________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાસ
( વર્ષે ૧૪
થાય છૅ, આપની ઉપાસક જંગલમાં-ધાતિધાર અરણ્યમાં, અને સમુદ્રમાં પદ્ધનિર્ભેિ જાય છે. બુદ્ધિહીન મનુષ્ય બુદ્ધિપ્રભાવથી વિભૂષિત થાય છે. કક્ષાના ભંડાર બને છે. છેલ્લા શ્લાકમાં ભક્તિભર બની જાવે છે કે
"
" एवं पन्नगराजराजितपदं पद्मावतीपूजितं, जीरा पल्लिपुरीपुरन्दर महं पापच्छेिदेऽस्तग्रहम् । संस्तुत्योदयधर्मभासनपरं श्रीपार्श्वतीर्थङ्करं,
नाथे नाथमिदं तदंघ्रियुगले चेतो ममालीयताम् ॥ ,,
નાગરાજથી વિભૂષિત પગાળા, પદ્માવતીથી પૂજિત, જીરાવલા નગરના જીં, પાપના નાશ કરવામાં સૂર્યસમાન, ઉદ્યધર્માંને શોભાવવામાં—પ્રકાશમાન કરવામાં તત્પર, એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરીને હું નાથ! તમારા ચરણકમળમાં મારું મન લીન થાઓ.
(૪) ત્યાર પછી ), શ્રી મહેદ્રસૂરિજીવિરચિત શ્રી અરિકાપહીતીર્થાંશ ાર શ્રી પાર્શ્વનાથ સ્તવનમ્ આવે છે. આ સ્તોત્રના પ્રથમ શ્લોક આ પ્રમાણે છેઃ
-
प्रभु जीरिकापल्लोवल्ली वसन्तं लसद्देहभासेन्द्रनीलं हसन्तम् ।
मनः कल्पितानल्पदानैकदक्षं जिन पार्श्वमीडे कलौ कल्पवृक्षम् ॥ १ ॥
જીરાપથીરૂપ વલ્લીમાં રહેતા, ૪૬નીકની શાભાને પણ હસતા, મનેહર દેહવાળા,
મનોવાંછિત ધણું દાન આપવામાં કુશલ, ક્રિયુગમાં ૪૯પવૃક્ષ સમાન એવા પ્રભું . શ્રી પાર્શ્વનાથ જિનને હું નમું છુ.- સ્તવું છું.
પછી બીજા ક્લાકમાં સ્ત્રર મહાત્મા પોતાની લઘુતા ઋતાવતાં કહે છે કે ‘રત્નભૂત અમૃતસરી વાણું'વાળા એવા પાડતા કર્યા અને અપ બુદ્ધિવાળા હું કર્યા પરંતુ હું પ્રભુ ! આપના ઉપરની મારી લાંકે, મૌન મુકાવી દે છે. વળી આગળ ગ્રંથકાર કહે છે કે હે પ્રભુ ! મિથ્યાત્વરૂપ માતંગના સ્પર્શથી આ બુદ્ધિ ભૂષણુ અને દૂષણમાં મત્સ્ય ખની ઇ હતી, પરન્તુ હું પ્રભુ! આપના નામના ધ્યાનરૂપી તીથમાં સ્નાન કરવાથી તે શુષ્ક બની છે, શમ્મુ થઈ છે અને સતીની સમાન શાલનીય થઈ છે. ત્યાર પછીના શ્લેકામાં જિનગુણુમહિમા,
૩ આ આચાય વ 'ચલગચ્છના છે, તે અચલગચ્છના ૫૬મા પર અને સુપ્રસિદ્ધ થ્યા. શ્રીમેરુતુ ગાથાયછના ગુરુ થાય છે, એમને જન્મ સ. ૧૭૬૨માં વડગામમાં થયા હતા. જ્ઞાતિએ એસવાલ, પિતાજી શેઠઆશા શાહ, માત્તાનુ` ામ જીવષ્ણુદ્દે, વિજાપુરમાં ૧૩૭૫માં દીક્ષા, નામ મહેન્દ્રપ્રભ, ૧૩૯૩માં આચાર્ય પદવી અણુદ્ધીષપાટઝુમાં, ૧૩૯૮માં સ્થંભતીય માં ગચ્છનાયક પદ; એકાશી વાતુ આયુષ્ય ભોગવી ૧૪૪૪માં ૨-ગમન. આ આચાય વન માસા સુદ્ધિ આઠમને દિવસે મધ્યરાત્રીએ કાઉસગ્ગ હતા ત્યારે ભયંકર કાળા નાગ કરડયા હતા. પરંતુ માત્રબળે તેનું ઝેર ઉપક્ષ' હતું. ઍમણે દીક્ષિત કરેલા જીવનનુંગસૂરિજી, અને મેરુનું ગાથાજી વગેરે મહુ ન્ દ્દિન અને પ્રભાવક હતા, તેમણે અનેક ગ્રા બનાવ્યા છે. રાજામહારાજાઓને પ્રતિાવી શાસનપ્રભાવના પશુ રી છે,
For Private And Personal Use Only