SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાકવિ રામચંદ્રના નાવિલાસ નાટકમાંથી સંસ્કૃત પ્રસાદી* [લે. ૫ લાલચંદ્ર ભગવાન્ ગાન્ધી, વડાદરા ] માયાય શ્રી. હેમચંદ્રનુ નામ ગુજરાતમાં જ નહિ, જગતના વિદ્ભૂત-સમાજમાં સુપ્રસિદ્ધ છે, જેમણે ગુરેશ્વર સિદ્ધરાજ જયસિંહની અભ્યર્થનાથી ‘સિદ્ધહેમચંદ્ર’ નામથી વિખ્યાત શબ્દાનુશાસનની, સ્વાત્ત લઘુ-બુટ્ટીઓ સાથે। સાથ સુંદર રચના કરી. અષ્ટાયામીમાં છ અધ્યાય સસ્કૃત વ્યાકરણુ માટે તથા ૮મે અધ્યાય પ્રાકૃત, માગધી, શૌસેની, પૈશાચી અને અપભ્રંશ ભાષાતા પરજ્ઞાત માટે રચી જિજ્ઞાસુ અભ્યાસી સમાજ પર મહાન ઉપક ૨ કર્યાં છે. એ નનને કિત્ર કરાવવા સસ્કૃત, પ્રાકૃત યાશ્રય માક્રામ્યની રચના કરી ગુજરાતના ચૌલુકયવશના ઇતિહાસમાં અમર કર્યાં. જેમાં તેઓએ સાલકી મૂલરાજથી લઈ, પોતાના સમકાલીન ભક્ત નરેશ્વર સિદ્ધરાજ જયસિ મતે પરમાત ફેમા પાલ ભૂરાલનો પ્રામાણિક પરિચય - કરાવ્યો, સંસ્કૃત ભાષના વિશેષ જ્ઞાન માટે ધાતુપારાયણુ વગેરે અનેક ગ્રંથની રચના કરી. સંસ્કૃત શબ્દાર્થ જ્ઞાન માટે અભિધાનચિંતામણિ નામમાળા, અનેકાય ગ્રહ, નિંઢું અને દેશી નામમાલા (પ્રાકૃત) જેવા અનેક કાશ!ની સરસ સુગમ રચના કરી. નામલ’ગાનુશાસન, ઈદાનુશાસન સાથે કાવ્યાનુશાસન જેવા અનેક ઉપારક ગ્રંથ શ્વેત્તુ વૃત્તિ સાથે રચી સાહિત્યસેવીઓ પર અસાધારણ ઉપકાર મ્યાં છે. જેમણે મહારાજા કુમારપાળની પ્રાથનાને ભ્રમમાં લઈવીતરાગસ્તત્ર, સ્વપત્ત વિવરણ સાથે અધ્યાત્મપનિષદ્ અપરનામવાળું યાગશાસ્ત્ર અને ખીજા અનેક ઉપચાગી ઋષ’ગભીર દ્વાત્રિ શિકાઓ, પ્રાણુમીમાંસા વગેરે સ ંસ્કૃત ગ્રંથા ચી ગૂજરાતનુ ગૌરવ વધાર્યું અને સમસ્ત પ્રજાજનાને ચિરસ્મરણીય અમૂલ્ય ભેટ શ્યાપી છે, એ જ મહારાજાની પ્રાથનાથી તેઓએ સંસ્કૃતમાં ચેન્ના ત્રિષષ્ઠિકાકાપુરુષરિત્ર માયામનું (૨૪ તીથ કરા, ૧૨ ચક્રવતી આ, ૯ વાસુદેવ, ૯ ખસઅેવા અને ટ્ર પ્રતિવાસુદેવના પુરુષોના ચરિત્રાનુ' ) શ્ર્લે-પ્રાણ ૭૨૦૦૦થી વધારે ગણાય છે, જેનું અંગ્રેજી ભાષાંતર અમેરિકન વિદુધી ડા,મિસ ટેક્ષન એમ, જ્હાનસન વર્ષોથી કરી રહી છે, જેમાંના ૩ ભાગે અહીંની આપણી સુપ્રસિદ્ધ ગાયકવાડ પ્રાચ્ય--પ્રથમાલા દ્વારા પ્રકાશમાં ભાવ્યા છે. = ૬૩ માં ગુજરાતના એ અહાન વિદ્વાન કલિકાલસર્વાંન હેમચંદ્રાચાયના પટ્ટને વિભૂષિત કરનાર તેમના સુચાગ્ય વિદ્વાન શિષ્ય મહાકવિ શ્રી રામચંદ્રસૂરિએ પણ ગુરુજી ના કાયની પૂતી કરીને ગુજરાતી સંસ્કૃત કવિત્વશકિતને દેદીપ્યમાન કરી દે; આજથી આસો વર્ષો પહેમાં ગૂજ રાતની સાહિત્ય-સમૃદ્ધિને વપલ્લવિત કરી છે, ગુજરાતતી પ્રાચીન રાજધાની પાટણુમાં મહારાજા કુમારપાળે કરાવેલા ‘મા!–વહાર’ નાકિત પાર્શ્વનાથ જૈનમંદિરનું જે સરસ . * તા.૨૪-૬-૪૪ શત્રે આલ ઇન્ડિયા રેડિયા, વડાદરા સ્ટેશનથી થયેલ પ્રવચન, For Private And Personal Use Only
SR No.521656
Book TitleJain_Satyaprakash 1949 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy