SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] સુતા અને મિત્ર [ w પાસે ઊભેલી બીજી સખીએ રાજકુમારીને ખબર આપ્યા. એનાયત્ર આવી ગયા છે. રાજકુમારી અહીં તેડી લાવ. ઘસીએ આવેલા પુરુષને ઈશારાથી સમજાવી બાજુના ખંડમાં જવાનું સૂચવ્યું. ત્યાં અચાનક ઉદ્યાનમાંથી રાજમાતાએ દાસીઓને આજ્ઞા કરી. જાઓ, રાજમહેલમાંથી અમુક અમુક વસ્તુઓ રહી ગઈ છે તે લાવો અને સાથે જ રાજકુમારીને કેમ છે તે સમાચાર લાવો. જો એને તદ્દન સારું હોય તો સાથે લાવજો, એને કહેજે બેન ! આજે ઉદ્યાનમાં માનવ મહેરામણ ઉલટો છે વનરાજિ ખીલી છે અને સુધાકર આકાશપટમાં ખૂબ રમણ કરી રહ્યો છે. આજનું અનુપમ દામ ખૂબ જ જોવા. થામ છે. દાસીઓનું વૃંદ રાજમહેલમાં આવ્યું. આ સમાચાર પણે રાજકુમારીને પણ પહેચા. શયન ખંડમાંની દીપમાળો બુઝાવી નાંખવામાં આવી અને આવેલા પુરુષ સાથે જ રાજકન્યા ચૂપચાપ જઈને સૂતી. દાસીઓને રાજકુમારીની સખીએ જવાબ આપે, બેન હમ જ ભૂત છે. શિરોવેદના ખૂબ તીવ્ર હતી. લગાર શાંતિ થવાથી એન સૂતાં અને આંખ મીંચાઈ છે, તેમના કહેવાથી બધી દીપમાલ્મએ પણ યુઝવી નાખી છે. તમે કોઈ ઉતાવળે બાલશે નહિ. બાને કહેજો કે હવે ઠીક છે. આવેલા દાસીદે કહ્યું; અમે સજમહેલમાંથી ખજગી વસ્તુઓ લઈને પણ જતી વખતે ન જાગ્યાં હેય તો ખબર કાઢીને જઈશું. અહીં શયન ખંડમાં રાજકુમારી સાથે પેલા અજાણ્યા પુરુષે અંધારાનો લાભ લીધો. પેલા ધૂત પુરુષે રાજકન્યાની કિંમતી આભૂષણ લીધાં અને જીવનધન શીલ પણ થયા. દાસીઓએ કામ પૂરું થયેથી પુનઃ રાજકુમારીના અંકમાં જવા માંડયું એટલે રાજકન્યાની સખીએ પેલા પુરુષને જલદી જલદી બારીએથી નીસરણી ધરા ઉતારી દીધે અને નીસરણી પણ ઉઠાવી લીધી. રાજકન્યા તો ઓઢીને સૂતી હતી. દાસીએ આવીને કુલ પ્રશ્ન પૂછયા. રાજકન્યાએ માં અત્યારે મને તદ્દન સારું છે. પરંતુ બાને કહેજો, અશક્તિ ઘણી છે એટલે અાશે નહિ પરંતુ મારી ચિન્તા ન કરે. આ સાંભળી દાસીઓ ત્યાંથી ઉડાન તરફ ચાલી નીકળી. શ્રેષ્ઠીપુત્ર રૂમસેનકુમાર પિતાના મહેલમાં બેઠે છે. જયારે બધા બહાર ગયાં એટલે સુંદર વસ્ત્રાભૂષા સયાં. તેલ, અત્તર અને સુંદર પુ૫ ગુમથી દેહને અગ્રણી અને મહેકમ ફરતે બનાવ્યા. કઈ રીતે રાજકન્યાને વશીકરણ કર્યું, કઈ રીતે રાજકેન્યાને રીઝવું. અરે કઈ રીતે મારી પ્રિયતમા બનાવું વગેરે અનેક સંપ કરો મધ્ય રાત્રિ થતાં જ પિતાના મહેલમાંથી ચાલી નીકળ્યો. પાછળના ગુપ્ત રસ્તાથી રાજમહેલ તરફ જવાય છે એમ ધારી રામા મુકી પાછળના ભાગે નય છે ત્યાં એક મોટા અખાધજ જુના મકાન પાસેથી મયર તીજ For Private And Personal Use Only
SR No.521658
Book TitleJain_Satyaprakash 1949 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy