Book Title: Jain_Satyaprakash 1949 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521656/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir NAGA તંગી ચીમનલાલ ગોકળહાલ શાહ ( [00 કું છે ? વર્ષ ૧૪ : અંક ૧૨ ] અમદાવાદ : તા. ૧૫-૯-૪૯ [ ક્યાંક ૧૬૮ विषय-दर्शन નિવેદન ટાઈટલ પાનું ૧. “ લપSIS-શાખા- » પર વધુ પ્રકાશ : સુધાકર : ૨૧૭ ૨. કુત્તિયાવણ [ N, કુત્રિકા૫ણુ તથા કુત્રિજાપશુ ] : પ્રો. હીરાલાલ ૩. કાપડિયા : ૨૧૯ ૩. શ્રી જીરાનભા તીર્થ" e : પૂ. મુ. મ. મી. ન્યાયવિજ્યજી : ૨૨૬ ૪. મહાકવિ રામચંદ્રના નવવિલાસ નાઢમાંથી સંસ્કૃત પ્રસાદી : ૫. લાલચંદ્ર ભ. ગાંધી : ૨૩૫ ચૌદમા વર્ષનું વિષય—દશને ટાટલ પાનું – જ लवाजम संबंधी सूचना धणाखरा प्राहक भाईआर्नु लवाजम आ अंके पूरं बाय छे. तो जेमर्नु लवाजम पूरु थतु हाय तेमणे पोताना लवाजमना बे रूपिया मोकली आपवा. लवाजम नहीं मळे तो आवतो अंक वी. पी. श्री मोकलवामां आवशे. ते स्वीकारी लेवा निनंति छे.. - 0e. લવાજમ-વાષિક મે રૂપિયા: આ અંકનું મૂલ્ય-ત્રણ આના ACHARYA SRI KAILAS AGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAN ARAUHANA KENDRA Koba Gandhinagar - 382 007. Pp.: (079) 23252, 23276204.05. For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ વેદ ન ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’ના આ કે માસિકનું ૧૪મું વર્ષ પૂરું થાય છે, તે પ્રય છે ગત વર્ષ દરમ્યાન સમિતિ તથા માસિકને આર્થિક તેમજ લેખા વગેરે દ્વારા સહુકાર આપનાર સર્વ કાઈના અમે હાર્દિક આભાર માનીએ છીએ, અને ભવિષ્યમાં પણ એવા જ સહકાર આપતા રહેવાની વિનંતી કરીએ છીએ. આવતા અકે માસિકનુ” પદ૨મું વર્ષ શરૂ થાય છે, ત્યારથી માસિકમાં વધારે રુચિકર સાહિત્ય પ્રગટ કરવાની તેમજ બીજી કેટલીક જરૂરી માહિતી આપતા રહેવાનો અમારો ઇરાદો છે. છાપકામ તેમજ કાગળ વગેરેમાં ફેરફાર કરીને માસિકને અને તેટલું સુવાચ્ય અને સરસ બનાવવાની અમે ઉમેદ ૨ ખીએ છીએ. આપણા પૂ. આચાર્ય મહારાજ આદિ સર્વ વિદ્વાન મુનિવરે તેમજ અન્ય સાક્ષરી અમને અમારા આ કાર્ય માં સહકાર આપે એવી અમારી વિનંતી છે. માસિકને આકર્ષક બનાવવા માટેની સૂચનાઓ અમને લખી મોકલવામાં આવશે તો તેની સાભાર સ્વીકાર કરીને તેને શકય તેટલો અમલ કરવા અમે પ્રયત્ન કરીશું. પ્રતીકારને યોગ્ય લખાણુ પણ સમયે સમયે પ્રગટ કરી શકાય એ માટે એવા આક્ષેપારમક લખાણ પ્રત્યે અમારું ધ્યાન દાવા અમે સૌ કોઈને વિનવીએ છીએ. ' આવતા રામ કથી માસિક માં નીચેની બાબતો આપવામાં આવશે, (૧) સમિતિ ઉપર મોકલવામાં આવતાં પુસ્તકોના સ્વીકાર, (૨) શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજના દીક્ષા, પ્રતિષ્ઠા તેમજ બીજા મહત્ત્વના સમાચાર ( સ ક્ષે ૫માં ).. (૩) A૦ મૂર જૈન સમાજ સિવાયના બીજા જૈન ક્રિરકાએના ખાસ મહત્વના સમાચાર. (૪) દેશની કે દુનિયાની ખાસ નોંધપાત્ર ઘટનાઓ. આશા છે કે જૈન સમાજના મહત્ત્વના સમાચાર હવે પછી અમ મને લખી મોકલવાની સૌ કંઈ કૃપા કરશે. માસિક માટે જ નરુચિનું પાષશુ કરે તેમજ સાથે સાથે જૈન સરકૃતિનું ગૌરવ પ્રગટ કરે તેવું સાહિત્ય લખી મોકલવા અમારું સર્વ વિદ્ધાનાને હાર્દિ" & આમંત્રણ છે.. -6યવસ્થાપક For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra वर्ष १४ . ૧૨ www.kobatirth.org ॥ ૐ હેમ્ ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश शिंगभाई की वाडी घीकांटा रोड : અમતાવાન ( ક્રુગરાત ) વિક્રમ સં, ૨૦૦૫ : વિરતિ, સં. ર૪૫ : ઈ. સ. ૧૯૪૯ क्रमांक ભાવા વિંદ ટ १६८ ૐ ગુરુવાર ૧૫ સમ્પૂર અપરાધ-ક્ષમા-જ્ઞેત્ર” પર વધુ પ્રકાશ (4 Acharya Shri Kailassagarsuri Gyanmandir + For Private And Personal Use Only લેખ—સુધાકર શ્રી વીર સેવા મંદિર દિલ્હી તરફથી પ, શ્રી. જુગલકિશારજી મુખ્તારના તંત્રીપણા નીચે પ્રગટ થતા અનેાસ' નામક હિંન્દી ભાષાના દિગમ્બર સમ્પ્રદાયના માસ્ક્રિપત્રના ગત ઓગસ્ટ માસના અંકમાં પહેલા લેખ તરીકે, “ છવાય—ામા-તેત્ર ” નામક એક સંસ્કૃત શ્તાત્રનું સંપાદન ભિખર સમ્પ્રદાયના સુપ્રસિદ્ધ વિદ્વાન અને લેખક માત્રુ શ્રી જુગલકિશાર મુખ્તાર મહાશયે યુ છે. આ અપરાધ-ક્ષમાસ્તંત્રમાં શ્વેતાંબર સમાજમાં સુપ્રસિદ્ધ અને ખૂબ જ પ્રચલિત રત્નાકરપચ્ચીશી' આપવામાં આવેલ છે. આ શ્તાત્ર માત્રુજીને દિલ્હીના નવા દિગમ્બર મંદિરના પુસ્તકભડારમાંથી પ્રાપ્ત થયુ છે. અને બ મુળ લખે છે કે કાઈ રત્નાકર નામના વિદ્વાનની આ કૃતિ છે. ખુશી થવા જેવુ છે કે બાખુજીને આ તેંત્ર ખૂબ જ ગમ્યુ છે. તેઓ લખે છે કે, " स्तोत्र बडा सुन्दर तथा भावपूर्ण है और सच्चे हृदयसे जिनेन्द्र- प्रतिमादिक के सन्मुख इसका पाठ आत्माको ऊंचा उठानेवाला है, अतः इसे हिन्दी अनुवाद के साथ यहां વિયા નાતા હૈ ।’ હી. આ લેખ માશુજીના મન્તવ્ય ઉપર થોડા વધુ પ્રકાશ પાડવા ખાતર જ મો છે. મેં ઉપર લખ્યું તેમ માત્રુજીએ ।િ'દી અનુવાદક સાથે થ્રેસ:શ્રી/ મંઝિ सद्म ” થી શરૂ થતુ જે શ્વેત્ર આપ્યું છે તે શ્વેતાંબર સમાજમાં ખૂબ જ પ્રચલિત અને પ્રસિદ્ધ રત્નાકરપૌશી છે. આ તેંત્ર લગભગ અધી સદી પહેલાં છપાયેય પંચ પ્રતિ ક્રમણ અને ખીજા પ્રકરણુસંગ્રહામાં છપાયેલુ છે. અને હજુ પણ છપાયે જ જાય છે. સંસ્કૃતના જાણકાર અને ખીજાએ પણ આ રસ્તે ત્રનાં પદ્યોને નિર ંતર સ્તુતિ, આત્મનિા, આત્મ—આલેચનામાં ઉપયોગ કરે છે, સંસ્કૃતથી અનભિજ્ઞ ખાય છવા માટે આ રત્નાકરપચ્ચીશીના માસ્તર શામજીભાઇ હેમચă કરેલા પદ્યમય ગુજરાતી અનુવાદ ખૂબ પ્રસિદ્ધ છે. મદિર છે। મુક્તિ તણી માંગલ્ય ક્રીડાના પ્રભુ” થી શરૂ થતી પ્રથમ ગાથા તા દરેક જિનમ་દ્વિરમાં બાળકા, બહેનેા પાસેથી પશુ વારવાર સંભળાય છે, જિનેશ્વરદેવ સન્મુખ ખેલાતી “સ્તુતિમાં ગુજરાતી પદ્યના ખૂબ જ ઉપયોગ થાય છે. આ ગુજરાતી સ્તુતિના ઉપયોગ હિન્દી ભાષાભાષી અહેના પશુ કરે છે. આ રત્નાકપચ્ચિથી શ્તાત્રના હિન્દી અનુવાદ પણ થયેલા છે, Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ કેટલાંક અર્થસહિત હિન્દી પંચ પ્રતિક્રમણનાં પુસ્તકેમાં આ સ્તોત્ર મળી આવે છે. કોઈ વિદ્વાન કવિએ તે આ શેત્રની પ્રથમ ગાથાનાં ચાર પદ્યો લઈ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ (ય) પણ બનાવી છે. વળી રત્નાકરપચ્ચીશી ઉપર જગદ્ગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરજીના પ્રશિષ્ય કનકકુશલે ટીકા પણ રચી છે. અને સ્વ. સાહિત્યસેવી શ્રી કેશવલાલ પ્રેમચંદ મોદીએ અંગ્રેજી ભાષાંતર પણ “જૈન સાહિત્ય સંશોધક” (પૃ. ૧ અંક ૧, પૃ. ૧૫-૧) માં મોદીએ તૈયાર કરેલ ઈ. સ. ૧૯૨૦ માં છપાયું છે. બાબુની જાણકારી ખાતર પચ્ચીશીના રચયિતા આ. શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજ કયારે થયા અને આ સ્તોત્ર કઈ રીતે બનાવ્યું તેને પણ ટ્રેક પરચય આપું છું - આ. શ્રી રત્નાકરસૂરિજી ચૌદમી સદીમાં થઈ ગયા. સુરિજીએ પ્રસિદ્ધ શત્રુંજય તીર્થના - ઉતારક શ્રી સમરાશાહને શત્રુતીયના ઉદ્ધારને ઉપદેશ આપ્યો હતો અને વિ. સં. ૧૩૭૧ માં શ્રી શત્રુંજયગિરિ ઉપર પ્રતિષ્ઠા સમયે પિ વિઘામાન હતા. શ્રી વીરવંશવાલી કારના થન મજબુતે આચાર્યશ્રીએ આ રત્નાકરપચ્ચીસીસ્તોત્ર ગિરિરાજ ઉપર શ્રી ઋષભદેવ પ્રભુની સમક્ષ જ બનાવ્યું હતું. સુરિજી મહારાજે માટે એક દંતકથા બહુ જ પ્રસિદ્ધ છે કે સુરિજી મહારાજ બહુ જબર ઉપદેશક અને પ્રખર વ્યાખ્યાતા હતા. તેમના ઉપદેશના પ્રભાવથી ઘણું ભવ્યું છ પ્રતિબંધ પામી વિરારમંથી રંગાતા હતા. પરંતુ સૂરિજી મહારાજ પિત પરિગ્રહ ધારી હતા. સરિજીએ ઘણુ મેતીઓને સંગ્રહ કર્યો હતો. પિત બીજ જીવોને પરિગ્રહ છોડાવતા હતા, પરંતુ પિતે પરિગ્રહને ત્યાગ કરતા નહોતા. એક વાર સૂરિજી વલીમાં હતા ત્યારે ધોળકાને એક સુશ્રાવક ગુરુજી પાસે પહે, ગુરુજીને બહુ જ ભકિતથી નમક૨ કરો અને ગુરુ સમક્ષ સુંદર ઉમા ભરેલી ભકિતથી સ્કૃતિઓ બેલો તે શ્રાવક ગુરુજીને કમને ઉપદેશ આપી પરિગ્રહ છોડાવો તે આપશ્રીનો માટે ઉપકાર માનીશ, સૂરિજી નિરંતર એને ઉપદેશ આપે છે, પરંતુ તેને કાંઈ જ અસર ન થઈ. પિતે રૂ વ્યાપારી હતા, તેથીપાર કરતા, કમાતા અને ઉપદેશ સાંભળો હતો. છે મહિના ઉપદેશ ચાલ્ય કિન્તુ શ્રાવકને પરિગ્રહત્યાગના ઉપદેશની અસર જ ન થઈ. આથી એક દિવસે સુરિજી મહારાજે ખૂબ જ ચિંતવન કરી મમ શોધી કાઢો અને પિતાની પાસે રહેલા મોતીઓને ઢગલો કરાવી તેને પીસાવી નાંખ્યા (કહે છે કે રેતીમાં ભેળવી પરઠ દીલ) અને નિષ્પરિગ્રહી થયા. તા શ્રાવકને ત્યારપછી ઉપદેશની અસર થઈ અને તે પ્રતિબેધ પામ્યો. પછી સુરિજીએ પોતાના શિષ્યને ગચ્છ ભાર સેપો અને સંધની બાર લઈ પરમ નિસ્પૃહી બની પિતે કાલી નીકળ્યા. અનુક્રમે વિહાર કરતા સૂરિજી મહારાજ ચિત્તોડ આવ્યા. આ વખતે ભારતવર્ષમાં મુસલમાન સમ્રાટ અલ્લાઉદ્દીન ખીલજીનું સામ્રાજય હતું. તેઓએ શ્રી સિદ્ધાચલજી ઉરનાં મંદિર તેડયાં હતાં અને બહારની જરૂર હતી. શ્રી રત્નાકરસૂરિજી મહારાજે સમરા શાહને પાત્ર જાણી શ્રી શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. સમર શાહે ગુરુઉપદેશ શિર સાવંધ કર્યો અને જે દાર કરો. પ્રતિષ્ઠા સમયે પણ અન્ય આચાર્ય મહારાજ ની સાથે શ્રી રત્નાકરસૂરિજી પણ ત્યાં વિદ્યમાન હતા. એ જ સમયે આત્મનિંદા, અને આત્મજાગ્ર થી ભરેલ રત્નાકર પચીસી તેત્ર તેમણે બનાવ્યું, જે આજલગી પ્રસિદ્ધ છે. આ, શ્રી રત્નાકરસૂરિજી બહત્ત પાગચ્છના હતા અને તેમનો સ્વર્ગવાર ૧૩૮૪ માં થયે છે. સૂરિજી મહારાજની પ્રશંસા માટે નિમ્ન શ્વે ક બહુ જ ઉપયુક્ત છે– For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] અપરાધ-ક્ષમા-સ્તોત્ર પર વધુ પ્રકાશ महयाडं वर जुत्तो सूरि पर्यवडापल्लीए जायं। . स्यणायरसूरीनामेण जाओ सासणंमि सिणगारो॥ શ્રી મુખ્તારજીએ આ ક્ષેત્રના ચોવીશ કે આપ્યા છે, પણ ખરી રીતે એ રત્નાકરપચ્ચીશી કહેવાય છે અને તેના પચ્ચીશે લેકે ઉપલએ પણ છે. એટલે હું માનું છું કે એ પ્રતમાં કદાચ એક લેક લખાવે જ રહી ગયે હશે અથવા એસપી કરનાર ભાઈ શ્લોક ઉતાર ભૂલી ગયા હોય. મુખ્તાર છએ છપાવેલા સ્તંત્રમાં નિખ ક રહી શકે છે कृतं मयाऽमुत्र हितं न चेह, लोकेऽपि लोकेश सुखं न मेऽभूत् । अस्मादृशां केवलमेव जन्म, जिनेश जज्ञे भवपूरणाय ।। ६ ।। આવી જ રીતે કોઈ કાઈ કલેકમાં અશુદ્ધિ પણ આવી રહી છે. બાબુજીએ આપેલા અગિયારમા શ્લેકના ચેથા ચરણમાં જે શંકાચિહ્ન મૂક્યું છે ત્યાં-જ્ઞાંછિ ફિ નથતિ અમો ” પાઠથી શંકા નિકળી જશે. આવી જ રીતે બાબુજીએ આપેલા બારમા શ્લોકના ચોથા ચરણમાં પણ અશુદ્ધિ છે; ત્યાં “શીતોથા પુરા વિક્રાંત ” જોઈએ. તેમજ બાબુજીએ આપેથા ચૌદમા લેકના ત્રીજા ચરણમાં “પુત્રમા મુતા જ જ” જોઈએ. તથા બાબુજીએ આપેલા વીસમા લોકો બીજા ચરણમાં “પાત્ર થશsતિ ” પાદ જોઈએ. અને બાબુજીએ આપેલા બાવીશમાં બ્લેકના ચેથા ચરણમાં મૂ ઘરાવમાત્રથા” પાઠ જોઈએ. આ પાઠ બરાબર બંધબેસતા અને શુદ્ધ છે. બાબુજી રહી ગયેલી અશુદ્ધિઓ અને બાકી રહી ગયેલો એક શ્લોક ઉમેરી લે અને તેને પદ્યમય હિન્દી ભાવાનુવાદ કરાવે તે બહુ જ સારું છે. આજના સમભાવી યુગમાં આપણે બધાયે આવી રીતે એક બીજાના નિકટ સંપર્કમાં આવીએ તે આપણું શુભ ભાવિની નિશાની છે. દિગંબર સમાજે શ્વેતાંબરાચાર્યક્ત શ્રી ભકતામર, કલ્યાણુમંદિર વગેરે સ્તોત્રો અપનાવ્યાં છે તેમ આ અપરાધક્ષમાપનારૂપ રત્નાકર પચ્ચીશી અને એવાં જ બીજા સ્તોત્રોને અપના તેને પ્રચાર કરે અને આપણામાં આ રીતે પ્રેમગાંઠ બંધાય તે ખુશી થવા જેવું છે. અન્તમાં આવી સુંદર સ્તુતિને અનેરા' પ્રગટ કરી દિગબંર સમાજમાં પ્રકાશિત કરવા બદલ હું બાબુજીને હાયનાં અભિનદન આપી વિરમું છું. કુત્તિયાવણું [સં. કુત્રિકાપણ તથા કુત્રિજા પણ ] (લે. હીરાલાલ ૨. કાપડિયા એમ એ.) ઉલેખ-કુતિયાવણુ” એ અહમાગાહી (સં. અર્ધમાગધી) ભાષાને શબ્દ છે, કેમકે આ ભાષામાં રચાયેલા જૈન આગમમાં એ મળે છે. દાખલા તરીકે વિયાહપત્તિ નામના પાંચમા અંગમાં સ. ૨, ૩, ૫ (સુત્ત ૧૦૭)માં અને સ, ૯, ઉ, ૩૩ (સુર ૩૮૫) માં અને નાયામકહા નામના છઠ્ઠા અંગમાં સુય૦ ૧, અ, ૧ (સુત્ત ૨૪) માં “કુતિયાણું શબ્દ વપરાય છે. ( ૧ આગમનું દિગ્દર્શન એ નામની મારી કૃતિમાં ૫ ૨૫ માં જે મેં લેખ છપાશે એમ લખ્યું છે તે આ લેખ છે. - - - - For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ અર્થ અને ઉપમા–વિવાહમાં પાર્થાપત્ય સ્થવિરના વર્ણનમાં સુત્ત ૧૦૭માં એમને કૃત્તિકાળમવા તરીકે નિર્દેશ છે. નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ આ અંગની વૃત્તિ(પત્ર ૨૪, રતલામની આવૃત્તિ)માં આ સંબંધમાં નીચે મુજબ સ્પષ્ટીકરણ આપ્યું છે___कुत्रिकम्-स्वर्ग-मर्त्य-पाताललक्षणं भूमित्रयं तसम्भवं वस्त्वपि कुत्रिकम् , तत्सम्पादक आपणः-हट्टः कुत्रिकापणः, तद्भूताः-समीहितार्थसम्पादनलब्धियुक्तत्वेन सफलગુણોપેતન વા તદુપમ ” આને અર્થ એ છે કે કુત્રિક એટલે સ્વર્ગ, મત્ય અને પાતાળરૂપ ત્રણ ભૂમિ યાને પૃથ્વી. એ ત્રણે પૃથ્વીમાં–લેકમ મળતી ચીજ પ કુત્રિક” કહેવાય. એ જે “આપણ” યાને હાટમાંથી-દુકાનેથી મળે તે “કુત્રિકા પણ છે. એના જેવા અર્થાત વાંછિત અર્થની પ્રાપ્તિ માટેની લબ્ધિથી યુત હોવાને લીધે અથવા સર્વે ગુણેથી અલંકૃત હેવાને લીધે કુત્રિકા૫ણુની એટલે વિશાળ વસ્તુભંડારની ઉપમાવાળા સમજવા. આમ આ વૃત્તિ કરિયાવ માટેનું સંસ્કૃત રૂપ (કત્રિકાપણ), એનો અર્થ અને એને ઉપમાથે કરેલ ઉપગ એ ત્રણ બાબત પર પ્રકાશ પાડે છે. મૂલ્ય અને અધિષ્ઠાતા–વિયાણ માં જમાલિના અધિષરમાં દીક્ષા લેવાની એમને એમના માતપિતા તરફથી અનુજ્ઞા મળતાં એમના પિતા કૌટુંબિક પુરુષને કહે છે કે શ્રીંગૃહસંસાર)માંથી ત્રણ લાખ (સોનૈયા) લઈ કુત્રિાપથી બે લાખ હસનૈપા)નું રજેહરણ અને એક પ્રતિગ્રહ (પાત્ર) ખરીદી લાવ. આમ જે આ અધિકારમાં કુતિયાવણ , શબ્દ વપરાયેલે છે તે સમજાવતાં અભયદેવસૂરિએ પત્ર ૪૭૬ આ ( આ૦ સમિતિની આવૃત્તિ )માં કહ્યું છે કે – - “ ત્રિવ-સ્વ––ાતાઢક્ષË મૂત્રય, તામવિ વવ યુનિ . तत्सम्पादको य आपण:-हट्टों देवाधिष्ठितत्वेनासौ कुत्रिकापणः ॥" આમાં પણ પહેલાની જેમ કુત્રિકાપણને અર્થ અપાયો છે. વિશેષમાં આ મહામનના અધિષ્ઠાતા દેવ છે એ વાત અહિં ઉલ્લેખ કરાયેલ છે નાયામાં મત્ત ૨૪માં મેઘકુમારની દીક્ષા અધિકાર છે. એમના પિતા શ્રેણિક નરેશ્વર કૌટુંબિક પુરુષને ઉપર મુજબ ત્રણ લાખ (સૈનૈયા) ભંડારમાંથી સઈ કુત્રિકાપણે જઈ ત્યાંથી બે લાખે (સેકનૈયા) વડે એક રજોહરણ અને એક પ્રતિગ્રહક લઈ આપવા કહે છે. આ પ્રસંગે જે “કુત્તિયાવણ' શબ્દ વપરાયેલે છે તે સમજાવતાં અભયદેવસૂરિ આને અંગેની વિ. સં ૧૧૨ માં રચાયેલી વૃત્તિ (પત્ર ૫ અ)માં નીચે મુજબ સ્પષ્ટીકરણ આપે છે – " देवताधिष्ठित स्वर्गमर्त्यपाताललक्षणभूत्रितयसम्भवि वस्तुसम्पादक आपणः-हहः કુત્રિાવના ” આ ઉપરથી જે શકય છે કે વર્માદિ ત્રણે લોકની વસ્તુઓ શા મહાદુકાને મળે છે, કેમકે એ દેવતા વડે અધિણિત છે. ૨ વિષષ્ટિશાકાપુરુષચરિત્ર (પર્વ ૧૦, સ. ૬ . ૩૮૭માં “કુત્રિકા પણ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુત્તિયાવણ [ ૨૨૧ આવવાઈય નામના અને પ્રથમ વિંગ તરીકે ઓળખાવાતા અગમ (સુ. ૧૬)માં પુત્તિવાવમૂવાને ઉલેખ છે. આ ઉવંગ ઉપરની મલય હિંસકૃત વૃત્તિ (પત્ર ૩૪ અ)માં આ સંબંધે નીચે મુજબ સ્પષ્ટીકરણ છે – " कुत्तिआवणभूअ त्ति कुत्रिकम्-स्वर्गमर्त्यपाताललक्षणं भूमित्रयम् , तत्सम्भव વઢવપ કુત્રિમ, તસવા રાવળદઃ ત્રિાવળ, તમૂતા-રમીહિતાર્થसम्पादनलब्धियुक्तत्वेन तदुपमाः॥" કહેવાનો મતલબ એ છે કે વર્ગ, મર્યાં અને પાતાળ એ ત્રણે ભૂમિમાં સંભવતી વસ્તુ જે દુકાનેથી મળે તે “કુત્રિક પણ છે. વાંછિત અર્થને પૂરી પાડનારી લબ્ધિથી યુકત હેવાથી કુત્રિકા પબુની એમને ઉપમા અપાઈ છે. " सिरिगुत्तेण छलुगो छम्मास विकड्ढिऊँग बाए जिओ । સારગરિરાવણ વાસણ પુછાળે ” એ' ગાથા વિસાવ સભાસમાં ૪૮૯મી ગાથા તરીકે છે. એ અવસ્મયના મૂલ ભાસ ૧૩૯મી ગાથા છે. તેમાં હરિભદ્રસુરિત વૃત્તિ સહિત જે આવસ્મય છપાયેલ છે તેમાં કઈક પામેદપૂર્વક આ જવાય છે, ત્યાં એ નીચે મુજબ છે – "सिरिगुत्तेणऽवि छलुगों छम्मासे कड्ढिऊण वाय जिओ। आहारणकुत्तियावण चोयलसएण पुच्छाणं ॥" આ ગાથાગત કુતિયાવ” શબ્દ હરિભદ્રસૂરિએ સમજાવ્યો નથી, આવસ્મયની ચુણિ (પત્ર ૪૨૬)માં આ સંબંધમાં “કુતિયાવણું” શબ્દ વપરાય છે ખરે, પણ એની વ્યુત્પત્તિ સમજાવાઈ નથી. અલબત્ત અહીં એના સ્વરૂપ પરત્વે એટલે ઉલ્લેખ છે ખરે કે અહીં સ દ્રવ્ય હોય છે. આવસ્મયની ટીકામાં મલરિરિરિએ કુતિયાવણને અર્થ સમજાવતાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે – " स्वर्गमयंपातालभूमीनां त्रिकं कुत्रिकम् , 'तात्स्थ्यात् तद्व्यपदेशः' इति भुवनत्रयेऽपि यद् वस्तु जातं तत् कुत्रिकमित्युच्यते, तस्य पणाया निमित्तमापणः हट्टः कुत्रिकापणः, यदि वा कौ-पृथिव्यां त्रिकस्य-जीवधातुमूलात्मकत्य समस्तलोकभाविणो वस्तुजातस्यापणः કુત્રિાપાક ||* આમ એમણે “કુત્રિકાપણ” શબ્દ બે રીતે સમજાવ્યે છેઃ (૧) લગ, મય અને પાતાળપ ત્રણે ભૂમિમાં રહેલી સમસ્ત વસ્તુ વેચનારી દુકાન અને (૨) પક્ષોને વિષે જીવ, પાતુ અને મૂળ રૂ અને સમસ્ત લેકમાં હીન રી વસ્તુઓના સમૂહને પૂરી પાડનારી દુકાન. વિશેષમાં એમણે અહીં એવો નિર્દેશ કર્યો છે કે આ કત્રિકામાં કાઈક વણિકે મંત્ર વડે ( ૩ આની સમજૂતી તરીકે એવો ઉલ્લેખ મળે છે કે વ દી, પ્રતિવાદી, રાજા અને સભ્ય એક કુત્રિકામાં ગયા. અને તેમણે ૧૪૪ ઉદાહરણેની પ્રશ્ન વડે જુદી જુદી વસ્તુઓ માગી. તેમાં જીવ અને અજીવથી ભિન્ન નો જીવ મમતાં એ ન મળતાં રહેશુતની હાર થઈ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ આરાખેલા ક્રાઇ સિદ્ધ વ્યુત્તર દેવ ગ્રાહકની (બરાકની) ઈચ્છા મુજબની સર્વ વસ્તુએ કાઝંક સ્થળેથી લઈ આવી તેને આપે છે અને એનુ મૂલ્ય વર્ષિક લે છે. આ સખ'ક્ષમાં શતાંતરની નેધ લેતાં એમણે કહ્યુ છે કે કેટલાક એમ કહે છે કે આદુનેાના અધિષ્ઠાતા વકિ નથી, પણ દેવા છે અને વસ્તુનું મૂલ્ય મંતર દેવ જ લે છે. વળી એમણે એમાબતને પશુ ઉલ્લેખ કર્યો છે કે આ કુત્રિકા અમુક જ નગરામાં હોય છે, નહિ કે સત્ર, ટાણું (હા, ૭, સુ. ૫૮૭)ની અભયદેવસૂરિષ્કૃત ટીસ ( પત્ર ૪૧૩) માં ‘કુત્રિકપશુ' શબ્દ વપરાય છે. એવી રીતે ‘ક્રુત્તિયાવણ' શબ્દ આવસ્યની હારિદ્રોય ટીકા (૫ત્ર ૩૨૦ )માં અને ઉત્તરપ્રુષ્ણુની વાદિવેતાલ શાન્તિસૂરિકૃત પાર્શ્વય ટીકા (પત્ર ૧૬૧ )માં છે. કુંત્તિયાવણ-ચચરી—માવે પ્રયાગ વેયાલિયની હરિભદ્રસૂરિષ્કૃત ટીકા (પત્ર પ૮ આ) માં છે. ‘કુત્તિયાવળુ’—ચ્ચરી' માટેતુ સંસ્કૃત સમીકરણ ક્રુત્રિકાપણુ-ચચરી છે. અહી' ચરી'થી ચર્ચા, પ્રસંગ એમ અ કરવી છે. આ પ્રસંગ તે શ્રીગુપ્તતી હૂલક સાથેતો થયા છે. 61 9 " કૃત્રિજાપક્ષ એવું અન્ય સમીકરણ-વિશેષાની પૂર્વાશ્ત ૨૪૯મી ગાથા સમજાવતાં મલવારી હેમચંદ્રસૂરિએ કુત્તિયાવણુને અંગે નીચે મુજમ્ છોકરણું કર્યું છે.कूनाम् - स्वर्गमये पातालभूमीनां त्रिकम् 'तात्स्थ्यात् तद्व्यपदेश: इति कृत्वा तल्लोका अपि कुत्रिकमुच्यते । कुत्रिकमापणायति व्यवहरति यत्र हट्टेऽसौ कुत्रिकापणः, अथवा धातुमूलजीवलक्षणैस्त्रिभ्यो जातं त्रिजातम्, सर्वमपि वस्त्वित्यर्थः, त्रिजमापणाययति व्यवहरति यत्र हट्टेऽसौ कुत्रिजापणः ॥ " कौ - पृथिव्यां આને અથ એ છે કે ' એટલે સ્વર્ગ, મસ્ત્ય અને પાતાળ રૂપ ભૂમિ. એ ત્રિપુટીમાં રહેલા લેકા પણુ ‘ક્રુત્રિક' કહેવાય છે, કેમકે જે જ્યાં રહે તે ઉપરથી તેનું પણ તે નામ પડાય છે, જે દુશ્મનમાં ક્રુત્રિકના વેપાર કરાય છે તે ‘ક્રુત્રિકાપણું' કહેવાય છે. અથવા ધાતુ, મૂળ તે જીવ એ ત્રશુમી ઉત્પન્ન થયેલ (વસ્તુ) તે ‘ત્રિજન્નત,' છે એટલે કે એને અવ સર્વે' વસ્તુઓ છે, ‘કુ' એટલે પૃથ્વી, એને વિષે ‘ત્રિજને વેપાર જે હાટમાં થાય તે ‘ત્રિજાપણું' કહેવાય છે. શ્માસ અહી કુત્રિકાપણુ અને કુત્રિજાપણુ એમ એ સમીકરણે! ‘શ્રુત્તિયાવણુ' ને મગે પાયાં છે. કૃત્રિકાપણવાળાં સ્થળ—વિશેષમાં આ ટીકામાં સ્થુ` છે કે ઉજ્જૈષ્ણુ, ભરુચ ઇત્યાદિ કેટલાંક પ્રતિનિયત નગરામાં જ કુત્તિયાવણ્ટ હતાં એમ ભાગમમાં હ્યું છે. મતાંતર—મા ઉપરાંત અહી' એ પણુ મતાંતરની નોંધ છે કે કાઇક વણિકે મ`ત્ર વડે વશ કરેલે વ્યંતર દૈવ ત્રિભુવનમાં રહેલી જીવ વસ્તુઓ લાવીને એને પૂરી પાડતા. એથી ગ્રાહકને જે કંઇ જોઇએ તે સવા વષ્ણુિને ત્યાંથી કુત્તિયાવણ માંથી મળતું. વેચેલી વસ્તુનુ દ્રવ્ય આ વિશુદ્ધ લેતા. અન્ય આચાય' એમ કહે છે કે કુત્રિકાપણા વણિકની નહિ પણ દેવાની માલિકીની હૈ ય છે. દેવળ દેવ.ષિષ્ઠિત હૈાય છે એટલે વેચેલી વસ્તુઓનુ સૂક્ષ એ દેવા જ ત્રણ કરે છે, જસનેયાલીયની સુÄિ (પત્ર ૫૭)માં કુત્તિયાવણુ’ એવે પ્રયાગ છે, પણ આ નથી. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અંક ૧૨] www.kobatirth.org -કુત્તિયાવણ [ ૨૨૩ ત્રિજાપણ—કેટમાચાર્ય વિસેસા૦ ઉપર ટીકા રચી છે મને એ મલધારી હેમચંદ્રસૂરિષ્કૃત વૃત્તિ કરતાં પ્રાચીન છે. આ ટીકા સહિત વિસેસા૦ છપાયેલ છે. તેમાં વિસેસાની ઉપર્યુંકત ગાથા ૨૮૯મી ગાથા રૂપે જોવાય છે. અહી ૨૯૮૬ની ગાથામાં તેમજ ૨૯૮૭માં પશુ કુત્તિયાવણ' શબ્દ વપાયો છે. આ શબ્દતી નીચે મુજબ સમજૂતી કાટષાચાર્ય ૧૯મા પત્રમાં આપી છેઃ— 9 Acharya Shri Kailassagarsuri Gyanmandir 46 कुः - भूमिस्तासां कूनां त्रिकं कुत्रिकं त्रिभूमिगृहवत् त्रयो लोकाः, कुत्रिके स्थिताः पदार्थाः कुत्रिकाः, तारथ्यात् तद्व्यपदेशः, कुत्रिकमापणायते इति कुत्रिकापणः, सर्वद्रव्यविक्रयी देव: पुण्याराधितभाण्डागारिकवत् धातुमूलजीवेषु वा जातं त्रिजम् ( को ) भूम्यां त्रिर्ज ુત્રિગન, સત્યાવળ: || '' 1 એતે અર્થ એ છે કે કુ’ એટલે ભૂમિ, ત્રણુ ભૂમિને સમુદાય તે કુત્રિક'. ત્રણ માળના ધરના જેવા ત્રણ લોક છે. કુત્રિકમાં રહેલા પદાર્થોઁ ‘કત્રિક’ કહેવાય, કેમકે સ્થાન ઉપરથી એ સ્થાનમાં રહેલા નિર્દેષ કરાય છે, જ્યાં કુત્રિકના વેપાર કરાય છે તે ક્રુત્રિકા 2 પશુ. પુણ્યશ ળા ભંડારીની પેઠે દેવ સવ દ્રશ્ય વેચે છે. ધાતુ, મૂળ અને જીવથી ઉત્પન્ન થયેલ.તે ‘ત્રિજ.' પૃથ્વીનું' ત્રિજ તે ‘ક્રુત્રિજ’, એની દુકાન તે ‘કૃત્રિજાપમ્.’ આમ ક્રુત્રિજાપણુ એવુ કુત્તિયાજીનુ અન્ય સમીરણુ આપનાર તરીકે ક્રાય્યાચાય પ્રશ્ન છે એમ જણાય છે. કુત્તિયઆવણ—કુત્તિય-ભાવશુ એવા પ્રયોગ ૫ (ઉ. ૩) ના ભાસમાં કે પછી નિશ્રુત્તિ ગણી શકાય તેમ હાય તા એમાં નીચે મુજમની ગાથામાં કરાયા છેઃ 66 बथा व पत्ता व घरे वि हुज्जा दटुं पि कुज्जा णिउणो सयपि । णिज्जुत्तभंड व रयोहरादि कोई किणे कुत्तिय आयातो ॥ ४२१२ ।। " અર્થાત્ વ અને પાત્રા તો ધરમાં પણ હોય, પણ નિયુક્ત ભાંડ ( પાત્રના પરિકરરૂપ ઉપકરણ:) કે રજોહરણ વગેરે (કે જે ખીજે મળવાના એ સંભવ છે તે સાધુઓની પાસે) જોઈને કુશળ વ્યક્તિ પોતે પણ મનાવે, અને કાઇક ક્રુત્રિકાપણથી ખરીદે. ઉપર્યું કત ભાષની ૪૨૧૭મી ગાથામાં કુત્રિકાલ્ગુની પ્રરૂપણા કરાઈ છે. ઉત્કૃષ્ટ, જધન્ય અને મધ્ય એમ મૂધ્ધના ત્રશુ પ્રકારો કહેવાવા જોઈએ. આટલી કિંમતે કુત્રિકાપમાં ઉપકરજીની ખરીદી થઈ શકશે એવા નિર્દેશ થવો ધરે. ઉકથી એટલે સમસ્ત શ્રમણ-સધને યાગ્ય એવા વસ્ત્ર, પાત્ર અને પાત્ર ધાક્રિ નિયેર્ટીંગ- ગ્રહણુ કરવાં જોઈએ. જધન્યથી સાત નિર્મીંગ ( ઉપકરણ) તુણુ કરવાં જોઇએ. આમ કિારનું કહેવું છે. વિશેષણિકારના મતે તે। જન્યથી પેાતાને ચાગ્ય એક જ નિર્મીંગનું ગ્રહણ કરાવું જોએ, અને ઉત્કર્ષોંથી સાત નિર્વાંગે અને તેમાં ત્રણુ પાતાને યેગ્ય અને ચાર આચાય વગેરે પૂજ્ય વ્યકિતની પૂજાને ચાગ્ય હોવા જોઈ એ. કૃત્તિય-ત્રણની સમજૂતી—જેમ ‘કુત્તિયાવહુ' શબ્દ અંગે। જેટલા પ્રાચીન છે તેમ એના જ રૂપવાળા કુત્તિય-વણા . અને એની સમજૂતી પ્પુના માસ જેટલી પ્રાચીન છે જ,કેમકે 1 ભાસની નિમ્નશિખિત ગાથા આ શબ્દને અ` રજૂ કરે છેઃ૫ પાત્રને લગતાં પાત્રના પરિવારૂપ ઉપરા. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૪ " कुत्ति पुढवीय समा, जं विज्जति तत्थ चेदणमचेयं । गहणुवभोगे य खमेयं, न त तहिं आवणे नत्थि ॥ ४२१४ ॥" કહેવાનો મતલબ એ છે કે કુ એટલે પૃથ્વી. એનું ત્રિક તે “કુત્રિક અથત સ્વર્ગ સત્ય અને પાતાળ એ ત્રણ પૃથ્વી. તેની “આપણે એટલે દુકાન તે કુત્રિકા૫ણું'. આ ત્રણ પૃથ્વીમાં જે સચેતન કે અચેતન પદાર્થ લેકેના ગ્રહણ કે ઉપભોગને વેગ્ય છે, તે આ દુકાનમાં-હાટમાં નથી એમ નથી. મૂલ્ય- કમ્પના ભાસની કર૧પમી ગાથા ત્રણ પ્રકારનાં મૂલ્યની સમજણ આપતાં કહે છે કે પ્રાકૃત જનની-રાધારણ સ્થિતિને માણસેની ઉપાધિ કુત્રિકા પબુમાંથી પાંચ (રૂપિયે) મળે, દ િવગેરેની અ લ , શેક અને સાઈ વાહ વગેરેને એ ઉપવા માટે હજાર (રૂપિયા આપવા પડે અને ઉત્તમ પુરુષને - કવન, માંડલિક વગેરેએ ઉપધિના લાખ (રૂપિયા) બેસે. આ સંબંધમાં આના ટીકાકાર ક્ષેમકીર્તિસૂરિ કહે છે કે આ મૂાય તે જઘન્યથી છે. ઉત્કર્ષથી તો આ ત્રણે પ્રકારનું મન માટેનાં મૂલ્ય અનિયત છે. અહીં પાંચ એ જધન્ય છે, હજાર એ મધ્યમ છે અને લ. એ ઉત્કૃષ્ટ છે. આમ મૂલ્યમાં ફરક કેમ છે એનો ઉત્તર આની પછીની (૪૨૧૬મી) ગાથામાં એમ અપાયો છે કે જેમ વેચનારની અકકલ પ્રમાણે રત્નનું મૂલ્ય હોય છે તેમ ગ્રાહક (રાક) ને અનુલક્ષીને કુત્રિકાપશુની વસ્તુનું મૂલ્ય રહે છે એટલે એ અનિયત છે. ઉપર જે પચ, હજાર અને લાખ (રૂપિયા) ની વાત કરી છે તે જાન્યથી છે. કેઈન ઈચ્છા હોય તે ઠેરવેલા મૂલ્ય કરતાં એ વધારે આપે; એમાં કોઈ બાધ નડતા નથી. લેકામાં પણ એ વાત સિદ્ધ છે કે શ્રમણના ભાંડનું મૂલ્ય પાંચ (રૂપિયા) છે. રૂપિયાના સંબંધમાં ટીકાકાર કહે છે કે જે દેશમાં જે નાણું (અં. નાણક) વ્યવહારમાં હોય તે પ્રમાણે રૂપિયા (સં. રૂપક) સમજ. કુત્રિકાપણની ઉત્પત્તિ શાથી? –કુત્રિકાપણની ઉત્પત્તિ શાને આભારી છે એ પ્રસ્તને ઉત્તર કપના ભાસ (ગ. ૪૨૧૮) માં અપાયો છે. જેમ લેકેને આશ્ચર્યરૂપ એવી મહાનિધિઓ ચકવર્તીનું પ્રાતિહાય કરે છે-તેમને ઇચ્છિત વસ્તુઓ પૂરી પાડે છે તેમ પૂર્વભવના ભવાંતરની મિત્રતાવાળા દેવ (પુણ્યશાળા) મનુષ્યોને માટે એમની ઈચ્છિત વસ્તુ હાજર કરે છે. કુત્રિકાપણે ક્યાં કયાં હતાં–૫ના ભાસ (ગા, ૪૨૧૯)માં કહ્યું છે કે ઉજેણ” અને “રાજગૃહમાં કુત્રિકા પણ હતાં. તસલી” નગરના નિવાસી (વણ) ત્રાષિપાલ નામના (વાનભંતર) ને ઉજેણુના કુત્રિકાપણુમાંથી ખરીદી પિતાની બુદ્ધિના બળ વડે એની આરાધના કરી હતી એથી એણે “પિતા” (ઋષિતળાવ) કરી આપ્યું. એવી રીતે રાજગૃહમાં એણકના રાજય દરમ્યાન શાવિ દીક્ષા લીધી તે વેળા એમને માટેનું ઉપકરણ લાખ (રૂપિયે) ખરી યું હતું. ૪૨૨મી ગાથામાં કણા પ્રમાણે (૩) ઘ્રોત જા (અવંતિ પર) રાજ્ય કરતો. હતા તે વેળા ઉજણમાં નવ કુત્તિકા પણ હતાં. ભરુચ વણિકને ભૂત હવા વિષે શં For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] કુત્તિયાણ [ ૨૨૫ હતી. તેણે કૃત્રિમાણે જઈ ભૂતની માંગણી કરી. એટલે અમ કરી ભૂત મેળવાયો અને લાખ (રૂપિયે) એ અપાયો. આની પછીની બે ગાથામાં કહ્યું છે કે આ જૂતને જે કામ ન અપાય તો એ ગુસ્સે થઈ મારે. આને લઈને વણિક લાચ પાછા આવ્યો. એને જે કામ ભળાવાતું તે એ જલદી કરી દેતે. એથી ભય પામી એની પાસે વણિકે થાંભલો કરાવ્યો અને કહ્યું કે બીજુ કામ ન સે ! ત્યાં સુધી અ ના ઉપર ઊતર ચઢ કયાં કરે. આથી તે પિતાની હાર કબૂલ કરી. છે ઉપર જતાં જયાં તું નહિ જુઓ ત્યાં તળાવ કરી. (એમ કહી ભૂતે તળાવ કર્યું.) કર૨૩મી ગાથામાં એમ કહ્યું છે કે તે સણી” (નગરને વણિક ઉજજે આવ્યા અને અહીંના કુત્રિપણમાંથી) ઋષિપાલ (નામ) વાન વ્યંતર (ખરીદી ગયે) એ હારી જતાં એણે “ઋષિતડા બનાવી આપ્યું. ( વિશેષમાં ) રાજગૃહમાં શાલિભદ્રનાં (રહરણ અને પ્રતિગ્રહ લાખ રૂપિયે ખરીદાયાં). કત્રિકાપણની દુલભતા–રત્નમંડનગણીએ સુકૃતસાગર નામનું કાખ્ય રહ્યું છે અને એમાં પયડનું ચરિત્ર આલેખ્યું છે. આ કાવ્યના ત્રીજા તરંગમાં ૧૦૪ પદ્યમાં જે વિવિધ દુષ્પપ્ય વસ્તુઓ ગણવાઈ છે તેમાં કુત્રિકા૫ણુનો પણ ઉલ્લેખ છે. નિષ્કર્ષ–૧) કુત્તિયાવર્ણ શબ્દ મહાવીર સ્વામીના સમય જેટલો તે પ્રાચીન છે જ. એને ઉપમા તરીકેનો ઉપગ આ સમયમાં એ સુપ્રસિદ્ધ હેવાનું જણાવે છે . એટલે એ રાતે તે એ આ સમય કરતાં પણ અધિક પ્રાચીન હશે. (૨) વર્ગ, મત્ય અને પાતાળ એમ ત્રણે લેકની-ત્રિભુનની-સમસ્ત વિશ્વની સચેતન તેમજ અચેતન વસ્તુઓ મળી શકે એવા વિશાળ વસ્તભંડારની કલ્પનાને બા શબ્દ શતકે છે. આજના મોટામાં મોટા વસ્તૃભંડાર જેને અંગ્રેજીમાં “જન સ્ટાર્સ કહેવાય તેમાં કોઈ સચેત પદાથે ભાગ્યે જ વેચાતે મળી શકે. () કઈ પણ વસ્તુ જ્યારે જોઈએ ત્યારે મળે એવી મહાકુકાન માલિક સાધારણ મનુષ્ય ન હોઈ શકે–એને અધિષ્ઠાતા તો દેવ” હેઈ શકે એ હકીકત આ કહાના સાથે ગુંથી લેવાઈ છે. (૪) કુત્તિયાવણે બે રીતે સમજાવનાર તરીકે પાટષાચાર્યું પ્રથમ જણાય છે. (૫) વસ્તુ ખરીદનારના સામાજિક દરજજ પ્રમાણે લગ્નને ભાવ લેવા એ બાબત વિલક્ષણ ગણાય. . () માલ વેચાતાં એનું મૂલ્ય વણુિંક લે એમ કેટલાક માને છે તે કેટલાકને મતે એ કુત્રિકા૫ણુને અધિષ્ઠતા દેવ લે. (૭) કુત્રિકાનું એક જ નહિ પણ અનેક સ્થળે ભારતવર્ષમાં હતી. (૮) કુત્રિકા૫ણુ જેવી કોઈ બાબત વૈદિક કે બૌદ્ધ સાહિત્યમાં હેય તે તેની તપાસ કરવાની બાકી રહે છે. (૯) બાબરિમા ભૂતની’ પ્રચલિત લેવાતાનું મૂળ કલું પ્રાચીન છે તે વિષે આ લેખમાં સૂચન છે. ગોપીપુરા, સુસ્ત, તા. ૧૧-૩-ક૬ આ મુદ્રિત સાહિત્યને ઉદ્દેશીને કથન છે, For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જીરાવલા તીર્થ લેખ—પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) [માંક ૧૬૩ થી શરૂ ઃ ગતાંકથી ચાલુઃ આ અંકે સંપૂર્ણ ] શ્રી જીરાવલા પાર્શ્વનાથનાં કેટલાંક સ્તોત્ર આપણે ગતમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીના મંદિરમાંના ઉપલબ્ધ શિલાલેખ જોયા. આ અંકમાં શ્રી જીરાવલી પાર્શ્વનાથજી, સંબંધી ઉપલબ્ધ કેટલાક તેને ટૂંક પરિચય આપું છું, જેથી વાચકને ખાતરી થશે કે આ તીર્થો કેટલા પ્રાચી1 કાળથી ચમત્કારિક અને પ્રભાવિક મનાતું હતું. આ સ્તોત્રો “મંત્રાધિરાજચિંતામણિ”- જેના તેત્ર સંદેહ ભાગ બીજામાંથી પ્રાપ્ત થયાં છે. આ પુસ્તક શ્રી. સારાભાઈ મણીલાલ નવાબે વિ. સં ૧૯૯રમાં પ્રકાશિત કર્યું છે અને એની પ્રસ્તાવના સાહિત્યરત્ન પૂ. પા. મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજી મહારાજે લખી છે. તેના આધારે તેને પરિચય આપે છે. (૧). જેને તૈત્ર સદેહ. પૃ. ૧૧૫, (૨૬), શ્રી પાર્શ્વજિનર્તોત્ર. કતાં શ્રી સૌભાગ્યમતિ:જીરાવgિgોત્તમતિ શ્રીવાજપમ, श्रीवदिरनन्दनः शिवकरः श्रीअश्वसेनाङ्गभूः । થા-પા–માર વર–માતા–પો, श्रीदेवेन्द्र-नरेन्द्र चन्द्रपटलैः संसेव्यमानोऽवतात् ॥ १ ॥ વામાનંદન, અશ્વસેન રાજાના પુત્ર, મંગલકારી એવા શ્રી પાર્શ્વનાથ પ ક૯૫ક્ષ, અને કાશ, શ્વાસ, ભગંદર, જવર અને અતીસાર આદિ રેગોને નાશ કસ્નાર, પ્રદેવેંદ્ર, નરેંદ્ર અને ચંદથી પૂજિત એવા જીરાપલ્લીનગરના મસ્તકમાં નિલકસમા શ્રીપાનાથ સોનું રક્ષણ કરે. न प्रेता नैव भूता न च निचितबला मुद्गला नो पिशाचा, नो शाकिन्यो न चोरा न च नरपतयो विग्रहा नो ग्रहा नो । नो रोगाः स्पष्टामष्टधिकशतमितयस्तं जनं पीडयन्ति, श्रीजीरापल्लिपार्श्वस्मृतिरतिमहिमा स्थेयसी यस्य चित्ते ॥ २॥ જેમના ચિત્તમાં શ્રી જીરા પલ્લી પાર્શ્વનાથના મરણના આનંદનો મહિમા વસે છે, અથાત જેમના ચિત્તમાં હર્ષોલ્લાસ પૂર્વક શ્રી રાખેલી પાર્શ્વનાથજીનું સ્મરણ સદાયે ' રહેલું છે તેમને પ્રેત, ભૂત, મહાન બળવાળા શ્લેષ્ઠ, પિશાચે, શાકિની, ચેર, રાજા, યુદ્ધ, મહે રાગે તેમજ ૧૦૮ કાધિઓ પીડતી નથી. • - આ આખું સ્તોત્ર ચાર" ગાથાનું છે, પરંતુ લાંબાણના ભયથી માત્ર બે જ ગાથાઓ અને તેનો ભાવાર્થ અહીં આવે છે. વિશેષ જિજ્ઞાસુઓએ મળ ગ્રંથ જોઈ લે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શ્રી જીરાવલા તીર્થ [ ૨૨૭ - ત્યારપછી પૃ. ૧૧૬ માં શ્રી લક્ષ્મીસાગરસૂરિવિરચિત શ્રી પાર્શ્વજિન સ્તવન અવચૂરિ અને જાપાથ સહિત આપ્યું છે. હું તેમાંથી માત્ર થોડી જ ગાથાઓ અર્થ સહિત આપ' છે. વિશેષ માટે તે પુસ્તક જોઈ લેવું. श्रीवामेयं विधुमधुसुधासारसारस्वभावं, न्यायापेतोद्वतमतिचमःकारकारिप्रभावम् । 'जीरापल्ली' पदमविपदं वारिदच्छायदेह, निःसन्देहं विमलकमलाकेलिगेहं स्तुवेऽहम् ॥१॥ ભાવાથ–ચંદ્ર, મધુર વસ્તુ અને અમૃતના સારરૂપ છે રવભાવ જેમને; ન્યાય રહિત ઉદ્ધત બુદ્ધિવાળાને માટે ચમત્કારી છે પ્રભાવ જેમને, અથાંત અન્યાયી ઉકત બુલિવાળાને ઠેકાણે લાવે તેવા ચમત્કારી પ્રભાવવાળા, જીરાપલ્લી પદથી વિભૂષિત, જીરાપલ્લો પાર્શ્વનાથ વિપત્તરહિત, મેઘ સમાન શરીરની કાતિવાળા, નિઃસંદેહ ઉત્તમ લક્ષમીના ક્રીયાગ્રહ ૨૫ એ વામનંદન શ્રી પાર્શ્વનાથને હું સ્તવું છું, અર્થાત્ જેમને સ્વભાવ, ચંદ્ર, સાકર અને રપમૃતના સાર રસ જે શત, મિટ અને શાંતિપ્રદ છે; જે અન્યાયી ઉદ્ધત માણસોને ચમત્કાર બતાવી ન્યાયી અને નિયી કરે તેવા પ્રભાવશાલી છે; જેમનું જીરાવલા ૫દ વિપત્તિને નાશ કરનારું છે, જે મેઘ સમાન મામ કાન્તિવાળા છે અને નિઃસંદેહ મેક્ષલક્ષ્મીના વિલાસભુવન–કડા ઘર રૂપ છે તે પાર્શ્વનાથ - ભગતને હું સ્તવું છું. નમું છું. બીજા ગ્લૅકમાં સ્તોત્રકાર મહાત્મા ભગવંતની અદ્દભૂત મૂર્તિની સ્તુતિ કરે છે– હે જિનપતિ ! આપની મતિ ભયંકર નથી દેખાતી, છતાંયે તેની સ્મૃતિ તે અનુપમ છે; અને મસ્ત વિશ્વમાં પ્રસિદ્ધ છે.એવી સુંદર મતિ' છે. મહાન પરાક્રમી પુરુષોને મહિમા એકલા એના દેખાવમાં જ નથી તે-જેમકે બાલક એવો પણ સિંહ-સિંહનું બચું-જમ્બર હાથીને વિનાશ કરવામાં ધીર હોય છે. એમ આપની મતિ પણ કર્મશત્રુઓને સંહાર કરવાવાળી છે. ત્રીજા લેકમાં ભગવતને મહિમા વર્ણવતાં કહ્યું છે કે ૧ આ આચાર્ય મહારાજને ટૂંક પરિચય આ પ્રમાણે છે: જન્મ સં. ૧૪૪ ભા. , ૨, માત્ર છ વર્ષની બાલ ઉમરે સં. ૧૪૭૦ માં ઉમાપુરમાં આ. શ્રી મુનિસુંદર સરિઝ પાસે દીક્ષા. બાવાવસ્થામાં જ માન્ બુદ્ધિશાલી અને તેજસ્વી હતા. અહ૫ મુદતમાં જ તેમણે અનેક શાસ્ત્રનું સુંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું અને છણગમાં મહિપાલ રાજને પિતાના પાંડિત્યથી પ્રસન્ન કર્યો હતો, તેમનું ૧૪૮૭ () માં રાણી પદ, જે ૧૫૦૧ માં મું, સ્થલમાં આ શ્રી મુનિસુંદ સૂરજીએ આપ્યુંઃ ૧૫૦૮માં પેથાપુરમાં સૂરિપદ આપ્યું. ૧૭ માં ગચ્છનાયક પદ ૧૫૮માં યુગપ્રધાન ૫૬. એમણે ૧૧ સાધુઓને આચાર્ય પદ આપ્યું હતું. આ સૂઈ છના હાથે કર્યું પ્રવિદ્ધ એ થઈ છે. જીરાવલા પાર્શ્વનાથજીના મંદિરના શિલા. લેમાં પણ તેમનું નામ જ પણે જોયું છે. બામણુવાજીમાં પણ તેમના લેખો ઘણા છે. ૧૫૪૭ પછી તેમનું સ્વર્ગગમન થયું છે. વિશ્વના વિસ્તૃત જીવન વિત્ર માટે ગુરુગુણરત્નાકર કાવ્ય, સેમસૌભાગ્ય કાવ્ય, પવલી સમુચ્ચય, જૈન સ્તોત્ર દેહની પ્રસ્તાવના વગેરે જુઓ. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ . [ વર્ષ ૧૪ હે નાથ ! જેમનું મન આપની ભક્તિમાં દર છે તેમને મેટા મેટા પર્વતનું ઉધત ઘરના આંગણા થવું સહેલું લાગે છે અને જે ચારે. વાવ અને ભય કર પ્રાણીઓથી ભરેલાં છે તે ભયંકર જંગલમાંથી પસાર થતાં આપના :ભકતને હગાર ભીતિ કે કાકા થતી નથી. આથીત આપની ભકિતવાળા જીવને આપનું હરણું હોવાથી નિભી બની પકડે અને જંગલે તે ભક્તજન અવતાથી પસાર કરી શકે છે. ચેથા અને પાંચમા ક્રમ પણ એ જ અદ્દભુત મહિમા વર્ણવતાં કહ્યું છે– હે ભગવન 1 જેઓ આપના દર્શન કરવા જી વિલાજી આવે છે તેમને બીજાને તૂટવાના જ ધધાવળા અને મોટા મોટા ને બલવાન રાજ મહ રાજા પણ જેમનાથી કંટાળ્યા છે એવા ક્રર ચેરા પણ આપના ભકતના તે ભાઈ જેવા બની જાય છે. એ ચોરે પણ એમ જાણે છે કે આપના દર્શને આવતા ભક્તને આપનું રખેવું છે. પછી અમારાથી ચોરી કે લૂંટ કેમ થાય ? આપના દર્શને આવનારને રસ્તામાં કશે ભેન્ડર નવી. એ એકલે હેય ને પણ એણે રખેવાળ કે સાથ ની રાહ જોવાની જરૂર નથી; બાપને જ મોટો સાથ-સહારો છે તે પછી બીજાની શી જરૂર હોય? હજી આગળ કહે છે હે ભગવન! આપનું ધ્યાન ધરનાર ભક્તજન દૂર દેશમાં હોય તો પણ તેના રોગ, વ્યાધિઓ, અને ઉપદ્રવ દૂર થાય છે. એવો માપને પ્રભાવ છે. હે પ્રભુ! આમાં કાંઈ સંભાવથ કે અતિક્રિત નથી, કારણ કે સૂર્ય દૂર હોય છે તે પણ લોકમાં અન્ધકાર નથી રહે. તેમ હે ભગવન ! આપ દૂર હોવા છતાં ભકતજનોના ઉપદ્રવ દૂર થાય છે તે બાપને પ્રભાવ છે તે યોગ્ય જ છે. આગળ દંપર ૭-૮-૯ શ્લોકમાં કહ્યું છે કે ભગવંતના ભકત જનને, કે જેમને આશા વૈદ્યોએ છોડી દીધી, મેટા મેટા માંત્રિકાએ પણ નિરાશા જણાવી છે. ત્યાં આપના મg નામના મંત્રજાપથી બધા રોગો અને ભો નાશ પામે છે—જેમ મૂશલધાર મેઘદૃષ્ટિ થતાં દાવાનલ શાંત થઈ જાય છે તેમ, આપના નામસ્મરણુથી કાશ, શ્વાસ, માયા અને અખેના ખાવા, સળેખમ, અશક્તિ, વાત પિત્ત અને કફજન્ય વ્યાધિઓ, ખરજ, કઢ, સોજા, તાવ, મઠ (પગ), ચેરી, રાગ અને ૫મ-ખસ વગેરે વ્યાધિઓ શાંત થાય છે આપના નામ મરણથી ભયંકર વ્યાધિઓનાં કષ્ટ, દાવાનલ, દુષ્ટ જંગલી પ્રાણીઓ, શાકની, પાણી વગેરે કંઇ જ ઉપદ્રવ નથી કરી શકતાં. આ તે બહુ જ પ્રસિદ્ધ છે. આપન અભુત મહિમાથી કઈ જ આશ્ચર્ય પામવા જેવું પણ નથી. દસ | પ્લે કમ પ્રભુને અદ્દભુત અપૂર્વ મહિમા વર્ણવતાં કવિ કહે છે હે દેવદેવ ન થ! જે યુગમ-કલિકાલમાં બીજા બધા દેવના નિષ્ણભ થઈ ગયા છે, જેમની રકિત કંઈ જ કર્યું નથી કરી શકિત, ત્યારે આ કલિકાલમાં પણ આપના નામને પ્રભાવ બધું જ કરે છે-કરી શકે? સમર્થ છે, ભયંકર ગ્રીમતુમાં બધું બળીને ભમિશ્રા થાય છે–વન છે શુક બને છે, પરંતુ મેઘરાજાના આગમનથી બધું લીલું છમ બની જાય છે અને વનરાજી ખીલી ઊઠે છે તેમ આ કલિકાલમાં આપના નામનો મંત્ર બધું સફલ કરે છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] શ્રી જીરાવલા તીથ અગિયામા ગ્લાસમાં ભકતજન ભકિતભરી વાણીથો સ્ત્રવતાં વર્તે છે કે હવે આપની કરુણાભરી એક દૃષ્ટિ નાંખા, આ સેક ઉપર અમીનજર કરે ! [ ૨૨૯ હે નાથ ! આપની અમી નજર થત' મારાં તા માં કાર્યાં સિ જ છે. ઇઃ મહારાજ જેવા પણ આપને નમે છે માટે હવે આપની કરુણાનજર કરવામાં ઉપેક્ષા કરવા જેવું નથી. મત આપની શકિત તા એવી છે કે દેવા અને ફેવો સુદ્ધાં આપના ચરણે રહે છે. હવે આપ મારા ઉપર કરુજ્જુનજર કા તા મારી સ્વાર્થસિદ્ધ આપેઆપ થઈ જાય. ત્રકાર સ્તવતથે છેકે બારમા ગ્લાયમાં 1 આ તે શુ' કપ વૃક્ષ છે, કામધેનુ છે, કામટ છે, ચિંતામણિ છે કે ધન્વંતરી છે? આ બધા તે શું આપવાનાં છે પરંતુ હે પાર્શ્વનાથ ભગવાન ! વામાન ! આપની પ્રસન્ન દૃષ્ટિ પડતાં લીલા લહેર છે, સવ કાયની સિદ્ધિ જ છે. ક વૃક્ષ, રામધેનુ, કામલઢ, ચિંતામણિ કે ધન્વંતરી જે નથી આપી શક્યાં તે ધુ' ભગવતની દૃષ્ટિ આપે છે. અન્તમાં આ. શ્રી લક્ષ્મીન્નાગરસૂરિજી મહારાજ સ્તોત્રકાર છે છે કે " धीरा जीरा उल्लीवर पुरी सार हांगारभूतं, ये श्रीपार्श्वप्रभुमभिनवप्रतिभाजः स्तुवन्ति । दुःस्थावस्था खलु विफलतां याति तेषामशेषाः, समधन्ते हृदयदयिता एव लक्ष्मीवि शेषाः ॥ ' ભાવાર્થ-જીરાપલ્લી નગરત: શૃંગારભૂત શ્રી પાર્શ્વનાથ ભગવંતને સુ ંદર પ્રોતીવાળા, જે ધીર પુરુષો વે છે, તેમનાં દુઃખેા જાય છે અને સમસ્ત સુખ મલે છે, સક્ષ્મી તેમની હૃદયવલ્લભા થાય છે. (બીજ રીતે તે લક્ષ્મીકાગર નામ મુચવ્યુ છે. ) (૩) આ પછી શ્રી રયત્રમણિ પ્રીત શ્રી છાપલ્લીપાશ્વનાથસ્તવનમ'' શ્યાા છે. એમાં ૫૨ શ્લોક છે. તેના પહેલા શ્ર્લોક આ પ્રમાણે છેઃ— सुधाशनक्ष्माधरधीर ! जीरिकापुरी पुरन्ध्रीमृगनाभिपुण्डिक । अयं जनः पार्श्वविभो ! विभावरीविभुप्रभान् भासयते भवङ्गुणान् ॥ १ ॥ ખીન્ન લેકમાં વિદ્વાન કવિરાજે પોતાની લઘુતા ધર્માંધતાં ત્ય’સુધી કહ્યું કે, આપની સ્તુતિ કરત્રાને સમ। દેવ દાનવ પણુ પ્રમથ નથી તે। માર જેવાનું શું મા? બાકીના શ્રેષ્ઠમાં ગ્રંથકારે સુ ંદર રીતે તીથૅ શના મહિમા, શકિત, પ્રભાવ અને ચમ કારાના ઉલ્લેખ કરી શું છે કે—આ બો છરાલાજીના ભકતના રંગ, શાક, ભય, ઋષિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે અને ભકતાને સર્વ ઋદ્ધિ સિદ્ધિ, લાભ અને સુખ પ્રાપ્ત For Private And Personal Use Only ૨ ઉદ્દયધ ગણિ-બુદ્ધત્તપાગચ્છીય શ્રી રત્નાકરસૂ છે, તેમની પરમ્પરામાં સમુદ્ર કરિ શ્રી અભયગ્નિ દ્રસૂરિ, તેમના પછી યતિસકસૂરિ, રત્નસિરિજીના શિષ્ય હતા, પાદરમી સદ્દાના ઉત્તરા અને સેળની સ્ક્રોના પૂર્વી માં તે! વિદ્યમાન હતા, તેમણે ૧૫૦૭ માં જાયપ્રકાશતિકની રચના કરેલી છે. આ સિવાય દ્રષ્ટિ શાકમળબંધ સબમત્રિદશ' શ્તોત્ર, મહાવીશ્તોત્ર, આફ્રિજિનક વ્યસ્તત, ચિત્રકાવ્ય તથા જીરાલી સ્તોત્ર વગેરે બાવ્યાં છે. એ તે વિશેષ પરિચય નથી મલતા, Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાસ ( વર્ષે ૧૪ થાય છૅ, આપની ઉપાસક જંગલમાં-ધાતિધાર અરણ્યમાં, અને સમુદ્રમાં પદ્ધનિર્ભેિ જાય છે. બુદ્ધિહીન મનુષ્ય બુદ્ધિપ્રભાવથી વિભૂષિત થાય છે. કક્ષાના ભંડાર બને છે. છેલ્લા શ્લાકમાં ભક્તિભર બની જાવે છે કે " " एवं पन्नगराजराजितपदं पद्मावतीपूजितं, जीरा पल्लिपुरीपुरन्दर महं पापच्छेिदेऽस्तग्रहम् । संस्तुत्योदयधर्मभासनपरं श्रीपार्श्वतीर्थङ्करं, नाथे नाथमिदं तदंघ्रियुगले चेतो ममालीयताम् ॥ ,, નાગરાજથી વિભૂષિત પગાળા, પદ્માવતીથી પૂજિત, જીરાવલા નગરના જીં, પાપના નાશ કરવામાં સૂર્યસમાન, ઉદ્યધર્માંને શોભાવવામાં—પ્રકાશમાન કરવામાં તત્પર, એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરીને હું નાથ! તમારા ચરણકમળમાં મારું મન લીન થાઓ. (૪) ત્યાર પછી ), શ્રી મહેદ્રસૂરિજીવિરચિત શ્રી અરિકાપહીતીર્થાંશ ાર શ્રી પાર્શ્વનાથ સ્તવનમ્ આવે છે. આ સ્તોત્રના પ્રથમ શ્લોક આ પ્રમાણે છેઃ - प्रभु जीरिकापल्लोवल्ली वसन्तं लसद्देहभासेन्द्रनीलं हसन्तम् । मनः कल्पितानल्पदानैकदक्षं जिन पार्श्वमीडे कलौ कल्पवृक्षम् ॥ १ ॥ જીરાપથીરૂપ વલ્લીમાં રહેતા, ૪૬નીકની શાભાને પણ હસતા, મનેહર દેહવાળા, મનોવાંછિત ધણું દાન આપવામાં કુશલ, ક્રિયુગમાં ૪૯પવૃક્ષ સમાન એવા પ્રભું . શ્રી પાર્શ્વનાથ જિનને હું નમું છુ.- સ્તવું છું. પછી બીજા ક્લાકમાં સ્ત્રર મહાત્મા પોતાની લઘુતા ઋતાવતાં કહે છે કે ‘રત્નભૂત અમૃતસરી વાણું'વાળા એવા પાડતા કર્યા અને અપ બુદ્ધિવાળા હું કર્યા પરંતુ હું પ્રભુ ! આપના ઉપરની મારી લાંકે, મૌન મુકાવી દે છે. વળી આગળ ગ્રંથકાર કહે છે કે હે પ્રભુ ! મિથ્યાત્વરૂપ માતંગના સ્પર્શથી આ બુદ્ધિ ભૂષણુ અને દૂષણમાં મત્સ્ય ખની ઇ હતી, પરન્તુ હું પ્રભુ! આપના નામના ધ્યાનરૂપી તીથમાં સ્નાન કરવાથી તે શુષ્ક બની છે, શમ્મુ થઈ છે અને સતીની સમાન શાલનીય થઈ છે. ત્યાર પછીના શ્લેકામાં જિનગુણુમહિમા, ૩ આ આચાય વ 'ચલગચ્છના છે, તે અચલગચ્છના ૫૬મા પર અને સુપ્રસિદ્ધ થ્યા. શ્રીમેરુતુ ગાથાયછના ગુરુ થાય છે, એમને જન્મ સ. ૧૭૬૨માં વડગામમાં થયા હતા. જ્ઞાતિએ એસવાલ, પિતાજી શેઠઆશા શાહ, માત્તાનુ` ામ જીવષ્ણુદ્દે, વિજાપુરમાં ૧૩૭૫માં દીક્ષા, નામ મહેન્દ્રપ્રભ, ૧૩૯૩માં આચાર્ય પદવી અણુદ્ધીષપાટઝુમાં, ૧૩૯૮માં સ્થંભતીય માં ગચ્છનાયક પદ; એકાશી વાતુ આયુષ્ય ભોગવી ૧૪૪૪માં ૨-ગમન. આ આચાય વન માસા સુદ્ધિ આઠમને દિવસે મધ્યરાત્રીએ કાઉસગ્ગ હતા ત્યારે ભયંકર કાળા નાગ કરડયા હતા. પરંતુ માત્રબળે તેનું ઝેર ઉપક્ષ' હતું. ઍમણે દીક્ષિત કરેલા જીવનનુંગસૂરિજી, અને મેરુનું ગાથાજી વગેરે મહુ ન્ દ્દિન અને પ્રભાવક હતા, તેમણે અનેક ગ્રા બનાવ્યા છે. રાજામહારાજાઓને પ્રતિાવી શાસનપ્રભાવના પશુ રી છે, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] શ્રી જશવલા તીર્થ દેવ-દાનવ-ભૂત-પ્રેત-પિશાચના ઉદની શાંતિ, આધિવ્યાધિની શાંતિ. પ્રભુજીના અદ્દભુત રૂપ દેહ-લાવણ્યનું વર્ણન સુલિત પદોમાં વર્ણવ્યું છે. લંબાણુના ભયથી લોકો ઉતારવાની લાલચ રોકવી પડે છે. બાકી તૈત્રકારે એક સહૃદયી ભકતજનનું હૃદય ઠાલવી દુભુત સ્તુતિ– િનગુણુગ્રામ કર્યો છે. એક એક શ્લોક વાંચતાં હદયના તાર હાલી ઊઠે છે. કુલ ૪૫ શ્લેકનું આ સુંદર સ્તોત્ર છે. વાણુની સરલતા અને સરસતા આમાં ઝળકી રહી છે. છેલલા લેકમાં સ્તોત્રકાર સખે છે કે एवं देवाधिदेवं प्रतिदिनमपि यो जीरिकापल्लीराज. पाच स्तौति त्रिसन्ध्यं त्रिदृशविटपनं भक्तिभाजामवन्ध्यम् । विश्वाविश्वामृतास्ता नवनिधिरुचिरा ऋद्धयः सिद्धयो वा तस्योत्सर्पति पुंसः सपदि जगति याः श्रीमहेन्द्रस्तवार्हाः ।। १ ।। આવી રીતે જીપમાં માતા-બિરાજમાન દેવાધિદેવ એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતને જે ત્રિકાલ સેવે છે તે ભક્તજનેને ફલદાયક શ્રી કલ્પવૃક્ષ રૂપ છે, તેમજ તે ભકતજનોને વિશ્વની સસ્ત અદ્દભુત નનિધિ દ્ધિ સિદ્ધિ તેની પાસે આવે છે અને જગતમાં શ્રી મહેન્દ્રથી સ્તવનીય-પૂજનીય બનાવે છે. આમાં કર્તા શ્રીમહેંદ્રસૂરિજીનું નામ સૂચવાયું છે. આ પછી સુપ્રસિદ્ધ સ્તોત્રકાર આ. શ્રી ભુવનસુંદરસૂરિછકૃત છરાહલી મંડન શ્રી પાર્શ્વનાથજીના ત્રણ સ્તોત્રો છે, તેના નંબરે અનુક્રમે ૩૫, ૩૬ અને ૭૮ છે. ૩૫માં રતેત્રમાં બત્રીશ ગ્લૅકે છે, છત્રીશમાં લેકમાં એકત્રીશ શ્લેકે છે અને આડત્રીશમા સ્તોત્રમાં ત્રીશ લે છે, (૫) પાંત્રીસમા “શ્રીજીરાઉલીમંડન શ્રી પાર્શ્વનાથ જિનસ્તવનને પ્રથમ આ છે- श्रीणां पदं सपदि दुर्विपदं विजेतुं पार्श्वप्रभुं सकलमंगलकेलिहेतुम् । नीराउलीनगरमण्डनतारहार, तं संस्तुवे त्रिजगदभ्युदयावतारम् ॥ १५ ॥ તે લક્ષ્મીના સ્થાનરૂપ, સમસ્ત મંગલેની ક્રીમને હેતુષત, જરાઉલનગરને ભાવતા, ત્રણ જગતના અભ્યદય માટે જેમને જન્મ છે એવા પાર્શ્વનાથ પ્રભુજીને દુખના નાશને માટે હું આવું છું–તમે સ્તવી. ૪ આ. શ્રી ભુવનસુંદરસૂરિજી-તેઓ પંદરમી સદીના સમર્થ વિદ્વાન અને ગ્રંથકાર થયા છે. તેમના ગુર છનું નામ પૂ પા. આ. શ્રી સોમસુંદરસૂરિજી છે. તેઓ તપગચ્છપદાવલીમાં ૫૦મા પટ્ટધર છે. મહાપ્રતાપી, વિદ્વાન અને સમર્થ યુગપ્રધાન પુરુષ થયા છે આ સૂરિપુંગવે ઇડર, તારંગાઇ, માંડવગઢ વગેરેમાં તીહારે, રથાપના અને પ્રતિષ્ઠા કરાવી છે. અનેક ગ્રંથે પણ બનાવ્યા છે. વિશેષ માટે જુઓ સેમસૌભાગ્ય કાવ્ય વગેરે. આ. શ્રી ભુવનસુદરસુરિજીએ આ સ્તોત્રો ઉ૫તિ ઘણા ગ્રંથો પણ બનાવ્યા છે તેમાં મુખ્ય ગ્રંથે આ પ્રમાણે છે “ પરબ્રહ્મોસમનસ્થલવાદગ્રંથ, મહાવિદ્યાવિડંબનવૃત્તિ, મહાવિદ્યાવિડંબનટિપ્પન, વિવરણ, મહાવિદ્યાવિડંબન અને વ્યાખ્યાનદીપિકા વગેરે, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ ] શ્રી જેને સત્ય પ્રકાશ | વર્ષ ૧૪ પછી બીજા બીજા લોકોમાં ભકિતભા અદ્દભુત સ્તુતિ સ્તોત્રકારે કરી છે. પરંતુ આ સ્તોત્રના સેલમા અને સત્તરમા પદ્યમાં તે ગ્રંથકારે ભકિતથી પૂર્ણ હદય ઠાલવ્યું હોય એમ જ લાગે છે. જાઓ તે અને લેકે; गंगाजलेषु विलुठन्तु पठन्तु वेदान् , ध्यायन्तु किंचिदथ भान्तु तपस्क्रियाभिः । देवान् नमन्तु विरमन्तु भवात् तथापि, त्वद्ध्यामशून्यहृदयेषु विभो ! न मुक्तिः ॥१६॥ तेपे तपो न समयोऽपि समो न पेठे, नेमे न तीर्थमथ दान गुणे न रेमे । कैश्चिनरैरलसमूर्तिधरैस्तथापि, त्वद्ध्यानतः शिवपदं जिनराज लेभे ॥१७॥ લે સરલ અને સુલલત છે એટલે અર્થ નથી આપ્યા. કેટલાક કે તે કંઠસ્થ રાખી પ્રાત:કલમાં લલકારવા જેવા અને કેટલાક ભક્તામરની યાદ કરાવે તેવા મને હર તેમજ અર્થગંભીર અને સુપ્રસન્ન ભાપાલાશિન્યથી અમૃત છે. ૨-૨૪-૨૫રહ-૨૮-૩૦ વગેરે વગેરે પદ્યો બહુ જ હું સાઠ છેઅનિતમ કલેક આ પ્રમાણે છે "श्रीसोमसुन्दरगुरूत्तभसूरिराज शिष्याणुना भुवनसुंदरिसूरिणा त्वम् । देवः स्तुतः प्रवरभक्तिभरेण दद्याः सानन्दशाश्वतपदाभ्युदयस्य लक्ष्मीम् ॥ ३२॥ ઉત્તમ સુરિશ્વર સોમસુંદરસરીના લધુ શિષ્ય ભુવનસુંદરસૂરિએ ઉત્તમ ભકિતથી હે દેવી! આપની સ્તુતિ કરી છે. તેમને આનન્દમય શાશ્વતપદના અભ્યાસની જમી–મેસલમી આપે ! (૬) છત્રીશમા તેત્રમાં પ્રથમ પs આ પ્રમાણે છેश्रियः क्रीडागेहं रुचिरुचिरदेहातिभर, त्रिलोकीविख्यातप्रकटपटुमाहात्म्यविभवम् । स्तुवे जीरापल्लियुवतिगुरुमल्लीयमुकुटं, प्रभु श्रीशमेयं प्रणवमयताध्येयमनिशम् ॥ १॥ લક્ષ્મીના ક્રીડાધર, ઉત્તમ તિથી શેભતા દેહવાળા, ત્રણે લેટમાં પ્રસિદ્ધ ઉત્તમ માહાભ્યવાળા, પ્રણવમંત્રમય ધ્યાન કરનારને પેથરૂપ, છાપલીનગરી રૂપી યુવતીના મનેહર મુકુટરૂ૫, વામાનંદન શ્રી પાર્શ્વપ્રભુને હું સ્તવું છું. ત્યાર પછીના બીજા કે પણ ગંભીર, ભાવવાહી અને ૫૦ લાલિત્યથી અલંકૃત છે. અનેક ચમકારે, પ્રભુના મહિમા, સ્તુતિ-ગુણ-ગ્રામથી ભરપૂર છેકે છે. દેશમાં કલાકમાં તેત્રકાર મહાત્માએ तव स्वामिन् ! नामस्मरणवशतो यान्ति विलयम् " માં પ્રભુના નામને અદ્ભુત મહિમા વર્ણવ્યો છે, તેરમા શ્લોકમાં કવિ કહે છે – जिन ! त्वत्तो रम्या प्रभवति सरस्वत्यमतदा, निमित्तं शस्यानां त्वमपि सकलानां जिनपते । स्वदायत्तः सर्वा भुवनजनतायाः सुखभरः, पयोदस्वं चित्रं हरसि सकलं मेऽघपटलम् ॥ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શ્રી જીરાવલા તીર્થ [ ૨૩૩ હે જિનવરેન્દ્ર ! આપનાથી સરસ્વતી અમૃતદ બને છે. હે જિનપતિ, સકલ ઈવેના જીવનનું --ધાન્યનું નિમિત્ત આપે છે ! હે જિન, સંસારના સમસ્ત જીવોના સુખનું ચાપ આપના અધીન છે. હે જિનવરેન્દ્ર, આપ મેઘરાજ હેવા છતાં એ અઘ (મમ પાપાનિ–મારાં પાપોને નાશ કરનાર છે. અહીં મેધમાં ભલેષ રહ્યો છે-મેઘ વદ અને ખેડા મારાં પાપ. અહીં ઉપમા અને અલંકાર ગ્રંથારે છૂટે હાથે વે છે. આવી જ રીતે ૧૬, ૧૭, ૨૦, ૨, ૨૨, ૨૪ ક સંદર અને રમણીય છે. તેમાં ૨૦, ૨૧, ૨૨, લેકે મા બ્રહ્મા, શંકર અને વિષ્ણુનું વાસ્તવિક ગુણનિધાન સ્વરૂપ પ્રભુમાં કેવી ઉત્તમ રીતે ઘટે છે એ સરસ ? તે બતાવ્યું છે. અને ત્યારપછી ૨૮, ૨૯ ધેકામાં ભગવાનના અતિશપ્રાતિહાર્યોનું રૂપક વર્ણવી જે અલંકારે, મલેષ ઉપમા આપી છે તેમાં કમાલ કરી છે. છેલ્લે વશમાં બ્લેક કરિ બા પ્રમાણે ભણે છે, प्रौढश्रीगुणरत्नरोहणगिरे ! श्रीपार्श्व ! विश्वप्रभो ! त्रैलोक्याम्बुधिसोम पुन्दरगुरो ! देवेन्द्रवृन्दस्तुत !। श्रीजीराउलिनामधेयनगरीशंगारहार ! प्रभो ! भूगास्त्वं भुवनस्य वाञ्छितविधौ चिन्तामणिः सर्वदा ॥२०॥ ઉત્તમ લક્ષ્મીના ગુણરત્નના રાહણગિરિ-રેહણાચલ, ત્રણ લોકરૂપી સમુદ્ર માટે અનસમાન સુંદર ગુરૂ, દેવેન્દ્રોના સમથી વંદિત–પૂજિત જીરાવલી નગરીના શૃંગારહાર રૂપ જગમ ! હે પાર્શ્વનાથપ્રભુ ! જગતના છાને સાથ વાંછિત આપવામાં ચિંતામણિરૂપ બને. અહી ગ્રંથકારે-સ્તોત્રકારે પોતાના ગુરુ સોમસુંદરસૂરિજીની પણ સાથે જ હતુતિ કરી છે. (૭) આડત્રીસમાં ત્રમાં પ્રથમ શ્લેક આ પ્રમાણે છે શ્રિયોગમવૃદ્ધિ વિષયો સાંહ્ય, ચહ્યાનુમાવીસ્ટમને ગનોડવમ્ जीराउलीमण्डनपार्श्वनाथ, स्तोष्ये प्रभु तं किमपि स्वभक्त्या ॥१॥ લક્ષ્મીની અભિવૃદ્ધિ અને વિજયોત્સવ જેમની કૃપાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે તે શ્રી રાવલા પાર્શ્વનાથ પ્રભુજીને હું ભકિતથી રતવું છું. છઠ્ઠા થકમાં સ્તોત્રકારે કહ્યું છે કે હે ભગવાન, આપની ભક્તિ મનુષ્યને જ મુક્તિને, હેતું છે તેથી કયા કયા દેવતાઓ મનુષ્ય-અવતારની અભિલાષા નથી કરતા? અષત માભવમાં મુક્તિ મળતી હોવાથી દેવ પણ આપની ભક્તિવાળે મનુષ્ય-અવતાર ઈચ્છે છે.. પછી નવમા ક્રમાં સ્તોત્રકારે પ્રભુના અદ્દભુત દેહનું વર્ણન કર્યું છે. પછી ૧૦, ૧૪, ૧૭, ૨૦, ૩૧ વગેરે કે સુંદર છે. છેક ૩૪ મો શ્લોક આ પ્રમાણે છે श्रीजीरापल्लिदेव ! निजगदधिपते । प्राज्यराज्यादिलक्ष्मीदातस्तात I त्वदीयामलचलनयुगोपासनावासनातः । स्तुत्वैवं प्रार्थये त्वां महिमदिनकरज्योतिरुयोतिताशं, यस्मात् त्वं प्राथितार्थस्फुटघटनविधौ कल्पवृक्षाधिकश्रीः ॥ ३॥ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ હે જીરાપલ્લી પાર્શ્વનાથ, ત્રણે જગતના અધિપતિઆપા ચરણકમલની સેવાની વાસનાથી વાસિત થયેલા જીવાને- ઉત્તમ રાજ્યાદિ લક્ષ્મીને, આત્મરાજય (મેક્ષ )ને દેતા હેવાથી હે તાત! ઉત્તમ દિનકર સમાન નિવાળા એવા આપને સતાવીને હું પ્રાર્થના કરું છું કે મને વાંછિત ફલ આપવામાં કલ્પવૃક્ષથી પણ આપ અધિક છે. ઉપસંહાર–આ ક્ષેત્ર ઉપરથી સુજ્ઞ વાચકે સારી રીતે સમજી શક્યા હશે કે કેમ ચૌદમી સદીથી આ તીન ભૂ તે ભાનમહિમા અને ચમકારે ખૂબ જ પ્રસિદ્ધ હતા. એટલે આ તીર્થ પ્રાચીન અને પ્રભાવિક છે એમાં સંદેહ નથી. મારવાડનાં પ્રાચીન તીમાં આ તીર્થને મહિમાં વધુ પ્રસિદ્ધ હતો. રેવનાં સાધનથી દૂર આ સ્થાન આવી ગયું જેથી કે ડાં વર્ષોથી યાલિકને અહીં આવતાં મુશ્કેલી લાગવા માંડી,બાકી તીર્થ ખૂબ જ શાંતિનું ધામ છે. મુમુક્ષુ ત્રિકે છે કષ્ટ સહીને પણ યાત્રાનો લાભ જરૂર ઉઠાવવા જેવું છે. તેમયેિ જેઓ એકાંત અને શાંતિપ્રિય હેય તે મહાનુભાવે તીર્થયાત્રા સાથે એકાંત શાંતિનો , પણ જરૂર લાભ ઉઠાવે. આ તીર્થમાં સળમી સદીના પ્રસિદ્ધ વિદ્વાન આ.શ્રીજિનભદ્રસુરિજીના શિષ્ય ઉપાધ્યાયજી શ્રી સિદ્ધાંતચિએ મંત્રારાધન કરી મતગઢના યાસુદ્દીન શાહની સભામાં વાર્દિએ સાથે વાદ કરી વિજય મેળવ્યા હતા જાઓ તે સંબંધીને નીમ્ન ઉલેખ " श्रीखरतरगच्छेशश्रीमज्जिनभद्रसूरिशिष्याणाम् । जीरापल्लीपार्थप्रभुलब्धवरप्रसादानाम् ॥१॥ श्रीग्यासदीनसाहे महासभालब्धवादिविजयानाम् । श्रीसिद्धांतरुचिमहोपाध्यायानां विनेयेन ॥२॥ એટલે જીરાવલીજી અનેક રીતે મહત્વનું તીર્થધામ હતું.' આ તીર્થની યાત્રા સો કે એક વાર તે અવશ્ય કરે એ જ અભિલાષા ! સંપૂર્ણ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાકવિ રામચંદ્રના નાવિલાસ નાટકમાંથી સંસ્કૃત પ્રસાદી* [લે. ૫ લાલચંદ્ર ભગવાન્ ગાન્ધી, વડાદરા ] માયાય શ્રી. હેમચંદ્રનુ નામ ગુજરાતમાં જ નહિ, જગતના વિદ્ભૂત-સમાજમાં સુપ્રસિદ્ધ છે, જેમણે ગુરેશ્વર સિદ્ધરાજ જયસિંહની અભ્યર્થનાથી ‘સિદ્ધહેમચંદ્ર’ નામથી વિખ્યાત શબ્દાનુશાસનની, સ્વાત્ત લઘુ-બુટ્ટીઓ સાથે। સાથ સુંદર રચના કરી. અષ્ટાયામીમાં છ અધ્યાય સસ્કૃત વ્યાકરણુ માટે તથા ૮મે અધ્યાય પ્રાકૃત, માગધી, શૌસેની, પૈશાચી અને અપભ્રંશ ભાષાતા પરજ્ઞાત માટે રચી જિજ્ઞાસુ અભ્યાસી સમાજ પર મહાન ઉપક ૨ કર્યાં છે. એ નનને કિત્ર કરાવવા સસ્કૃત, પ્રાકૃત યાશ્રય માક્રામ્યની રચના કરી ગુજરાતના ચૌલુકયવશના ઇતિહાસમાં અમર કર્યાં. જેમાં તેઓએ સાલકી મૂલરાજથી લઈ, પોતાના સમકાલીન ભક્ત નરેશ્વર સિદ્ધરાજ જયસિ મતે પરમાત ફેમા પાલ ભૂરાલનો પ્રામાણિક પરિચય - કરાવ્યો, સંસ્કૃત ભાષના વિશેષ જ્ઞાન માટે ધાતુપારાયણુ વગેરે અનેક ગ્રંથની રચના કરી. સંસ્કૃત શબ્દાર્થ જ્ઞાન માટે અભિધાનચિંતામણિ નામમાળા, અનેકાય ગ્રહ, નિંઢું અને દેશી નામમાલા (પ્રાકૃત) જેવા અનેક કાશ!ની સરસ સુગમ રચના કરી. નામલ’ગાનુશાસન, ઈદાનુશાસન સાથે કાવ્યાનુશાસન જેવા અનેક ઉપારક ગ્રંથ શ્વેત્તુ વૃત્તિ સાથે રચી સાહિત્યસેવીઓ પર અસાધારણ ઉપકાર મ્યાં છે. જેમણે મહારાજા કુમારપાળની પ્રાથનાને ભ્રમમાં લઈવીતરાગસ્તત્ર, સ્વપત્ત વિવરણ સાથે અધ્યાત્મપનિષદ્ અપરનામવાળું યાગશાસ્ત્ર અને ખીજા અનેક ઉપચાગી ઋષ’ગભીર દ્વાત્રિ શિકાઓ, પ્રાણુમીમાંસા વગેરે સ ંસ્કૃત ગ્રંથા ચી ગૂજરાતનુ ગૌરવ વધાર્યું અને સમસ્ત પ્રજાજનાને ચિરસ્મરણીય અમૂલ્ય ભેટ શ્યાપી છે, એ જ મહારાજાની પ્રાથનાથી તેઓએ સંસ્કૃતમાં ચેન્ના ત્રિષષ્ઠિકાકાપુરુષરિત્ર માયામનું (૨૪ તીથ કરા, ૧૨ ચક્રવતી આ, ૯ વાસુદેવ, ૯ ખસઅેવા અને ટ્ર પ્રતિવાસુદેવના પુરુષોના ચરિત્રાનુ' ) શ્ર્લે-પ્રાણ ૭૨૦૦૦થી વધારે ગણાય છે, જેનું અંગ્રેજી ભાષાંતર અમેરિકન વિદુધી ડા,મિસ ટેક્ષન એમ, જ્હાનસન વર્ષોથી કરી રહી છે, જેમાંના ૩ ભાગે અહીંની આપણી સુપ્રસિદ્ધ ગાયકવાડ પ્રાચ્ય--પ્રથમાલા દ્વારા પ્રકાશમાં ભાવ્યા છે. = ૬૩ માં ગુજરાતના એ અહાન વિદ્વાન કલિકાલસર્વાંન હેમચંદ્રાચાયના પટ્ટને વિભૂષિત કરનાર તેમના સુચાગ્ય વિદ્વાન શિષ્ય મહાકવિ શ્રી રામચંદ્રસૂરિએ પણ ગુરુજી ના કાયની પૂતી કરીને ગુજરાતી સંસ્કૃત કવિત્વશકિતને દેદીપ્યમાન કરી દે; આજથી આસો વર્ષો પહેમાં ગૂજ રાતની સાહિત્ય-સમૃદ્ધિને વપલ્લવિત કરી છે, ગુજરાતતી પ્રાચીન રાજધાની પાટણુમાં મહારાજા કુમારપાળે કરાવેલા ‘મા!–વહાર’ નાકિત પાર્શ્વનાથ જૈનમંદિરનું જે સરસ . * તા.૨૪-૬-૪૪ શત્રે આલ ઇન્ડિયા રેડિયા, વડાદરા સ્ટેશનથી થયેલ પ્રવચન, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ વર્ણન તેમણે માર-વિહંતર-શતક કાવ્યદ્વારા ક્યું છે તે વાચી વિચારી અનેક વિદ્વજને તેમની કવિત્વશકિતના પ્રશંસક બન્યા છે. માલવાના મહારાજા મુંજની વિદ્વત-સભાના એક વિઠરત્ન ધનિક ધનંજયે નાટકેના ૧૦ પ્રકારે દર્શાવતા દશરૂપક નામના ગ્રંથની રય . કરી હતી. તેવા જ વિષયના સ્વરૂપને વિશિષ્ટ પદ્ધતિથી સમજાવનાર ૧૨ રૂપકેનું વિવેચન કરનાર ના થાપણુ જેવા સરસ ગ્રંથની અમૂલ્ય ભેટ ગુજરાત- આ વિશિષ્ટ વિદ્વાને આપી છે, જેમાં ઉદત કરેલાં ૪૦ જેટલાં અપ્રગટ ન ટકે-રૂપની શોધ વિદ્વાનોએ હજી કરવાની છે. આ નાટયદર્પણ ગ્રંથ ગાયકવાડ–પ્રાચ-ગ્રંથમાંથી , ૪૮ તરીકે વીશ વર્ષો પહેલાં પ્રષિદ્ધ થયેલ છે. ગુજરાતના આ મહાનું કવિ અને નાટકકાર રામચંદ્રસૂરિ સ્વાતંત્ર–પ્રેમી હતા, સ્વતંત્ર રચના કરનારા હતા. તેમણે પોતાની રચનાઓને સ્વતંત્ર, સ્વાતંત્ર્યપદથી અલંકૃત કરેલી છે. પ્રધશતકાર તરીકે તેમની પ્રસિદ્ધિ છે. પ્રચંધાતાનું હારે નવચંદ્રશ્ય, એવા ઉલેખે એમના સંબંધમાં મળે છે એમણે સંસ્કૃત પ્રાકૃત ભાષામય નાટક, પ્રકરણ આદિ અનેક રૂપકેની રચના કરી જણાય છે, જેમાંથી બહુ ડાં પ્રાપ્ત થયાં છે. એમણે રચેલ સત્યહરિશ્ચંદ્ર ઢક, કૌમુદી-મિત્રાણું પ્રકરણ, નિર્ભયભીમવ્યાગ વગેરે અન્યત્ર પ્રકટ થઈ ચૂક્યાં છે. તેમણે રચેલું રસમય નલીવલાલ નાટક, વૈદની રીતિથી વિશિષ્ટ પ્રાસાદિક રચનાવાળું છ અંકેથી અલંત છે, તે ગાયકવાડ-પ્રાગ્રંથમાલાના ચં. ૨૮ તરીકે બત મહારાજા થયાજીરાવના સુવર્ણ મહેત્સવ-મeગે પ્રકાશિત થયેલ છે. તેની સંસ્કૃત પ્રસ્તાવનામાં અમે એ મહાકવિ નાટકકાર: સંબંધમાં, અને એમની રચનાઓ વગેરે સંબંધમાં વિસ્તારથી વકતવ્ય કર્યું છે, અહિં એ નાટકમાંથી થોડી સંસ્કૃતિ પ્રસાદી પીરસવા ઈચ્છું છું ! તેને બીજા અંકમાં કવિએ કહેસહારા નલ રાજા આગળદમયંતીનું વર્ણન કરાવ્યું છે કે" काव्यं चेत् सरस किमर्थमृतं ? वक्त्रं कुरङ्गीदृशां, चेत् कन्दर्पविपाण्डुगण्डफलकं राकाशशाङ्केन किम् ? । स्वातव्यं यदि जीवितावधि मुधा स्वर्भूर्भुवो वैभवं, वैदर्भी यदि बद्धयौवनभरा प्रीत्या सरत्याऽपि किम् ॥" ભાવાર્થ-હે મહારાજા ! જે કાવ્ય સરસ હોય, તે પછી અમૃત શા માટે અમૃતની શી જરૂર છે ? અર્થાત સસ કાવ્ય એ જ અમૃત છે. અમૃતનું કાર્ય–પ્રોજન એથી સરે છે. તથા કામદેવથી વિશેષ ઉજજવળ બનેલ કપિલ (ગાલ)–પ્રદેશવાળું મૃગનયના-સુંદરીનું સુંદર મુખ હોય તે પછી પૂર્ણિમાના ચંદ્રની શી જરૂર છે ? જે કવિત (જીવન)-પર્યત સ્વાતંત્ર, (સવતંત) હોય, તે સ્વબ, મન્ય અને પાતાળનું–ત્રણે લોકનું વૈભવ(વિભુત્વ) કોકટ–નકામું છે અને જે ભરજોબનવંતી ઉભી (દમયંતી) પ્રાપ્ત થાય તે જતિ સાથે પ્રીતિનું મદેવની મનાતી પત્નીઓનું) શું પ્રોજન છે? અર્થાત તે બનેનું કાર્ય દમયંતી જ બજાવશે. આગળ વર્ણન કરતાં તે જણાવે છે કે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] મહાકવિ રામચંદ્રના નવવિલાસ નાટકમાંથી સંસ્કૃત પ્રસાદી [૨૩૭ " विश्वस्य श्रवणेन्द्रियं सफलतां नेतुं पुरा भारती, वाचां रूपभुपास्य निर्मितवती वास विदर्भक्षितौ। बद्धेष्येव नोन्द्रभीमतनयावेषं विधृत्याधुन, साफल्य नयनेन्द्रियं गमयितुं देवी स्मरस्य प्रिया॥" ભાવાર્થ–પહેલાં ભારતી દેવીએ વિશ્વની શ્રવણેન્દ્રિયને સફલ કરવા માટે વાણી (સરસ્વતી) ના રૂપની ઉપાસના કરીને વિદર્ભ દેશની ભૂમિમાં વાસ કર્યો હતો, એથી ઈષ્યવાળી થઈ હોય તેમ, કામદેવની પ્રિકા (તિ) દેવીએ વિશ્વની નયન ઇન્દ્રિયને (અખેને સફળ કરવા માટે મહારાજા ભીમની પુત્રી (દમયંતી) ને વેષ ધારણ કરીને હાલમાં વિદેશની ભૂમિમાં વાસ કર્યો જણાય છે. ત્રીજા અંકમાં રાજા અને વહંસના સંવાદ દ્વારા કવિએ ગીત-નાદ સંબંધમાં ઉચ્ચરાવ્યું છે કે " अजल्प्य जल्पामः किमपि किल पाषाणसुहृदां, सदा तेषां भूयाज्जगति पुरुषाणामजननिः । असारं संसार विदधति न सारं प्रति मुहुः, पिबन्तो ये सूक्तीरथ च कलगीतीमधुमुचः ॥" ભાવાર્થ –ન બોલવા ગ્ય-ન કહેવાય એવું પણ કંઈક અમે ખરેખર કહીએ છીએ કે–પાષાણ (પથ્થર) જેવા જડ હૃદયના તેવા પુરની ઉત્પતિ જગતમાં સર્વદા (કદાપિ ન હેન્ન થાઓ; કે જેઓ મધ ઝરતી સૂક્તિઓનું-કંદર ઉક્તિઓનું (સુભાષિતનું) અને મધુર ગીતિઓનું વારંવાર પાન કરતાં છતાં અસાર સંસારને સારરૂપ બનાવતા નથી. વિશેષમાં આગળ કહે છે કે“ન નીતરાત્રિમર્મજ્ઞ, ને તરવજ્ઞાશ્વ ચે अपौर-पशुदेश्येभ्यस्तेभ्यः पुम्भ्यो नमो नमः ॥" ભાવા–જેઓ ગીતાસ્ત્રના અમને જાણતા નથી, અને જે ઓ ખરેખર તના જાણુકાર નથી; તેવા નાગરિક, પશુ-પ્રાય પુરુષને દિરથી નમન છે ! નમન હો ! આગળ વધી કલહંસ કહે છે કે – મારતાં મર્મ-રિજ્ઞાનં, એવાં જીત--દાપિ નં. कुरङ्गेभ्योऽपि हीनेषु, मर्त्यत्वं तेषु वैशसम् ॥" ભાવાર્થ–મર્મનું પરિજ્ઞાન દૂર રહે, જેમને ગીત પ્રત્યે સ્પૃહા પણ ન હોય, તેવા કરગ (કરા) કરતાં પણ હીન મનુષ્યમાં મનુષ્યત્વે લજજાપ કિવા અનુયત ગણાય. પ્રથમ અંકમાં રાજ, હંસ, કાપાલક અને વિદૂષકના સંપા-પ્રવંગમાં વિદૂષક (મોપાધ્યાયની દરિદ્રતા જોઈ કાપાલિક તેને ઉપહાસ કરતા કહે છે કે તેનું મહેપ કાયાપણું તેની સંપત્તિથી પણ નિવેદિત થઈ જાય છે. તેના પ્રત્યુતરમાં રાજા સહજ હસીને કહે છે કે For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૨૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ ૧૪ “અ૮૫ સંપત્તિવાળા હેવું એ મહોપાધ્યાય ન હવામાં હેત નથી, કારણ કે વિદા.જવીઓ -વિદ્યાથી આજીવિકા ચલાવનારા-પ્રાયે અપ વેતનવાળા (ટૂંકા પગારવાળા) દેય છેઅદતના હિ પિયાગોનઃ પ્રાજ.' એના કાણુની ચર્ચા કરતાં આગળ કહે છે કે " देवी वाचमविक्रेयां विक्रीणीते धनेन यः । क्रुद्धव तस्मै मा मूल्यमत्यल्पमुपढौकयेत् ।।" • ભાવાર્થ – વેચવા એવી વાવીને જે ધનવડે વેચે છે, તેના પ્રત્યે જાણે. પાયમાન થયેલી હોય તેમ તે વાવી (શારદા) તેને અત્યંત અ૮૫ મૂલ્ય અપાવે છે. સાતમા અંકમાં દમયંતીને ફરી મેલાપ થયા પછી નલરાજા તેને ઉદ્દેશીને કહે છે કે જે તારા પ્રેમ વડે પણ પ્રસન્ન ન થાઉં તે હું સર્વથા ખરેખર ખલ-પ્રકૃતવાળે છું એમ ગણ, એ પ્રસંગમાં કવિએ ઉર્જન–સ્વભાવ સંબંધમાં કથન કર્યું છે કે "न प्रेम नौषधं नाज्ञा, न सेवा न गुणो न धीः । न कुलं न बलं ना श्रीर्दुर्जनस्य प्रशान्त( सत्त )ये" ભાવાર્થ-દુર્જનને પ્રશાંત કરવા માટે કે પ્રસન્ન કરવા માટે પ્રેમ, ઔષધ, આશા, સેવા, ગુણ, બુદ્ધિ, કુળ, બળ કે લક્ષ્મી એમનું કઈ પણ ઉપયોગી થતું નથી. અાગળ કહે છે કે___“छिन्नेषु रावणे तुष्टः, शम्भुर्दशसु भूर्धसु । शतेऽपि शिरसां छिन्ने, दुर्जनस्तु न तुष्यति ॥" ભાવાર્થ-દસ મસ્તકે કપાતાં રાવણ ઉપર શંભુ તુટ થયા; પરંતુ સો માથાં કપાવા છતાં પણ દુર્જન તુષ્ટ થતો નથી. નાટકના અંતમાં કવિએ યુકિતથી પિતાનું નામ સૂચવતું સ્વતંત્ર-પદથી અંકિત કરેલ આશીવાદાત્મક પદ્ય લહંસ દ્વારા નલરાજાને ઉદ્દેશી આવી રીતે ઉચારવ્યુિં છે – " दुरोदरकलङ्कतः कृतविराम चन्द्रोज्जवलाम् , अवाप्य निजसम्पदं पदमचिन्त्यशर्मश्रियः । यशोभिरनिशं दिशः कुमुदहासभासः सृजन् , મનાતાળ : સમા પ૨મત સ્વતસ્ત્રી માં ! ' ભાવાર્થ-જુગારના કલંકથી વિરામ કરનાર (કલંક-મુક્ત) ચંદ્ર જેવા હે રાગ ન ! અચિત્ય સુખ-લક્ષ્મીના સ્થાનરૂપ પિતાની ઉજજવલ સંપત્તિને પ્રાપ્ત કરીને, યશ વડે નિરંતર દિશાઓને કુમુદના હાસથી (ઉલાસથી) દેદીપ્યમાન કરતા છતા આપ હવે પછી ગણનાતીત વર્ષો સુધી સ્વતંત્ર થાઓ. તથાસ્તુ. ઓિલ ઈન્ડિયા રેડિયે, વડોરાના સૌજન્યથી] For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશનું શૌના વર્ષનું વિવા-રીર પ્રતીકાર જૈનધર્મની વિચિત્ર ઓળખાણ ૧૫૨ શ્રી કાલિકાચાર્ય ઉપર અઘટિત આપે ૧૯૩ અggia-u-રત્ર પર વધુ પ્રકાશઃ સુધાકર ૨૧૭ સયાજકીય ૧૪ મું વર્ષ અંક ૧ : ટાઈટલ-૨ જેન સંધ જાગ્રત બને તપસ્વિની જવલબહેન માટે પ્રાર્થના અંક ૬ : ટાઈટલ-૨ સાહિત્ય પૂ. આ. ઉદયપ્રભસરિવિરચિત આરભસિદ્ધિ : પૂ. મુ. મ. શ્રો. ધુધ વિજયજી : ૨ કુમારો વાંદરા બની ગયા છે. હાલાલ ર. કાપડિયા कनककुशलकी रचनाओं के संबंधमै कतिपय सूचनायें: श्रीअगरवंद नाहटाः २२ શબ્દોનું દિગ્દર્શન : પ્રા. હીરાલાલ ર. કાપડિયા શ્રી રિમંત્ર કલ્પ-સંદેહ (સમયના) પૂ. મુ. મ, શ્રી, ધુરંધરવિજયજી : ૫ જન્મખિસેય અને મહા રિલસ : છે. હીરાલાલ ૨. કાપડિયા મુ. શ્રી. સેમવિમલ છત લગ્નમાન (પોતિષ) : ૫, મુ. મ. શ્રો. રમણુિવિજયજી : ૭ ભાસ’ તરીકે નિમેષ કૃતિઓ : છે. હીરાલાલ ૨. સાપડિયા : ૭Y ઉપનિષદ્ અને રાઠા : પૂ. મુ. મ. શ્રી. દર્શનવિજયજી शब्दांक संबधी कतिपय सुचनाये: श्री अगरखवजी नाहटा कतिपय घपल और विवाहको नई उपलब्धि धमाल एवं फागु संभक कतिपय और रचनाओंकी उपलब्धि , अंक ६ टाईटल २ ચમપાષાણુ અને એના પર્યાયના ઉલ્લેખ : પ્રો. હીરાલાલ ? કાપડિયા : ૯૯ ચિત્રાવેલી, ચિત્રવલ્લી, ચિત્ર(6)ષતા અને ચિત્રકુંડલિt : , સિહરસ અને રસકૂપ : ૧૨૪ मदनयुद्धके रचयिता हेमकविका समयः श्री मगरवंदजी नाहटा अंक-टाईटलસિરસ અને રસકૂપ વધુ ઉલ્લેખે : પૂ. મુ. મ. શ્રી. રમણિકવિજયજી : ૧૪૬ કે પરણે? : છે. હરાલાલ ૨. કાપડિયા : ૧૫૫ તિગાલી ૫-ગ : પૂ. . મ, શ્રી. દર્શનવિજયજી રત્નકંબલ (કંબલરત્ન) તે શું? પ્રે, હીરાલાલ ૨. કાપડિયા : ૧૭ી કુતિયાવ [ સં. કુત્રિકા ૫ણ તથા કુરિજા૫] ) મહાકવિ રામચંદ્રના નાવિલાસ નાટકમાંથી સંસ્કૃત પ્રસાદી : પં. ભાલચંદ્ર ભ. ગાંધી : ૨૩૫ ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય દીયાણા, લોટાણા, નાંદીયા વગેરે તીર્થોની યાત્રા : પૂ. . મ, શ્રી. ન્યાયવિજયજીઃ ૯, ૪૨, ૭ શીસોદિયા ઓસવાલ : ૫. મુ. મ. શ્રી જ્ઞાનવિજયજી તપાળ પાછી (કુતુષારાતુar) घोपा के वस्त्र डा पाश्वजिनालयको प्राचीनता:श्री अगरच'दजी नाहटा : ४८ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ ] ' શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ ભટ્ટાર૭ શ્રોવિજયલક્ષ્મી સૂરિજી : 1. મુ. મ. શ્રી. દર્શનવજ જી : ૫૪ श्री जगच्च द्रत्रिका स. १२९५ का एक प्राचीन व्यवस्थापन श्री अगरचंदजी नाहटा ६५ શીસોદિયા ઓસવાલ સંબંધી વિશેષ જ્ઞાતવ્ય: પૂ. સુ. મ, શ્રી. જ્ઞાનવિજયજી અંક ૩-૪ ટાઈટલ ૭ 'કવિ શ્રી ભરવચંદ્રવિતિ શ્રી રાજનગર ટંકશાળ સ્થિત શ્રીશ્રેયાંસર્જિનમ દિ-પ્રતિષ્ઠા તવન પૂ. આ મ. શ્રી, વિજય પદ્મસુરિજી ઃ ૫, ૧૦૮ શ્રીજીરાવવા તીર્થ: પૂ. મુ. મ. શ્રો, ન્યાયવિજયજી : ૧૨, ૧૫૯, ૧૪૯, ૨૧૨, ૨૨૬ શેઠ શાંતિદાસ મનિઆ : પૂ. મુ. મ. શ્રી દર્શનવિજયજી : અંક ૭ : ટાઈટલ-રે થાપતીયસંઘને પરિચય : : ૧૮૨ ગિરનાર ઉપરના જિનમંદિરો અંગેના સમાધાનનું કરારનામું (દસ્તાવેજ) : ૧૯૪ ચરિત્ર, કથા, વર્ણન, ઉપદેશ, પ્રકીર્ણ - ગુરુશિખરની પગથી પર : શ્રી. મેહનલાલ દીપચંદ ચે કસી : ૧૮, ૪૦ કર, ૯૫, ૧૧૭ द्रष्यका सदुपयोग करने का स्थान श्री मरुधरस्थ दीयाणाजी तीर्थ : २३ १८ वर्ण संबंधी और एक पद्य :श्री मगरचंदजी नाहटा अंक २ टाइटल-६ પરમયિ શ્રી. નવપદજી : પૂ આ મ. શ્રી. વિજયજંબુસૂરીશ્વરજી L; ૧૨૮ ભગવાન મહાવીર સ્વામી : પૂ. . મ. સી. ન્યાયવિજથજી સંસારનું પ્રથમ ધર્મચક્ર (વાર્તા) : સુધ કર : ૧૪૮ પ્રશ્નોત્તર-કિરથાવલી : પૂ. આ. ભ. શ્રી. વિજયપત્રસુરિજી ઃ ૧૭૩, ૨૦૮ (ચાલુ) રામજી ગારિયાની ઉદારતા (વાત) : સુધાકર અંક ૧• : ટાઇટલ-૨ મહામંત્રી શાહ (વાત) રતુતિ, સ્તવ, સ્તવન, સજ્જાય બાદિ મ. શ્રી, યશવિજયજી વિરચિત અંક માં પ્રસિદ્ધ રતવઃ પૂ.મુ.મ, શ્રી શિવાનંદવિજયજી: ૧ શ્રી હેમવિમલસરિ વિરચિત પ્રભુ માઝાવિનતી : પૂ. મુ. મ શ્રી. રમણિકવિજયજી : ૧ શ્રી ભાનુમેરુકૃત ચંદનબાલા-ગીન = , અંક : ટાઇટલ-૨ वैराग्यरंगकुलकमू: पु. मु म श्री कांतिविजयजी શ્રીધૂલિભદ્ર-ગીત : પૂ. મુ. મ. શ્રી. રમણિકવિજયજી અંક ૩-૪ : ગઈલ-૨ શ્રીસારવિરચિત પાર્શ્વનાથપત્ર : મુ. રંગવિજયજી વિરચિ ગેડી Áનાસ્તવન - પૂ. . મ. શ્રી. જયંતવિજયજી : ૭૩ જ્ઞાતિ જનોનારતવET. Y. . જિવાયો ૨૭ શ્રીરાજરિચિત નેમિનાથ-નાગ : ૫. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી ૧૧૪ पं. श्री. कल्याणकुशलकृत श्रीवीरस्तोत्रमः पू. मु. म. श्री. रमणिकविजयजी : १२१ શ્રી ગેડી પાર્શ્વનાથ-સ્તવન : રવ. પૂ. મુ. મ. શ્ર. જન'તવિજયજી : ૧૪૫ श्रीजोरापल्ली पाश्वनाथ-स्तव: पू, मु. म. श्री. रमणिकविजयजी શ્રી. સેમસુંદરસૂરિ સેવક જિનવિકૃત સત્તાવીસ ભવનું શ્રી મહાવીર સ્વામી-સ્તવન : ૫. મુ. મ. શ્રી. કંચનવિજયજીઃ ૧૭૭ શ્રીહીરવિજયસૂરિજીની સજઝાય : પૂ. મુ. મ. શ્રી, ચંદ્રપ્રભવિજયજી : ૨૧૬ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ પૂ. મુ. મ. શ્રીકશનવિજયજીના સદુપદેશથી અમદાવાદમાંથી નીચે મુજબ મદદ મળી છે?— ૫૧) ગ્રે, સાંકળચંદ મફતલાલ શાહ. જીવાભાઈ ચુનીલાલ ઢાકાવાસા' મનુભાઈ જેસીગભાઈ કાલીદાસ ચન્દ્રીત છોટાલાલ ગાંધી વકીલ ( પાંચવર્ષ માટે) મગનલાલ નરસીદાચ વારા | રવચંદભાઈ કેવળદાશ્વ મણિલાલ જેઠાલાષ | રતિલાલ ભીખાભાઇ શ્રીમતી કમલાબેન નંદુભાઈ જિદાર શેઠ નગીનદાસ મગનલાલ અરુણચન્દ્ર શાંતિલાલ શ્રીમતી મહાલક્ષ્મીબેન કથાણુભાઈ ઝવેરી મુંબઈ ૧૧). શેઠ સુધાકરભાઈ મનસુખરામ ૧૧] » રતિલાલ માણેકલાલ તેલી શ્રીમતી જસુબેન રમણુલોલ ફ્રજદાર શેઠ રતીલાય નગીનદાસ મોદી શ્રી મતી ભીબેન ધીરજભાઈ શાફ ૧] શેઠ લાલભાઈ ભીખાલાલ શાહ, શ્રીમતી શાન્તાએન શાહ શ: લાલભાઈ એ આલાલ ચીમનલાલ વાડીલાલ કસુ મગર ઠફ્રિારભાઈ જેસીગભેાઈ કેશવલાલ વાડીલાલ વાલભાઈ હીરાચંદ ૨૦૧ પૂ. આ. ભ. શ્રી વિજલાવણ્યસૂરિજીના સદુપદેશથી શ્રીહરજી જૈનશાલા, જામનગર ૧૧) ૫. આ, મ. શ્રી. વિજયકુમુદસૂરિજીના સદુપદેશથ શ્રી ખેરવા જૈન પાઠશાળા (ખેરવા ) ( પાંચમા વર્ષના) ૧૧) ૪, ૫ મ. શ્રી કલ્યાણુવિજયજીના સદુ પદેશથી શ્રી જેનસ'ધ, જાલર. (મારવાડ ) ૧૦૧ પૂ. મુ મ. શ્રી કંચનવિજયજીના સદુપદેશથી શ્રી જૈન સંધ શાન્તિનગર સોસાયટી (અમદાવાદ) ૧૦) પૂ. બા. મ. શ્રી વિજયકુમુદસૂરિજીના સદુપદેશથી શ્રી જૈન સંધ, કઢી ૧૦) પૂ. ૫, મ. પ્રવિણુવિજયજીના સદુપદેશથી શ્રી જૈન સંધ. સાંગલી (મહારાષ્ટ્ર ) ૧૦) પૂ. આ. ૫. શ્રી કીતિ સાગરસુ જીના સદુપદેશથી શ્રી જૈન સંધ, પાદરા ૫ પૂ. ૫. મ, શ્રી ભક્તિવિજયજી ના સ્રદુ પદેશથી શ્રી જૈન સંધ રાધે ૩ શ્રી જૈનસ'ધ, લાંધણ જ ! આ બધા પૂજ્ય મુનિ મહારાજે, સંસ્થા અને સદ્દગૃહસ્થાનો અમે આભાર માનીએ છીએ, અને ખી જ ગામેતના સંધાને પોતાના તરફથી મદદ મોકલી આપવા વિનવીએ છીએ. વ્યo می فی می For Private And Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalpa Saitya Prelreshe. Regd. No, B. 38o1 મી જૈન સતા પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકારના ત્રણ વિશેષાંક્ષ (1) શ્રી મહાવીર નિર્વાણ વિરોષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમુહ H મૂલ છ આના (ટપાલખયને એક ગાને વધુ). (1) પાસવી અંક ભગવાન મહાવીરસવામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઇતિહાસને લાગતા લેખાથી ચામૃહ સચિત્ર અંક: મૂલ સવા રૂપિયા, (0) કમાંક 100 ? વિક્રમ-વિશેષાંક .. સમાઢ વિક્રમાદિત્ય સંબ0 શતિહાસિક બિનબિન લેગાથી શાકૃત 240 પાનનિ દળદારૂ સચિત્ર અંt : ભૂલ કાઢ પૂપિયે. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ'કો [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપેના છવાબ હૈાથી સમૃદ્ધ અંકમૂલ્ય ચાર આના. [2] કમકિ 45-4. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સ અધી અનેક લેખેથી સમૃદ્ધ અ*: મૂલ્ય ત્રણ આના ક્રાચી તથા પાકી ફાઈલ શ્રી રન સત ગણાશ'ની ત્રીજા, પચિમા, મામા, દશામાં, અગિયારમા બારમા તથા તેમા વર્ષની કાચી તથા પાણી ફાઇલ તૈયાર છે મહા રેલાનું' કાચીના બે રૂપિયા પાકીના અઢી રૂપિયા શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, સુદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય મીટીગ પર મલમાસ ક્રોસરાક, છે. બા. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. મકાચકા ગીગના પાળદાસ શાહ, જૈનમ સત્યપ્રકાશ સમિતિ મર્યાલય, અશિંગભાઈની વાડી, ઘીકાંટા . For Private And Personal Use Only