SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૪ " कुत्ति पुढवीय समा, जं विज्जति तत्थ चेदणमचेयं । गहणुवभोगे य खमेयं, न त तहिं आवणे नत्थि ॥ ४२१४ ॥" કહેવાનો મતલબ એ છે કે કુ એટલે પૃથ્વી. એનું ત્રિક તે “કુત્રિક અથત સ્વર્ગ સત્ય અને પાતાળ એ ત્રણ પૃથ્વી. તેની “આપણે એટલે દુકાન તે કુત્રિકા૫ણું'. આ ત્રણ પૃથ્વીમાં જે સચેતન કે અચેતન પદાર્થ લેકેના ગ્રહણ કે ઉપભોગને વેગ્ય છે, તે આ દુકાનમાં-હાટમાં નથી એમ નથી. મૂલ્ય- કમ્પના ભાસની કર૧પમી ગાથા ત્રણ પ્રકારનાં મૂલ્યની સમજણ આપતાં કહે છે કે પ્રાકૃત જનની-રાધારણ સ્થિતિને માણસેની ઉપાધિ કુત્રિકા પબુમાંથી પાંચ (રૂપિયે) મળે, દ િવગેરેની અ લ , શેક અને સાઈ વાહ વગેરેને એ ઉપવા માટે હજાર (રૂપિયા આપવા પડે અને ઉત્તમ પુરુષને - કવન, માંડલિક વગેરેએ ઉપધિના લાખ (રૂપિયા) બેસે. આ સંબંધમાં આના ટીકાકાર ક્ષેમકીર્તિસૂરિ કહે છે કે આ મૂાય તે જઘન્યથી છે. ઉત્કર્ષથી તો આ ત્રણે પ્રકારનું મન માટેનાં મૂલ્ય અનિયત છે. અહીં પાંચ એ જધન્ય છે, હજાર એ મધ્યમ છે અને લ. એ ઉત્કૃષ્ટ છે. આમ મૂલ્યમાં ફરક કેમ છે એનો ઉત્તર આની પછીની (૪૨૧૬મી) ગાથામાં એમ અપાયો છે કે જેમ વેચનારની અકકલ પ્રમાણે રત્નનું મૂલ્ય હોય છે તેમ ગ્રાહક (રાક) ને અનુલક્ષીને કુત્રિકાપશુની વસ્તુનું મૂલ્ય રહે છે એટલે એ અનિયત છે. ઉપર જે પચ, હજાર અને લાખ (રૂપિયા) ની વાત કરી છે તે જાન્યથી છે. કેઈન ઈચ્છા હોય તે ઠેરવેલા મૂલ્ય કરતાં એ વધારે આપે; એમાં કોઈ બાધ નડતા નથી. લેકામાં પણ એ વાત સિદ્ધ છે કે શ્રમણના ભાંડનું મૂલ્ય પાંચ (રૂપિયા) છે. રૂપિયાના સંબંધમાં ટીકાકાર કહે છે કે જે દેશમાં જે નાણું (અં. નાણક) વ્યવહારમાં હોય તે પ્રમાણે રૂપિયા (સં. રૂપક) સમજ. કુત્રિકાપણની ઉત્પત્તિ શાથી? –કુત્રિકાપણની ઉત્પત્તિ શાને આભારી છે એ પ્રસ્તને ઉત્તર કપના ભાસ (ગ. ૪૨૧૮) માં અપાયો છે. જેમ લેકેને આશ્ચર્યરૂપ એવી મહાનિધિઓ ચકવર્તીનું પ્રાતિહાય કરે છે-તેમને ઇચ્છિત વસ્તુઓ પૂરી પાડે છે તેમ પૂર્વભવના ભવાંતરની મિત્રતાવાળા દેવ (પુણ્યશાળા) મનુષ્યોને માટે એમની ઈચ્છિત વસ્તુ હાજર કરે છે. કુત્રિકાપણે ક્યાં કયાં હતાં–૫ના ભાસ (ગા, ૪૨૧૯)માં કહ્યું છે કે ઉજેણ” અને “રાજગૃહમાં કુત્રિકા પણ હતાં. તસલી” નગરના નિવાસી (વણ) ત્રાષિપાલ નામના (વાનભંતર) ને ઉજેણુના કુત્રિકાપણુમાંથી ખરીદી પિતાની બુદ્ધિના બળ વડે એની આરાધના કરી હતી એથી એણે “પિતા” (ઋષિતળાવ) કરી આપ્યું. એવી રીતે રાજગૃહમાં એણકના રાજય દરમ્યાન શાવિ દીક્ષા લીધી તે વેળા એમને માટેનું ઉપકરણ લાખ (રૂપિયે) ખરી યું હતું. ૪૨૨મી ગાથામાં કણા પ્રમાણે (૩) ઘ્રોત જા (અવંતિ પર) રાજ્ય કરતો. હતા તે વેળા ઉજણમાં નવ કુત્તિકા પણ હતાં. ભરુચ વણિકને ભૂત હવા વિષે શં For Private And Personal Use Only
SR No.521656
Book TitleJain_Satyaprakash 1949 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy