________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ] મહાકવિ રામચંદ્રના નવવિલાસ નાટકમાંથી સંસ્કૃત પ્રસાદી [૨૩૭
" विश्वस्य श्रवणेन्द्रियं सफलतां नेतुं पुरा भारती, वाचां रूपभुपास्य निर्मितवती वास विदर्भक्षितौ। बद्धेष्येव नोन्द्रभीमतनयावेषं विधृत्याधुन,
साफल्य नयनेन्द्रियं गमयितुं देवी स्मरस्य प्रिया॥" ભાવાર્થ–પહેલાં ભારતી દેવીએ વિશ્વની શ્રવણેન્દ્રિયને સફલ કરવા માટે વાણી (સરસ્વતી) ના રૂપની ઉપાસના કરીને વિદર્ભ દેશની ભૂમિમાં વાસ કર્યો હતો, એથી ઈષ્યવાળી થઈ હોય તેમ, કામદેવની પ્રિકા (તિ) દેવીએ વિશ્વની નયન ઇન્દ્રિયને (અખેને સફળ કરવા માટે મહારાજા ભીમની પુત્રી (દમયંતી) ને વેષ ધારણ કરીને હાલમાં વિદેશની ભૂમિમાં વાસ કર્યો જણાય છે.
ત્રીજા અંકમાં રાજા અને વહંસના સંવાદ દ્વારા કવિએ ગીત-નાદ સંબંધમાં ઉચ્ચરાવ્યું છે કે
" अजल्प्य जल्पामः किमपि किल पाषाणसुहृदां, सदा तेषां भूयाज्जगति पुरुषाणामजननिः । असारं संसार विदधति न सारं प्रति मुहुः,
पिबन्तो ये सूक्तीरथ च कलगीतीमधुमुचः ॥" ભાવાર્થ –ન બોલવા ગ્ય-ન કહેવાય એવું પણ કંઈક અમે ખરેખર કહીએ છીએ કે–પાષાણ (પથ્થર) જેવા જડ હૃદયના તેવા પુરની ઉત્પતિ જગતમાં સર્વદા (કદાપિ ન હેન્ન થાઓ; કે જેઓ મધ ઝરતી સૂક્તિઓનું-કંદર ઉક્તિઓનું (સુભાષિતનું) અને મધુર ગીતિઓનું વારંવાર પાન કરતાં છતાં અસાર સંસારને સારરૂપ બનાવતા નથી. વિશેષમાં આગળ કહે છે કે“ન નીતરાત્રિમર્મજ્ઞ, ને તરવજ્ઞાશ્વ ચે
अपौर-पशुदेश्येभ्यस्तेभ्यः पुम्भ्यो नमो नमः ॥" ભાવા–જેઓ ગીતાસ્ત્રના અમને જાણતા નથી, અને જે ઓ ખરેખર તના જાણુકાર નથી; તેવા નાગરિક, પશુ-પ્રાય પુરુષને દિરથી નમન છે ! નમન હો ! આગળ વધી કલહંસ કહે છે કે –
મારતાં મર્મ-રિજ્ઞાનં, એવાં જીત--દાપિ નં.
कुरङ्गेभ्योऽपि हीनेषु, मर्त्यत्वं तेषु वैशसम् ॥" ભાવાર્થ–મર્મનું પરિજ્ઞાન દૂર રહે, જેમને ગીત પ્રત્યે સ્પૃહા પણ ન હોય, તેવા કરગ (કરા) કરતાં પણ હીન મનુષ્યમાં મનુષ્યત્વે લજજાપ કિવા અનુયત ગણાય.
પ્રથમ અંકમાં રાજ, હંસ, કાપાલક અને વિદૂષકના સંપા-પ્રવંગમાં વિદૂષક (મોપાધ્યાયની દરિદ્રતા જોઈ કાપાલિક તેને ઉપહાસ કરતા કહે છે કે તેનું મહેપ કાયાપણું તેની સંપત્તિથી પણ નિવેદિત થઈ જાય છે. તેના પ્રત્યુતરમાં રાજા સહજ હસીને કહે છે કે
For Private And Personal Use Only