SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] શ્રી જીરાવલા તીથ અગિયામા ગ્લાસમાં ભકતજન ભકિતભરી વાણીથો સ્ત્રવતાં વર્તે છે કે હવે આપની કરુણાભરી એક દૃષ્ટિ નાંખા, આ સેક ઉપર અમીનજર કરે ! [ ૨૨૯ હે નાથ ! આપની અમી નજર થત' મારાં તા માં કાર્યાં સિ જ છે. ઇઃ મહારાજ જેવા પણ આપને નમે છે માટે હવે આપની કરુણાનજર કરવામાં ઉપેક્ષા કરવા જેવું નથી. મત આપની શકિત તા એવી છે કે દેવા અને ફેવો સુદ્ધાં આપના ચરણે રહે છે. હવે આપ મારા ઉપર કરુજ્જુનજર કા તા મારી સ્વાર્થસિદ્ધ આપેઆપ થઈ જાય. ત્રકાર સ્તવતથે છેકે બારમા ગ્લાયમાં 1 આ તે શુ' કપ વૃક્ષ છે, કામધેનુ છે, કામટ છે, ચિંતામણિ છે કે ધન્વંતરી છે? આ બધા તે શું આપવાનાં છે પરંતુ હે પાર્શ્વનાથ ભગવાન ! વામાન ! આપની પ્રસન્ન દૃષ્ટિ પડતાં લીલા લહેર છે, સવ કાયની સિદ્ધિ જ છે. ક વૃક્ષ, રામધેનુ, કામલઢ, ચિંતામણિ કે ધન્વંતરી જે નથી આપી શક્યાં તે ધુ' ભગવતની દૃષ્ટિ આપે છે. અન્તમાં આ. શ્રી લક્ષ્મીન્નાગરસૂરિજી મહારાજ સ્તોત્રકાર છે છે કે " धीरा जीरा उल्लीवर पुरी सार हांगारभूतं, ये श्रीपार्श्वप्रभुमभिनवप्रतिभाजः स्तुवन्ति । दुःस्थावस्था खलु विफलतां याति तेषामशेषाः, समधन्ते हृदयदयिता एव लक्ष्मीवि शेषाः ॥ ' ભાવાર્થ-જીરાપલ્લી નગરત: શૃંગારભૂત શ્રી પાર્શ્વનાથ ભગવંતને સુ ંદર પ્રોતીવાળા, જે ધીર પુરુષો વે છે, તેમનાં દુઃખેા જાય છે અને સમસ્ત સુખ મલે છે, સક્ષ્મી તેમની હૃદયવલ્લભા થાય છે. (બીજ રીતે તે લક્ષ્મીકાગર નામ મુચવ્યુ છે. ) (૩) આ પછી શ્રી રયત્રમણિ પ્રીત શ્રી છાપલ્લીપાશ્વનાથસ્તવનમ'' શ્યાા છે. એમાં ૫૨ શ્લોક છે. તેના પહેલા શ્ર્લોક આ પ્રમાણે છેઃ— सुधाशनक्ष्माधरधीर ! जीरिकापुरी पुरन्ध्रीमृगनाभिपुण्डिक । अयं जनः पार्श्वविभो ! विभावरीविभुप्रभान् भासयते भवङ्गुणान् ॥ १ ॥ ખીન્ન લેકમાં વિદ્વાન કવિરાજે પોતાની લઘુતા ધર્માંધતાં ત્ય’સુધી કહ્યું કે, આપની સ્તુતિ કરત્રાને સમ। દેવ દાનવ પણુ પ્રમથ નથી તે। માર જેવાનું શું મા? બાકીના શ્રેષ્ઠમાં ગ્રંથકારે સુ ંદર રીતે તીથૅ શના મહિમા, શકિત, પ્રભાવ અને ચમ કારાના ઉલ્લેખ કરી શું છે કે—આ બો છરાલાજીના ભકતના રંગ, શાક, ભય, ઋષિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે અને ભકતાને સર્વ ઋદ્ધિ સિદ્ધિ, લાભ અને સુખ પ્રાપ્ત For Private And Personal Use Only ૨ ઉદ્દયધ ગણિ-બુદ્ધત્તપાગચ્છીય શ્રી રત્નાકરસૂ છે, તેમની પરમ્પરામાં સમુદ્ર કરિ શ્રી અભયગ્નિ દ્રસૂરિ, તેમના પછી યતિસકસૂરિ, રત્નસિરિજીના શિષ્ય હતા, પાદરમી સદ્દાના ઉત્તરા અને સેળની સ્ક્રોના પૂર્વી માં તે! વિદ્યમાન હતા, તેમણે ૧૫૦૭ માં જાયપ્રકાશતિકની રચના કરેલી છે. આ સિવાય દ્રષ્ટિ શાકમળબંધ સબમત્રિદશ' શ્તોત્ર, મહાવીશ્તોત્ર, આફ્રિજિનક વ્યસ્તત, ચિત્રકાવ્ય તથા જીરાલી સ્તોત્ર વગેરે બાવ્યાં છે. એ તે વિશેષ પરિચય નથી મલતા,
SR No.521656
Book TitleJain_Satyaprakash 1949 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy