________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિગવાન મહાવીર સ્વામી
લેખકઃ - પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી (ત્રિપુટી )
जयइ जगजीवजोणीविआणओ जगगुरु जगाणंदो।। जगनाहो जगबन्धू जयइ जगप्पिआमहो भयवं ॥१॥ जयइ सुआगप्पभवो तित्थयराणं अपच्छिमो जयइ ।
जयइ गुरु लोयाणं जयइ महप्पा महावीरो ॥ २ ॥ કા મતના જીવો ઉત્પત્તિના જ્ઞાતા, જગતગુરુ, જગતને આનંદ આપનાર, જગતના નાથ, ગતબધુ, જગત્પતામહ એવા ભગવાન જયવંતા વર્તે છે. શ્રતને ઉત્પન્ન કરનાર, અનિતમ તીર્થ કર, લેકના ગુરુ અને મહાત્મા મહાવીર ભગવાન વિંતા વર્તે છે.
તે વખતની પરિસ્થિતિ–આપણે ચૈત્ર સુદિ તેરશે ભગવાન શ્રી મહાવીરદેવને જન્મદિવસ ઊજવીએ છીએ. સમા કારતમાં જ્યારે અશાંતિ, ત્રાસ-સંતાપ, ભય અને વ્યાહ
વ્યાપેલા હતાં, જ્યારે શેડ પંડેિ ધર્મને નામે દંભ, અન્યાય, અત્યાચાર અને અધર્મને ઢેલ પિટી રહ્યા હતા, અને નિર્દોષ પશુઓના બથિી હાથ રાતા કરી એને પરમધર્મ મનાવી આર્ય સંસ્કૃતિના મૂળમાં કુઠારા ઘાત કરી રહ્યા હતા, એવા અંધકાર યુગમાં અહિંસા, તપ, શાંતિ અને અમને પ્રકાશકારણે ફેલાવવા આજથી અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન શ્રી મહાવીર દેવનો જે થયે હ.
જ્યારે જ્યારે ધોની સનિ અને ધર્મનું ઉત્થાન થાય છે ત્યારે ત્યારે જરૂર કેઈ ને કેઈ યુગપુરુષ સંસારમાં જન્મે છે, અને પલિક સુખોને અને સંસારનાં બંધનોને છેડી “સી” ના કાણુ” માટે સત્યધર્મની ઉપશુ કરે છે. તેઓ પરિત્રાણાય સાધન બરાબર મળે છે, પરંતુ વિનાશાદ સુતામ્ ને બદલે પાપના નાશ માટે પ્રયત્ન કરે છે. ભ, મહાવીરે જાગીરથ પ્રયત્ન કરે તે વખતે પ્રચલિત હિંસો ત્યાગ કરાવ્યો, પાપમાગ છોડાવ્યો હતો, અને અહિંસાને મધુર નાદ વગાડી આર્યાવર્તની જનતાને સન્માર્ગ બતાવ્યો હતે.
જ. મહારનું જીવન અત્મા દઈ રીતે પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. એ શીખવે છે. આપણું જે જ એક સંસારી જીવ પિતાના ઉત્થાન અને ઉદ્ધારનો માર્ગ કઈ રીતે તૈયાર કરે છે તેને માટે ભગવાન મહાવીરનું જીવન એક ઉત્તમ આદર્શ પૂરા પાડે છે. ઉત્થાન અને ઉદ્ધારને માટે પ્રયત્ન કરતાં કરતાં એ જીવ કયાં કયાં લેભ, લાલચ, ભ, મદ અને મેહને વશીભૂત બની સામાન્ય માનવીની જેમ અધઃપાતના ઊંડા ગર્તમાં પડે છે, અને છતાં લગારે શાક, દુઃખ, ભય, રુદન કે હાયય ક્યા સિવાય એ જ ગૌરવ અને એ જ પ્રતિભાથી આગળ વધી પૂજનીય તીર્થંકરપદ પામી જગતના જીવોને પરમામા બનવાને માર્ગ દર્શાવે છે, અને અંતે જન્મ–જરા–મૃત્યુ વગેરેથી સર્વ જા મુક્ત બની સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે,
પૂર્વભવોને ટૂંક પરિચય નયસાર- ભગવાન મહાવીરનું પ્રથમ દર્શન આપણને નયસારરૂપે ખૂબ અદ્ભુત રીતે થાય છે. જંગલમાં લાકડાં પાવવા જનાર એ મહાનુભાવની મહાનુભાવતા અને સરળતાનાં દર્શન ધાર જગલમાં થાય છે. મધ્યાહન થયો છે, માથે સવિતાનારાય” તપે છે, નીચે ધરતી તપી છે અને ઉદરમાં પણ સુધાની અગ્નિ પ્રગટી છે. ભોજન માટે બેસવાની તૈયારી છે. ત્યાં એમને એમ થાય છે કે કેઈ અતિથિ આવે છે,
For Private And Personal Use Only