________________
Shri Mahavir Jain Aradhana Kendra
वर्ष १४
. ૧૨
www.kobatirth.org
॥ ૐ હેમ્ ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
शिंगभाई की वाडी
घीकांटा रोड : અમતાવાન ( ક્રુગરાત ) વિક્રમ સં, ૨૦૦૫ : વિરતિ, સં. ર૪૫ : ઈ. સ. ૧૯૪૯ क्रमांक ભાવા વિંદ ટ
१६८
ૐ ગુરુવાર ૧૫ સમ્પૂર
અપરાધ-ક્ષમા-જ્ઞેત્ર” પર વધુ પ્રકાશ
(4
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+
For Private And Personal Use Only
લેખ—સુધાકર
શ્રી વીર સેવા મંદિર દિલ્હી તરફથી પ, શ્રી. જુગલકિશારજી મુખ્તારના તંત્રીપણા નીચે પ્રગટ થતા અનેાસ' નામક હિંન્દી ભાષાના દિગમ્બર સમ્પ્રદાયના માસ્ક્રિપત્રના ગત ઓગસ્ટ માસના અંકમાં પહેલા લેખ તરીકે, “ છવાય—ામા-તેત્ર ” નામક એક સંસ્કૃત શ્તાત્રનું સંપાદન ભિખર સમ્પ્રદાયના સુપ્રસિદ્ધ વિદ્વાન અને લેખક માત્રુ શ્રી જુગલકિશાર મુખ્તાર મહાશયે યુ છે. આ અપરાધ-ક્ષમાસ્તંત્રમાં શ્વેતાંબર સમાજમાં સુપ્રસિદ્ધ અને ખૂબ જ પ્રચલિત રત્નાકરપચ્ચીશી' આપવામાં આવેલ છે. આ શ્તાત્ર માત્રુજીને દિલ્હીના નવા દિગમ્બર મંદિરના પુસ્તકભડારમાંથી પ્રાપ્ત થયુ છે. અને બ મુળ લખે છે કે કાઈ રત્નાકર નામના વિદ્વાનની આ કૃતિ છે. ખુશી થવા જેવુ છે કે બાખુજીને આ તેંત્ર ખૂબ જ ગમ્યુ છે. તેઓ લખે છે કે,
" स्तोत्र बडा सुन्दर तथा भावपूर्ण है और सच्चे हृदयसे जिनेन्द्र- प्रतिमादिक के सन्मुख इसका पाठ आत्माको ऊंचा उठानेवाला है, अतः इसे हिन्दी अनुवाद के साथ यहां વિયા નાતા હૈ ।’
હી. આ લેખ માશુજીના મન્તવ્ય ઉપર થોડા વધુ પ્રકાશ પાડવા ખાતર જ મો છે. મેં ઉપર લખ્યું તેમ માત્રુજીએ ।િ'દી અનુવાદક સાથે થ્રેસ:શ્રી/ મંઝિ सद्म ” થી શરૂ થતુ જે શ્વેત્ર આપ્યું છે તે શ્વેતાંબર સમાજમાં ખૂબ જ પ્રચલિત અને પ્રસિદ્ધ રત્નાકરપૌશી છે. આ તેંત્ર લગભગ અધી સદી પહેલાં છપાયેય પંચ પ્રતિ ક્રમણ અને ખીજા પ્રકરણુસંગ્રહામાં છપાયેલુ છે. અને હજુ પણ છપાયે જ જાય છે. સંસ્કૃતના જાણકાર અને ખીજાએ પણ આ રસ્તે ત્રનાં પદ્યોને નિર ંતર સ્તુતિ, આત્મનિા, આત્મ—આલેચનામાં ઉપયોગ કરે છે, સંસ્કૃતથી અનભિજ્ઞ ખાય છવા માટે આ રત્નાકરપચ્ચીશીના માસ્તર શામજીભાઇ હેમચă કરેલા પદ્યમય ગુજરાતી અનુવાદ ખૂબ પ્રસિદ્ધ છે. મદિર છે। મુક્તિ તણી માંગલ્ય ક્રીડાના પ્રભુ” થી શરૂ થતી પ્રથમ ગાથા તા દરેક જિનમ་દ્વિરમાં બાળકા, બહેનેા પાસેથી પશુ વારવાર સંભળાય છે, જિનેશ્વરદેવ સન્મુખ ખેલાતી “સ્તુતિમાં ગુજરાતી પદ્યના ખૂબ જ ઉપયોગ થાય છે. આ ગુજરાતી સ્તુતિના ઉપયોગ હિન્દી ભાષાભાષી અહેના પશુ કરે છે. આ રત્નાકપચ્ચિથી શ્તાત્રના હિન્દી અનુવાદ પણ થયેલા છે,