Book Title: Jain_Satyaprakash 1949 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521652/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તરી ચીમનલાલ ગોકળદાસ શાહ (0) ક છે " વર્ષ ૧૪ : અંક ૭ ] અમદાવાદ : તા. ૧૫-૪-૪૯ [ ક્રમાંક ૧૬ ૩] विषय-दर्शन ૨ શેઠ શાંતિદાસ મનિઆ : પૂ. મુ. મ. શ્રી, દર્શનવિજયજી R : ટાઇટલ પાનું -૨ २ पण्डित श्री कल्याणकुशलकृतं श्रीवीरस्तोत्रम् ।। पू.मु. म. श्री रमाणेकविजयजी। : ૧૨૧ ૩ સિલ્ફરસ અને રસકૂપ : છે હીરાલાલ ૨, કાપડિયા જ પરમધ્યેય શ્રી નવપદજી : પૂ. આ. ભ. શ્રી વિજયજ'ભૂસુરીશ્વરજી ! : ૧૨૮ ૫ ભગવાન મહાવીરસ્વામી : પૂ. મુ. મ, શ્રી, ન્યાયવિજયજી : ૧૩ રુ. : ૧૨૪ | લવાજમ-વાર્ષિક બે રૂપિયા ૪ આ એકનું મૂલ્ય-ત્રણ આના ACHARYA SRI KAILASAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ROMANA KENDRA Koba. Gandhinagar - 382 007. 2. 079) 23276252, 23276204-09 FA): (079) 232724 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ શાંતિદાસ મનિઆ [ એક જરૂરી ખુલાસા ] લેખક–પુજ્ય ઋનિમહારાજ શ્રી દશ”નવિજ્યજી (ત્રિપુટી), અમદાવાદ “ શ્રી જૈન સત્ય પ્રકાશ " અંક ૧૫૯-૧૬ ૦માં મારા ૬૯ ભટ્ટારક શ્રી. વિજથલક્ષ્મીસૂરિ ” શીર્ષકે લેખ છપાયા છે. ૬ ૭મા આચાર્ય વિજયમાનસૂરિના પરિચયમાં મે' લખેલ છે કે-ઉપાધ્યાય શ્રી, માનવિજયજીએ નગરશેઠ શાંતિદાસની વિનતિથી ધર્મ સંગ્રહ ગ્રંથ રચ્યો વગેરે. અમદાવાદના શેઠ મયાભાઈ સાકળચંદે આ વચિીને અમને જણાવ્યું કે-ઇ ઉપાધ્યાયજી મહારાજને ધર્મ સંગ્રહ રચવાની વિનંતિ કરનાર શેઠ શાંતિદાસ તે નગરશેઠ શાંતિદાસ નહી, કિન્તુ અમારા પૂર્વજ શેઠ શાંતિદ સ મનિમા છે ” શેઠ મયાભાઈની આ સૂચના સાચી છે. કેમ ઉપાધ્યાયજી મહારાજ પોતે જ કર્મ સં ગ્રની સ્થાપન્ન વૃત્તિમાં બતાવે છે કે-જેણે શહ ત પૃહિયા દરેક દર્શનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, જે તપગચ્છમાં પ્રશ્નન છે, જેણે કાશીમાં મોટી સભાઓ જીતી જૈન શાસનમાં પ્રભાવના કરી છે, જેણે તક" પ્રમાણુ નય વગેરેની વિવેચના વડે પુરાણા શ્રતકેવલીપણાને રજુ કર્યું છે તે મહાપુણ્ય ય યશોવિજથજી મહારાજે આ ગ્રંથમાં સ શાધન સાજન આદિ કરી મારી ઉપર મારા ઉપકાર કર્યો છે. અને તેમના હાથ પકડીને સમાચારી વગેરેથી દુર્ગમ એવા આ કાર્ય માં પ્રવૃત્તિ શીલ થયા છું ( ૧૦-૧૨ ). સિદ્ધાંત, વ્યાકરણુ, છંદ અને કાવ્યાદિમાં નિષ્ણાત મહોપાધ્યાય લાવણ્યવિજયે આ શાસ્ત્રનું સ શેાધન કર્યું છે. (૧૩). આ ગ્રંથ સ. ૧૭૩૧ ના વૈ૦ શુ ૩ ના દિવસે બનાવ્યો છે. (૧૪) | વળી ગુજરાતના અમદાવાદ શહેરમાં શ્રીમાલી મનિઆ શેઠ રહે છે, જે અહ ધમાં છે. અમે પણ તેનાં વિવિધ ધર્મકાર્યનું સંપૂણું કથન કહી શકીએ તેમ નથી (૧૫-૧૬). તેના પુત્ર શાંતિદાસ છે જે ગુણવાન છે, ઉદાર છે, જમતમાં પ્રસિદ્ધ છે, જમકુશાથી અધિક સત્કાર્યાનો કરનાર છે, જેણે ગરીબોને અન્ન વસ્ત્ર સૌષધિ વગેરે માપી દુકાળનું નામ જ બૂસી નાખ્યું છે, જેણે જ્ઞાતિવાલા અને સાધમિ કાનું બહુ સન્માન કર્યું છે. જેણે વૃદ્ધાવસ્થામાં ધરના ભાર પુત્રોને સેપિી શાઅશ્રવણુ વગેરે ધર્મકાર્યમાં જ પ્રીતિ જેડી છે અને જેને સાધુધમ" તથા શ્રાદ્ધધમ સાંભળવાની ઉત્કંઠા છે, તે શેઠ શાંતિદાસની પ્રાર્થનાથી મેં' આ ધમ સંગ્રહ બનાવવા પ્રયત્ન કર્યો છે (શ્લોક ૧૭–૧૮), [ અનુસંધાન ટાઈટશ્ચના ત્રીજા પાને ] For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra वर्ष १४ अंक www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ॐ अर्हम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश . जे शिंगभाईकी वाडी : धोकांटा रोड : अमदावाद (गुजरात ) विभ स. २००५ : वीरनि. स. २४७५ : ४. स. १७४८ चैत्र वृद्धि 3 : શુક્રવાર ૧૫મી એપ્રીલ पण्डितश्रीकल्याणकुशलकृतं श्रीवीरस्तोत्रम् | संपूज्य मुनिमहाराज श्रीरमणिकविजयजी ॥ वसन्ततिलका ॥ ॥ २ ॥ आनन्दमेदुरमहोदय बद्धललं, लीलावहीलितमदं गलिताबहीलम् । देवासुरावनतपादतलं गभीरं वीरं नये नवपथं विनयेन धीरम् ॥ १ ॥ नामाऽपि ते चिरनिकाचित पापपूग - माकन्दकन्दल निकन्दनकारिजापम् । नो सन्दि ननु भवन्तमलं नुवन्तो, नैके नरा अतुलसिद्धिभरं लभन्ते नूनं निरञ्जन ! चिरं जनरञ्जनाय का को कला न कलितोदरपूरणाय ? | एका न काऽपि कलिता भवतो भदन्त !, जायेत रञ्जनमरं जैनतातिरेकि देवी न कापि वरदा विमला [सु]मेधा, सिद्धान काचन कला न कलं दिकाऽपि । नोवा निण्घटना घटीबभूवा - ssरम्भे तथापि मम * साहसमेव मूलम् ॥ ४ ॥ कामं भवन्तु भुवने भव वीतरागा, नोरागता तव महामुनिंवन्दनीया । लोकोत्तराऽरुणसमानि भवन्ति किं वा, नानार्थैसूनि वसुंराजिविराजितानि ? ॥ ५ ॥ ॥ ३ ॥ For Private And Personal Use Only क्रमांक १६३ x नवपथं स्तुतिविषयमित्यर्थः ॥ १ पापानां पूगः समूहः तल्लक्षणो माकन्दो वृक्षः, माकन्दशब्दस्याम्रवाचकत्वेऽपि " विशेषशन्दा अपि कचित् सामान्यवाचका भवन्ती"ति न्यायमाश्रित्य वृक्षमात्रवाचकत्वम्, अर्धः पद्मानि इत्यादिवत् । प्राकृतपक्षे पकारस्य यदि वत्वसंदेहस्तदा " अपकिलंताणं' ति प्रयोगोऽन्वेषणीयः, अत्राप्यार्षत्वसन्देहे 66 अप मायं अपमाय "मित्यादिस्तोत्रमन्वेषणीयम् । २ लोकोत्तरमित्यर्थः । शेषः ॥ ३ निघण्टुर्नाम सङग्रहः । ४ रत्नानि । ५ तेजः । स्तुतेरिति # Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२२ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ जीवा निरञ्जन! समीहितसिद्धभावा, भावावधूतभवभङ्गुरभूरिभावम् । देवं भवन्तमवहाय निरुद्धसङ्गं, नालं ससङ्गमपरं मनसा भजन्ति ॥६॥ भावी भवोऽथ तनुको मम वीरदेव !, सेवा मया सकलपापहरी तवाऽऽपे'। किंवाऽनुहंसमुदयङ्गतमन्धकार, पीडावहं भवति भूवलये कदापि ॥ ७॥ जातानुरागधरणीधवमाधवादि-संसेवनीयचरणं चरणं चरन्तम् । आसन्नसिद्धिकमला विमलावसाया, देवं नमन्ति म परे भवंगा भवन्तम् ? ॥ ८ ॥ लीलाविलासकिलिकिश्चितहावभाव-बिब्बोकमन्थरगमागमचारुदेहा । सम्मोहिनी धवलबालमरालमत्त-मातङ्गहारिगमना पिकमनुकण्ठी ॥९॥ बाढ विलोचनविकूणनसङ्गतेन, बिम्बाधरेण दरहासनिभालितेन । वेणीभुजङ्गमसहायमदोदुरेण, मोहं परं तरुणमानसमानयन्ती ॥१०॥ हारावलोकनकचम्पकचारुबद्ध-सन्नीलकञ्चुकपयोधरभारखिन्नाः । भालेऽलकालीवलनेन मनो हरन्ती, नारी मनो नयति साऽपि न ते विकारम् ॥११॥ - ॥ त्रिभिविशेषकम् ॥ आगारवासविरमाय समुल्लसन्तु, सावेगमागमगणं सुचिरं भणन्तु । हे देव ! ते चरणकारणमन्तरेण, संसारपारमधिनाथ ! कथं लभन्ते ? ॥१२॥ सम्पन्नसिद्धिरमणीवरसङ्गमाय, निस्सङ्गमानसरसालविहङ्गमाय । काम नमो निखिलजन्तुसमीहिताय, सम्पूरणादरपराय परागमाय ॥ १३ ॥ आकन्दमन्दरमहीधरधीरभावं, संसारनीरनिधितारणनद्धनावम् । वीरं भजे सजलमेघगभीरराव, लोकावलोकितमहो ! विपुलानुभावम् ॥१४॥ भावावबोधकरणं चरणाभिरामं, बाढं महोदयमयं नवमञ्जुलाभम् । बुद्धादरं सुगमभङ्गतरङ्गसङ्ग-१ मीहे महामहिमगेह ! समागमं ते ॥१५॥ ६ प्राप्ता । ७ सूर्योदयानन्तरं तमः किं लोकं पीडयति, अपि तु नेत्यर्थः । ८ शैवाः संसारभ्रमणकारिणा वा। ९ कटाक्षः। १० आयो लाभः, अयो भाग्यं वा। ११ ते तव समागममीहे, समाविषपश्चासावागमश्च तम्, यद् हृदये आगमनं वा । तत्रागमपक्षे-भावा० पदार्थमात्रप्रकाशकम् , च० चरणसप्तत्यादिविचारसुन्दरम्, म० मोक्षप्रधानम्, नव० अपूर्वार्थप्राप्तिकारकम्, बु० सोगवादिभयरहितम्, सु० शोभनसदृशपाठभङ्गरचनारूपतरङ्गयुक्तम् । चित्तागमनपक्षे- भा० चित्ताहलादकारकम्, च० चामनोहरम्, म० उदयकारकम्, न० नवा मञ्जुला आमा यस्य भामण्डलान्वितत्वात्, घु० शानिनामादरो यत्र, सु० सुलभा भा पदैकदेशे पदसमुदायोपचारात् प्रतिभा यस्मात्, ग० निरअमित्यर्थः ॥ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म ७1 શ્રી વરસતોત્રમ [१२७ कामं समोहमदमायसहायलोभ, हे वीर देव! कथमे रूपदे निहंसि । हुं नाम नागदमनी गरलं सकण्ठ-बन्धादिरोगमखिलं किमु नो निहन्ति ॥ १६ ॥ उद्दामधामसुरदानववासवादि-मन्दारदामपरिपूजितमादरेण । पादारविन्दमघतापनिवारणाय, के के विभो ! तव नरा न चिरं महन्ति ? ॥ १७ ॥ कङ्केल्लिपल्लवनदुन्दुभिचामराली-भामण्डलाऽऽतपनिवारगफुल्लपुञ्जम् . । सिंहासनं च वरभेरीस्वाभिरामं, नूनं मनो रमयते जिन! ते समाजे ॥१८॥ लोके न के हरिहरादिसुरा अनेके, जानामि सङ्गतगिरं हितदं भवन्तम् । किं नाऽवलोकयसि दीनमिमं भजन्तं, चिन्ताभरं किमपरं हर मे दयालो ! ॥१९ ॥ आखण्डलामरनराधिपवासुदेव-सम्पल्लतागहनपल्लवने पयोद ! । चामीकरच्छवितनो! मम वीरदेव!, संवेगसङ्गममसङ्गम ! मे विधेहि ॥२०॥ बाढं पराभवकर चिरकालरूढं, गूढ ममाऽमम ! पुराभवमन्तरायम् । दूरं निराकुरु गुरो! करुणानिवास!, किं नो फलाय सुरसालमरालसेवा? ॥२१॥ के के नरा न कलयन्ति कलाविलासं, भिन्दन्ति दन्तिनिवहं किमु नो सहेलम् ? । जानन्ति सूरिविसरा बलवन्तमन्त-रङ्गारिभङ्ग चणमङ्ग ! भवन्तमेव ॥२२॥ कल्लोललोलनविलोलतिमिङ्गलाली-सट्टभीममपि ते तत्र नामतोऽमी । गम्भीरतादुरवगाहजलावगाह-खिला नरा लघुतरं जलधि तरन्ति ॥२३॥ कण्ठीरवोरगमहोदरवारणाजी-राजीसमुत्थदरदारगबद्धकच्छम् । वीरं सुराजनरराजसमाजपूजा-सम्भारभाजनमुरीकरवाणि चित्ते ॥ २४ ॥ केलीरसो न हि न सा रमणीरिरसा, भूमण्डलं न च न वा कनकं समीहे। नो नाकसम्पदमथो नर सम्पदं वा, हे देव ! देहि मम ते सविधे निवासम् ॥२५॥ ॥ मालिनी ॥ विरम विरम कामाऽऽगामिलाभाय ग्रामा, अलमिह नहि रामा तानमानाभिरामाः । १४गुणिगणगणिनामा सिद्धिसंसिद्धिधामा, जयति परमधामा पारगो वीरनामा ॥२६॥ ॥ हरिणी ॥ चरणकरणोपेताचारं गमावलीसङ्गम, कुनयघटनाचिन्तापङ्केरुहालीषनागमम् । सदयजनताचित्तानीतोपकारसुरागम, विदितमहिमालोकालोकं महामि तवागमम् ॥२७॥ १२ सुरसालाः कल्पवृक्षास्तेषु मरालो महान् । १३ पक्षम् ॥ १४ गुणिनां गणो पस्य तादृशेन गणिना गणधरेन ममा सार्बम् । - For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ॥ શાળો ॥ '' विगाहन्ते जीवा अवनिजलतेजोऽनिलगतिं लभन्ते कीटालीनरसुरभवं वासवपदम् । सहन्ते ही ! पीडां नरककुहरे केऽपि तदहं समीहे संसारावसरविरमं देहि वितनो ! ॥२८॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ मन्दाक्रान्ता ॥ जाने चिन्तामणि- सुरगावी काम कुम्भाडमरागा, जायन्तेऽमी सतत रगा देव! ते सेवनेन । एतावन्तं खलु तव पुरो नाथ ! नाथेऽनुबन्धं, भूया भूयोऽगणितमहिमा चित्तचारी चिरं मे ॥ २९ ॥ ॥ શાěવિજ્રોનિતમ્ ॥ साहिश्रीमदकन्वरेण विदधे यस्यान्नतिभूयसी, स श्रीहीरगुरुः सुधर्मपद बिभ्रत्तपस्तद्गुणे । श्रीमन्मे हमुनीशितुस्तनुधिया शिष्याणुना निर्मितं, १५ सैद्धार्थः समसंस्कृतस्तवमिमं श्रुत्वा प्रसत्तिं લૈ। || ૨૦ || સિદ્ધસ અને રસરૂપ ( લે. પ્રે. હીરાલાલ ર્ કાપડિયા એમ. એ. ) [ વર્ષ ૧૪ ॥ મૂર્તિ શ્રીમાયોનિનસ્તોત્રમ્ ॥ ॥ पण्डित श्रीकल्याणकुशल गणिभिः कृतम् ॥ गणिदयाकुशलपठनार्थम् ॥ આ સ્તોત્ર શુિના શ્રીમુક્તિવિજયજી મહારાજના જ્ઞાનભડારની પ્રતિ ન. ૧૦૪ અને પ્રતિ નં. ૧૦૫ ઉપરથી ઉતારીને અહી આપવામાં આવ્યુ છે. મુનન: લાલુપતા-મનુષ્ચાના સામાન્ય રીતે બે વર્ગો પાડી શકાયઃ (૧) ભેગી અને (૨) જોગી અર્થાત્ (૧) સંસારી અને (૨) સયાન્સી, જેને દુનિયાદારીના વહેવારા સાચવવાના છે એવા સંસારીને ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે. કેટલાક સસારીઓની જૈનની લાક્ષસા એટલી ખષી તીવ્ર હોય છે કે એ ગમે તેવા ઉપાય! અજમાવીને પશુ પૈસે મેળવે છે. એને મન તે! પૈસે એ જ પરમેશ્વર છે. આવા કાર્લ્સ લેભી સંસારીને કાઈ કહે હું લેઢાનુ સાનું અનાવવાની વિદ્યા જાણું છું તો એ રાજી રાજી થઈ જાય. કેટલાક કહેવાતા જોગીઓ તેમજ યોગભ્રષ્ટ સન્યાસી પાસે આવી વિદ્યા કે હિરસ હેવ નુ મનાય છે, સિદ્ધસ—પ્રેમસુન્દરસૂરિના શિષ્ય જિનમ'ને વિ. સ. ૧૪૯૮માં પુર્ણ કરવા વૈશ્રાદ્ધવિવરણ ( પત્ર પ૬૫) માં ૨૨૪ શેઠની કથા આવે છે. એમાં કહ્યું છે કે, એક દહાડા કાઈ એક કાપડી (કાટિક ) કલ્પ પ્રમાણે રૈવત ' ( ગિરનાર ) ગિરિ ઉપરથી તૂંબડીમાં સિદ્ધસ લઈ આવ્યે, મા'માં કકૂતુંબડી' એવી અશરીરી વાણી સિદ્ઘરસમાંથી " 3 For Private And Personal Use Only १५ चोरस्य ।। ૧ ર્ઝાએ આનું નામ ગુઐસિગ્રહ રાખ્યુ છે. ૨. આ શેઠને કૃષ્ણચિત્ર લિકા અને યુવક્ષુ'સિદ્ધિ મળે છે, એમ જ કથામાં ઉલ્લેખ છે, Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] સિદ્ધરસ અને રસકૂપ [ ૧૨૫ સાંભળી એ બીધો. એણે વલભીની નજીકમાં આવેલા એક વણિકને ઘેર એ તુંબડી મૂકી અને પોતે સોમનાથની જાત્રાએ ગયો. કેઈ પર્વ આવતાં ચૂલા ઉપર તાવી (તાપિકા) મૂકાતાં તુંબડીના કાણામાંથી રસનું બિન્દુ એના ઉપર પડયું અને એ સેનાની બની ગઈ. એ ઉપરથી આ ફિરસ છે એમ જાણી એ રંક શેઠે તુંબડી તેમજ ઘરની બીજી ઉત્તમ વસ્તુ લઈ લીધી અને પછી પોતાના ઘરને આગ ભગાડી અન્યત્ર જઇને એ રહ્યો. મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૩૬ ૧માં પ્રબંધચિન્તામણિ નામની કૃતિ રચી છે. એમાં (પૃ.૧૦ ૮, સિધી જન ગ્રન્યમાળા) ૫ણ ૨ક શેઠની કથા છે કે જેના આધારે ઉપયુંકત થા યોજાઈ હશે એમ લાગે છે, રંકનું ખરું નામ કા છે. એના નાના ભાઈ પાતાકને ઠપકે સહન નહિ થવાથી એ એક વેળા ઘર છેડી “વલભી” ગયો. અને ત્યાં ઘાસની ઝૂંપડીમાં રહેવા લાગ્યો. એક દિવસ કેક કાપી કશ્યપુસ્તકના આધારે “રેવતક' પર્વત પરથી તુંબડીમાં સિહરસ લઈને આવતું હતું, રસ્તામાં “કાયતુંબડી ' એવી અશરીરી વાણું સિદ્ધરસમાંથી નીકળતી સાંભળી એ બધા અને રંકને ગરીબ જાણી એને ત્યાં એ રસ સહિત તુંબડી મૂકી સોમેશ્વરની યાત્રાએ ગયે. એક વાર કોઈ પર્વ આવતાં ચૂલા ઉપર કે તાવડી મૂકી. તુંબડીના કાણામથી રસનું બિદુ પડતાં એ સેનાની થઈ ગઈ. એ જોઈ એણે તુંબડી તેમજ ઘરનું સર્વસ્વ લીધાં અને પછી ઘરને આગ લગાડી અન્યત્ર જઇને રહ્યો. “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ ધારાશાસ્ત્ર (પ્ર. ૧૨. લે. ૧૨ ૧) માં સિદ્ધરસને અને એ દ્વારા લેઢાનું સપનું બને છે એ બાબતને નિર્દેશ કર્યો છે. સિદ્ધરસ" વિષે આ કરતાં પ્રાચીન ઉલેખ કયાં કયાં છે? રસકપ અને એને ક૯૫–અજિતપ્રભસૂરિએ વિ. સં. ૧૩૮૪માં સંસ્કૃતમાં શાન્તિનાથ ચરિત્ર રચ્યું છે. એના છઠ્ઠા પ્રસ્તાવમાં પાંચમા વ્રતને અંગે સુલસની કથા નીચે મુજબ અપાઈ છે. એક વેળા સુસ એક પરિવ્રાજકને મળે. અને પૈસાદાર થવાની પિતાની ઈચ્છા એણે એને જણાવી. એ ઉપરથી એ પરિવ્રાજકે એને કહ્યું: મારી પાસે રસકૂપન કલ્પ છે. એના એક બિન્દુ વડે લેઢાની અનેક કટિઓ વીંધાય છે. તેથી તું એની સામગ્રી તૈયાર કર. સૌથી પ્રથમ તે ભેંસનું એક મોટું લાંબુ પૂછડું લાવ. સુલસ એ લઈ આવ્યા એટલે પરિવ્રાજકે એને છ મહિના સુધી તેલમાં રાખી મૂકયું. પછી એણે એક હાથમાં રસકૂપના કેમ્પનું પુસ્તક રાખ્યું, અને બીજા હાથમાં પેલું પૂછડ, અને બે રજજુ (દોરડાં) રાખ્યાં, એણે સુલસના માથા ઉપર બે નંબડાં, એક માંચી, પૂજાની છાબડી અને અગ્નિચ્છિકા રાખ્યાં. પછી કુલ સને લઇને પેલે પરિજિક પર્વતની ગુફા પાસે આવ્યો. ત્યાં દરવાજે સ્થાપન કરેલી યક્ષની પ્રતિમાની એણે પૂજા કરી. પછીથી એ અને સુસ ગુફામાં પિઠા. આ તરફ સલસ જે કઈ ભૂત, તાલ, રાક્ષસ આવતા તેની સન્મુખ નિર્ભયપણે બળિ નાખો. १. “ श्रयते सुवर्णभाव सिद्धरसस्य स्पर्शतो यथा लोहम् । भारमध्यानादारमा परमात्मत्वं तथाऽऽप्नोति ॥ १२॥" For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ ભેંસના પેલા પૂડાના દીવા વડે દેખાતા માર્ગે થઇને ગુઢ્ઢામાં એ ચૈાજન સુધી ખતે જશુ ગયા એટલે રસકૂપ નજરે પડયા, એ રસકૂપ ચાર હાથ લાંબે અને ચાર હાથ પહોળા ચેોખડા હતા. એને જોઇને અને જળુ રાજી રાજી થઇ ગયા. માંચી તૈયાર કરી અને એને એ દારડા વડે બાંધીને પરિવ્રાજકે સુલસને કહ્યુ` કે મા માંચી ઉપર બેસી તું કૂવામાં ઊતર. સુલસ એ તુંબડાં લઈને માંચી ઉપર ખેડે, ધીરે ધીરે ઊતરતાં એ રસને તળિએ પહેાંએ. નવકાર મંત્ર ખેલીને એ રસ લેવા જતા હતા ત્યાં તો એણે અવાજ સાંભળ્યા કે હૈ ભદ્ર ! આ પુષ્ઠિ નામને રસ છે. એને તું હાથ વડે ડકીશ નહિ, નહિ તે। મા રસ તારા શરીરને લાગતાં તારે નાશ થશે. તું સામિ'કે છે એટલે હું તને મદદ કરું છું. લાવ, હું તને બંને તુંબડા રસ વડે ભરી આપું. મને આ જ પરિવ્રાજકે કૂવામાં ઊતારી મારી પાસેથી તુ ંબડી પડાવી લઈ અહી' નાંખી દીધા છે, તારી પશુ એએ જ દશા કરશે. સુલસે તુ'માં માંચીની નીચે ખાંધ્યાં અને દેરડું હલાવ્યું. આથી પરિવ્રાજકે એને કૂવાના ઉપલા કાંઠા સુધી ખેચ્યા, અને એની પાસે તુંબડાં માગ્યાં. સુલસે કહ્યું: એ મે માંચીની નીચે ખાં છે. પરિવ્રાજકે વારવાર એ માગ્યા પણ સુક્ષસે એને આપ્યું નહિ પશુ કૂવામાં નાંખ્યા. આથી ત્રાજક એને ફૂમાં છેડી છ ચાલતા થયા. સુક્ષસ મેખલા ઉપર પડયા, પણુ રસની અંદર ન પડયા, મેટથી ‘નવર્ટાર ' મંત્ર ખેલી એ અનસન ગ્રહણુ કરવા જતા હતા, ત્યાં તેા કૂવામાં રહેલા પેલા માણસે અને રાયા અને કહ્યુ` કે કાઇક રસ્તેથી અહી ગોધા ( ધો ) રસ પીવા આવે છે. એ આવે ત્યારે તું એવું પૂછ્યું પકડીને કૂવાની ખહાર નીકળી જજે, અત્યારે હું અહીં મરવાની અણી પર છું માટે મને તું ખારાધના કરાવ. એ. ડૅહેવાય છે. સુશસે તેમ ક્યું. થોડી વારમાં પેલા શ્રાવક મરી ગયા. ૧એનામાં ચેડી વારે એક ગાધા રસ પીવા આવી, એનું પૂછડું પડી સુક્ષસ કૂવામાંથી બહાર નીકળી ગયા. હું આ ઉપરથી નીચે મુજબની ખાખા તારવી શકાય છે, (૧) રસકૂપ વિષે માહિતી માપનાર કોઇ પુસ્તક હાવું તે (૨) રસરૂપને રસ શરીરને લાગે તા એથી જાન જાય એમ (૩) રસકૂષના રસનું નામ ‘ષ્ટિ ' છે અને એ રસ ગેલા પીએ છે. સુવર્ણ સિદ્ધિ—આ શાંતિનાથ ત્રિના છઠ્ઠા પ્રસ્તાવમાં સુપાત્ર જ્ઞાનના પ્રભાવ દર્શાવતી વ્યાઘ્ર નામના ખેડૂતની સ્થા છે, એ ખેડૂતને પણ કોઇ એક યોગી ઉપયુ કત રસકૂપમાં ઉતારે છે. પછી એ માઘને કાઇ એ રસકૂપમાં પડેલે મનુષ્ય તુંબડુ રસ વડે ભરી આપે છે, એ આ માપી શ્વેતા નથી તે। અને અન્ય રીતે છેતરીશ, એવા વિચારથી યાગી એને બહાર કાઢે છે. પછી ચગી એને કહે છે કે લેાઢાને આ રસ વડે સીંચી એને અગ્નિમાં તપાવવાથી લાઢાનુ સાનુ’ થાય છે. આ યાગી એને છેતરે છે, પશુ આગળ જતાં એ જ યાગી રસનું તુ ંબડુ લાવી એને સુવણુ મનાવીને આપે છે. આમ આ થામાં કહ્યું છે. ૧ આ સુષસને માગળ જતાં નાગની ફેમાંનું રત્ન મળે છે. એને ધાતુવાદીએ સાથે મેળાપ થાય છે, એ એક દિવસે ઊંઘી જાય છે ત્યારે ધાતુવાદીઓ એનુ. આ રત્ન વર્ષ લે છે, અને એની જગ્યાએ પત્થર બાંધી દે છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] સિદ્ધરસ અને રમકૃપ [ ૧૨૭ રસ રૂપિકાની પ્રાપ્તિ- ન દિરત્નગણુિના શિષ્ય અને ભાજપ્રબન્ધનાકર્તા રત્નમદિરગણુિએ ઉપદેશતર ગિણી રચી છે. એની એક હાયપોથી વિ. સ. ૧૫૧૯માં લખાયેલી મળે છે. આ પુસ્તકમાં પત્ર ૧૧૯માં જે નીચે મુજબનું પદ્ય છે તે રસકૂપિકા ક્યાં હાથ તેના નિર્દેશ કરે છે. 66 पदे पदे निधानानि योजने रसकुपिका | भाग्यहीना "" न पश्यन्ति चहुरत्ना बसुन्धरा || કહેવાની મતલખ એ છે કે પગલે પગલે નિષ્ઠાના છે અને યાજને યાજને રસકૂપિમ છે. અભાગીને એ દેખાતાં નથી. પૃથ્વી અનેક રત્નાવાળી છે, રત્નમંડનગણિએ સકૃતસાગર નામનું કાવ્ય રચ્યું છે. આ મુકૃતસાગરનું નામ આપી એના કાવ્ય તરીકે નિર્દેશ ઉપદેશતર'ગિણી (પત્ર ૧૨૦) માં કરાયા છે. મા આંકૃતસાગરમાં પેડનું (પૃથ્વીપરનું') ચરિત્ર આલેખાયું છે. એમાં એના ત્રીજા તરગમાં પેડની ભાગ્યપરીક્ષાના અધિકારમાં નીચે મુજબના ૧૦૪મા પદ્યમાં દુષ્પ્રાપ્ય વસ્તુઓના ઉલ્લેખ છેઃ દુષ્પ્રાપા જીવ! ળવિત્ર જતા- સ્પેરો,પણ—સત્— રન-સ્વર્ણદ્ય-યુત્રિનાવા—મહાલુ મા गिरां भूरुहः । 46 धेनुः कामधुगम्वुकान्त-युगली मुक्ताफलाम्भस्तर 35 व्याधामध्वनि - वेधकारि रसयुग् दिव्यत्रिरेखादयः ॥ १०४ ॥ ૧ આના અથ' એ છે કે હે રાજન ! કૃષ્ણે ૧ ચિત્રાવલી, પારસમણુિ, સુરમણિ, સુવણૅ - પુરુષ, કુત્રિકાપણુ, દેવકુ ભ, પવૃક્ષ, કામધેનું જલાંત, ૩ મેાતીની જોડી, ૪અભસ્તર વજ્રધ્વનિ, વૈધિકારી રસ અને કદિવ્ય રેખાત્રયી ત્યાદિ દુષ્પ્રાવ્ય છે. આ દુષ્પ્રાપ્ય વસ્તુમાં જે વેધકારી રસના ઉલ્લેખ છે તે નોંધપાત્ર છે, એટલુ’ સૂચવી આ લેખ પૂર્ણ કરું છું. ગેપીપુરા, સુરત. તા. ૧૫-૧૨-૪૮ ૧ સુકૃતસાગર ( તરંગ ૩) માં ચિત્રાવલીની પરીક્ષા કરાઇ છે, એ જ હોય તે સામે પ્રવાહે તરી શકે. રાજાએ ચિત્રાવલીનેા તંતુનદીના પ્રવાહમાં મૂકયા તા એ સામે પ્રવાહે ચાણ્યા અને સપ' થઈ ગયા. એને તારું લેાક પકડી શકયા નહિ ત્યારે રાજાએ ‘ફળુિજિત્’ મણુિંથી જડેલ અંગદ એક સુતારને આપ્યું. એ એની પાસે ગયા એટલે એ સાપ અદશ્ય થયા. . ૨ આાની સમજણ માટે જીએ મારું પુસ્તક નામે આગમનું દિગ્દર્શન (પૃ. ૨૭૫) ૩ શ્રી જૈન આત્માનદ સભા તરી વિ. સ. ૧૯૮૬માં સુકૃતસાગરનું ભાષાન્તર સુકૃતસાગર યાને માંડવગઢના મહાન મંત્રીધર એ નામથી જે પ્રસિદ્ધ થયું છે તેના ૪મા પૃષ્ઠમાં આને બદલે મેાતીનું ઔપુરુષયૂગલ' એવા અથ' અપાયા છે. ૪ ના અથ' ઉપર્યુકત ભાષાન્તર (પૃ. ૪૯) ના ટિપ્પણુમાં પાણીમાં તારે તેવુ રત્ન ' એમ કરાયા છે. ૫ આાને માટે ઉપયુક્ત ભાષાંતર (પૃ. ૪૯) માં ‘ સવેષ' એમ કૌસમાં નિર્દેશ છે. ૬ ‘ દેવતાઇ (દક્ષિણાવત) શંખ એવા મથ' આ ભાષાંતર (પૃ. ૪૯)માં કરાયા છે, ૭ ‘દક્ષિણાવર્ત’’ શખ પણ દુષ્પ્રાપ્ય ગણાય છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમધ્યેય શ્રી નવપદજી લેખ—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયબૂરીધરજી આ સંસારચક્રમાં !ત્માનુ નિજસ્વરૂપ, જે સ્વભાવતઃ સંપૂર્ણ છે, તેને પરિણુામતઃ સપૂણું કરવા માટે સોંપૂર્ણ થયેલ આત્મસ્વરૂપનું ધ્યાન કરવું પ્રત્યેક અર્થજનને આવશ્યક છે. ધ્યાતાને ધ્યેયસ્વરૂપમાં મૂકી દેવા માટે ધ્યાન કેટલું સમથ' સાધન છે તે લેાકમાં સ્થળભ્રમરના દૃષ્ટાંતથી પ્રસિદ્ધ છે. એ કહેવાની જરૂર નથી કે સૌ પ્રથમ ધ્યેય સુંદર જોક, પશ્ચાત્ પ્યાતા અને ધ્યાન પશુ સુંદર જ જોઇએ. જેવા ધ્યાન, ધ્યાતા, ધ્યેયના ચોમ થાય છે તેવુ તેનુ ફળ—પરિણામ ઢાય છે. શ્રી ગ્રિહચક્રજી શ્રેષ્ઠમાં શ્રેષ્ટ ધ્યેય સ્વરૂપના સમૂહ છે. કાઇ પણ સુંદર પરિપૂર્ણ ધ્યેય એનાથી બહાર નથી, અને અપરિપૂજ્જુને એમાં સ્થાન નથી, માટે જ એનું નામ સિદ્ધચક્ર છે તે યથાય છે. આવાં ધ્યેય સ્વરૂપા નવ ટાવાથી તે શ્રા નવપદજી કહેવાય છે. અન્ય દશના કોઇ સગુણુ અથવા ગુણી ઉપાસનાને, તેા કાઇ નિર્ગુણુ અથવા ગુણ ઉપાસનાને જ કેવળ પડી ખેઢાં છે, તે સિક્કાની એક એક બાજુને જ માનવા રૂપ છે, જ્યારે શ્રી જૈન દર્શને શ્રી નવપદજીમાં ગુણી અને ગુણ ઉભય ઉપાસનાને બતાવીને સિક્કાની બેય ખજી આપણી સમક્ષ મૂકી છે. આથી જૈન દર્શન એ જ એક એવુ' દર્શન છે કે જે સર્વાંગસુંદરીપણાને ધારણ કરી જગતને મેાક્ષના સાચા રાહ ખતાવવાના મહાન ઉપકાર કરી શકે છે. આ શ્રી નવપદજીમાં પ્રથમ પદે અરિહંત, દ્રિતીય પદે સિદ્ધ, તૃતીય પદે રાચાય, ચેથે પદે ઉપાધ્યાય, પાંચમે પદે મુનિ, શ્ને પદે દશ ન, સાતમે પદે જ્ઞાન, આમે પદે ચારિત્ર અને નવમે દે તપ છે. અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ આ પાંચ ણીપદે છે; અને દન, જ્ઞાન, ચારિત્ર, તપ આ ચાર ગુણુપદે છે. આ પદ–ભકિત, ખાલી વ્યકિત દર્ગના કે જડપૂજાના દોષને નિવારે છે. જેને કેવલ વૈષપૂજાના કે નિરાકર ગુ:ખના એકાન્ત વ્યવહાર નિશ્ચયના દુરાગ્રહ ખાડામાં ન પવુ હોય કિન્તુ ભયને યથાયોગ્ય ન્યાય આપી સિદ્ધિસોધના શિખર ઉપર આરૂઢ થવુ હોય તેણે આ શ્રો નવપદજીનું જ સાપેત્ર ધ્યાન કેવું રહ્યું . શ્રી નવપદજીમાં અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સધુ આ પાંચ પદે તા પરમેથી વાચક છે. તેમાં પ્રથમ બે પદો દેવતત્ત્વસ્વરૂપી છે, ઉત્તર ત્રણ પદે ગુરુતત્ત્વસ્વરૂપી છે. આ સિવાય શેષ ચાર પદે વઘુલદાવો ધમ્મો ક્ષણે કરીને આત્મભાવ લક્ષ પતન સ્વરૂપી છે, કે જે રત્નયંત્રો વાચક છે. આમ, શ્રો નવપદજી તત્ત્વત્રી તથા રત્નત્રયીમય હાર્યો સમગ્ર શ્રી જૈન શાસનના સાર છે એમ તલમાત્ર શાને સ્થાન નથી. શ્રી નવપદ્રજીના ક્રમ પણ ખુબ વિચારણીય છે. માર્ગ ના સ્થાપક તરીકે અન્ન ઉપકારી શ્રી અરિહંત મહારાજા છે, તે તેમનુ પ્રથમ પદે રહેલું સ્થાન બતાવવાને સમર્થ છે, ભીંજે પદે સિદ્ધ ભગવાન સ્વયં અષ્ટકમ રહિત થઈને આ જ મેક્ષ માર્ગની સમુચિત આરાધનાના લને સાક્ષાત્ બતાવી રહ્યા છે. ત્રીજે પદે આચાર્ય મહારાજ શ્રી અરિહંત ભગવાનના પ્રતિનિ૫ેિ ભવાનના પ્રકાશેલા માર્ગને પાલતપૂર્વક પ્રચાર કરવાના મુખ્ય ગુનું ધરાવે છે. ચતુથ પદે ઉપાધ્યાય મહારાજ વિનય ગ્રહણુ કરાવે છે. સાધક આત્માઓને સાધનામાં For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અંક ૭] પરમધ્યેય શ્રી નવપદજી [ ૧૨૯ સહાય કરવાના ખાસ ગુણથી સાધુમુનિરાજ પાંચમે પદે બિરાજમાન છે. આ ત્રણમાં આચાર્ય ગુરછના રાજા તુલ્ય છે, ઉપાધ્યાય દીવાનરવરૂપ છે, સાધુ સુભટ તુલ્ય છે. છટ્ટે દર્શનપદ આત્માને તત્વરૂચિ ગુણ છે, તેના અભાવે જ્ઞાન તે જ્ઞાન નથી, ચારિત્ર તે ચારિત્ર નથી, તા તે તપ પણ નથી, જેથી આત્મગુણેમાં પણ એને પ્રથમ નંબર મળેલો છે. તેનાથી નિશ્ચય-શ્રદ્ધાબળ જાગે છે. સાતમે પદે જ્ઞાનગુણું પ્રકાશધર્મિ છે. સમ્યગજ્ઞાનનું ફળ ચારિત્ર છે, એટલે તેનું સ્થાન આઠમું છે. ચારિત્ર ગુણથી આત્માને મલિન કરનાર દેષને પ્રતિ કરાય છે. તપ એ ચારિત્રનો પ્રાણ છે, તેનાથી દોષમાત્રને નાશ થાય છે, તે પણ આત્માને સ્વભાવ છે, જેથી તે નવમા પદે સ્થાન પામેલ છે. ધ્યેય ઊંચામાં ઊંચુ સંપૂર્ણ વુિં જોઈએ. અરિહંતાદિક પદનું રવરૂપ હવે આપણે વિચારીએ. તે વિચારતાં આપણને નિશ્ચિત થાય છે કે વિશ્વભરમાં તેનાથી અન્ય કોઈ પણ વધારે ઉચ્ચ કે સંપૂર્ણ છે જ નહિ, ભાવદયાની પરાકાષ્ઠા પામેલી “સવિ છવ કરું શાસનરસી” આ પુરભાવનાને સેવી તેને સફલ બનાવવા માટે પૂર્ણ આત્મીય ફેરવી જેએએ “તીર્થંકર નામકર્મ જેવી પ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિ ઉપાર્જન કરી છે તથા તેના બળે જેઓ નિયમ રાજકુલમાં જન્મી ચારિત્ર ગ્રહણ કરી ઘાતિને ધુનાવી સર્વજ્ઞ સર્વદશી થઈ સતિશયસંપન્નપણે દેવકૃત સમવસરમાં બિરાજી તીર્થંકર નામકર્મના ઉદયે કરી યથાર્થ દેશના આપી મેક્ષમાગને પ્રકાશ કરે છે, અને તેમ કરીને જેઓ શ્રી ચતુર્વિધ સંધની યાને શ્રી ધર્મતીથની સ્થાપના કરે છે, તે અરિહંત વીતરાગ પરમાત્મા કહેવાય છે. એ કહેવાની જરૂર નથી કે આ પરમાત્માઓ વિભાવથી જ પરોપકારિતાના જ એક વ્યસનાદિરૂપ ગુણોને ધારણ કરનારા હોવાથી સર્વલેકમાં ઉત્તમ તરીકે માત્ર તેઓ જ ગણુય છે. ૧ પુજ્ય રમણના રૂપ બહિરામભાવને ત્યાગ કરી સ્વભાવ રમણતા રૂપ અંતરાત્મભાવને ભજી સકલ કર્મ રહિત પરમાત્મા સ્વરૂપને વરેલા સિહ ભગવતે કહેવાય છે. જિન, અજિનાદિ કોઈ પણ ભેદે સિદ્ધ થનારા અષ્ટ કર્મોનો ક્ષય કરી જન્માદિકલેશ રહિત અક્ષયસ્થિતિ યુક્ત સદાનન્દી સિદ્ધિ પદને પ્રાપ્ત કરી શકે છે, તેની મનાઈ નથી, કિન્તુ તે સર્વ શ્રી જિન માર્ગને ફસને જ સિદ્ધિપદને વરે છે, એ હકીકત કેઈનાથી ઈન્કાર કરાય તેવી નથી. સિત થવું એટલે નથી તે અભાવ રૂ૫ થવું કિંવા નથી તે જડ પાષાણુ ક૫ થવું, પરંતુ કર્મ વિકારથી મુક્ત બની અનન્ત જ્ઞાનાદિ ગુણમય આત્માનું સહજ આનંદી અમૂર્ત સ્વરૂપ પ્રકટ કરવું તે છે. ૨ . કાર્યસદશ કારણે ભારે કરી વીતરાગ થવા માટે ભાવથી ધરાગ્ય પામી જેઓ બાહ્ય કુટુંબ, કંચન, કામિની આદિ સંગ માત્રને ત્યાગ કરે છે અને ઉત્તમ ગુરુકુલ વાસ સેવી મુનિ જીવન ઉજજવલ બનાવી વિનય આચાર શ્રત સંપત આદિ વિશેષ યોગ્યતાઓ પામી જૈન શાસનમાં સૂર્ય સમાન સૂરિપદને વિધિપૂર્વક પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે તથા તે પામીને જેઓ જનશાસનને દીપાવે છે–પ્રભાવના કરે છે તેઓ આચાર્ય કહેવાય છે. આવા ઉત્તમ પુરુષે પ્રભુશાસનના નેતા હોય છે, ધર્મના ધરી હોય છે. તેમની જવાબદારીઓ મહાન હોય છે. ૩ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ ઉપાધ્યાય પણ એ જ રીતે સંસાર ત્યાગી હેઈ ગછની સર્વ ચિંતા કરવાના અને શિષ્યોને વિનય, સૂત્ર આદિ ગ્રહણ કરાવવાદિકના વિશેષ ગુણના બળે જૈનશાસનમાં આચાર્યથી બીજે નંબર ઉપાધ્યાય જેવું ગૌરવવંતુ પદ ધારણ કરનારા ઉપાધ્યાય, પાક અથવા વાચક કહેવાય છે. ૪ આચાર્ય, ઉપાધ્યાયની નિશ્રામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કરી જ્ઞાનાદિ રત્નત્રયીનું સભ્યપણે વર્ષ પાલન કરનારા અને પાલન કરવાના અભિલાષી આત્માઓને સહાયક થનારા ક્ષમા શાંત્યાદિ ગુણગણુવિભૂષત મુનિમતંગજો કહેવાય છે. ૫ દર્શન મોહનીયાદિ કર્મોને ઉપશમ, ક્ષયે પશમ આદિ થતાં તત્ત્વરુચિ-શ્રદ્ધા ગુણ પ્રગટવા રૂ૫ આત્મપરિણામ નિસર્ગાદિ અનેક ભેદથી દર્શન નામે કહેવાય છે. ૬ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશાદિ ભાવે જીવ અછવાદિ પદાર્થોની યથાવસ્થિત જાણકારી વિરતિગુણને લાવનારી જે આત્માને પરિણમે છે તે શ્રી મતિજ્ઞાનાદિ ભેદથી જ્ઞાન ગુણ કહેવાય છે. ૭ ચારિત્રમેહનીય કર્મના ક્ષયોપશમાદિ બળે પરિણમતો, આશ્રય દોષ નિવારક અને સંવરગુણાધાયક સમ્યગદર્શનજ્ઞાનમૂલક સામાયિકાદિ ભેદ યુકત આત્માને ચારિત્રગુણ હોય છે. ૮ વિયતરાયાદિ કર્મોના ક્ષયોપશમાદિ થતાં અનાહારી સ્વભાવને સ્થાપન કરનાર આહારાદિ મૂછનો ત્યાગરૂપ ગુણને અનશનાદિ બાહ્યાભ્યતર તપ કહેવાય છે. અભ્યાસી સાધકને બરાબર માફક આવી જાય તેવી આ શ્રી નવપદઆરાધનની વિધિ છે. પ્રતિવર્ષે ચિત્ર તથા આશ્વિન માસમાં ઓળીના નવ દિવસે આવે છે. તેના પ્રતિદિવસે આયંબીલને તપ કરી અરિહંતાદિ પદેનું ધ્યાન કરવું. યદ્યપિ આ ધ્યેય પદના ગુણ પર્યાયોને પાર પમાય તેમ નથી, તથાપિ સાધક ગુંચાઈ ન જાય તે માટે પ્રથમ દિવસે અરિહંતના અષ્ટમહાપ્રાતિહાર્યાદિક બાર ગુ લક્ષમાં લઈ શ્વેતવણે ધ્યાન ઉપાસના કરવી. બીજે દિવસે સિહના અનંતજ્ઞાનાદિ અષ્ટ ગુણે લક્ષમાં લઈ રકત વણે ધ્યાન ઉપાસના કરવી. ત્રીજે દિવસે આચાર્યના પાંચ ઈન્દ્રિય સંવરાદિ તથા પ્રતિરૂપદિ અનેક પ્રકારે થતા ત્રીસ ગુ લક્ષમાં લઈ પીત–પીળા વણે ધ્યાન ઉપાસના કરવી. એથે દિવસે ઉપાધ્યાયના અગિયાર અંગ તથા ચૌદ પૂર્વના સ્વાધ્યાયાદિ પચીસ ગુણના લક્ષ્ય કરી નીલ વર્ણ ધ્યાન ઉપાસના કરવી. પાંચમે દિવસે સાધના છ વ્રત તથા પાય સંધમાદિ સત્તાવીસ ગુણો લક્ષમાં રાખી શ્યામ વર્ણ ધ્યાન ઉપાસના કરવી. છઠું દિવસે દર્શનના ચાર સદુહણાદિ સડસઠ પ્રકાર લક્ષમાં રાખી શ્વેત વર્ણ ધ્યાન ઉપાસનાદિ કરવી. સાતમે દિવસે જ્ઞાનના અવતાદિ એકાવન ભેદને અનુસરીન વણે ધ્યાન ઉપાસના કરવી. આઠમે દિવસે ચારિત્રના મૂલગુણ ઉત્તરગુણરૂપ ચણ સિત્તરી આદિ સિત્તેર પ્રકારને અનુલક્ષી શ્વેત વર્ણ ધ્યાન ઉપાસના કરવી. નવમે દિવસે તપના થાવત્કથિત તથા ઇવર અનશનાદિ બાલાવ્યંતર પચાસ ભેદો લક્ષમાં લઈ શ્વેત વર્ણ ધ્યાન ઉપાસના કરવી. ધ્યાન એટલે બ્રહ્મચર્ય પૂર્વક ને તે પદોને કાઉસગ્ગ અને ૨૦૦૦ જાપ કરવા તથા ઉપાસના એટલે તેની સ્નાત્રપૂજા, ભક્તિ, સાથિયા, ખમાસમણું, પ્રતિલેખન, દેવવંદન, પ્રતિક્રમણદિ ક્રિયા કરવી. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭] પરમધ્યેય શ્રી નવપદજી [ ૧૩૧ આમાં પ્રતિનિયત વણે બતાવવામાં આવ્યા તે પણ સહેતુક છે. પાન ચિત્તની સ્થિરતા અથવા તદ્દન એકાગ્રતા રૂપ છે. તેને પૂર્વ વ્યાપાર ધારણું છે. ધારણું રાખવામાં જે સાધક પાવર બની જાય છે તેને ધ્યાનમાં પાવરધા થતાં જરાય હરકત આવતી નથી. આવી ધારણ નિયત વણે વિના શક્ય નથી. નિયત વર્ગો નિયત તનાં પ્રતીક છે. આનું ફલિત એ છે કે તે વને અવલંબી તે તે ધ્યેય પદાર્થમાં તે તે તત્વના પ્રધાન ગુણની ધ્યાતાએ આત્માભેદે ધારણા કરવી જોઈએ. જલતત્વના પ્રતીક રૂપે અરિહંત પદને શ્વેતવણે છે. તેને પ્રધાન ગુણ નિર્મલતાને છે. સિદ્ધપદને રક્ત વર્ણ અગ્નિતત્વના પ્રતીક રૂપે છે. તેને પ્રધાન ગુણ દાહકતા યાને જલાવવાને છે. પૃથ્વીતત્વના પ્રતીક રૂપે આચાર્યપદને પીત–પીળો વધ્યું છે, જેને પ્રધાન ગુણુ કાઠિન્ય યાને આધારતાને છે. આકાશતત્વના પ્રતીકરૂપે નૌકવણું ઉપાધ્યાયપદને છે, જેને મુખ્ય ગુણ વિશાલતા-અવગાહકતાને છે. વાયુતત્ત્વના પ્રતીક રૂપે શ્યામવર્ણ સાધુપદને છે, જેને પ્રધાન ગુણુ અપ્રતિબદ્ધતાને છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપપદે આત્મગુ હેઈ નિમલતાકારક જલતત્વના પ્રતીક રૂપે શ્વેત વણે જ સિહચયંત્રમાં સ્થાપન કરેલ આપણે જોઈ શકીએ છીએ. અરિહંત પદનું ધ્યાન કરતાં સાધકે તે પદ નિજાત્માને જાણે જલવત નિર્મલ કરી રહેલ હોય તેમ ધારણ કરવી. સિદ્ધિપદનું ધ્યાન કરતાં સાધકે નિજ કર્મોને અગ્નિવત જલાવી રહેલ હેવાની ધારણ કરવી. સૂરિપદના ધ્યાનમાં પૃથ્વીવત ઇબ્રાનિષ્ટ સ્પર્શી પ્રત્યે સમભાવમાં સ્થિર નિજત્માની ગુણભાજનતા ધારવી. વાચક પદના ધ્યાનમાં આકાશવત નિજની વિરાટ અવગાહતા ધારવી. સાધુપદના ધ્યાનમાં સાધકે વાયુક્ત નિજાત્માની પ્રતિબહતા-મુક્તતાની ધારણું કરવી. દર્શનાદિપનું ધ્યાન કરતાં પણ ધ્યાનકાએ નિજાત્માની નિર્માતાની જ ધારણ કરવી પ્રાપ્ત થાય છે આ શ્રી નવપદનું ધ્યાન એટલે આત્માનું જ ધ્યાન છે. કેમકે અરિહંત આત્મા છે, સિહ આત્મા છે, આચાર્ય આત્મા છે, ઉપાધ્યાય આત્મા છે, સાધુ આત્મા છે; દર્શનજ્ઞાન-ચારિત્ર-તપ એ ચાર પણ આત્માના સ્વભાવભૂત ગુણો હેઈ આત્મા જ છે. અરિહંતાદિ સ્થાનાપન્ન આત્માનું ધ્યાન કરતે આત્મા થાનના ફલરૂપે પરમપદને પ્રાપ્ત કરનારે બને છે. એકએક પદનું ધ્યાન કરીને પણ અનન્ત આત્માઓ પરમપદને-મેક્ષને વર્યા છે, વરે છે, તથા વરશે; તે કાંતિ અરિહંત થઈને, કાંત પંદર ભેદે સિદ્ધ થઈને, કાંતિ આચાર્ય થઈને, ઉપાધ્યાય થઈને, કે સાધુ થઈને જ વયી છે, વરે છે, વરશે. પરંતુ અન્યથા તે નહિ જ, જે તમારે પણ તે પદ વરવાની અભિલાષા હેય તે તમે પણ અરિહંતાદિ પદનું એવું જ સક્રિય ધ્યાન કરે. * અરિહંત થવા અરિહંત ભ, અશરીરી (સિદ્ધ) થવા અશરીરી ભજું, આચાર્ય થવા આચાર્ય ભજું, ઉપાધ્યાય થવા ઉપાધ્યાય ભજું, મુનિરાજ થવા મુનિરાજ ભજું,” એમ કહેવામાત્રથી કલ્યાણ થાય છે એમ નહિ, પરંતુ એ પ્રકારની ઉપાસના કરી નિજાત્માને તત્તસ્થાનારૂઢ કરવા તત્પર થવું જોઈએ, અને તે માટે સંસાર ભરની મોહમૂરછાઓ વાસનાઓ, અને કાવસાઓને ફગાવી દેવી જોઈએ. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ર ] જેન સત્ય પ્રકાશ | [ વર્ષ ૧૪ અરિહંતનું ધ્યાન કરતા હું અરિહંત છું, સિહનું ધ્યાન કરતા સિદ્ધ છું,' એમ હું અચાય છું, હું ઉપાધ્યાય છું, હું સાધુ છું, હું દર્શન છું, જ્ઞાન છું, ચારિત્ર છું, તપ છું,’ આ ચિતવણું પિતાના જીવનને પવિત્રતાથી ભરી દેવા માટે તથા જવાબદારીભર્યા ૫ ગુણમાં નિજાત્માને લાવવા માટે બહુ જ ઉપયોગી છે. તે સાધકે ખૂબ ખ્યાલધારી રીતે કરવી જોઈએ. આ પાન સાધન આ લેક, પરલેક સમગ્ર દૃષ્ટિએ અચિંત્ય ફલ આપનારું છે એ નિઃશંદે છે. તે માટે શ્રીપાલ મયણું સુંદરીનાં દષ્ટાન્ત મૌજૂદ છે. છતાં આનાથી અમને પૈસા મળે, સ્ત્રી પુત્રાદિ મળે, રેગ જય, જય મળે' વગેરે કામનાઓ કરવી તે નરી અજ્ઞાનતા છે, આત્મા માલન કરનારી છે. તે કંઈ પણ મુમુક્ષુ વિવેકી આરાધકે કરવી ન જોઈએ. હવે સુરતરુ સમ, સકભસંકટચૂરક, મનવછિતપૂરક, સસિદ્ધિદાયક, મહામંગલિક શ્રીનવપદજીનું ધ્યાન કરનાર યાતા કેવી લાયકાતવાળો હોવો જોઈએ તે વિચારીએ1 પૂણબ્રહામાન હોવો જોઈએ: ૨ ભકિતમાન હોવો જોઇએ: ૩ કાન્ત ક્ષમામાવી પોપશમવાળો હોવો જોઈએ; ૪ દાન્ત-દરિદ્ર અને મનને સાબુમાં રાખનાર હું જેએ; ૫ પરોપકારી અને સોનું ભલું ચાહનાર હોવો જોઇએ; ૬ પીરૂ નિપૂઢ-મેલી કામનાઓથી વતિ હેવો જોઈએ. ઉત્તમ આરાધકની આરાધના ઉત્તમ પલને જ આપનારી બને તે દીવા જેવી હકીકત છે. શ્રીનવપદજીનું ધ્યાન કરનાર કદી અશુભ દુભગ ભને પામતો નથી, કોઈ દુશ્મન એનું ભૂંડું કરી શકતો નથી, કેઈ ભૂત, પ્રેત, વ્યંતર એને દલી શકતા નથી, એનું જ્યાં જાય ત્યાં લાલું થાય છે. એનાં પાપ ધોવાય છે, પુણ્ય વધે છે, યાવત સર્વ કમ નિર્જરીન તે સિદ્ધિ પદને વરે છે. આ સાધક કખમાં તે નથી અને સુખમાં રાચતી નથી. શુભાશુસ કર્મોની લીલા સમજીને તે મહાનુભાવ નથી કેઈ ઉપર રાગ કર કે નથી કે ઉપર ટૅપ કરો. આવી પાપભીરૂ કલ્યાણકામી ભદ્રમૂર્તિ એ જ વિશ્વનાં ઉત્તલ રત છે. તઓ જ સજજનતાના પૂર્ણાવતાર રૂપ હોય છે. આ શ્રીનવપદજીનું આરાધન કરનાર, તેની આરાધના, ઉપાસના, ધ્યાન, અમુક દિવસ પૂરતું જ ન સમજે, કિન્તુ તેને હંમેશા જીવનના શ્વાસોશ્વાસમાં વણી લે; એટલે સુધી કે તેના લેહીનું એકેએક બુંદ શ્રીનવપદજીની શુદ્ધ ભાવનામય બની જાય, આ માટે પ્રત્યેક સ્ત્રીપુરુષે મયણુ-શ્રીપાલને પિતાના જીવનમાં સંપૂર્ણ ઉતારી દેવાં રહ્યાં. પ્રાન્ત, આ વાંચી-સાંભળી સૌ કોઈ શ્રીનવપછી કલ્યાણકારિણી પુણ્ય આરાધના કરવા ખચિત પ્રેરાશે જ એવી શુભેચ્છા રાખીને હું અને વિરમીશ. આ નશ્વર જગતમાં જે કાઈ ઉપાસ્ય હોય, સેવ્ય હોય, આરાધ્ય હેય, ધ્યાન કરવા યોગ્ય હોય તે તે એક શ્રીનવપદજી જ છે. બેલો શ્રી સિદ્ધચક્ર મહારાજકી જય. સં. ૨૦૦૫, ફાગણ સુદ 8, ગુરુવાર. પાનસરતીર્થ. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિગવાન મહાવીર સ્વામી લેખકઃ - પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી (ત્રિપુટી ) जयइ जगजीवजोणीविआणओ जगगुरु जगाणंदो।। जगनाहो जगबन्धू जयइ जगप्पिआमहो भयवं ॥१॥ जयइ सुआगप्पभवो तित्थयराणं अपच्छिमो जयइ । जयइ गुरु लोयाणं जयइ महप्पा महावीरो ॥ २ ॥ કા મતના જીવો ઉત્પત્તિના જ્ઞાતા, જગતગુરુ, જગતને આનંદ આપનાર, જગતના નાથ, ગતબધુ, જગત્પતામહ એવા ભગવાન જયવંતા વર્તે છે. શ્રતને ઉત્પન્ન કરનાર, અનિતમ તીર્થ કર, લેકના ગુરુ અને મહાત્મા મહાવીર ભગવાન વિંતા વર્તે છે. તે વખતની પરિસ્થિતિ–આપણે ચૈત્ર સુદિ તેરશે ભગવાન શ્રી મહાવીરદેવને જન્મદિવસ ઊજવીએ છીએ. સમા કારતમાં જ્યારે અશાંતિ, ત્રાસ-સંતાપ, ભય અને વ્યાહ વ્યાપેલા હતાં, જ્યારે શેડ પંડેિ ધર્મને નામે દંભ, અન્યાય, અત્યાચાર અને અધર્મને ઢેલ પિટી રહ્યા હતા, અને નિર્દોષ પશુઓના બથિી હાથ રાતા કરી એને પરમધર્મ મનાવી આર્ય સંસ્કૃતિના મૂળમાં કુઠારા ઘાત કરી રહ્યા હતા, એવા અંધકાર યુગમાં અહિંસા, તપ, શાંતિ અને અમને પ્રકાશકારણે ફેલાવવા આજથી અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન શ્રી મહાવીર દેવનો જે થયે હ. જ્યારે જ્યારે ધોની સનિ અને ધર્મનું ઉત્થાન થાય છે ત્યારે ત્યારે જરૂર કેઈ ને કેઈ યુગપુરુષ સંસારમાં જન્મે છે, અને પલિક સુખોને અને સંસારનાં બંધનોને છેડી “સી” ના કાણુ” માટે સત્યધર્મની ઉપશુ કરે છે. તેઓ પરિત્રાણાય સાધન બરાબર મળે છે, પરંતુ વિનાશાદ સુતામ્ ને બદલે પાપના નાશ માટે પ્રયત્ન કરે છે. ભ, મહાવીરે જાગીરથ પ્રયત્ન કરે તે વખતે પ્રચલિત હિંસો ત્યાગ કરાવ્યો, પાપમાગ છોડાવ્યો હતો, અને અહિંસાને મધુર નાદ વગાડી આર્યાવર્તની જનતાને સન્માર્ગ બતાવ્યો હતે. જ. મહારનું જીવન અત્મા દઈ રીતે પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. એ શીખવે છે. આપણું જે જ એક સંસારી જીવ પિતાના ઉત્થાન અને ઉદ્ધારનો માર્ગ કઈ રીતે તૈયાર કરે છે તેને માટે ભગવાન મહાવીરનું જીવન એક ઉત્તમ આદર્શ પૂરા પાડે છે. ઉત્થાન અને ઉદ્ધારને માટે પ્રયત્ન કરતાં કરતાં એ જીવ કયાં કયાં લેભ, લાલચ, ભ, મદ અને મેહને વશીભૂત બની સામાન્ય માનવીની જેમ અધઃપાતના ઊંડા ગર્તમાં પડે છે, અને છતાં લગારે શાક, દુઃખ, ભય, રુદન કે હાયય ક્યા સિવાય એ જ ગૌરવ અને એ જ પ્રતિભાથી આગળ વધી પૂજનીય તીર્થંકરપદ પામી જગતના જીવોને પરમામા બનવાને માર્ગ દર્શાવે છે, અને અંતે જન્મ–જરા–મૃત્યુ વગેરેથી સર્વ જા મુક્ત બની સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે, પૂર્વભવોને ટૂંક પરિચય નયસાર- ભગવાન મહાવીરનું પ્રથમ દર્શન આપણને નયસારરૂપે ખૂબ અદ્ભુત રીતે થાય છે. જંગલમાં લાકડાં પાવવા જનાર એ મહાનુભાવની મહાનુભાવતા અને સરળતાનાં દર્શન ધાર જગલમાં થાય છે. મધ્યાહન થયો છે, માથે સવિતાનારાય” તપે છે, નીચે ધરતી તપી છે અને ઉદરમાં પણ સુધાની અગ્નિ પ્રગટી છે. ભોજન માટે બેસવાની તૈયારી છે. ત્યાં એમને એમ થાય છે કે કેઈ અતિથિ આવે છે, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ તેમને આદર-સત્કાર કરીને પછી જમું. એના પુણ્યોદયે મા ખમણના પારણાવાળા મુનિમહાત્મા આવી ચઢે છે, અને નયસાર તેમને સત્કાર કરી કૃતકૃત્ય થાય છે. મુનિમહાત્મા પારણું કરી શાંતિ અનુભવે છે. અને મધ્યાન વ્યતીત થયા પછી નયસાર તેમને જંગલમાં માર્ગ બતાવી સીધે માગે ચઢાવે છે. નયસારની ભકિત ફળી–તે સત્સંગ કો. મુનિમહાત્મા આ દ્રવ્યમાર્ગદર્શકને ભાવમા–જીવનપથને અજવાળનાર મહામાર્ગ–નું દર્શન કરાવે છે. સમ્યગ્દર્શનના લાભ સમા આ ભાવમાગનું દર્શન કરી નયસાર કૃતકૃત્ય બને છે, અને અમૃતમય ધમને જીવનમાં ઉતારી મૃત્યુ પામી સંધિમકલ્પમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. મરીચિ-સીંધમંક૯૫માં આયુષ્ય પૂર્ણ કરી નયસારને જીવે આ ભરતક્ષેત્રના પ્રથમ ચકવતી ભરત રાજાના પુત્ર મરીચિ તરીકે જન્મ લે છે. એક વાર શ્રી ઋષભદેવ ભગવાન અયોધ્યાના ઉધાનમાં પધાર્યા, અને તેમને ધર્મોપદેશ સાંભળી મરીચિએ અનેક રાજપુત્રો સાથે દીક્ષા લીધી. પણ સમય જતાં સુકેમલ દેહધારી મરીચિને શ્રમણુધર્મ કઠિન લાગ્યો અને એણે ન જ વેશ સોઃ હાથમાં ત્રિદંડ, શિર ઉ૫ર શિખા, છત્ર અને પગમાં ચાખડી પહેરવી શરૂ કરી, સાથે જ સ્નાનાદિ પ્રિયાએ પણ રાખી. આમ છતાં તેઓ ભગવાનની સાથે જ વિહાર કરતા અને ધર્મોપદેશ પણ શ્રી વીતરાગદેવના ધર્મને જ આપના. એક વાર શ્રી ઋષભદેવ ભગવાનને ભરત મહારાજએ પ્રશ્ન પૂછો કે આ પર્ષદામાં એ કઈ જીવ છે ખરો કે જે ભવિષ્યમાં તીર્થ કર થવાનું હોય. શ્રી ઋષભદેવ ભગવાને કહ્યું કે તારા પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ થશે, ત્યાર પછી પશ્ચિમ મહાવિદે. માં પ્રિય મિત્ર નામે ચક્રવર્તિ થશે અને છેવટે આ ભરત ક્ષેત્રમાં મહાવાર નામના અંતિમ તીર્થકર થશે. આવી વાણી સાંભળી હપિત થઈ ભરતમહારાજે મરીચિ પાસે આવી વંદન કરતાં કહ્યું કે હે મરીચિ, હું તારા પરિવ્રાજકત્વને વંદન નથી કરતો, પણ તું આ ચોવીશીમાં આ ભરતક્ષેત્રમાં અતિમ તીર્થંકર થવાનું છે તેથી તને વંદન કરું છું. તેમજ તું ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ઠ નામને પ્રથમ વાસુદેવ અને મહાવિદેહમાં પ્રિયમિત્ર નામે ચાવતી' પણ થવાનો છે. પરંતુ હું તે તને જે વંદન કરું છું તે એટલા માટે જ છે. તે આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં અતિમ તીર્થંકર થવાનો છું. ચક્રવતિ ભરતના મુખથી આ વાત સાંભળી મરીચિ ખૂબ પ્રસન્ન થયો અને હર્ષાવેશમાં પિતાનો ત્રિદંડ હાથમાં લઈ તાળી વગાડી બોલવા લાગે- વાસુદેવ, ચક્રવતી અને તીર્થ કર થઈશ, હું વાસુદેમાં પહેલે, મારા પિતા ચક્રવતિઓમાં પહેલા અને મારા દાદા તીથકમાં પહેલા, મારું કુળ કેવું શ્રેષ્ઠ છે ! આ હર્ષોન્માદમાં કુલમર કરી મરીચિએ તીવ્ર નીચગેત્ર કમ ઉપાર્જન કર્યું. જેના દર્શન કહે છે કે જે જીવ જાતિ, કુલ, બલ, એશ્વર્ય, રૂપ, જ્ઞાન, વગેરેનું અભિમાન કરે છે તે જીવે જેનું અભિમાન કર્યું હોય તેથી હીન થાય છે. મરીચિએ કુલમર કર્યો, પરિણામે તેમને પણું અનેક ભવ સુધી નીચ કુલમાં જન્મ લેવો પડ્યો છે. વળી તેમ સંસાર–વૃદ્ધિ થવાને પણ એવો જ બીજો પ્રસંગે ઉપસ્થિત થયો હતે. મરીચિ એક વાર બિમાર પડયા. અન્યશધારી હોવાથી અસંયમી સમજીને સાથેના સાધુઓએ તેમની વૈયાવચ્ચ ન કરી. આથી મરીચિએ વિચાર્યું કે હવે હું સાજો થાઉં તે એક શિષ્ય કરે. આમ કરતાં મરીચિ નાગી થયા. એમની પાસે કપિલ નામે એક રાજપુત્ર આએ. મરીચિને ઉપદેશ સાંભળી કપિલ દીક્ષા લેવા તૈયાર થયા. મરીચિએ એને સાધુઓ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] ભગવાન મહાવીરસ્વામી [ ૧૩૫ પાસે જઈને શ્રમણ દીક્ષા લેવા સૂચવ્યું, ત્યારે કપિલે કહ્યુ... કે હુ તો આપના મતમાં દીક્ષા લઇશ. શું તમારા મતમાં ધર્મ નથી ? મરીચિએ કહ્યુ “ધમ અહીં પણ છે અને ત્યાં પણ છે. આ સૂત્ર વચનથી મરીચિએ ક્રોડાકેાડી સાગરોપમ સ’સ.ર વધાર્યોં, કપિલ તેમના શિષ્ય થયે। અને મરીચિને સંસાર પણ વધ્યા. આ ઉસૂત્રની માલોચના લીધા વિના જ મૃત્યુ પામી મરીચિ દેવલોકમાં દશ સાગરોપમના માયુષ્યવાળે! દેવ થયા. કપિલ પશુ મૃત્યુ પામી તે જ દેવલાકમાં દેવ થયા. 31 પછી પાંચમા ભવમાં એશીલાખ પૂર્વના આયુષ્યવાળા ‘કાશિક ' નામે બ્રાહ્મણુ થયેા. પૂર્વભવના સંસ્કારને લીધે અહી પશુ ત્રિઘડી થઈ મૃત્યુ પામ્યા. ત્યાંર્થી વચ્ચે ધણા ભવા કરી છૂટ્ટા ભવમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણુ થયા. ત્યાં પણુ ધણેા કાળ ગૃહસ્થ જીત્રનાં ગાળી તે ત્રિ'ડી થઈ મૃત્યુ પામી સાતમા ભવમાં સૌધમ દેવલાકમાં દેવ થયા. પછી આર્ટમા ભવમાં અગ્નિદ્યોત નામે બ્રાહ્મણુ થયા. અહીં પશુ અન્તિમ અવસ્થામાં ત્રિ'ડી બન્યા. ત્યાંથી મૃત્યુ પામી નવમા ભવે ઇશાન દેવલાકમાં મખુમ આયુષ્યવાળા દેવથયા. અનુક્રમે દશમા ભવે અગ્નિભૂતિ બ્રાહ્મણું, અગિારમા ભવે સનત્કુમાર દેવલેમાં દેવ, ખાર્મા ભવમાં શ્વેત!ખીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ, તેરમા ભવે માહે૫માં દેવ, ચૌદમા ભવમાં રાજગૃહીમાં સ્થાવર નામે બ્રાહ્મણુ થયા. ત્યાંથી મરી પંદરમા ભવમાં બ્રહ્માદેવલાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ. આમાં દશમા, ખારમા, અને ચૌદમામાં બ્રહ્મણપણું પામી અન્તિમ અવસ્થામાં ત્રિદી થઈ ને મૃત્યું પામ્યા છે. મરીચિના ભવમાં નૂતન કલ્પેલા ત્રિદંડી વેશ, શ્રમ, એ બધું અહીં” સુધી હનુમાનના લાંબા પુ છડાની જેમ ચાલ્યુ આવે છે. પૂર્વસંસ્કાર કર્યાં સુધી અને કેવું કામ કરે છે તે આપણે અહીં શીખવા જેવુ છે. ત્યારપછી પણ ધા સંસાર ઠંખડી અનેક ભવ કરી નય સારના છત્ર ઉન્નતિના પથે પડે છે અને સેળમા ભવમાં રાજ્ગઝ્હીમાં વિશ્વન દિ નામે રાજાના ભાષ્ર વિશાખાøતિના પુત્ર વિશ્વભૂતિ તરીકે જન્મ લીધે, અહી વિશ્વભૂતિને રાજપુત્ર વિશાખાન'દી સાથે પુષ્પકર્ડ ઉદ્યાનમાં વિશ્વાસ કરવા માટે કલહ થવાથી પેાતાના બળના પરિચય એક જ મૂફી મારી કાઢીના ઝાડનાં ખાં કાઠાં નીચે પાડીને આપતાં જણાવ્યું હું આવી જ રીતે બધાનાં માથિ નીચે ઉતારી શકું છું. પરન્તુ પિતાજી અને વડીલ કાકાની દાક્ષિણ્યતાથી તમને જવા દઉં છું. આામ કહી વૈરાગ્ય પામી આયંસ ભૂત સ્થવિર પાસે દીક્ષા લીધી. ઠેઠ મરીચિના ભવ પછી આ ભવે જ નય્સારના જીવને શ્રમણ દીક્ષા પ્રાપ્ત થઈ હતી. શ્રમજુદીક્ષા પ્રાપ્ત કરી છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઇ પર અને માસખમણુ આફ્રિની તપશ્ચર્યાં કરી તે મહાતપસ્વી બન્યા. એક વાર મથુરામાં માસખમણુના પારણે મધ્યાહ્ન સમયે વિશ્વસ્મૃતિ મુનિ ગૌચરી જતા હતા. ત્યાં વિશાખાન’દી રાજકુમાર પોતાના લગ્ન માટે માગ્યે હતું. તેના નાકરાએ વિશાખાન'દીને પૂછ્યું: પેશ્વા દુમલા પાતળા ચાઢ્યા આવતા તપસ્વી વિશ્વભુતિ મુનિરાજને આપ આળખા છે ને? ત્યાં સામેથી ચાલી આવતી એક ગાયે શીંગડું મારી મુનિરાજને નીચે પાડયા. આ જોઇ વિશાખાનદી અને તેના માણુસા હૌ પડયા અને કટાક્ષમાં ખેા–એક જ સૂફી મારી બધાં કાર્દા પાડવાનું એ તમારું બળ ક્યાં ગયું ? આ સાંભળતાં જ મુનિરાજને ક્રોધ ચઢયા. ક્રોધના આવેશમાં ગાયનું શીંગડુ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ [ વર્ષ ૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ પડી અને આકાક્ષમાં ઉછાળી અને મેલ્યા–એમ ન સમજશે! કે આ વિશ્વભુતિમાં ખલ નથી. બસ, ત્યાર પછી એ મુનિરાજે ત્યાં નિયાણું કર્યું કે જો મારુ. તપ, ચારિત્ર અને બ્રહ્મચયનું લ મલે તો હુ. મહાશ્વિષ્ઠ થાઉં. આ નિયાણા માટે પશ્ચત્તાપ કે પ્રાયશ્ચિત્ત ! સિવાય આ મુનિરાજ અનુક્રમે ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરી સત્તરમા ભવમાં મહાશુક્ર ૫માં દેવ તરીકે ઉત્પન્ન થયા. અને ત્યાંથી આયુષ્ય પૂ કરી અઢારમા ભવમાં પે!તનપુરમાં ત્રિપુર્ણ વાસુદેવ તરીકે ઉત્પન્ન થયા. અનુક્રમે ભરજુવાનીમાં અશ્ર્વશ્રીવ પ્રતિવાસુદેવની આજ્ઞાથી શાલીવનના રક્ષણ માટે ગય! અને માં શસ્ત્ર વગર જ યુદ્ધ કરી જ ંગલના રાજા કેસરીસિ'ને પોતાના હાથે જ પરાસ્ત કરી જીણુ વસ્ત્રની માફક એ જડખા પડી ઊભાને ઊભે જ ચીરી નાખ્યું. 'કેસરીસિ' નીચે પચી પડયા તરફડે છે. આ વખતે ત્રિપૃષ્ઠના સારથિએ કહ્યું: હું વનરાજ, તમે ગમરાશે નહિ. તમને મારનાર કાઈ સામાન્ય માનવી નથી, કિન્તુ અસામાન્ય નરકેસરી—નરપુંગવ છે. તમે જંગલના રાજા છે; આ મનુષ્યાના રાજા છે. ત્યારપછી તા અશ્વીવ પ્રતિવાસુદેવને મારી ત્રિપૃષ્ઠ વાસુદેવ થય. આ મહાન ખલિક વાસુદેવે ખલના મદમાં છાવી અનેક પાપકમ કરી વેટર કમ કર્યાં, પ એ બા ઉપર શિખા ચઢાવે તેવુ' એક વાર કાય કરઃ એક વાર સુંદર ગવૈયા ગાયન કરવા આવ્યા હતા. ગાયન ખૂબ ઝાલ્યું. વાસુદેવને નિદ્રાદેવીએ આવીને ધેર્યાં. ઊંધવા પહેલાં તેમણે દ્વારપાલને હુકમ કર્યો કે મારા ઊંઘી જવા પછી આ ગાયન બધ કરાવી દેશેા, પોતે થોડી વારમાં ઊંઘી ગયા અને દ્વારપલ ગાયનમાં લુબ્ધ મની માનથી ગીત સાંભળવાની મઝા લૂટવા યાગ્યે, તે એટલે સુધી કે વાસુદેવ જાગ્યા ત્યાંસુધી સ’ગીત ચાલી રહ્યું હતું, ખસ, આ સાંભળી તેમના ક્રોધાગ્નિ ભો ઊગે અને ક્રોધના આવેશમાં દ્વારપાલને કહ્યુ કે તને મારી આજ્ઞા કરતાં પણ સંગીત વધુ પ્રિય છે એમ ? લે હવે એનાં ફલ ચાખ. આમ કહી આજ્ઞાભંગ કરનાર દ્વારપાલના પશુપુરમાં ખૂબ ગરમ ગરમ સીસું તપાવીને રૅયું. દ્વારપાય આ વેદનાથી તરત જ મરણશરણુ થયે. ત્રિપૃષ્ઠ વાસુદેવે આ ભવમાં ધાર પાપકમ ખાવ્યાં અને મૃત્યુ પામી ઓગણીસમા ભવેચેારાશી લાખ વર્ષનું આયુષ્ય ભગવી સાતમી નારકીએ તેત્રીશ સાગરાપમના આયુષ્યની સ્થિતિવાળા નારયિક તરીકે જન્મ્યા. ત્યાં ધાર વેદના સહી, વાસુદેવના ભવમાં બાંધેલાં ધાર પાપકમાંનું ક્ષ ભેગયું. ત્યાંથી નીકળી વીસમે ભવે સિદ્ધ થયા. ત્યાંથી મૃત્યુ પામી એકવીસમા ભવે ચેાથી નારકે ગયા. ત્યાંથી નીકળી વળી વચમાં થેાડે સમય સોંસારમાં રખડી ખાવીશમા ભવે મનુષ્ય થયા. આ ભવમાં અનેક પુણ્યકાય કરી શુભ કમ' માંધ્યું અને ત્યાંથી મૃત્યુ પામી તેવીસમા ભવમાં પશ્ચિમ મહાવિદેહમાં રાજધાની મુકાનગરીમાં પ્રિયમિત્ર નામના ચક્રવતી થયા. અહી` પણુ એમના કુલમદનુ અજીણુ કર્મ ઉદ્દયમાં આવે છે, મુકા નગરીના રાજા પોતાની ન્યામાં જ લુબ્ધ બની તેને પરણ્યો છે, તેના ઉદરમાં ચક્રવર્તિના ભવને જન્મ થયા છે. આ પશુ ની જ અલિહારી છે તે ! અનુક્રમે યિમિત્ર ચક્રવતી'ના ભવમાં ધમે'પદેશ સાંભળી, શ્રમધર્મ સ્વીકારે છે, અહી સમ યમ ઉત્તમ રીતે આરાધી ચાર્વીશમા ભવમાં મહાશુક કપમાં સર્વાંધ વિમાનમાં દેવ તરીકે જન્મ લે છે. ત્યાંથી પચીશમા ભવમાં છત્રાનગરીના જિતત્રુરાજાના નદન નામે For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] ભગવાન મહાવીરસ્વામી [ ૧૩૭ રાજપુત્ર તરીકે જન્મ લે છે. બાલ્યાવસ્થામાં જ તેમને રાજ્ય મળે છે. ત્યાં એવીશ લાખ ૧ રાજ્ય પાળી પર લાચાર્ય પાસે દીક્ષા સ્વીકારી ઘોર તપસ્યા કરે છે અને નિરં:દર માસખમણ કરીને અરિહંત, સિહ, પ્રવચન, આચાર્ય, વિર, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દ, વિનય, ચારિત્ર, બ્રહ્મચર્ય, સમાધિ, તપ, દાન, વૈયાવચ્ચ, સંચમ, અભિનવજ્ઞાન, ભૂત, એને તીર્થદ–એ વશ પદના આરાધના માટે વીશ સ્થાનક તપ માદરી તીર્થંકર નામક ઉપાર્જન કરે છે, અને એક લાખ વર્ષ લગી શુદ્ધ સંયમ પાળી છેવટે બે માસની અનિત્તમ સંલેખ કરી પ્રાણુત દેવલેકમાં પુષ્પોત્તર વિમાનમાં છવ્વીસમા ભાવમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. જન્મ–ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે, કુલ મદ કર્મ અદ્યાવધિ -જીણું હોવાથી, તે કમ ભેગવવા, સત્યાવીશમા ભવમાં આ ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાહડ ગ્રામના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષીમાં પુત્ર તરીકે અષાઢ શુદિ ૬ને દિવસે ગભ માં આવે છે. પરંતુ તીકોને જન્મ હીન કુલમાં ભિક્ષુકુલમાં ન થાય એ શાશ્વતાંનયમ પ્રમાણે ઇદ્રરા હરિણ મેષ દેવદ્વારા તેમનું અપહરણ કરાવી ક્ષત્રિયકુંડ ગ્રામના પ્રતાપી અને પુણ્યશાલી રાજા સિદ્ધાની સુશીલ સતી રાજરાણી ત્રિશલાદેવીની કુક્ષીમાં પધરાયા; એ નિશાને ગર્ભ દેવાનંદાની કુલીમાં મુકાવ્યો એટલે નવ મહિના અને સાડી સાત રાત્રિ દિવસ પૂર્ણ થતાં ત્રિશલા દેવીની કુક્ષીમાં નયસાર જીવ અન્તિમ તીર્થંકર શ્રી વર્ધમાન તરીકે ન. માતૃશકિત–વર્ધમાન કુમાર હજી તે જગ્યા ન હતા ત્યારનો એક પ્રસંગ છે. ગર્ભમાં પિતાના હલનચલનથી માતાને કષ્ટ થશે એમ ધારી તેમણે ગર્ભમાં હલનચલન બંધ કર્યું. પિતાના ઉદરસ્થ ગર્ભનું હલન-ચલન બંધ થવાથી ત્રિશલા માતા ઊલટું જ સમજ્યાં અને એમને સંશય ઉત્પન્ન થયો કે મારા ગર્ભને કાંઈ અનિષ્ટ તે નથી થયું? જેમ જેમ વિચાર વધતે ગો તેમ તેમ માતૃવત્સલ હૃદય ગભરાયું, દુઃખાયું અને આખરે સદનમાં પરિણમ્યું. આ સમાચારથી રાજાને મને પ્રજાને પણ દુઃખ થયું, ત્રિશલામાતાને મૂચ્છ આવી. આખરે અવધિજ્ઞાનથી ગર્ભસ્થ જીવે આ સ્વરૂપ જાણ્યું અને માતાની ભક્તિ માટે જે કહ્યું હતું તે ઊલટું દુઃખને માટે થયું એમ વિચારી અંગ કમ્પાવ્યું. ઉદરમાં કમ્પન થતાં જ માતૃત્સલ્ય ઊછળ્યું અને માતાને હર્ષ થયા. માતાને આવો નિરવધિ પ્રેમ જોઈ ગર્ભમાં જ આ માતૃભકત પુત્રરત્ન પ્રતિજ્ઞા કરી કે જે માતાએ હજી મારું મુખ પણું જોયું નથી, ત્યાં જ આટલું વાત્સલ્ય છે તે મારા જન્મ પછી તેમનું વાતસલ્ય કટલું હશે ? માટે માતાપિતાના જીવતાં સુધી સંસાર છોડી હું શમણુધર્મ નહીં સ્વીકારું. આમ નવ મહિના અને સાડી સાત દિવસ વ્યતિક્રાન્ત થયા પછી ચતર શુદિ તેરશની ધ્યરાત્રિએ તેમનો જન્મ થયો. જે વખતે તેમને જન્મ થયો ત્યારે વસંતઋતુ પૂર બહારમાં ખીલી હતી. મધ્યરાત્રિએ પવન મંદમંદ શીતય વહી રહ્યો હતો અને સુધાકર આકાશપટમાં શત રીતે ખીલી મધુરી સ્નાથી જગતને શોભાવી રહ્યો હતો. આખું જગત શાંત રીતે નિદ્રાધીન થઈ રહ્યું હતું. તે વખતે તેમના જન્મ સમયે દેવેન્દ્રનું આસન કયું. દેવોએ જન્મોત્સવ ઊજવ્યો અને પ્રાતઃકાલે સિદ્ધાર્થ રાજાએ પણ રાજપૂત્રને જન્મોત્સવ ઊજવ્યો. અનુક્રમે પિતાના અભિલાષ પરિપૂર્ણ થવાથી પુત્રનું ગુણનિષ્પન્ન નામ શ્રીવર્ધમાન કાર રાખ્યું For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ મે કંપન–બાલક હોવા છતાં વર્ષમાન કુમાર ધીર, વીર અને મહાપરાક્રમી છે. સૌથી પ્રથમ દેવોને પણ ચમત્કાર ઉપજાવે તેવો પ્રસંગ એમને જન્મસવ ઊજવતી સમયે જ ઉપસ્થિત થાય છે. દ્ધિ નવપ્રસ્ત બાલકને ખોળામાં લઈને બેઠા છે. અને દેવતાઓ લાખો કળશ લઈ અભિષેક માટે ઊભા છે. તે વખતે ઇકને શંકા થઇ કે “આજના જન્મેલા આ બાલકનું શરીર આ સમયે આટલા બધા કળશોના અભિષેકને કેવી રીતે સહન કરશે?” બસ, આ શંકા થઈ ત્યાં જ ભગવાને અંગૂઠાથી મેરને સ્પર્શ કર્યો અને ગિરિરાજ મેરુ કમ્પાયમાન થયો. એનાં શિખરે ડોલવા લાગ્યાં અને ધરણું ધ્રૂજી ઊઠી, સમુદ્રનાં પાણી ખળભળી ઊઠયાં અને પ્રલયકાળ જેવા અવાજે થવા લાગ્યા. ઈદ્ધ અવધિજ્ઞાનથી આ ઉત્પાતનું કારણ જાણ્યું અને પિતાની જ ભૂલ છે, એમ સમજી ક્ષમા માંગતાં કહ્યું કે હે ભગવાન, મારે અપરાધ માફ કરો. આપ તે અમાપ બલશાલી છે. આપનું બસ તે ઈદ્રો, દેવેંદ્રો અને ચક્રવર્તીઓ કરતાં પણ અનંતગણું અધિક છે. મહારાજે ક્ષમા માંગતાં ઉપદ્રવ શાંત થઈ એ. આમલકી ક્રીડા– શ્રીવર્ધમાન કુમાર અવસ્થાએ બાલક હતા છતાં શક્તિ, વીરતા, ધીરતા અને ગંભીરતામાં અબાલ હતા. એક વાર મિત્રોની સાથે ગામ બહાર ઉદાનમાં કીડા કરી રહ્યા હતા ત્યારે ઈવર્ધમાન કુમારની વીરતા, ધીરતા અને ગંભીર તાના વખાણ કર્યા. આ સાંભળી વર્ધમાન કુમારના બહની પરીક્ષા કરવા એ દેવ ભ-લોકમાં આવ્યો. અને બધા બાલક રમતા હતા ત્યાં આવી એક ભયંકર કાળા નાગનું રૂપ કરી ઝાડને વીંટળાઈ વળ્યો. વર્ધમાન કુમારની સાથેના સો બાળકે આ ભયંકર નાગને જોઈને મૂઠીઓ વાળીને નાઠા, પણ વર્ષમાન કુમારે નાગને દોરડીની જેમ પકડી દૂર ફેંકી દીધે. સાપ ચાલ્યો જતાં છોકરાઓ પાછા આવ્યા અને ફરી રમત શરૂ થઈ. દેવ પણ બાળકનું રૂપ કરી બધાની ભેગે ભળી જઈ રમવા લાગ્યા. જે તે તેને હારનારે ખભા ઉપર બેસાડવાની શરત હતી. દેવ બનેલા બાલક હાર કબૂલી વર્ધમાન કુમારને પિતાના ખભે બેસાડયા. હજી તે બધા જુવે જ છે ત્યાં તો પેલા દેવે એકદમ શરીર વધાર્યું અને સાત તાડ જેટલે પો, વર્ધમાન કુમારે જ્ઞાનથી તેનું સ્વરૂપ જાણી એવા જોરથી મૂડી મારી કે દેવ મશકની જેમ સંકોચાઈ ગયા, અને વધુ માન કુમારની ક્ષમા માંગી કહ્યું કે હે વર્ષનાન કુમાર, ઈન્દ્ર મહારાજે કહ્યું છે તેમ ખરે જ તમે સાચા મહાવીર, મહાધીર અને મહાપરાક્રમી છે. આ પ્રસંગ પછી વર્ધમાન કુમાર “મહાવીર' નામથી પ્રસિદ્ધિ પામ્યા. શાળા-ગમન –વર્ધમાન કુમારને માતાપિતાએ બહુ જ હેશથી પંડિત પાસે નિશાળે ભણવા મૂક્યા. ત્રણ જ્ઞાનથી વિભૂષિત હોવા છતાં માતાપિતાની હેશ પૂર્ણ કરવા વર્ષમાન કુમાર ઉત્સવપૂર્વક નિશાળે જાય છે. આ જ વખતે ઇંદ્રનું આસન કંપવાથી ઈદ્ર બ્રાહાણ રૂપે નીચે આવે છે. અને વર્ધમાન કુમારને પંડિતના આસને બેસાડે છે. અને વમાન કુમાર પંડિતની બધી શંકાઓને યથાર્થ જવાબ આપે છે. ત્યારપછી શબ્દશાસ્ત્રના નિયમે પૂછયા. વર્ધમાન કુમારે તેનું પણ યથાર્થ સ્વરૂ૫ ક. આ પ્રશ્નોત્તરના સંગ્રહ રૂપ અંદ્ર વ્યાકરણ બન્યું. પછી બ્રાહ્મણ રૂપે આવેલા ઇંદ્ર મહારાજે બધાને કહ્યું કે મા બાલક કાંઇ સામાન્ય માનવી નથી પણ ત્રણ જ્ઞાનથી યુકત છે અને અન્તિમ તીર્થ. કર થવાના છે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭]. ભગવાન મહાવીર સ્વામી [ ૧૩૯ વધમાન કુમારનું લગ્ન-યોગ્ય ઉમ્મર થતાં માતાપિતાના આગ્રહથી વર્ધમાન કુમારનું સમરવીર રાજાની રાજકન્યા યશોદા સાથે લગ્ન કરવામાં આવ્યું. જલકમલ સમ નિર્લેપ રહી સંસારને ભેગવતાં તેમને પ્રિયદર્શના નામે પુત્રી થઈ. વધમાન કુમારની દીક્ષા-વર્ધમાન કુમાર અટ્ટ વીશ વર્ષના થયા ત્યારે તેમનાં માતાપિતાનું વર્ગગમન થયું. પિતે ગર્ભમાં ધારણ કરેલે અભિગ્રહ પૂર્ણ થયા જાણી વડીલ બધુ નંદીવર્ધન રાજાને દીક્ષા ગ્રહણ કરવાને પિતાને નિશ્ચય જણાવ્યો. પણ વડીલ બંધુના અતિ આગ્રહથી બે વરસ ઘરમાં સાવ નિર્મમપણે રહેવાનું રવીકાર્યું. તેમણે કહ્યું કે મારા નિમિત્તે કોઈ પણ જાતના આરંભ સમારંભ કરશે નહીં. હું પ્રાસુક અન્ન જળ લઈશ, સર્વ આભૂષણને ત્યાગ કરીશ, બ્રહ્મચર્ય પાળી જીવન સાધુ જેવું જ રાખીશ. આ રીતે ગૃહસ્થ જીવનમાં પણ ઉચ્ચ સાધુદક્ષા પાળતા વર્ધમાન કુમાર રાજમહેલમાં જ રહ્યા. એક વર્ષ પછી લોકાંતિક દેવોએ તીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી અને વાર્ષિક દાન આપ્યું. બે વર્ષ તે ચપટી વગાડતામાં પૂરું થઈ ગયાં અને ત્રીશ વર્ષની ભર જુવાનીમાં રાજા-પ્રજા કુટુમ્બ પરિવારનાં સહકાર સાથે મહેસપૂર્વક દીક્ષા સ્વીકાર કરી. એ મહે સવ ઉજવવા દેવ, દેવેંદ્રો, માનો અને માનો પણું હાજર હતા. આમ આ મહાપરાકમી વર્ધમાન કુમાર ત્રીશ વર્ષની વયે પંચમુછી લેચ કરી માગશર વદિ દશમે એક જ દેવદુષ્ય સ્વીકારી, બાકી બધાને ત્યાગ કરી, નિઃસંગ બની શ્રમણ બન્યા. જે વખતે તેમણે દીક્ષા લીધી તે જ વખતે તેમને મન પથવિજ્ઞાન પ્રાપ્ત થયું. વિહાર અને દસ્થ જીવન-વર્ધમાન કુમાર શ્રમણ બન્યા પછી ભૂતલમાં વિચરવા લાગ્યા. દૂર સુદૂર અનેક પ્રદેશમાં વિચરતાં સમામિણ પદને સફલ કરતા, દેવ, દાનવ, માનવ અને પશુ-તિર્યંચકૃત ઉપસીને સમભાવપૂર્વક અદીન મને સહે છે, ધર તપશ્ચર્યા કરે છે અને કર્મ શત્રુને હણતા દિન પ્રતિદિન આધ્યાત્મિક પ્રગતિ સાધતા જાય છે. પહેલે વર્ષે જ એક ગરીબ બ્રાહ્મણને એની યાચનાથી એક જ દેવદુષ્યમાંથી અ ફાડીને આપી દે છે અને બાકીનું બધું વસ્ત્ર પણ એક વર્ષ પછી પડી જાય છે. પ્રથમ વર્ષમાં ગોવાળીયાના ઉપસર્ગથી ઉપસર્ગની પરંપરા શરૂ થાય છે અને પ્રથમ ચાતુર્માસમાં અસ્થિક ગ્રામમાં શૂલપાણી પક્ષના ઘેર ઉપસર્ગો સહન કરે છે. આ પ્રથમ ઉપસર્ગ નિવારવા નીચે ભૂલેકમાં આવી ઉપસર્ગનું નિવારણ કરી ભકિતથી કહે છે કે હે ભગવાન, આપને છાસ્થ અવસ્થામાં સાડાબાર વર્ષ પર્યત ઘર ઉપસર્ગો થશે. તેથી આપ આજ્ઞા આપે તે આપની સેવામાં રહી હું એ ઉપસર્ગો દૂર કરું. પરંતુ ક્ષમાશ્રમણ મહાવીર તે ધીરતાથી કહે છે કે હે તીર્થ કરે કદી પણ કોઈની સહાયતાથી કેવળજ્ઞાન નથી પ્રાપ્ત કરતા. એ તે સ્વબલ પરાક્રમ અને વીર્ય ફેરવી, કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. માટે મારે તાદી સહાયતાની લગારે અપેક્ષા નથી, ઘર ઉપસર્ગો–ભગવાન અદ્દભુત ક્ષમા રાખતા વિચરે છે, ત્યાં, ચંડકાશિક નાગના ઉપદ્રવ સમયે તેના ઝેરી ડંખને સહે છે અને છેવટે એ થાકે છે ત્યારે “બુજઝ બુજઝ ચંડકોશીય” કહી તેને પ્રતિબંધ પમાડે છે અને અનશન કરાવી કરુણુના અને ક્ષમાના અમૃતથી સીંચી નિર્વિષ બનાવી વર્ગને અધિકારી બનાવે છે. પછી નદી ઊતરતાં સુખ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ દેવ ઉસર્ગ થાય છે અને કેબલ શંબલ દેવ આ ઉપસર્ગનું નિવારણ કરે છે. પછી ગેરોળ ભગવાનને મળે છે અને ભગવંતનું શિયાવ રવીર છે. તેની સાથે પણ અનેક ઉપસર્ગો થયા જ કરે છે. શાલે લાગવાનને મૂકીને ચાલ્યો જાય છે અને વળી આવે છે. યાર પછી પાંચમા વર્ષમાં ભગવાન વિષ્ટ કર્મના ક્ષય માટે અનાય દેશમાં જાય છે. ત્યાં અનેક પ્રકારના અનાદરયાં ઉપસગાં થાય છે. એર માનીને રક્ષકો તેમને પકડે છે અને સજા પણ કરવાનો સંકલ્પ કરે છે. ચેરે અપશુકન બુદ્ધિ મારવા દોડે છે. ગુપ્તરર માં પકડે છે. આ બધામાંથી તેઓ ધીરતા અને વીરતાથી છૂટે છે. ધાર કષ્ટ અને આવતી આપત્તિઓ હસતે મુખડે સહે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના વચન અપમાનીત કરેલી કઈ રાણી મૃા પામી ફરતી ફરતી વ્યંતરી થઈ છે, તે પણ ભગવાનને ધેર ઉપસર્ગ કરે છે. તે કટપુતનાનો ઉપસર્ગ કહેવાય છે. ગોશાલે પણ આમાં સાથે રહી વિક્રિયાઓ કરી ઉપદ્રવ વધારે છે. છેવટે દશમા વર્ષમાં ગે શાળ જટાજૂટ ધારી વૈશ્યાયન તાપની હેલેક્ષાશા બળ્યો. ભગવાને તેને બચાવ્યો ત્યારે તે જેલેસ્થાના વિષ ભગવાન પાસેથી જાણ ગેશ ભગનથી જુદો પડયો. એક કુંભકારની શાળામાં રહી તેજલેશ્યાની શક્તિ પ્રાપ્ત કરી અષ્ટગનિમિત્ત ભણે પિતાને સર્વજ્ઞ કહેવરાવી તેણે મત સ્થા અને કમપ્રચારક બને. અગિયારમા વર્ષમાં સંગમ દેવના ભયંકર ઉપસર્ગો થયા છે. તે દુષ્ટ દેવે ભગવાનની ધીરતા, વીરતા અને ગંભીરતાની પરીક્ષા કરવા એક જ રાત્રિમાં વીશ મહાન ઉત્સર્ગો કર્યા. અરે, એટલથી ન થાકયો છ અહિના સુધી ઘેર ઉપસર્ગ કર્યો. ભગવાનને શુ આહાર અને પાણી પણ છ મહિના લગી મળવા ન દીધાં. ભગવાનને ફાંસીને માંચડે ચડાવવાના અને વધુ સ્થાને લઈ જવાના ઉપસર્ગો કર્યા. અનેક જાતની હીલનાઓ-કર્થના કરી. માતાપિતાનાં કરણ રજા આજીએ બતાવી. જગત વિજેતા મોહરાજાના મુખ્ય સેના કામદેવની સંપૂર્ણ લીકાએ રચી લેલાવવા પ્રયત્ન કર્યો. અનેક ભયજનક ત્રાસ આપ્યા. છતાં લાગવાન અડગ રહ્યા ત્યારે થાકીને તેમને હરાવવા કાલચક્ર મૂક્યું. ભગવાન આ રૂાલચક્રથી આજનું ભતલમાં પિસી ગયા, છતાં મેરની જેમ અચલ નિકમ્પ જ રહ્યા. અરે, મારા નિમિત્તે કર્મ બંધન કરતા આ જીવન શું થશે એમ ચીતવી દયદ્ર બન્યા; અખમાંથી કરણનાં અમૃત વર્ષાવ્યાં. આખરે છ મહિને ચાકીને તે દેવલેકમાં ગયો. મહાન અભિપ્રહ-આરમા વર્ષમાં ભગવાને પોષવદિ એકમે પ્રહાન અભિગ્રહ લીધે; રાજપુત્રી છતાં દાસત્વ પામેલી, મસ્તકે મુંડિત, અઠ્ઠમતપવાળી હાથ–પગે બેડી નાંખેલી, હાથમાં સુપડામાં અડદના બાકુલા રહેલા હોય અને આંખમાં આંસુ વહેતાં હોય, એક પગ હેલની બહાર અને એક પગ ડેલોની અંદર હોય આવી પરિસ્થિતિમાં મને અડદના બકુલાને આહાર મય તો લઇશ. આ મહાન અભિગ્રહ છ મહિનામાં પાંચ દિવસ ઓછા હતા ત્યારે કૌશામ્બીમાં ચનબાલાના હાથે પરિપૂર્ણ થશે. કકીલના ઉપસર્ગ–તેરમા વર્ષમાં ત્રિપુછ વાસુદેવના ભવમાં જે વ્યાપાલકના કાનમાં ગરમ ગરમ સીસું રડાવ્યું હતું તે શય્યાપાલક ભવભ્રમણ કરે આ વખતે ભરવાડરૂપે જ અને તેણે ભગવાનના કાનમાં ખીલા મારવાને મહાન ઉપસર્ગ કર્યો, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરસ્વામી [ ૧૪૧ ઉપસાના પ્રકાર–આ બધા ઉપસર્ગોમાં કર પુતનાને ઉપસર્ગ જઘન્યમાં ઉત્કૃષ્ટ છે; સંગમદેવને ઉપસર્ગ મધ્યમમાં ઉફરે છે અને ગેવાળીયાએ કાનમાં ખીલા ઠેકયા તે ઉત્કૃષ્ટીમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ છે. આમાં સુદષ્ટ વાણુ યંતર, કપુતના રાક્ષસી, કાનમાં ખીલા ઠોક્યા વગેરે ઉપસર્ગો તો પૂર્વાવનાં વૈરને કારણે થયા હતા; સંગમદેવના ઉપસર્ગો ભગવાનની દઢ , સ્થિરતા ને વીતાની પરીક્ષા માટે થયા હતા, જ્યારે હાલના, ચેર, વગેરેને જે ઉપસર્ગો થયા છે તે લોકિક ડેમને લીધે થયા છે; અને અનાર્ય દેશમાં વિચરતાં થયેલા ઉપસર્ગો અને ઘો અભિગ્રહ વગેરે તે ભગવાને કર્મ ખપાવવા સ્વેચ્છાએ જ શીકારેલા છે. તપશ્ચર્યા અને અપ્રમત્તપણું–સાડા બાર વર્ષમાં ભગવાન શ્રી મહાવીર દેવે આ પ્રમાણેનાં મહાન તપ કર્યા હતાં : પૂર્ણ ઇમાસી એક, પચ દિવસ ન્યૂન છમાસી એક, ચારમાસી નવ, ત્રણમાસી એ, અઢીયાસી બે, બેમાસી છ, દોઢમાસી બે, એકમાસી બાર, અર્ધા માસી ખેર, પ્રતિમા અઠ્ઠમતપ બાર, બસે ને ઓગણત્રીસ છ૪, ભદ્ર, મહાભદ્ર, સર્વતોભદ્ર, એકએક રળી કુલ સોળ ઉપવાસ. આ. સાડાબાર વર્ષમાં ૩૪૯ એક્તિ પારણુ કર્યા છે. બધા તપ એવીહાર જ કર્યા છે. એક ભક્તમાં પણ આહાર પાણી સાથે જ લેતા, જધન્ય તપ નું જ છે. અને સાડાબાર વર્ષના છાકાળમાં માત્ર એક અહોરારિને જ નિદ્રા–પ્રમાદનો વખત છે, બાકી સદાયે જાગ્રત-અપ્રમત્તદશામાં જ વિચય છે. કેવળજ્ઞાન-આ રીતે સાડાબાર વર્ષ પર્યત ઘોર તપશ્ચર્યા કરતા અને અનેક ઉપસર્ગોને સહન કરી કર્મોનો ક્ષય કરતા ભગવાન એકદા ગજુવાલુકા નદીના તીરે, શ્યામક ખેડુતના ખેતરમાં, શાલ વૃક્ષ નીચે, શુકલ ધ્યાનમાં હતા ત્યારે વૈશાખ શુદિ દશમે ચેથા પ્રહરમાં સવજ્ઞ સવંદશી વીતરાગ બના–તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં પ્રથમ અપ સમય દેશના દઈ ત્યાંથી એક જ રાત્રિમાં બાર યોજનને ઉગ્ર વિહાર કરી અપાપા નગરીમાં પધાર્યા. સંઘસ્થાપન-ત્યાં મહસેન વનમાં દેવતાઓએ રચેલા સમવસરણમાં બેસી ધર્મ. દેશના આપે છે. આ જ વખતે અપાપા નગરીમાં સોમીલ બ્રાહ્મણને ત્યાં મહાન યજ્ઞ ચાલે છે. યજ્ઞક્રિયા કરાવવા અનેક દિગજ પંડિત, ક્રિયાદી વેદાંતીઓ આવ્યા છે, તેમાં - જૂતિ ગૌતમ વગેરે ૧૧ બ્રાહ્મણ પંડિતે મુખ્ય હતા. તે દરેક પિતાને સર્વજ્ઞ જ માનતા હતા. આ ઈદ્રભૂતિ વગેરે અગિયારે પતિની શંકાઓનું સમાધાન ભગવાને એવી સચોટ રીતે કર્યું કે તેઓ પિતાના ૪૪૦૦ શિષ્યો સાથે ભગવાનના શિષ્ય થયા. ચંદનબાલા પ્રમુખ અનેક ફાજકુમારીઓએ દીક્ષા લીધી અને અનેક મુમુક્ષુ ભવ્યાત્માઓએ શ્રાવકનાં બતે લીધાં. ભગવાને અહીં વૈશાખ શુદિ અગિયારસે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સર્વાવસ્થામાં વિહાર અને ઉપદેશ-સર્વ અવસ્થામાં ત્રણ વર્ષ પયત ભગવાન વિચર્યા. ભારતમાં અહિંસા પરમો ધર્મને પડહ વગાડી નિર્દોષ પશુઓનાં બલિદાન બંધ કરાવ્યાં. જડ બાળ ક્રિયાઓ અને ખાડંબરને બદલે અંતરની વિશુદ્ધિપૂર્વક જ્ઞાન-વિવેકપૂર્વકની ક્રિયાનું મત્વ સમજાવ્યું. આત્મા–પરમાત્મા, પરલોક–પુશ્ય–પાપ આદિ તત્તનું વ્યાખ્યાન કરી લે કોને સન્માર્ગે દોર્યો. “સત્ય તપ છે, કૃતિ તપ છે, અહિંસા તપ છે અને ક્ષમા મહાતપ છે” એમ લેકેને સમજાવ્યું. પશુઝને બદલે શાંતિયા, ઈદ્રિયનિગ્રયા, બ્રહ્મયજ્ઞ, વાસુયજ્ઞ, મનેયા, અને કર્મચાનું મહત્વ તેમાં દાખણ થયું. “સોને મઢેલી For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ હજાર ગાયોનું દાન દેવાય, સાથે આખી પૃથ્વી આપવામાં આવે, તે ૫ણું અભયદાનનું મહત્ત વધે.” આ અહિંસાને મહિમા વૈદિક સાહિત્યમાંથી પણ તારવવામાં આવ્યો. એ ભગવાનના ઉપદેશને જ પ્રભાવ છે. ભગવાનના મૈત્રી, પ્રમોદ કાર અને માધ્યસ્થ ભાવનાના ઉપદેશથી લાખે માનવીઓ આકર્ષાતા. આત્માનું સાચું સ્વરૂપ સમજી આત્મકલ્યાણના દરવાજા દરેકને માટે ખુલ્લા છે; આત્મિક ઉદ્ધાર માટે સ્ત્રીપુરુષ, શુદ્ધ, બ્રાહ્મણ બધાને સમાન અધિકાર છે. એટલે જ ભગવાનને ઉપદેશ રાજા મહારાજાઓ, શ્રીમંતે કે પંડિતથી માંડીને સર્વસામાન્ય જનતાના હૃદયમાં પણ વસી ગયો. અને રાય અને રંક, ગરીબ ને તવંગર, શુદ્ધ અને બ્રાહ્મણ બધાય તેમને સંધમાં ભળવા લાગ્યા. ભગવાનને ધર્મ લેકધર્મ હતો. અને તેમણે આ લોકધર્મને પ્રચાર પણ લોકભાષામાં–અર્ધમાગધીમાં જ કર્યો. કચડાયેલા, દીન, દુખી, અનાથ જને પણ ભગવાનના ધર્મામૃતનું પાન કરી પોતે પણ મહાન થઈ શકે છે એમ માનવા લાગ્યા. અરે, ધાડપાડુ, ખૂની કે અત્યાચારીઓ પણ ભગવાનના ધર્મોપદેશ સાંભળી, પાપને પશ્ચાત્તાપ કરતા, ફરીથી પાપ-ન કરવાની પ્રતિજ્ઞા કરી સન્માર્ગે વળતા હતા. પ્રતિબોધ–રાજા શ્રેણિક, અવંતિપનિ ચંપ્રદ્યોત, સિંધુવીરને ઉદાયન, કાશી અને કેશલ,-લિચ્છવી અને જ્ઞાતીના અનેક રાજા મહારાજાએ, અભયકુમાર, કેણિક, નંદીશ, મેઘકુમાર, હલવિહલ વગેરે રાજપુત્રોએ ભગવાનને ધમ સ્વીકાર્યો. અને કેટલાક તે ભગવાનના હાથે દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધ્યું. એટલણ, નંદા, નંદમતી, નંદેતા, નંદસેના, મૃગાવતી, સુજે છા, દુર્ગધ વગેરે રાણુંઓ કે રાજકુમારીઓએ રાજભવનો ત્યાગ કરી શ્રાવકનાં વતે કે દીક્ષા વગેરે સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું હતું. પિગ્નલ પ ત્રાજક, અંબ પરિવ્રાજક, પરિત્ર જ કંદક, શિવરાજર્ષિ વગેરે પરિવા જ ભગવાનના ઉપદેશથી પ્રતિબંધ પામી પિતાના શિષ્યો સહિત ભગવાનને ધર્મ સ્વીકારી સાધુ થય હતી, તેમાં અષ્ટાપદ ઉપરના પંદરસે તાપસ તે શ્રમણ થયા પછી સર્વજ્ઞ પણ બન્યા હતા. • રાણીયા જેવા ચેર પણ પ્રતિષ પામ્યા હતા. દુકદેવ, વિમાલી દેવ વગેરે ઘણું દેવો અને થલે પણ પ્રતિબંધ પામ્યા હતા. કઠિયારા, કુંભાર જેવા પણ ભગવાનના શ્રાવક અને સાધુ થયા હતા. આવા તે અનેક પ્રસંગે છે, જે ભગવાનના ધર્મને લેકધર્મ સિદ્ધ કરે. “મિત્તિ જે સદા મૂgp, મૉં ન ” સર્વ જી સુખને ઇછે છે, કોઈ જીવને દુઃખ-મૃત્યુ પસંદ નથી. માટે કદી કોઈ પણ જીવને ભૂતમાત્રને સતાવશે નહિ; જીવો અને જીવવા દ્યો; સંસારનું મૂળ રાગ કપાયો છે; ઇન્દ્રિય સંયમ, ત્યાગ, તપ, મમરાનો જય, કષાયજય, અહિંસા, સત્ય, ક્ષમા એ ધર્મમાગે છે. આ ભગવાનના ધર્મોપદેશને મુખ્ય ધ્વનિ હતા, સર્વજ્ઞાવસ્થ માં પણ ભગવાન ઉપર ગોશાલાએ તેજોલેસ્થા મૂકી ઉપદ્રવ કરી હતી, જેથી ભગવાનને દાહજવરને વ્યાધિ સહેવો પડશે. પરંતુ એ જ તેજસ્થાથી સાત રાત્રિમાં જ ગોશાલાનું મૃત્યુ થયું અને મૃત્યુ સમયે એને પારાવાર પશ્ચાત્તાપ થયો. એણે મુકતકંઠે અંતે સત્ય સ્વીકાર્યું કે ભગવાન મહાવીર સાચા છે, તેમને ધર્મ સાચો છે, તેઓ સવજી છે, હું સર્વે નથી વગેરે વગેરે. તે સમયના બીજા ધર્મસ્થાપકા–તે સમયે મગધમાં બુદ્ધ, પૂરણ કા૫, ગેશલે, અછતકેakબલ, પ્રકૃધકાત્યાયન, સંજયલઠ્ઠીપુર વગેરે બીજા ધર્માચાર્યો હતા. પરંતુ તેમને ધર્મોપદેશ ભગવાન મહાવીરની જેમ લેકાર હેતે પાપે બુદેવે તપ. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ભગવાન મહાવીર સ્વામી ૧૪૩ ત્યાગ અને ઉગ્ર સંયમને કાયક્લેશ અને કષ્ટરૂપ માની તે માર્ગને શિથિલ કર્યો, પરિણામે ભવિષ્યમાં તેમના સાધુસંધમાં શિથિલાચાર, માંસાહાર વગેરે પેસી ગયાં. અહિંસા, સંયમ અને તપના અનલ્પિત અર્થ કરી જુદી જુદી શાખાઓમાં બૌદ્ધ સંઘ વિભકત થઈ ગયે, અને શ્રમનું સંસ્કૃતિ તેમજ વૈદિક સંસ્કૃતિ સામે ટકી ન શકવાથી તેને હિદ બહાર જવું પડ્યું. ગોશાલાને તો પોતાના અંતિમ સમયે જ પારાવાર પશ્ચાત્તાપ થયો અને છતાં તેનો નિયતિવાદ ઇન્નરૂપે કે મિશ્રણરૂપે ચાલતો રહ્યો, પરંતુ અત્યારે તે સેંકડો વર્ષોથી તે વિલીન થઈ ગયો છે. બૌદ્ધધર્મ ભારતની બહાર જઈને બર્મા, ચીન, જાપાનમાં ખૂબ ફાલ્ય ફૂલ્યો અને પાશ્ચાત્ય દેશોમાં પણ પહોંચ્યો છે, પરંતુ અહિંસા પરમો ધર્મને સિદ્ધાંત ભૂલાઈ ગયો. ચીની અને જાપાની બૌદ્ધ સાધુઓ પણ માંસાહારથી સર્વથા મુકત રહ્યા નથી અને માંસાહાર ખૂબ પ્રચલિત થઈ ગયો. હમણાં હમણાં ભારતમાં બૌદ્ધધર્મ પુનઃ પ્રચાર પામી પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે. તે વખતના બીજા ધર્મપ્રચારકે નામશેષ બની બ્રાહ્મણ સંસ્કૃતિમાં રૂપાન્તર પામી વિલીન થઈ ગયા છે, ત્યારે ભગવાન મહાવીરને ધમ તે આજે પણ ભારતમાં સર્વત્ર પ્રચલિત છે. - નિર્વાણુ–ભગવાન ત્રીશ વર્ષ કેવલ્ય અવસ્થામાં રહી, ૭૨ વર્ષનું આયુષ્ય પાળા, ઈ. સ. પૂર્વે પર૪માં અપાપા નગરીમાં, હસ્તિપાલરાજાની રાજસભામાં ચોવીહાર છઠ્ઠ કરી, ધર્મોપદેશ દેતાં દેતાં આસો વદિ ૦)) ની પાછલી રાત્રે નિર્વાણ પામ્યા, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની શાશ્વત સુખ-મોક્ષસુખ પામ્યાં. આપણું કર્તવ્ય- ભગવાન મહાવીરના જન્મ દિવસે આપણે બધાએ સંગઠિત થઈ સહકારપૂર્વક કામ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. જ્યાં સુધી ભારતમાં ભગવાનને અહિંસા ધર્મની અસર પૂર્ણરૂપે રહી ત્યાંસુધી ભારત સુખી અને ઉન્નત રહ્યો. પરંતુ આપસની ફૂટ, ઈર્ષ્યા, અહંભાવ અને હેપ વધ્યાં ત્યારથી હિન્દનું ગૌરવ અને મહત્તવ ઘટયાં. અને દેશ પર ધીન થઈ ગયો. સભાગે આપણે હવે પરદેશીઓના બંધનથી મુક્ત થયા છીએ, પરંતુ આવેલી સ્વતંત્રતા ટકાવી રાખવી હોય, આઝાદી પચાવવી હોય, તો આપણે ભગવાનના વિશ્વધર્મના સિદ્ધાંત અપનાવવા પડશે. તે માટે અહિંસા અને સત્યની સૌથી પ્રથમ જરૂર પડશે. આજના યäવાદે ભારતની દશા દીન, હીન અને દયનીય બનાવી છે. આજે તે જાણે અન્ન-વસ્ત્રની પણ સાંસાં પડી ગયા છે. આ બધામાંથી બચવાના ઉપાય અહિંસા, સત્ય, સંયમ, તપ, સદાચાર અને સહકારમાં જ રહે છે. અને ભગવાન મહાવીર સિહાંત આપણને એ જ શીખવે છે. ભગવાન મહાવીરના દરેક ઉપાસકની ફરજ છે કે સંકુચિત વાડાઓ છેડી ' વિશ્વબંધુત્વના વિશાલ મેદાનમાં બહાર આવે અને સાચા અહિંસક અને સત્યના ઉપાસક બની જગતના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે. આપણે આપણી માનવતને શોભાવવી કે સજીવન કરવી હોય તે સૌથી પ્રથમ આપણે જ સાચા અહિંસક બનવું પડશે. શન ઉપર પણ મૈત્રી ભાવ રાખતા શીખવું પડશે અને વિરાધીને પણ પ્રેમથી જીતતાં શીખવું પડશે. અન્તમ– शिवमस्तु सर्वजगतः परहितनिरता भवंतु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखीभवन्तु लोकाः॥ –આ ભાવના સાથે આજના સંતપ્ત જગતને શાંતિ આપનાર ભગવાન મહાવીરનાં ચેડાં વચનામૃત નીચે આપી આ લેખ સમાપ્ત કરું છું. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ શ્રી જેન સત્ય પ્રકાશ વર્ષ ૧૪ ભગવાનનાં અમૃતમય વચન સંસારના બધા જીવને પિતાનું જીવન પ્રિય છે, અને દરેક જીવને સુખ પ્રિય છે. કેદને દુઃખ અને વધની ઈચછા નથી. દરેક જીવ જીવવા ઈચ્છે છે. – આચારાંગ સૌથી પ્રથમ દમન આપણે આપણું આત્માનું જ કરવું જોઈએ, કઠિનમાં કઠિન વ્રત પણ એ જ છે. પિતાને દમન કરવાવાળા આ લેક અને પરલોકમાં સુખી થ ય છે. –ઉત્તરાધ્યયન. - જે માણસ પોતે હિંસા કરે છે, બીજા પાસે હિંસા કરાવે છે અને હિંસા કરનારને ઉત્તેજન આપે છે તે પિતાના માટે જ વેર વધારે છે. વિવેકદીપક કાંઇ એકદમ નથી પ્રાપ્ત થતું. એને માટે તો કઠેર સાધનાની જરૂર પડે છે. માટે જ મહર્ષિએ આળસનો–પ્રમાદનો ત્યાગ કરી, કામ ભેગોનો ત્યાખ કરી, સંસારનું પથાર્થ સ્વરૂપ સમજી આત્માની રક્ષા કરતા કરતા અપ્રમત્તપણે વિચરે છે. પ્રમાદ એ વિષ છેઃ અપ્રમાદ-અપ્રમત્તદશા તે અમૃત છે. ક્રોધને ક્ષમાથી છઃ અભિમાનને નમ્રતાથી જી. માયાને સરલતાથી જીતઃ લેભાને સંતોષથી છે લાખ યોદ્ધાઓને જીતનાર વીર કરતાં સારો વીર તે છે જે પિતાને જીતે છે. –ઉત્તરાયન તથા દકાલિક અજ્ઞાની પુરુષ મહિના મહિનાના ઉપવાસ કરે અને ડાભના અગ્રભાગ ઉપર રહે તેટલું અનાજ લઈ પારણું કરે, પરંતુ તે જ્ઞાની પુરષોએ કહેલા ધગમાર્ગના સેલમાં અંશને પણ પામતે નથી. ---ઉત્તરાધ્યયન જે પુરુષ પ્રબલ પુણ્યના ઉદયથી વિવેકથી સમ્પન્ન છે તે ફદી પણ સાંસારિક સુખ ભોગના પદાર્થોમાં આસક્ત નથી થતું અને તે મિશ્યા શાસ્ત્રીને જન્મ સ પણ નથી કરતા. મિથા શાસ્ત્રો તે છે જે અજ્ઞાનને, હિંસાને, અવિદ્યા અને સંસારિક સુખ ભેગના પદાર્થોની પ્રાપ્તિને ઉપદેશે છે - જે પુરુષ સાંસારિક સુખભેગના પદાર્થો મેળવવામાં જ મનુષ્યનું પરમ કર્તવ્ય સમજે છે એને કાર્યાકાર્યને વિવેક નથી રહેતો. તેને મોટામાં મોટું પાપ કરવામાં પણું સંકોચ નથી રહે, તે માણસ જૂઠું બોલી, ચોરી કરી, વિશ્વાસઘાત કરી, નર હયા, અહિયો, બાલહત્યા અને પશુહત્યા કત્યાદિ પાપકર્મો કરીને પણ સાંસારિક સુખની સામો મેળવે છે. તેનામાં યાને અંશ નથી રહેતો અને ક્રૂરતાથી ભરેલું રહે છે અને ૫ પથી લેપાય છે. જ્યાં અહિંસા છે ત્યાં ધમને નિવાસ છે. અહિંસા ધર્મનું પ્રધાન અંગ છે. સમ્યગ્દષ્ટિ જીવ એમ સમજે છે કે જેમ હું દુઃખથી ડરું છું તેમ બધા પ્રાણીઓ દુઃખથી ડરે છે. જેમ દુઃખ મને અપ્રિય છે તેમ સંસારનાં સમસ્ત પ્રાતીઓને દુઃખ અપ્રિય છે. કોઈ પણ પ્રાણી દુઃખ નથી ઈચ્છતું, સુખ ઇચ્છે છે. માટે દરેક જીવ ઉપર દયા રાખી અને કેઈને પણ કષ્ટ ન દેવું એ ધર્મનું મુખ્ય અંગ છે. સંસારમાં તત્ત્વદર્શી પુરુષ તે છે જે અહિંસાનું પાલન કરે છે અને અહિંસા ધર્મનો ઉપદેશ આપે છે. એ તત્ત્વદશ મહાપુરુષ ક્રેઇની સાથે વૈર નથી બાંધતે, તેને જગત માં કોઈ શત્રુ નથી. અને એ તત્વદશી મહાપુરુષ પિતાના પવિત્ર અહિંસારમનું સુંદર રીતે પાલન કરી, સર્વ દુખથી રહિત બની, સર્વ-સર્વદશી વીતરાગ બની અક્ષય–શાશ્વત મોક્ષસુખ પામે છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ટાઈટલના ખીજા પાનેથી ચાલુ ] મા પ્રશસ્તિથી સ્પષ્ટ છે કે ઉ. માનવિજયજી મહારાજે શેઠ શાંતિદાસ મનિાની વિનતિથી ધસંગ્રહ રચ્યા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ શેઠ શાંતિદાસ મનિના ટૂંકા પરિચય આ પ્રમાણે છે. અમદાવાદમાં શ્રીમાળી સહુવાશાહ શેઠ હતા, તેણે દીક્ષા લીધી. તેમના પુત્ર પનજીને હીરજી, મનજી, મદનજી, રતન, અને ધરમ એમ પાંચ પુત્રો થયા, તે પૈકીના મનજીના જન્મ સ. ૧૬૪૦ના અષાડ શુદિ ૧૧ થયા હતા, જેનાં ખીજા નામેા મનરાજ તથા મનૌઆ છે, તેણે સામિકની ભકિત કરી, જમાડી પાન સોપારી આપ્યાં, વજ્રની પહેરામણી કરી, જ્ઞાતિ અને સાર્તિકમાં મહેમુદીની પ્રભાવના કરી, ખાંડ ભરી થાળીઓ વહેંચી, પાંચપવી નાં પારણાં કરાવ્યાં, પાર્શ્વનાથ ભગવાનનુ મ ંદિર બનાવ્યું (?) ત્યારે અમદાવાદનાં જિનાલયેામાં પૂજા કરાવી, સધાં મહમુદીની પ્રભાવના કરી. સ. ૧૭૦૨માં મોટા દુકાલ પડયાં ત્યારે ગરીમાને દરેક જાતની સહાય આપી તે દુકાળને દૂર કર્યાં, બીજો જગડુ ઢાય એવું બિરુદ પ્રાપ્ત કર્યું. શત્રુ જયના સંધ કાઢયા, સાત ક્ષેત્રમાં દાન આપ્યુ, વિમલનાથની પ્રતિષ્ઠા કરી, શ્રીપૂયનો પધરામણી કરી, યુતિને પ્રતિલાલ્યા, ચોરાશી - ગુચ્છમાં રૂપૈયાની લહાણી કરી, મેાટી જિન પૂજા કરાવી. એક દિવસે મનિા શાહુને શરીરમાં પીડા ઊપડી, એટલે તેણે વૈરાગ્ય પામી ૫”. મેરુવિજયજી પાસે દીક્ષાના સ્વીકાર કર્યાં. તેમનુ' નામ માણેવિજયજી રાખ વામાં આવ્યું. માણેકવિજયજી સ. ૧૭૧૧માં અનશન કરી મૃત્યુ પામી સ્વર્ગે ગયા. તેના પુત્ર શાંતિદાસ તથા શ્રીસંધે તેના દેહને વાજતે ગાજતે લઈ જઈ અગ્નિસંસ્હાર કર્યાં, મનિ શાહના પુત્ર હુ ધમી હતા. સ. ૧૭૨૦માં મેટા દુકાળ પડયા, શાંતિદાસે દાનશાળા બનાવી ગરીમાને અન્ન, જલ, વસ્ત્ર, ગાળ, ખાંડ, સાકર, ઘી, ધાતુપાત્ર અને દવા વગેરે આપી દુષ્કાળના ભય દૂર કરાવ્યા, વગેરે વગેરે. .. આ પ્રમાણે તેના ટૂંકા પરિચય છે. આ સંબધી વિશેષ વર્ષોંન આચાય વિજયમાનસૂરિશિષ્યરત્નકીતિ કૃત મનિ શાહ રાસ ”, માચાય વિજયમાંનસુરિષ્કૃત “ ધમ' સંગ્રહ અને વીરવંશાવલીર્માંના “ ા. વિજયરાજરિત્રાંશ ” માં સુરક્ષિત છે, જિનાસુએએ તે ત્યાંથી જાણી લેવું. ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Ganchhinagar - 382 007. Ph.: (079) 23276252, 23276204-05 Fax : (079) 23276249 For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jatna Satya Prakasha. Regd. No. B. 3801 al 43481. - દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ને ભગવાન મહાવીરસ્વામીના જીવન સ'બૂ'ધી અનેક લેખાથી થાનહ બ કે મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક આનો વધુ). દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીના 10 0 0 વર્ષ પછીનાં સાતસા વર્ષના રન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર કે મૂલ સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક \ અમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક લિનલિન લેખાથી જામહ 240 પાનીના દળદાર સચિત્ર અંક 4 મૂલ્ય રોઢ રૂપિયા, શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકે [1] માંકે ૪૩-જૈનદેશનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ, અકેઃ મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-કે. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી ' અને૪ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણુ આના કાચી તથા પાકી ફાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાશ 'ની ત્રીજા, પાંચમા, ભાઠમા, દઇ મા, અગિયારમા બારમા તથા તેરમાં વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે સૂક્ષ્મ દરેકનું કાત્રીના બે રૂપિયા, પાર્ટીના અઢી રૂપિયા - 6 મા શ્રી જૈનમ અત્યપ્રકાશક સમિતિ Pણિ"ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મદ્રક:-મગનભાઈ ઍટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરાઠ, પ. બા. ને. 6 શ્રી ભકિતમાર્ગ કાર્યાલય-અમદાવાદ, પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ, છે જેનધર્મ* સાયપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ સંભાઈની વાડી, ઘીકાંટા રાક્ર-મ્બમદાવાદ, For Private And Personal use only