં જ નગરવાસીઓ નગરમાં આવ્યા. રૂપસેન કુમારના પિતા અને બાઈઓ વગેર ઘેર આવ્યો. જોયું તો તાળું વાચ્યું છે. રૂપસેન કુમાર કયાં ગયો ? હમણું બહારથી આવતું હશે. જબલ ગયો હશે. એમ કરતાં બે ઘડી દિવસ ચઢયો પરંતુ રૂપસેન કુમારનો પત્તો જ નથી. તાળું તોડી બધાં ઘરમાં ગયાં. રૂપસેન કુમારની તપાસ કરાવી. પણ કયાંય પતો ન લાગ્યા. આખરે તાળું તોડી બધાં ઘરમાં તે ગયાં પરંતુ થર થન્ય લાગ્યું. રૂપસેન કુમારની ચારે બાજુ શોધ કરાવી પરંતુ કયાંય પત્તો ન જ લાગે.
રૂપસેન કુમારના પિતાએ રાજાને આ સમાચાર આપ્યા. રાજાએ પણ શેઠને ખૂબ જ આશ્વાસન આપ્યું અને કહ્યું: શેઠ ગભરાશો નહિ. હું હમણાં જ તપાસ કરાવું છું. આવો દેવા જે દીકરો જાય કયાં?' ગમે ત્યાં હશે; અમે ત્યાં ગયો હશે, તો પણ તમારા પુત્રને શોધી લવાશે. રાજાએ પણ ઘણું ઘણા પ્રયત્ન ક્ય; ધણી ધણી શોધ કરી પણ પત્તો ન જ લાગે. આખરે રાજા, શેઠ-શેઠાણું બહુ જ દુખી થયાં.
રાજકુમારીને ઘણે દિવસે આ સમાચાર મળ્યા. હે ? રૂપસેન કુમાર નથી? અરેરે અહીંથી જતાં જ ધરેણાંના લોભે કેાઈ કે મારી નાંખ્યા, લૂંટી લીધા? શું થયું ? રાજ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૨ ] સુન અને સુમિત્ર
[ અe કુમારીને પણ પારાવાર વેદના થઈ. આખરે બધાએ એ જ વિચાર્યું કે કર્મની ગતિ વિચિત્ર છે. કોઈ રાની મુનિ મહાત્મા સિવાય કોણ આ વસ્તુનો સાચો ખુલાસો કરે ?
થોડા જ દિવસોમાં રાજકુમારીને ગર્ભ રહ્યાનાં ચિહને જણાયાં. એણે પિતાની પ્રિય સખીને કહ્યુંઃ અરેરે મારું શું થશે? રૂપસેન કુમાર જીવતા હોત તો એની સાથે લગ્ન પણ કરત. પરંતુ એ તો ગયા ને મને મારતા ગયા. હવે તે આનું કાંઈક બીજું કર્યા સિવાય નહિ ચાલે. સખીએ આબરુ અને જીવન બચાવવા તીવ્ર ઔષધિઓ આપી ગર્ભપાત કરાવ્યું અને રૂપમેન કુમારની ભવપરંપરા પણ શરૂ થઈ ગઈ.
રાજકુમારીના ગર્ભમાંથી અકાલ મૃત્યુ પામી રૂપસેન કુમાર નાગણીની કુણીમાં નાગપણે ઉત્પન્ન થયે. આ એને ત્રીજો ભવ છે.
અહીં રાજકુમારીએ સખી દ્વારા માતાને પોતાનું લગ્ન કરવા જણાવ્યું રાજમાતા આ સમાચાર સાભળી ખૂબ જ પ્રસન્ન થયાં અને રાજાને આ સમાચાર આપ્યા. રાજાએ પણ ખૂબ જ રાજી થઈ ક્ષિતિપ્રતિષ્ઠાનપુરના રાજા સાથે ખૂબ મહત્સવપૂર્વક સુનંદાનું લગ્ન કર્યું. કન્યાદાનમાં રાજાએ હાથી, ઘોડા, મણિ, માણેક, મોતી, સોનું, રૂપું અને આભૂષણો વગેરે આપ્યું.
સાપ સુનંદા લગ્ન કર્યા પછી સાસરે ગઈ છે. દિવસ આમોદ-પ્રમોદ અને વિલાસમાં ચાલ્યા જાય છે. એક વાર ગરમીની ઋતુ છે. સવિતા નારાયણ પણ ખૂબ તપે છે. દુનિયામાં સર્વત્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે. સુનંદા પિતાના પતિ સાથે એક મનહર લીલાછમ બગીચામાં શાંતિથી કરે છે. ફરતાં ફરતાં એક વાર પાસે જઈને બેઠાં ચારે બાજુ લતામંડપમાં અનેક લીલીછમ લતાઓ ફેલાયેલી છે. ફુવારામાંથી પાણી ઊડી રહ્યું છે. ભયંકર ગ્રીષ્મઋતુ પણ ભૂલી જવાય એવી ઠંડક–સુવાસ ફેલાઈ રહી છે. ત્યાં અકસ્માત નાગનું બચ્ચું દેડી આવ્યું. એનું શરીર તો કાળું હતું. વચમાં શરીર નાના નાના સફેદ બિંદુઓ જાણે વાદળમાં ઢંકાયેલે અષ્ટમીને ચંદ્રમા જોઈ લે. નાની જીભ લપલપ થઈ રહી હતી. નાના બચ્ચાએ સુનંદાને જોઈ, તેને વિલાસ અને તેનું હસતું મુખડું જોયું. જાણે કોઈ ચિરપરિચિત હોય એમ એકીટશે સુનંદાને ધરાઈ ધરાઈને જોઈ. પૂર્વને મોત જાગ્રત થયા. સુનંદાએ આ નાના રમતિયાળ સાપના બચ્ચાને જોયું અને ભાભી. એમાં વળી એ સાપનું બચ્ચું એકીટશે પિતાને જ જોઈ રહ્યું છે, આ જોઈ–એ વધુ મુંઝાઈ ગભરાઈ; અરેરે ! આ સાપ મારી જ સામે જોઈ રહ્યો છે; ફેણ માંડી છે અને મારા મારે છે. આમ વિચારતી એકદમ સફાળી ભી થઈ અને નાસવા. માંડી સાપનું બચ્ચું સુનંદાના પ્રેમથી–મેથી આકર્ષાઈને તેની પાછળ દોડવા લાગ્યું. આમળ રાજરાણી સુનંદા અને પાછળ સાપ આમ રાડવાની હરીફાઈ ચાલી રહી છે.
રાણી સુનંદાએ ચીલેચીસ પાડવા માંડી. મને બચાવો-બચાવે. મારા પાછળ સાપ પડયો છે. દેડે દોડે. આ સાંભળી રાજા-રાજસેવકે દોડી આવ્યા અને એકદમ તીક્ષણ હથિયાર વડે સાપને મારી નાંખે.
વાંચકે! ખ્યાલ રાખજે; આ એ જ રૂ૫સેન કુમારને જીવ છે. નાગણના ઉદરમાં સાપરૂપે જન્મ લઈ મોટે થયું છે. ફરતો ફરતો લતામંડપમાં આવ્યું
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૫ સુનંદાને જોઈ અને એના જ પ્રેમના સંકલ્પ વિકપમાં મૃત્યુ પામેલે. તેના જ મર્ભમાં પેદા થયેલો; અને ત્યાંથી મરીને સાપ થતા સમયે અહીં સુનંદાને ઓળખી પરંતુ એ જ સુનંદાએ ડરના માર્યા બિચારા સાપના પ્રાણ લેવરાવ્યા?
કાગોઃ સાપને દેહ છોડી રૂપસેન કુમારને જીવ કાગડા પણે જમે. એને થે. ભવ કાગડારૂપે થયો.
કાગડારૂપે જન્મેલો રૂપન માતાના પ્રેમથી સિંચાતો માટે થયો. ઊડતાં શીખ્યો અને એની માતૃભાષા કીક કાકરૂપે બેલતાં શીખ્યો. એની કાગડાની જાતિમાં એના રૂપ અને ભાષાની ખૂબ જ પ્રશંસા થવા લાગી, આ કાગડાભાઈ એના લય અને તાલ સાથે બરાબર લલકારીને કાક, કાક, કાક કરે અને બધા કાગડે ખૂશખૂશ થઈ જતા. એક વાર એ કાગડાઓનું ટોળું રમતું; ઊડતું ફરતું ક્ષિતિપ્રતિષ્ઠાનપુરમાં આવી પહોંચ્યું. અને એ જ ગ્રીષ્મ ઉધાનમાં ફરવા માંડયું. જાણે પરિચિત ભૂમિ હોય એમ લાગવા માંડયું. તે ઉદ્યાનમાં વૃક્ષની ડાળીઓમાં રહે છે. ફળફૂલ ખાય છે અને મઝા કરે છે. રૂપસેન કુમારને જીવ કાગડે એમ સમજવા લાગ્યો કે મારા જેવું કોઈ સુખી નથી. અરે ! મારા જેવા સંગીત આલાપ તો કઈ શીખ્યું નથી.
એવામાં એકવાર રાજા, રાણી સુનંદા, થોડી સખીઓ અને સંગીતપ્રેમીઓને એ બગીચામાં જલસા જામ્યા. કાગડાના ટોળાએ આ જોયું. દૂર રહીને બધાયે આ સંગીત સાંભળ્યું. ત્યાં રૂપસેનના જીવ કાગડાભાઈએ રાણીને જોઈ જોતાં જ એના દિલમાં રાજરાણી સુનંદા પ્રતિ મેહ અને મમતા જાગ્યાં. એ ઊડતો ઊડતો જે ઝાડ નીચે સંગીતની મહેફીલ જામી હતી ત્યાં ઝાડ ઉપર આવીને બેઠો અને રાણીના માથા ઉપરની સામેની ડાળે બેસી સંગીતના રસમાં તન્મય બનેલી રાણીને જોવા લાગ્યો. એને થયું રાણીને સંગીત પ્રિય છે. હું પણ મારું અદ્ભુત સંગીત કૌશલ સંભળાવું અને એકદમ કા કા કાફ કરી કાઉં કાઉ કાઉં શરૂ કરી દીધું. સંગીતના જલસામાં આ કણ કટુ અવાજે ભ ભ કર્યો. રંગમાં ભંગ પડ્યો. રાજાના હુકમથી કાગડાઓના ટોળાને ઉડાડવામાં આવ્યું. બધા કાગડો તો ચાલ્યા ગયા. પરંતુ રાજરાણી સુનંદાના મોહમાં અંધ થયેલા ઉપસેનના કવરૂપ કાગડે ત્યાં જ લપાઈ છુપાઈ ગયે. બધાં સાજ ફરી તૈયાર કરી ગવૈયાઓએ પુનઃ જલસે જમાવ્યો. પેલા એલા છુપાયેલા કાગડાભાઈપુનઃ ઝળકયા અને રાજા-રાણુના મસ્તક ઉપરની ડાને બેસી કુદાકુદ કરતા પોતાનું પરાક્રમ દેખાડતા કાફ કા કાફ કાફ કરવા લાગ્યા. પુનઃ પુનઃ ઉડાડવા છતાં કાગડાભાઈ મૌન ન રહી શકયા. આખરે રાજાને કાગડાની ધષ્ટતા ઉપર ગુસ્સો ચ અને નેકરને આજ્ઞા કરી કે ઉડાવી એને દો. રાજ આજ્ઞા થતાં જ એક નોકરે પાછળ જઈ ચુપકીદીથી ગોકણ એવી જોરથી તાકીને મારી કે બિચારો કાકુ કહેતાં જ નીચે પડયો. એને આત્મારામ કાગડાનો દેહ છોડીને કલહંસપણે ગર્ભમાં ઉત્પન્ન થયો.
હંસ: એની માતા હંસલીએ ગર્ભ સ્થિતિ પરિપૂર્ણ થતાં રૂપ રૂપના અંબાર સરખા હંસને જન્મ આપ્યો. બધા હસોમાં જુદા પડી જાય એવું અદ્દભુત રૂપ આ બાલક હંસનું હતું. ઉજજવલ રૂપેરી દેહલતા, મડદાર અંગે અને સેનેરી પીંછાં, લાંબી અને નમણી ડોક,
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
સુના અને સુમિત્ર
[
નાની તારા જેવી ચમતી અખા અને અધખીલી પાયણીના જેવું મુખડું બહુ જ આકષર્ક અને રમ્ય હતું. બધા હુસેને આ બચ્ચું બહુ જ વહાલું અને પ્રિય લાગતું હતું થોડા સમયમાં એ ખેાલતાં અને ઊડતાં શીખ્યું. એવું મીઠું મીઠું મધુરું કૂંજનું કરતું કે એની ભાષા સાંભળવાનું મન થાય.
રાજરાણી સુનદાના રાજમહેલના પાછળના ઉદ્યાનના સરેાવરમાં આ હઁસ ચ્યુ રહેતું–રમતું અને મધુરું કૂંજન કરતું. એક વાર રાજરાણીએ આ બચ્ચું જોયું અને એનુ મન લેાભાયું. આ તે રાજહંસનુ ખેંચ્યુ' છે એમ એને લાગ્યું.
એક વાર રાજા ને રાણી રાજમહેલના પાછળના બગીચામાં એક મોટા અશક વૃક્ષની છાયામાં એઠાં છે. તળાવમાંથી ઠંડા પવનની લહેરે આવી રહી છે. રાજા રાણીના આનંદ વાર્તાલાપ ચાલી ડ્યો છે, પેલું નાનુ` રાજહંસનુ અવ્યુ' રમતું ઊડતું કૂદતું બગીચામાં આવી પહોંચ્યું અને રાજ તે રાણી જ્યાં એઠાં છે ત્યાં ઝાડ ઉપર આવીને એન્ડ્રુ હસના ખચાએ રાણી સુનદાને જેઈ અને તેને મેહાદય થયા. રાષ્ટ્રને જોઇ અને તેણે મધુર સ્વરે પૂજન શરૂ કર્યું. રાષ્ટ્રને આ ગમ્યું. નાથ ! શું સુંદર હંસ છે ! તેનું રૂપ, તે ની ધુરી વાણી અને તેની ચાલ બધુ અપૂર્વ છે. રાણી હુ'સને જેઇ પ્રમુદિત થઈ રહી હતી, ત્યાં હ`સની પાસે જ એક કાગડા આવીને બેઠા. હુંસના મધુર મીઠા કૂજનની ઈર્ષ્યા થઇ હોય તેમ કાગડાભાઈ એ પણુ કાક્ ટાફ્ કા、 શરૂ કર્યુ. અરે! એટલેથી સાષ ન થયા-તે રાજાના ઉજ્જવલ વચ્ચે ઉપર ક—વિષ્ટા કરી. આ જોઈ રાજાને ગુસ્સા ચઢયા અને ગાઢ્યુ ચઢાવી. આ શૈતાં જ ચકાર કાગડાભાઈ તા ઊડી ગયા પરન્તુ રાણીમાં માહિત થયેલા હંસ તા ભેંસી જ રહ્યો. ગાણુની ગાળ હંસને વાગી અને એ તરફડિયાં મારા શન પાસે જ નીચે ઢળી પામ્યા. આ જોઈ એક સભ્યે કહ્યું. રાજન ! પાપ કર્યુ કાગડાએ અને ફળ મળ્યું હસને. ત્યાં ખીજા સભ્યે કહ્યું—સામતનુ ફળ મળ્યું એમ સમજી લે.
નીચે પડેલા હંસ રાણી સામે શ્વેતા, પીડાતે, તરફડતા મૃત્યુ પામ્યા. રાજાને પણ આ જોઇને પારાવાર દુઃખ થયું. પરન્તુ થયું ન થયું થતું નથી-એમ વિચારી શાંત રહ્યો.
હરણઃ—હસે તે ક્ષવારમાં જ મૃત્યુ પામી હરણીની કુક્ષીમાં હરણપણે જન્મ લીધા. ગર્ભની સ્થિતિ પૂર્ણ થતાં સુંદર ખાળ હરણુ તરીકે જન્મ થયા. હરણ તરીકે જન્મી માતાનું દૂધ પીતે', 'ગરનું ધાસ અને ઝરણાનુ પાણી પીતા, ઉછળતા કૂદતા એ જલદી માટા થયા. જેમ મોટા થતા ગયા તેમ તેનું રૂપ ખીલવા લાગ્યું. સુંદર કેસરી વણ', વચ્ચે ચમકતા તારા જેવા સફેદ બિંદુ, બદામી રંગની છાયાવાળુ લાંબુ મોઢું, ઊંચા ઊભાં ધારદાર તીક્ષ્ણ શીગાએની ગાભા વધારતાં હતાં. પાતળા પગ અને પાતળું શરીર એને કૂદવા-ટેકવામાં બહુ જ સહાય થતાં હતા. આખા જંગલમાં નિ પણે આ હથિયા રમવા-કૂદવા અને ઠેકવા લાગ્યા.
એક વાર રાજરાણી સુનંદાએ પોતાના પતિને કહ્યું: નાથ ! તમે જગલમાં રાજ શિકાર ખેલવા જાો છે. તા ત્યાં મનુષ્યના ામમન માત્રથી અરે ! તેના પ્રાસ'ચારના
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ શ્રવણથી હરણિયાં દોડાદોડ-નાસભાગ કરી મૂકે એવાં ચપલ હરણિયાને શી રીતે પકડે છે કે મારા છે? આ સમજાતું નથી.
રાજાઃ-સુનંદા! હરણિયાને પકડવા માટે સંગીત કળામાં કુશલ ગવૈયાઓ સાથે લઈ જઈએ છીએ; કેટલાક માણસો દૂર દૂર ઝાડ ઉપર લપાઈ-સંતાઈને બેસી જાય છે. ગવૈયાએ મૃદંગ, સારંગી, તંબૂરા ઉપર સંગીત શરૂ કરે છે. રાગ આલાપાય છે અને તે સાંભળતાં જ સંગીતપ્રિય હરણિયાં એના નાદ તરફ આકર્ષાય છે. પછી તો ધીમે ધીમે ટેડી, સારંગ, સિંધુડો છૂટે છે અને એના મીઠા મધુર સ્વર સાંભળતા હરણિયાઓની આસપાસ માણસો ધીમે પગલે આવી ચારે બાજુ ભયંકર જાળ ગૂંથી દે છે. પછી સંગીત બંધ થતાં હરણિયાં નાસવા માંડે છે અને અમે શ લઈ તેમની પાછળ દોડીએ છીએ. ચારે બાજુ જાળ પાથરેલી હોવાથી હરણિમાં તેની બહાર જઈ શકતી નથી પછી એમાં અમે શિકાર ખેલીએ છીએ ઘણું હરણિયાં મરાય છે અને કેટલાંક છવત પણ પકડડીએ છીએ.
સુનંદા –નાથ! બિચારાં નિર્દોષ, જંગલનાં ઘાસ પાણી ખાઈને જીવનાર આ પશુઓને આમ સંહાર કરવો ઉચિત નથી. મનુષ્ય દયા, માનવતા અને કરુણાને ખાતર આ નિર્દોષ પશુઓને સંહાર બંધ કરવો જોઈએ.
રાજા -- સુનંદા ! તમારી વાત સાચી છે. પરંતુ મારી રાજભૂમિનું ઘાસ અને પાણી પીને જીવનારાં આ પશુઓ મને કશું જ આપતાં નથી માટે રાજાની ફરજ છે કે મારે તેમની પાસેથી લેવું જોઈએ.
શણી –નાથ ! ભલે તેમ હૈય, મારે એકવાર એ દશ્ય નજરે જેવું છે.
ખરેખર શ્રીજિનેશ્વર ભગવાનની અમૃતમય વાણી જેના ફણપૂરમાં નથી પડી તેના દિલમાં દયા, પ્રેમ, મૈત્રી, કરુણા કયાંથી આવે
એક્વાર રાજ સાથે-રાણી સુનંદા અને બીજે મેટો પરિવાર જંગલમાં શિકાર ખેલવા ગયો છે,
કુશલગવૈયા, બીજા શિકારીઓ પણ સાથે છે. રાજાના આદેશથી ગવૈયાઓએ મધુર સંગીતથી હરણિયનિ આકર્ષ્યા. રૂપાસેનને જીવ પણ હરણુરૂપે આમાં બધાની સાથે આવ્યું. આવતાં જ એણે રાણી સુનંદાને જોઈ અને એને રાણી ઉપર રાગ દશા–મેહદશા જાગી. સંગીત બંધ થયું. બધાં હરણિયાં ચાલ્યાં ગયાં પણ ઉપસેન રૂપ હરણિયે તે વાણીની દષ્ટિ જાળમાં લુબ્ધ થઈ ગયો. રાણી સામે જ નઈ રહ્યો. રાજાએ રાણીને કહ્યું પ્રિયે ! આ હરણને પૂર્ણ રાગ દશા જાગી છે બધાં હરણિયાં ચાલ્યાં પણ આ તે સ્તબ્ધ બનીને ઊભો જ છે.
જે હમણાં જ એની મોહનિદ્રા ઉડાડું છું. સૃષ્ટપુષ્ટ એનું માંસ પણ બહુ જ સારું લાગશે. કે. જેએમ કહેતાં જ તાકીને હરણને બાણ માર્યું. બાણ વાગતાં જ હરણિયા નીચે પાડ્યો ને મૃત્યુ પામ્યા. અહીંથી મારીને હરણિયો વિંધ્યાદ્રિના પહાડમાં હાથણીના ગર્ભમાં હાથી તરીકે જન્મ્યો.
હાથીઃ આ બાજુ મરેલા હરણિયાને સેવ પાસે ઉપડાવી રાજમહેલના રસોઈ પરમાં પહેંચાડવું.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]. સુનંદા અને સુમિત્ર
[ ૫૩ રાજા અને રાણી જમવા બેઠા એ સમયે બે ત્યાગી તપસ્વી મુનિઓ આવ્યા. જતાં જતાં નાની મુનિરાજે જ્ઞાનથી આ પ્રસંગ જાણુને વિચાર કર્યો. અરેરે ! કર્મને વિપાક તો જુઓ માત્ર મનથી જ સંક૯પ કરવા માત્રથી આ જીવને કેવાં ભયંકર દુખે સહવા પડવાં છે. મનથી કરેલા પાપના બદલામાં મન વચન અને કાયાના યોગોથી એ કર્મફળ ભમવવા છતાંયે હજીયે કર્મ જીણું નથી થયું અને વારંવાર અકાલ મૃત્યુના ભેગા થવું પડે છે.
જે રાજરાણુ સુનંદા માટે આ જીવ “પુનરપિ મરણું પુનરપિ જનનમ' ભગવી રહ્યો છે તે રાજરાણી સુનંદા તો એ જ જીવનું માંસ પ્રીતિપૂર્વક અરે રસપૂર્વક ખાઈ રહી છે.
ધિક્કાર છે આ અસાર સંસારને. ધિક્કાર છે એવા સંયોગને અને ધિક્કાર છે આ વિષયભોગને. આમ વિચારી મુનિમહારાજ માથું ધૂણાવી આગળ વધ્યા. બારણામાંથી રાજાએ આ જોયું અને આમ તિરસકારજન્ય માથું ધૂણાવવાનું કારણ જાણવા મુનિમહારાજને પાછા વળવા વિનંતિ કરી.
મુનિરાજ લાભનું કારણ જાણી પાછા વળ્યા અને રાજાએ પૂછયું: હે મુનિરાજ ! આ૫ આમ માથું ધૂણવીને કેમ ચાલ્યા ગયા? શું અમે માંસાહાર કરીએ છીએ તેથી દુર્ગા થઈ કે બીજું કાંઈ કારણ છે ? માંસભક્ષ એ તે અમારા કુલપરંપરાગત ધર્મ છે. આમાં આપના જેવા મહાત્માને આવી રીતે માથું ધુ જીવવું ઉચિત નથી, માટે અમને લાગે છે કે આમાં કંઈક બી જે હેતુ છે. માટે અમે પૂછીએ છીએ કે આપે આમ માથું કેમ ધૂણાવ્યું તેનું કારણ જાવ.
N. [ ચાલુ ]
કાળધર્મ પામ્યા : - પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રી ૭૭ વર્ષની વયે સં, ૨૦૦ ૫ના આસું વદ અમાવાસ્યા (દીવાળી)ના દિવસે સાંજના સાત વાગે મહુવા ગામમાં સમાધિપૂર્વક સ્વસ્થ થયા છે. એમની નેટ જેન સમાજમાં પૂરાય એવી નથી. અમે અહી યાદ આપીએ છીએ કે, આ માસિકનો આરંભ કરાવવામાં તેઓ મુખ્ય હતા, તેમની મૂળ સહાયતા અને આજ સુધીની સહાનુભૂતિથી આ માસિકે ચૌદ વર્ષની મજ લ કરી છે અને એવી અમારી સમિતિને તેમની ભારે બેટ પડી છે. જેન સંધની એ ખાટ સાથે અમારી સમવેદના રજુ કરતાં ઈછીએ કે, સ્વર્ગવાસી આત્માને શાંતિ મળે. તેમના નિમિત્તે મહુવા, અમદાવાદ, ભાવનગર, વઢવાણ શહેર, વઢવાણ કંપ, જામનગર વગેરે સ્થળોએ અઠ્ઠાઈ મહેત્સવ ઉજવાય છે.
પૂજય આચાર્ય મહારાજ શ્રીવિજયસૂરંદ્રસૂરિજી મહારાજશ્રી તા. ૯-૧૧-૪૯ના રોજ રાતના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાસ નોંધ
મૂર્તિવાદ સામે ૨
અમદાવાદથી પ્રગટ થતા પાક્ષિક પત્ર સ્થાનકવાસી જૈન 'ના તા. ૫–૧૧–૪૯ના અંકમાં શ્રી લાંકાશાહ જયંતી ' શીષ*ક અગ્રલેખ આલેખાયા છે. એ લેખમાં મૂર્તિપૂજક જૈન સપ્રદાયની મૂર્તિ માન્યતા વિશે કેટલાક આક્ષેપાત્મક વિચારા રજૂ થયા છે, એ સબંધે અમે વાચકાનુ ધ્યાન દોરીએ છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ લેખમાં મૂર્તિપૂજાના ઈતિહાસની સ્થાપના કરવાના વિચિત્ર પ્રયાસ કરતાં લેખક જે કહે તે આ છે:
“ અહી સુધી જૈન મદિરા નહેાતાં, મૂર્તિ પૂ એ જૈનધર્મીનું વિશિષ્ટ અંગ ગણાતુ ન હતું; પરંતુ જૈન તિએ આ વખતે આચારવિચારમાં શિથિલ બની ગયા હતા, તેમને માટે આહાર મેળવવા કષ્ટસાધ્ય હતા. એટલે ધણા પતિએ દક્ષિણ પ્રદેશમાં જીવન નિર્વાહ માટે ચાલ્યા ગયા હતા ઘણા યતિએ વૈષ્ણવાની જેમ જૈનમદિરો ઊભાં કરાવ્યાં અને વૈષ્ણવ 'ત ભક્તોની જેમ ચૈત્યવાસ સ્વીકાર્યા.
“ આટલેથી જૈન વિકૃતિ સમાપ્ત થઈ નહતી, પરંતુ પછી તો આ મંદિરો અને મૂર્તિપૂજાને અંગે દેવદ્ગસ્થ્ય, સ્નાત્રમàત્સવ, અઠ્ઠાઈમહેાત્સવ આદિ ધામધૂમ અને આડ ંબરો વધવા લાગ્યા,”
આપીને સતેષ માનીશુ.
લેખકે આ કથનનાં ઐતિહાસિક પ્રમાણા રજૂ કર્યાં હાતા તેમનુ' વક્તવ્ય વાદવાળુ' કરત. મૂર્તિપૂજા અંગે જૈન થાના પ્રમાણા એટલા બધા છે કે, એ અમેં આ ટૂંકા જવાબમાં આપવા ઇચ્છતા નથી. એ વિશે પ્રસંગેાપાત્ત પાછળના કામાં ધણુ લખાઈ ચૂક્યું છે તેથી એ અા જોઇ જવાની અમે લેખકને ભલામણ કરીએ છીએ, સાથેાસાથ અમે અહીં પ્રામાણિક વિદ્રાનાનાં કેટલાંક મંતવ્યા અને પુરાતાત્ત્વિક પ્રમાણા
૧. શ્રીરાધાકૃષ્ણનના જૈનધમ વિશેના મત ‘ઇડિયન છે તે જુઓ.
લેાસાફી 'માં પ્રગટ થયા
૨. ખારવેલના શિલાલેખ, જેમાં નન્દુ મહારાજ જે કલિગ જિનમૂતિને લઈ ગયા હતા તે પાછી મેળવી—તેની વિગત.
૩. લેાહાણીપુરથી મળ આવેલી
જૈનમૂર્તિ
જે ઈ. સ. પૂ. ૩૦૦-૩૫૦ની અરસાની છે એ વિશે ડૉ. કાશીપ્રસાદ જાયસવાયના બિહાર આરિસ્સા રિસર્ચ' માં પ્રગટ થયેલા લેખ.
૪. મથુરાની મૂર્તિઓ અને જૈનસ્તૂપ.
આ બધાં યે પ્રમાણેા કરતાં માહન-જો-દારાથી જે સામગ્રી મળી આવી છે અને જે ઈ. સ. પૂર્વ સવા પાંચ હજાર વર્ષ પૂર્વની મનાય છે તેમાંથી જૈન મૂર્તિ મળી આવ્યાના પ્રમાણે પુરાતત્ત્વજ્ઞ વિદ્વાનોએ પ્રગટ કર્યાં છે. એ વિશે ‘હિંદી વિશ્વ ભારતી ના પૃષ્ઠ ૪૬૪માં જે વિગત પ્રગટ થઈ છે તેનુ શબ્દશઃ ભાષાંતર નીચે મુજબ છે;
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"
અંક ૨ ]
માસગિક નોંધ
k
૫. માહન-જો-દાવાથી મળેલી સામગ્રીમાં કાયોત્સર્ગસ્થ આસનવાળી મૂર્તિ મળી છે, જેની કંઈક સરખામણી ભગવાન ‘જિન” સાથે કરી શકાય.” મળી આવેલી સામગ્રી ઉપરથી પુરાતત્ત્વવેત્તાઓએ એ સભ્યતાના સમય આજથી લગભગ સવા પાંચ હજાર વર્ષ પહેલાંના માન્યા છે.
માટલાં પ્રમાણા મૂર્તિવાદ માટે પર્યાપ્ત થશે. અહી અમે એટલી યાદ આપીએ કે, બ્રાહ્મણુ સંસ્કૃતિ, જેણે વેદની પ્રતિષ્ઠા કરી છે તેમાં કાંઈ મૂર્તિવાદને નિર્દેશ મળતા નથી. મૂતિવાદ એ તેા શ્રમણ સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ હતું. ઋતિહાસની વિના
સપા૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિહાસ એ ભૂતકાળની ઘટનાઓનું ખાપ્યુ છે કે અલંકારના ચાકડામાં મઢેલા પૂતળાની કહાની ! જાણે આ બે પ્રકાર ઇતિહાસના વાસ્તવિક મમ કે પ્રાણુની દરકાર રાખ્યા વિના હમણાં હમાં સાહિત્યમાં ખૂબ દ્રષ્ટિગાચર થતા ાય છે. લેાક જીવનને સુંવાળા માર્ગ દારતા ૪પનાવી લેખકેાના વૈભવથી કેટલાક સુપ્રતિષ્ઠ લેખકા પણુ પ્રભાવિત થતા જોવાય છે. એનું એક તાજુ ઉદાહરણું હિન્દીમાં પ્રગટ થયેલું ‘હુંસમચૂર’ નામક નાટક છે. એના લેખક શ્રી. ભૃંદાવનલાલ વર્માં હિંદી સાહિત્યમાં સારી પ્રતિષ્ઠા વરી ચૂકયા છે. આ નાટક રચનાની ઉત્પત્તિ કથા એવી છે કે, શ્રીવિજય ભટ્ટે સર્જન કરેલા ‘ વિક્રમાદિત્ય ’ નાટકને જ્યારે તેમણે રૂપેરી પડદા ઉપર નિહાળ્યું ત્યારે તેમને તેમાં ઈતિહાસની ગંભીર ભૂલા જણાઈ. ખસ, આ ભૂલને સુધારવા કહો કે રૂપેરી પડદા ઉપર ભજવવા કહેા—તેમણે ' હુસ–મયૂર ' નાટકનું નિર્માણુ કરી નાખ્યું.
સાહિત્યના રાજમાતા રાહખર જ્યારે રૂપેરી પડદાના વૈભવથી 'જાઈને પેાતાનુ રચના કૌશલ ખતાવવા મેદાને પડે છે ત્યારે સામાન્ટિક નાટક પૂરતા ભલે અલ કારના ચોકઠામાં મઢેલા પૂતળાના જ આશ્રય શોધે પણ જ્યારે ઇતિહાસનાં પાત્રોને હાથમાં લઈ લેખક રૂપેરી પડદાની માયાવી જાળને ઉકેલવા મથે છે ત્યારે કાક વિરલ લેખકાને બાદ કરતાં પોતે પણ એ જાળમાં સપડાઇ જાય છે. આવી જ ભૂલભૂલામણીમાં શ્રીવ*જી પડી ગયા ઢાય એમ તેમના નાટકને જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે.
આ નાટકમાં યુગપ્રધાન જૈનાચાય શ્રીઢાલક, સતી શિશમણિ સાધ્વી સરસ્વતી અને વિષયષિ ગભિન્ન વગેરેનાં ઐતિહાસિક પાત્રો રજુ કરવામાં આવ્યું છે. પરંતુ મહાદુ:ખની વાત છે કે, લેખકે આ નાટકમાં ઇતિહાસનુ ગળુ` રૂધી નાખ્યું છે. જૈન સમાજમાં ક્રાંતિકારી‘યુગ પ્રવર્તાવનાર આ શ્રુતધરનેા વાસ્તવિક ઇતિહાસ જૈન અનુશ્રુતિમાં સગ્રહાયેલા છે. આ આચાય માટે તે ઓછામાં ઓછા પચાસ જેટલા જૈન કવિઓના હાથે લખાયેલી સુંદર રચનાઓ ઉપલબ્ધ થાય છે.
આમ હોવા છતાં શ્રોવર્માજીએ આ સાહિત્યનું અવલોકન કર્યાં વિના જ ઇતિહાસના નામે તેમણે એ સરિપુંગવને દેશદ્રોહી બતાવી સાહિત્યમાં એક નવી વિડમ્બના ઊભી કરી છે જે જૈન સમાજ અને ઇતિહાસનવેશે માટે અસહ્ય છે. આ વિષયમાં બનારસથી પ્રગટ થયેલા ‘ જ્ઞાનાય' માસિકે જે નિશીક નોંધ આલેખી છે તે પ્રશંસનીય છે અને અમે એમાં સાથ પૂરીએ છીએ.
આ વિડ`બના આટલેથી અટકતી નથી પણુ તેમાં ઉમેશ કરતી હોય તેમ મા નાટકના યૂ, પી. સરકારે ઈંટરના હિંદી પાવ થામાં સ્વીકાર કર્યો છે. એ ખીના
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ વિદ્યાથીઓના સંસ્કાર ઉપર કારી ધા સમી અને જૈન સમાજને પડકાર સમી થઈ પડે છે. આ વિષયમાં જૈન સંઘે જાગ્રત થઈ એ સરકાર સામે વિરોધ નોંધાવી તેને રદબાતલ કરાવવાની કોશીષ કરવાની જરૂરત છે. એટલું જ નહિ Aવેતાંબર, દિગંબર કે સ્થાનકવાસી તરીકેના મતભેદોને ભૂલી જઈ સમગ્ર સધે અને ખાસ કરીને યૂ. પી.માં આગરા, લખનૌ, બનારસ, કાનપુર વગેરે સ્થળામાં વસતા જેન ભાઈઓએ સંગઠિત થઈને વિરોધ નોંધાવવો જોઈએ. જેનાચાર્યને વિકૃત ઇતિહાસ ચિતરતા લેખક પાસે સરકાર દ્વારા પણ આવી ભૂલ સુધરાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને ભવિષ્યમાં ઈતિહાસની ઘટનાઓ સામે આવાં ચેડાં કરતા લેખકને રોકવા જેઈ એ.
–અભ્યાસી શ્રીસ્યુલિભદ્ર ભગવાન બુદ્ધને શરણેઃ
દૈનિક પત્ર “સંદેશ'ના દીવાળી અંકમાં પ્રગટ થયેલી નાટિકા “ભગવાન બુદ્ધને શરણેમાટે જૈન સમાજમાં મેટો ઊહાપોહ થયા છે. અમે એ વિશે કંઈપણુ લખીએ તે પહેલાં તેના લેખક સાથે પત્ર વ્યવહાર ચાલ કર્યો છે, આથી અહીં માત્ર તા. ૧-૧૧-૪૯ના “જૈન”ના સાપ્તાહિક પત્રમાં જે નોંધ આવેલી છે તેનો ઊતારે આપી સંતોષ માનીએ છીએ.
સં૫.૦ અમદાવાદથી પ્રસિદ્ધ થતા “સંદેશ” પત્રના આ વખતના દીપોત્સવી અંકમાં ભાઈશ્રી સુરેશ ગાંધીએ લખેલ “બુદ્ધને શરણે” નામક એક નાટિકા પ્રકટ થઈ છે. આ નાટિકા તા. ૨૯-૧૦-૪૯ ને શનિવારની રાત્રે અમદાવાદ-વડોદરા રેડિ ઉપર રજુ કરવા માં આવી છે. આ નાટિકામાં યૂલિભદ્રને બુદ્ધને શરણે જતાં એટલે કે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા, બતાવ્યા છે. પણ ઇતિહાસની દૃષ્ટિએ આ બીના સાચી નથી. તેમણે સંભૂતિવિજય નામક જૈનાચાર્યની પાસે જૈન ધર્મની દીક્ષા લીધી હતી અને દીક્ષા લીધા પછી તેમણે પિતાના સંયમની કસોટી તરીકે પોતાની એક કાળની પ્રેયસી કેશાવેશ્યાને ત્યાં જ ચાતુર્માસ રહેવાની હામ ભીડી હતી, અને છેવટે કેશાવેશ્યાને પણ જૈનધર્મને બોધ મળ્યો હતો. તેના ઐતિહાસિક પૂરાવાઓ મળે છે. આમ છતાં ભાઈ સુરેસ ગાંધીએ તેમને બૌદ્ધધર્મની દીક્ષા લેતા શા આધારે વર્ણવ્યા છે તે સમજાતું નથી.
આ માટે બીજા બીજા પૂરાવાઓ ન જોઈ શકે તે પણ છેવટે શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશીના “ભગવાન કૌટિલ્ય' પુસ્તકનાં ૨૦–૨૧નાં પ્રકરણો જોઈ જવાં; એમ ભાઈ સુરેશ ગાંધીને ભલામણું કરીએ છીએ. એમાં સ્થૂલભદ્ર જૈનધર્મની દીક્ષા ગ્રહણ કર્યાને સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો છે. '
આ ઘટના જૈનધર્મને હેવાને ઇતિહાસ એટલો સ્પષ્ટ છે કે એ માટે વિશેષ લખવાની જરૂર નથી." આશા છે કે ભાઈ સુરેશ ગાંધી આ અંગે ઘટતો ખુલાસો વેળાસર પ્રગટ કરશે.
નવી મદદ ૧૫૦) પૂ. આ. કે. શ્રી વિજયપ્રતાપરિજીના સદુપદેશથી શ્રીગોડીજી જૈન ઉપાશ્રય. મુંબઈ ૧૦૦) પૂ. મુનિ શ્રીપરમપ્રભ વિજયજીના સદુપદેશથી શ્રીનાગજી ભુદરની પાળને જેન
ઉપાશ્રય. અમદાવાદ ૫) પૂ આ. ભ. શ્રી વિજયલબ્ધિસૂરિજીના સદુપદેશથી શ્રીજૈન શ્વેતાંબર જૈનસંધ. કરાડ ૧૫) ૫ પં. મ. શ્રી શાંતિવિજયજી ગણિવરના સદુપદેશથી શ્રોજેન સંધ. લુણાવાડા ૧૦) ૫ મુનિ શ્રી મહેન્દ્રવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી સાગરગચ્છકમીટી, સાણંદ ૫) ૫. મુનિશ્રી રંગવિજયજી ના સદુપદેશથી શ્રી જેન સંધ સમસ્ત. આંકલાવ,
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથ સ્વીકાર ૨. ચાયવતા વાર્તિલાવૃત્તિ- [ સંસ્કૃત ] કતઃ પૂર્ણતલગચ્છીય શ્રી શાંતિસરિ.
સંપાદકઃ ૫. શ્રીદલસુખભાઈ માલવણિયા. પ્રકાશક: સિ'થી જૈન શાસ્ત્ર શિક્ષાપીઠ,
ભારતીય વિદ્યા ભવન, મુંબઈ. કિંમતઃ રૂા. ૧૬-૦-૦ ૨. જ્ઞાનપણીવાળા [ પ્રાપ્ત ] કતઃ શ્રીમહેશ્વરસૂરિ, સંપાદકઃ પ્રાધ્યાપક છે.
અમૃતલાલ સ, ગા પાણી. પ્રકાશકઃ ઉપર મુજબ કિંમતઃ રૂા. ૭-૪-૦ ૩. પુષમણિરીરિ૪– [ અપભ્રશ ] ક્રતઃ દિવ્યદષ્ટિકવિ લાહિલ. સંપાદકઃ સાક્ષર
શ્રી મધુસૂદન મોદી, તથા પ્રા. શ્રીહરિવલ્લભ ભાયાણી. પ્રકાશક ઉપર મુજબ, કિંમતઃ રૂા. ૪-૧૨-૦ ૪ લિવિઝનૂવામિવત્તિ- [ પ્રાકૃત ] સંપાદક: મુનિરાજ શ્રી શુભંકરવિજયજી.
પ્રકાશક: ઝવેરચંદ રામાજી. નવસારી. પ્રાપ્તિસ્થાનઃ સંધવી જીવાણુભાઈ છોટાલાલ.
ડોશીવાડીની પાળ, અમદાવાદ, મૂલ્ય રૂા. ૧-૪-૦કે. છે. શ્રીકાશતવિજ્ઞાનપSHહ્યા [ પ્રાકૃત-ગુજરાતી ] રચયિતા શ્રી વિજયકસ્તુરસુરિજી.
પ્રકાશકઃ ઝવેરી ઝવેરચંદ રામાજી નવસારી, મૂલ્ય રૂા. ૪-૦-૦ ૬. દેવવંદનમાળા : (ગુજરાતી) પ્રાચીન આચાર્યોના રચનાસંગ્રહે: ૭-૧૨. મુનિરાજ શ્રીનિરંજનવિજયજીનાં રચિત કે સ’પાદિત પુસ્તકોઃ ૧. શ્રેષ્ઠી ગુણસાર,
| કિંમત આઠ આના. ૨. વરદત્ત ગુણમંજરી. ૩. વીતરાગ ભક્તિપ્રકાશ.
એ પાંચ આના. ૪. વિવિધયુક્તિ સામાયિકસૂત્ર. ૫. શ્રીમનમેહુનસ્તવનાવલી.
ચાર આના. ૬. શ્રી મહાપ્રભાવિક નવસ્મરણાદિ સંગ્રહુ. છ આના. ૧૩. જયવિજયની કથાઃ સ’ પાઃ મુનિ શણુંકરવિજયજી. ૧૪. શ્રી સિદ્ધચક્ર સ્વરૂપ દર્શનઃ દશ કઃ મુનિરાજ શ્રીધર ધરવિજયજી. પ્રાપ્તિસ્થાનઃ બાલુભાઈ રૂધનાથ, જમાદારની શેરી. ભાવનગર.
ઉપર્યું કત પાંથી ચૌદ નબર સુધીનાં પુસ્તકોનું પ્રાપ્તિસ્થાનઃ જસવંતલાલ
ગિરધરલાલ, ઠે: ૧૨૩૮ રૂપા સુરચંદની પોળ, અમદાવાદ. ૧૫. સંગીત સુધાસિંધુઃ સંગ્રાઃ મુનિરાજ શ્રીરસિકવિજયજી. પ્રકીરાકઃ જગુભાઈ
લલ્લુભાઈ શાહ મંત્રી વિજયલબ્ધિસૂરિ સ્ત. પ્ર. મંડળ. છાણીઃ મુલ્યઃ ભેટ ૧૬. પ્રકરણદેહન ચેજિકઃ મુનિરાજ શ્રી ભાનુવિજયજી, પ્રકાશક: માસ્તર માનચંદ
સપ્રીતચંદ, વીસનગર. કિંમત. ૧-૪-૦
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No, B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા યોગ્ય. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના ( ટપાલખર્ચના એક આને વધુ ). (2) ક્રમાંક 100 8 વિક્રમ-વિશેષાંક સમ્રાષ્ટ્ર વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક ? મૂલ્ય દોઢ રૂપિયા . શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ કી [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના ' જવાબ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના [2] ક્રમાંક ૪૫-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકી ફાઈલો " શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીજ, પાંચમાં, આઠમા, દશમા, છે. મૂ૯ય દરેકના અઢી રૂપિયા –લખા— શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ, શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પી. એ. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય -અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ, જૈનધર્મ" સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use only