________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
॥ શાળો ॥
''
विगाहन्ते जीवा अवनिजलतेजोऽनिलगतिं लभन्ते कीटालीनरसुरभवं वासवपदम् । सहन्ते ही ! पीडां नरककुहरे केऽपि तदहं समीहे संसारावसरविरमं देहि वितनो ! ॥२८॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ मन्दाक्रान्ता ॥
जाने चिन्तामणि- सुरगावी काम कुम्भाडमरागा, जायन्तेऽमी सतत रगा देव! ते सेवनेन । एतावन्तं खलु तव पुरो नाथ ! नाथेऽनुबन्धं, भूया भूयोऽगणितमहिमा चित्तचारी चिरं मे ॥ २९ ॥ ॥ શાěવિજ્રોનિતમ્ ॥
साहिश्रीमदकन्वरेण विदधे यस्यान्नतिभूयसी, स श्रीहीरगुरुः सुधर्मपद बिभ्रत्तपस्तद्गुणे । श्रीमन्मे हमुनीशितुस्तनुधिया शिष्याणुना निर्मितं, १५ सैद्धार्थः समसंस्कृतस्तवमिमं श्रुत्वा प्रसत्तिं લૈ। || ૨૦ ||
સિદ્ધસ અને રસરૂપ
( લે. પ્રે. હીરાલાલ ર્ કાપડિયા એમ. એ. )
[ વર્ષ ૧૪
॥ મૂર્તિ શ્રીમાયોનિનસ્તોત્રમ્ ॥
॥ पण्डित श्रीकल्याणकुशल गणिभिः कृतम् ॥ गणिदयाकुशलपठनार्थम् ॥ આ સ્તોત્ર શુિના શ્રીમુક્તિવિજયજી મહારાજના જ્ઞાનભડારની પ્રતિ ન. ૧૦૪ અને પ્રતિ નં. ૧૦૫ ઉપરથી ઉતારીને અહી આપવામાં આવ્યુ છે.
મુનન: લાલુપતા-મનુષ્ચાના સામાન્ય રીતે બે વર્ગો પાડી શકાયઃ (૧) ભેગી અને (૨) જોગી અર્થાત્ (૧) સંસારી અને (૨) સયાન્સી, જેને દુનિયાદારીના વહેવારા સાચવવાના છે એવા સંસારીને ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે. કેટલાક સસારીઓની જૈનની લાક્ષસા એટલી ખષી તીવ્ર હોય છે કે એ ગમે તેવા ઉપાય! અજમાવીને પશુ પૈસે મેળવે છે. એને મન તે! પૈસે એ જ પરમેશ્વર છે. આવા કાર્લ્સ લેભી સંસારીને કાઈ કહે
હું લેઢાનુ સાનું અનાવવાની વિદ્યા જાણું છું તો એ રાજી રાજી થઈ જાય. કેટલાક કહેવાતા જોગીઓ તેમજ યોગભ્રષ્ટ સન્યાસી પાસે આવી વિદ્યા કે હિરસ હેવ નુ મનાય છે,
સિદ્ધસ—પ્રેમસુન્દરસૂરિના શિષ્ય જિનમ'ને વિ. સ. ૧૪૯૮માં પુર્ણ કરવા વૈશ્રાદ્ધવિવરણ ( પત્ર પ૬૫) માં ૨૨૪ શેઠની કથા આવે છે. એમાં કહ્યું છે કે, એક દહાડા કાઈ એક કાપડી (કાટિક ) કલ્પ પ્રમાણે રૈવત ' ( ગિરનાર ) ગિરિ ઉપરથી તૂંબડીમાં સિદ્ધસ લઈ આવ્યે, મા'માં કકૂતુંબડી' એવી અશરીરી વાણી સિદ્ઘરસમાંથી
"
3
For Private And Personal Use Only
१५ चोरस्य ।।
૧ ર્ઝાએ આનું નામ ગુઐસિગ્રહ રાખ્યુ છે.
૨. આ શેઠને કૃષ્ણચિત્ર લિકા અને યુવક્ષુ'સિદ્ધિ મળે છે, એમ જ કથામાં ઉલ્લેખ છે,