________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જીરાવલા તીર્થ
લેખ—પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) [માંક ૧૬૩ થી શરૂ ઃ ગતાંકથી ચાલુઃ આ અંકે સંપૂર્ણ ]
શ્રી જીરાવલા પાર્શ્વનાથનાં કેટલાંક સ્તોત્ર આપણે ગતમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીના મંદિરમાંના ઉપલબ્ધ શિલાલેખ જોયા. આ અંકમાં શ્રી જીરાવલી પાર્શ્વનાથજી, સંબંધી ઉપલબ્ધ કેટલાક તેને ટૂંક પરિચય આપું છું, જેથી વાચકને ખાતરી થશે કે આ તીર્થો કેટલા પ્રાચી1 કાળથી ચમત્કારિક અને પ્રભાવિક મનાતું હતું. આ સ્તોત્રો “મંત્રાધિરાજચિંતામણિ”- જેના તેત્ર સંદેહ ભાગ બીજામાંથી પ્રાપ્ત થયાં છે. આ પુસ્તક શ્રી. સારાભાઈ મણીલાલ નવાબે વિ. સં ૧૯૯રમાં પ્રકાશિત કર્યું છે અને એની પ્રસ્તાવના સાહિત્યરત્ન પૂ. પા. મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજી મહારાજે લખી છે. તેના આધારે તેને પરિચય આપે છે. (૧). જેને તૈત્ર સદેહ. પૃ. ૧૧૫, (૨૬), શ્રી પાર્શ્વજિનર્તોત્ર. કતાં શ્રી સૌભાગ્યમતિ:જીરાવgિgોત્તમતિ શ્રીવાજપમ,
श्रीवदिरनन्दनः शिवकरः श्रीअश्वसेनाङ्गभूः । થા-પા–માર વર–માતા–પો,
श्रीदेवेन्द्र-नरेन्द्र चन्द्रपटलैः संसेव्यमानोऽवतात् ॥ १ ॥ વામાનંદન, અશ્વસેન રાજાના પુત્ર, મંગલકારી એવા શ્રી પાર્શ્વનાથ પ ક૯૫ક્ષ, અને કાશ, શ્વાસ, ભગંદર, જવર અને અતીસાર આદિ રેગોને નાશ કસ્નાર, પ્રદેવેંદ્ર, નરેંદ્ર અને ચંદથી પૂજિત એવા જીરાપલ્લીનગરના મસ્તકમાં નિલકસમા શ્રીપાનાથ સોનું રક્ષણ કરે.
न प्रेता नैव भूता न च निचितबला मुद्गला नो पिशाचा,
नो शाकिन्यो न चोरा न च नरपतयो विग्रहा नो ग्रहा नो । नो रोगाः स्पष्टामष्टधिकशतमितयस्तं जनं पीडयन्ति,
श्रीजीरापल्लिपार्श्वस्मृतिरतिमहिमा स्थेयसी यस्य चित्ते ॥ २॥ જેમના ચિત્તમાં શ્રી જીરા પલ્લી પાર્શ્વનાથના મરણના આનંદનો મહિમા વસે છે, અથાત જેમના ચિત્તમાં હર્ષોલ્લાસ પૂર્વક શ્રી રાખેલી પાર્શ્વનાથજીનું સ્મરણ સદાયે ' રહેલું છે તેમને પ્રેત, ભૂત, મહાન બળવાળા શ્લેષ્ઠ, પિશાચે, શાકિની, ચેર, રાજા, યુદ્ધ, મહે રાગે તેમજ ૧૦૮ કાધિઓ પીડતી નથી. • - આ આખું સ્તોત્ર ચાર" ગાથાનું છે, પરંતુ લાંબાણના ભયથી માત્ર બે જ ગાથાઓ અને તેનો ભાવાર્થ અહીં આવે છે. વિશેષ જિજ્ઞાસુઓએ મળ ગ્રંથ જોઈ લે.
For Private And Personal Use Only