Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
T
તલ,
તંત્રી ચીમનલાલ ગોકળભાતા ચ
વર્ષ ૧૪ : અંક ૧ ] અમદાવાદ : તા. ૧૫-૧૦-૪૮
[ ક્રમાંક : ૧૫૭
विषय-दर्शन ૧ ૧૪મું વર્ષ
: ટાઈટલા પાનું-૨ ૨ મહાપાધ્યાય શ્રીયશોવિજયજીવિરચિત એક અપ્રસિદ્ધ સ્તવન
: પૂ. મુ. મ. શ્રી. શિવાનંદવિજયૂજી : ૧ ૩ પૂ. માયાયં પ્રવર શ્રીજદાપ્રભસૂરિવિરચિત મારે ભક્ષિદ્ધિ
: પૂ. મુ. મ. શ્રી ધ્રુર"ધરવિજયજી : ૨ ૪ દીય ણા, લેપટાણા, નાંદીયા વગેરે તીર્થોની યાત્રા : પૂ. મુ. મ. શ્રી ન્યાયવિજયજી : ૯ ૫ શ્રીહેમવિમલસૂરિવિરચિત પ્રભુ -આના-વિનતિ : પૂ. મું. મ. શ્રી રમણિકવિજ્યજી : ૧૬ ૬ કુમારે વાંદરા બની ગયા ! ; પ્રા. હીરાલાલા ૨. કાપડિયા ૭ ગુરુ શિખરની પગથી પર : શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી
: ૧૯ ૮ ગુET પાના પત્તે મૂત્ર થાન શ્રી મહયધ લીવાળાગી શીર્ષ : ૨૨ ९ कनककुलकी रचनामाके सम्बन्ध में कतिपय सूचनायें
: श्री अगरचंदजी नाइटा : २२ સુધારા : પ્રા. લી. ૨. કાપડિયા
: ૨૨ ટાઈટલ પાનું-8
લવાજમ વાર્ષિક એ રૂપિયા ૪ માં એકનું અલ્ય-ત્રણ આના
ACHARYA SRI KAILASSAGERSURI GYANNANDIR SHREE NAHAVIR JANARAHATA KENDRA
Kobo Gandhinagar - 382 007. Ph. : (079) k b/52, 23276 204.08
- fax : (079) 232752
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪મું વર્ષ
શ્રી જૈન સત્ય પ્રકાશ' આ અંકે ચોક્રમા વર્ષમાં પ્રવેશ કરે છે તે પ્રસંગે ગત વર્ષમાં સમિતિને અાર્થિક સહાયતા કરનાર તે તે સગૃહસ્થા, સસ્થાએ કે સ`ઘાના અને સહાયતા માટે ઉપદેશ તથા પ્રેરણા સાપનાર પૂજ્ય આચાર્ય મહારાજ સ્માદિ મુનિવરાશના અને માસિક માટે લેખ મેાકલનાર પૂજ્ય મુનિત્રા તેમજ બીજા વિદ્વાનાના અમે અંત:કરણ પૂર્વક આભાર માનીએ છીએ અને આ નવા વર્ષમાં પણ એા જ સહકાર ચાલુ રાખવા વિનંતી કરીએ છીએ.
કાગળ, છપાઈ વગેરેના અતિ ઊંચી સપાટીએ પહોંચેલા ભાવેના કારણે, માસિકના પાનાં એછા કરવા છતાં, ગત વર્ષીમાં જરૂરી ખર્ચ તે પહેાંચી વળવામાં અમને મુશ્કેલી જણાઈ છે. અમે તેા ઇચ્છીએ છીએ કે અમે વધુ વાચનસામગ્રી આપી શકીએ. પણ એ તેા ત્યારે જ બની શકે જ્યારે અત્યારે જે મદદ મળે છે તેના કરતાં વધુ મદદ મે મેળવી શકીએ.
સમિતિની આ પરિસ્થિતિ તરફ અમે જૈન સંધતુ ધ્યાન દોરીએ છીએ અને સમિતિને વધુ મદદ માકલવાની જૈન સદ્યા, સસ્થાઓ અને ભાગેવાનને વિનતી કરીએ છીએ
—તંત્રી.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
वर्ष १४
अंक १
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ અર્જુમ્ ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
शिंग भाईकी वाडी પીવાંટા રોક
વિક્રમ સ. ૨૦૦૪ : વીરનિ. સ. ૨૪૭૪ : ઈ. સ. ૧૯૪૮
I
આસા સુદિ ૧૩: શુક્રવાર: ૧૫મી
મહાપાધ્યાય શ્રી યશાવિજયવિરચિત એક અપ્રસિદ્ધ સ્તવન
For Private And Personal Use Only
અમતાવાદ ( પુનરાત )
આકટોબર
મિથ્યાત;
અવદાત.
સપાદક—પૂજ્ય મુનિમહારાજ શ્રો. શિવાન'વિજયજી પૂજા વિધિ માંહિ ભાવિએજી, અંતરંગ જે ભાવ; તે સવિ તુજ આગે કહુંજી, સાહિમ સરલ સ્વભાવ; યુદ્ધકર અવધારા પ્રભુ પાસ. આંકણી દાતણ કરતાં ભાવિએજી, પ્રભુ ગુણુ જલ સુખ શુદ્ધિ; ઉલિ ઉતારી પ્રમત્તતાજી, મુજ નિર્મલ બુદ્ધિ યતનાયે સ્નાને કરીજી, કાઢું મેલ અત્રુઠે અઘશેાષવીજી, જાણું હુ સીરાહકનાં ધાતીયાં, ચિતવું ચિત્ત સતાસ; અષ્ટ કમ સવર ભટ્ટજી, આઠપરા મુહકાસ. આરસીએ એકાગ્રતાજી, કેસર ભગતિ કક્ષ્ા; શ્રદ્ધા ચંદન ચિંતવુંજી, ધ્યાન ધેાલ રગાલ તાલિ વહુ અણા ભીજી, તિલક તણેા તેહ ભાવ; જે નિમાલ ઉતારીયેજી, તેવા તાક્ખા વભાવ. જે આાભણ ઉતારીયેજી, તે તા ચિત્ત ઉપાધિ; પક્ષાલ કરતાં ચિંતવુંજી, નિર્મલ ચિત્ત સમાધિ. 'ગલુ ુણાં એ ધમનાજી, આત્મવભાવ તે અંગ; જે આભરણુ પહેરાવીએ”, તે સ્વભાવ નિજચંગ.
સુ
સુર્
સુ
क्रमांक
१५७
સુ
- ૧
3
૫
.
G
સુ .
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨ ]
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
સુપ્રકાશ;
સુવિલાસ.
તનુચેાગ;
જે નવ વાઢિ વિશુદ્ધતાજી, તે પૂ નવ અંગ; પંચાચાર વિશુદ્ધતાજી, તેઢુ ફૂલ પંચ રગ. દીવા કરતાં ચિંતવુજી, જ્ઞાન દ્વીપ નય ચિંતા ધૃત્ત પૂરિયુંજી, તત્ત્વ પાત્ર ધૂપ રૂપ પ્રતિષ્ઠાતાજી, કલાગુર શુદ્ધ વાસના મહેમહિજી, તે તા અનુભવયેાગ. મદ ચાનક મડે છાંડેવાજી, તેઢુ અષ્ટ મૉંગલિક; જે નૈવેદ્ય નિવેદીચેજી, તેમન નિશ્ચલ ટેક. લવણ ઉતારી ભાવિષેજી, કૃત્રિમ ધર્મના ત્યાગ, મંગલ દીવે અતિ શવેાજી, શુદ્ધ ધમ્મ પરભાગ. ગીત નૃત્ય વાજિંત્રનાજી, નાદ શમ રતિ રમણી જે કરીજી, તે ભાવ પૂર્જા ઈમ સાચવીજી, સત્ય જાવું રે ઘટ; ત્રિભુવન માંહિ વિસ્તરેજી, ટાલિ કરસના ફાંટ. રઘુપર ભાવના ભાવતાંજી, સાહિમ જસ સુપ્રસન્ન; જન્મ સફલ જગ તેહનાજી, પરમ પુરૂષ પ્રભુ શામલાજી, કુર કરા ભવ ગામલા,
તે પુરૂષ ધન્ય ધન્ય. માના એ મુજ સેવ; વાચક જસ કહે દેવ. - ઈતિ :
અનાહત સાર; સાચા ચૈઇકાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષ ૧૪
For Private And Personal Use Only
સુ
4
સુ ૧૦
સુ॰ ૧૧
.૩૦ ૧૨
૪૦ ૧૩
સુ॰ ૧૪
૩૦ ૧૫
સુ॰ ૧૬
પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી. ઉદ્ભયપ્રભસૂરિવિરચિત આરંભાસદ્ધિ
[ મુહૂત જ્યાતિષ વિષયક એક વિશિષ્ટ ગ્રન્થા પરિચય ]
લેખક-પૂજ્ય મુનિમહારાજ શ્રી રધરવિજયજી
૩૦ ૧૭
આારસિદ્ધિ એ જ્યાતિષ વિષયના ગ્રન્થ છે. પેાતિષ શાસ્ત્ર સર્વ શાસ્ત્રા કરતાં વિલક્ષણ શાસ્ત્ર છે. તે શાસ્ત્ર પ્રત્યે સહુ કાઈ બહુમાન ધરાવે છે. ભલે ઝ્હારથી કેટલાએક કહેતા ડાય કે— અમને જ્યતિષમાં જરી પણુ શ્રદ્દા નથી ' તાપણું તેમના હ્રદયનાં ઊંડાણ તપાસવામાં આવે તે ત્યાં છૂપાયેલી જ્યાતિષ પ્રત્યેની રુચિનાં દર્શન થયા વગર ન રહે. ન્યાતિષનું વČસ્વ સત્ર ફેલાયેલુ' છે. આય–પ્રજાની જેવા જ અના પ્રજાને પશુ તે
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[3]
અંક ૧ |
આરંભસિદ્ધિ પ્રયે રસ છે. પાશ્રિ માને તે રસ છે એટલું જ નહિ પણ આધુનિક સાધન-સામગ્રીના ઉપયોગથી તેમણે તેમાં વિકાસ પણું સાથો છે. પ્રાચીન પદ્ધતિ પ્રમાણેના એકધારે ગોખણીયા ઉપયોગથી પ્રાચીન તિષની પ્રતીતિ અને પ્રગતિ અટકી પડે છે, તેમાં દેશ તિજનો નથી, તેના ઉપયોગ કરનારાઓને છે. જેમ આર્યાવર્તનું વૈદક ઘણું જ વિશિષ્ટ અને સુલભ છે છતાં ઉચિત જાણકાર અને તેને વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેનાર વ્યકિતઓને અભાવે દબાઈ ગયું છે તે જ પ્રમાણે જ્યોતિષનું બન્યું છે, જે આર્યાવર્તે ગાયું છે કે – કાતિ પૃત્ત તિષ એ આંખ છે; જેમ આંખથી પદાર્થોનું ન થાય છે, તે જ આર્યાવર્તમાં આજે જ્યોતિષ મશ્કરીને વિષય-હાસ્યનું વાહન થયું છે. હાલતા ચાલતા લેભાગુ માણસો પણ પેટનું પૂરું કરવા તિષને સાધન બનાવી ચરી ખાય છે, બબ્બે પૈસામાં જતિષ જેવાય છે. જ્યોતિષને નામે લેકે છેતરાય છે. પિતાનું ભવિષ્ય જાણવા માટે આતુર જનતા ઠગ તિષીઓ પાસે જાય છે, તેમના વચનની મીઠાસથી રાજી થાય છે, ધન આપે છે ને સંતોષ અનુભવે છે. શ્રમ વગરના ધન મેળવવાના ઉપાયો-ધંધામાં રાચતા લેકને જતિષ પ્રત્યે સારું આ fણ હોય છે. જ્યોતિષ જાણે તેમને ધન એકદમ અપાવી દેશે એમ તેઓ માને છે કે તે માટે ખૂબ ફાંફાં મારે છે.
આમ તિષનો ઉપગ ઘણો જ અતિ થઈ રહ્યો છે. અને એ રીતના ઉપયોગથી અમુક શિષ્ટ વર્ગ તષ તરફ થ્રો-સૂગ પણ ધરાવે છે. પણ જેમ જ્યોતિષ દુરુપત્ર અનિરછનીય છે તેમ તે તરફ સૂગ રાખવી-અરુચિ કરવી તે પણ ઇચછનીય નથી. તિષ એ દિવ્ય છે. જોતિષના લાભો પણ મહાન છે. જ્યોતિષ એ ખરેખર જોતિઃ-ત્રકાશ છે. એ પ્રકાશને ઝીલવાનું સામર્થ્ય આવે તો અનેક અપૂર્વ વાતો અને પદાર્થોનું ભાન થાય એ નિઃસંદેહ છે.
તિષના મુખ્યત્વે બે વિભાગ છે એક ગણિત વિભાગ અને બીજો ફલિત વિભાગ. ગણિત વિભાગમાં ફલાદેશ કરતાં ગણત્રીને વિશેષ ઉપયોગ હોય છે. ગણિત વિભાગના
જ્યોતિષને પણ બે ભાગમાં વહેંચી શકાયએક જન્મકુંડલી વિષયક જ્યોતિષ અને બીજું મુહૂર્ત વિષયક જ્યોતિષ. તેમાં જન્મકુંડલી વિષયક જ્યોતિષ-યારે કોઈને પણ જન્મ થાય ત્યારે ગ્રહચાર કેવા પ્રકારનો હતો, કયા કયા ગ્રહ કયે કયે સ્થાને હતા, કયું લગ્ન ચાલતું હતું, ગ્રહ ઉપર અને ભાવો ઉપર કોની કેની કેટલા પ્રમાણમાં દષ્ટિ પડે છે, કઈ દિશામાં જન્મ થયો છે, તે દશા કેટલા કાળ સુધી ચાલશે. તેમાં અન્તર્દશાઓ ટલી આવશે, નવમાંશ, હેરા, દશાંશ, પડિશાંશ, સતાંશ ઈત્યાદિ ષહૂવર્ગ–દશવર્ગ–કાઢવામાં ઉપયોગી થાય છે.
મુદત વિષયક તિષનો ઉપયોગ મુખ્યત્વે જુદાં જુદાં કાર્યો કરવાનાં હોય ત્યારે તિષિવાર-નક્ષત્ર-ચોગ-કરણ-વગેરે જોવામાં થાય છે.
આ બન્ને પ્રકારના ગતિ જ્યોતિષમાં મુખ્યતયા ઉપયોગી પંચાંગ અને પંચાંગને સ્પષ્ટ કરનારા ગણિત પ્રકારો થાય છે. એ ગણિત સૂક્ષમ અને કષ્ટસાધ્ય છે. પણુ પંચાગ તયાર પ્રાપ્ત થતાં હોવાથી બહુધા એ શ્રમ કરવાનું રહેતું નથી.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૧૪ ફલિત જાતિષ એ ગણિત જ્યોતિષની ઉત્તર ભૂમિકા છે. ગણિત તિષથી તૈિયાર થયેલી ગણત્રી જેટલી સુક્ષ્મ અને સ્પષ્ટ તેટલું જ સૂક્ષ્મ અને સ્પષ્ટ ફલિત તિષ ફલ સમજાવે છે.
ગણિત તિષની જેમ ફલિત તિષ પણ જન્મોતિષનું ફલ અને મુહૂર્ત જ્યોતિષનું ફલ-એમ બન્ને ફલને સમજાવતું હોવાથી બે પ્રકારનું છે. આ બન્ને પ્રકારના જ્યોતિષ વિષયક જ ગ્રન્થ છે.
આરંભસિદ્ધિ એ મુદ્દત તિષને ગ્રન્ય છે. તિષ વિષયક ગ્રન્થોમાં પણ જૈનાચાર્યોને ફાળે નાને સો નથી. ગણિત અને ફલિત એમ બન્ને પ્રકારના ગ્રન્થ જૈનાચાર્યોએ રચ્યા છે.
આગમ સાહિત્યમાં પણ તિષને વિચાર સારા પ્રમાણમાં આવે છે. સૂર્યપ્રાપ્તિ, મણિવિજા, મોતિષકરંડક વગેરે આગમ કાળના તિષ ગ્રન્થ છે. તે તે ગ્રન્થ આગમ કાળના હોવાને કારણે ગહન પણ છે. પૂ. મલયગિરિજી મહારાજ જેવા સમર્થ ટીકાકારે જ્યોતિષકરડુંક વગેરેને સ્પષ્ટ કરી સમજમાં આવી શકે તેમ કર્યું છે. એ ગ્રન્થ અને એવાં સુન્દર વિવરણેને આધારે આજ સુધી અસ્પષ્ટ અને અણુઉકેલ રહેલો વેદાંગ એતિષ” નામને પ્રાચીન ગ્રન્ય પણ સ્પષ્ટ થયો છે. મૈસુરથી તે પ્રસિદ્ધિ પામ્યો છે. ને તેના સંપાદક, ડો. શામશાસ્ત્રીએ તે તે જેન જયોતિષ ગ્રન્થનું અણું પણ સ્વીકાર્યું છે. આગમ કાળ પછીથી પણ જ્યોતિષના વિવિધ ગ્રન્થ સારા પ્રમાણમાં રચાયા છે. તેમના મુખ્યત્વે જૈન ગ્રન્થ આ પ્રમાણે છે –
૧ લખશુદ્ધિ (આ. શ્રી. હરિભદ્રસૂરિજી), ૨ લુવનદીપક (પદ્મપ્રભસૂરિજી), ૩ જન્મસમુદ્ર (ખ. શ્રી. જિનેશ્વરસૂરિજી), ૪ દિનશુદ્ધિ (રત્નશેખરસુરિજી), ૫, તિ સાર-નારચંદ્ર જ્યોતિષ (ચંદ્રસૂરિજી), ૬ તાજિકા–ટીકા (હરિભટ્ટ), ૭ કર્ણ તૂહલ-ટીકા-ગણુક કુમુદ કૌમુદી ( હરિભટ્ટ ), ૮ હીરકલશ-તિષહીર (હરલાલ), ૯ જન્મપત્રીપદ્ધતિ (લબ્ધિચંદ્રમણિ), ૧૦ જતિષરત્નાકર (મહિમોય), ૧૧ વર્ષ પ્રબંધ (મેદવિજયજી ગણી), ૧૨ આરંભસિદ્ધિ (ઉદયપ્રભસૂરિજી) ઇત્યાદિ ગ્રન્થ છે.
આ ગ્રન્થામાં લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, આરંભસિદ્ધિ, જ્યોતિસાર, હરકલશ-તિષ, રત્નાકર એ પ્રત્યે મુખ્યત્વે મુહૂર્ત જ્યોતિષના છે. જ્યારે બાકીના જન્મકુંડલી સંબંધી અને તેના ફળને જણાવનારા છે.
આ સર્વ ગ્રન્થોમાં મુહર્તના વિષયને અગિપાંગ સ્પષ્ટ કરતે કોઈ પ્રખ્ય હેય તે તે
આરંભસિદ્ધ છે.
હાલમાં વિશેષ પ્રચલિત થયેલા મુહૂર્તતિષના લગ્નશુદ્ધિ-દિનશુદ્ધિનારચંદ્રતિષ વગેરે અન્ય કરતાં પણ આરંભસિદ્ધિ અધિક વિચારને સ્પષ્ટ કરતે અને વધારે પ્રચારમાં આવેલે મળ્યુ છે. આરંભસિદ્ધિનું કથન પ્રમાણભૂત મનાય છે. તેને અનુસાર જેવાલ મુહૂર્ત એ અફર અને આદરપાત્ર છે. એ મુહૂર્તને અનુસાર કરવામાં આવતાં અનુષ્કાને પડ્યું અફલ થાય છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫.
અંક ૧]
આરભસિદ્ધિ હા આરંજસિદ્ધ અન્યના કર્તા પૂ. આચાર્ય શ્રી ઉદ પ્રભસૂરિજી મહારાજ છે. તેઓશ્રીને સતાકાળ ૧૩મી શતાબ્દિ છે. તેમની પટ્ટપરંપરા આ પ્રમાણે છે
મહેન્દ્રસિરિજી શાતિરિજી
આનંદસૂરિજી, મેરચંદસૂરિજી
હરિભદ્રસૂરિજી
સેનસૂરિજી
ઉદયપ્રભસૂરિજી મહામંત્રી વરતુપાલ અને તેજપાલ આચાર્યશ્રી પ્રત્યે ખૂબ ભક્તિ અને બહુમાન ધરાવતા હતા. તેમના આચાર્યપદમાં વસ્તુપાલ-તેજપાલે સારો ભાગ લીધો હતો. જારી રીતે મહત્સવ કરી મંત્રીશ્વરે તેઓશ્રીને આચાર્ય પદવી અપાવી હતી. આચાર્યશ્રીએ મંત્રીશ્વરની અભ્યર્થનાથી ધર્માસ્યુદય, સંપતિચરિત્ર નામના કાવ્યગ્રન્થની રચના કરી હતી.
આરંભસિદ્ધિ અને ધર્માસ્યુદય મહાકાવ્ય સિવાયના બીજા પણ અનેક ગ્રન્થનું ગુંથન આચાર્યશ્રીએ કર્યું છે. સુકૃતકલ્લોલિની, નેમિનાથચરિત્ર, પાશીતિને કમરતવ ઢિપણું, ઉપદેશમાલાણિકા વગેરે તેઓશ્રીની કૃતિઓ છે.
તેઓશ્રીએ કેવળ અન્યરચના કરી છે એટલું જ નહિ પણ સારા સારા વિદ્વાન શિવે પણ તૈયાર કર્યા છે.
સ્યાદ્વાદમંજરી જેવા વ્યાપક ગ્રન્થના તો આ. શ્રી મહિષેણસૂરિજી તે હદયપ્રભસરિઝના શિષ્ય હતા. મલ્લિયુરિજીને તેઓશ્રીના ગુરુ પ્રત્યે અત્યંત માન હતું. સ્યાદ્વાદમંજરીના મંગલાચરણમાં તે બહુમાનને વ્યક્ત કરતાં તેઓશ્રી લખે છે કે
હે સરસ્વતી માતા ! તમે મારા હૃદયની સાનિધ્યમાં રહે છે જેથી આ. અન્યમવ્યવદિiા નામની આસસ્તુતિની ટીકા કરવાની શરૂઆત શીધ્ર સમાસ થાય. અથવા ભૂલ થઈ (સરસ્વતી પાસે મારે શા માટે યાચના કરવી જોઈએ!) “શ્રી ઉદયપ્રભ ? એવો ચિરંતન સારવતમં હમે મારા હોઠ ઉ૫ર જ રમે છે.' તે શ્લોક મા પ્રમાણે છે
मात रति सन्निधेहि हदि मे येनेयमाप्तस्तुतेनिर्मातुं विवृति प्रसिद्ध्यति जवादारंमसंभावना ॥ यद्वा विस्मृतमष्ठियोः स्फुराति यत् सारस्वतः शाश्वतो, मन्त्रः श्रीउदयप्रभेति रचनारम्या ममाहर्निशम् ॥ ४॥
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ તે સમયના પ્રસિદ્ધ વિદ્વાન નચંદ્રસૂરિજી સાથે પણ ઉદયપ્રભસૂરિજીને ગાઢ સંબંધ અને પરિચય હતો. ઉદયપ્રભસૂરિના ધર્માલ્યુદય કાવ્યનું સંશોધન નચંદ્રસૂરિજીએ કર્યું છે. કાવ્યમાં તે હકીક્તને પ્રખ્યકારે સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો છે. એ ઉપરથી એમ સંભાવના કરી શકાય કે આરંભસિદ્ધિની રચનામાં પણ તેઓશ્રીની પ્રેરણા હેય, કારણ કે નરચંદ્રસૂરિજી પણ જ્યોતિષના સારા જાણકાર હતા. તિષસાર-નારચંદ્ર જ્યોતિષ એ ગ્રન્થ તેઓશોના જોતિષ સંબંધી વિશાળ અનુભવને પરિચય કરાવે છે.
આરંભસિદ્ધિનાં ૧૧ પ્રકરણ છે. અહીં તે તે પ્રકરણેને “ઠાર' એવું નામ આપ્યું છે. તેમાં પ્રથમ દ્વારમાં તિથિનું સ્વરૂપ છે. કઈ તિથિ સારી, કઈ તિથિ ત્યાજ્ય, તિથિને ક્ષય કોને કહેવાય, વૃદ્ધિ કોને કહેવાય, ઇત્યાદિ તિથિનું સ્વરૂ૫ ૧૪ માં છે. તેમાં કરણ વિચાર તિથિસંબદ્ધ હેવાથી તે પણ આ કારમાં જ દર્શાવે છે. ભા– વિષ્ટિનું સ્વરૂપ ખાસ ધ્યાનમાં રાખવા જેવું અહી મળે છે.
બીજુ વાર ધાર છે તેમાં વારની શરૂઆત કયારથી થાય, વારનિયત શું શું છે? શુભ વાર અને અશુભ વાર, શુભવારમાં પણ અશુભ વારને ભાગ ત્યાગ કરે, વારમાં આવતી સિદ્ધચ્છાયા વગેરે વિચારો છે. વારદાર આઠ કલેકપ્રમાણ છે.
ત્રીજું નક્ષત્ર દ્વાર છે. તેમાં નક્ષત્રોનાં નામ, તેના સ્વામી, કાર્ય પર નક્ષત્રની માહ્યાચાાતા, નામકરણુમાં નક્ષત્રપદની આવશ્યકતા, તેના નિયત અક્ષર, નક્ષત્રના કેટલા કેટલા તારા છે, કેવી કેવી આકૃતિ છે, કઈ દિશામાં તે ઊગે છે ને વિચરે છે ઇત્યાદિ સ્વરૂપ છે. ૧૬ શ્લોકપ્રમાણુ આ ત્રીજું દ્વાર છે.
ચોથું વેગ નામનું દ્વાર ૪૫ પ્રમાણ છે. તેમાં અમૃતસિદ્ધિયોગ, કુમારપોગ, રવિનેગ, વગેરે વેગનું વિસ્તારથી સ્વરૂપ છે. મુતમાં ગદ્વારની અગત્ય વિશેષે રહે છે.
- તિથિ-વાર-નક્ષત્રને યોગ એ ચાર દ્વારમાં પ્રથમ વિમર્શ સમાપ્ત થાય છે. પ્રથમ વિમર્શમાં સર્વ મળી ૮૩ શ્લોક છે.
દિતીય વિમર્શમાં ૭૩ શ્લેક અને બે કાર છે. પ્રથમ રાશિદ્વાર ૪૩ કપ્રમાણ ને બીજુ ગોચરકાર ૩૦ શ્લોકમાણ છે.
રાશિકારમાં બાર રાશિના વર્ણ, સ્વામી, પુરુષાદિ ચરસ્થિર કાળભવ વગેરે વિસ્તારથી વર્ણવ્યા છે. પ્રાસંગિક હેવાથી સૂર્યાદિ ગ્રહનું સ્વરૂપ ઉચ્ચ-નીચ-વ્યવસ્થા, દ્વાદશભાવ, પડ્રવર્ગબલ, ગ્રહમૈત્રી વગેરે લગ્ન કુંડલીમાં ઉપયોગી હકીકત પણ વર્ણવી છે.
ગેર કારમાં સૂર્ય વગેરે અને સંચાર કેવો હોય તે સારે, સૂર્યાદિ કઈ રાશિના યા સ્થાનના હોય ત્યારે કેવું ફલ આપે-બળવાન કેવી રીતે થાય, ચંદ્રગલ તારાબલ ચંદ્રાવસ્થા, વગેરે ગોચર સંબંધી રવરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે.
ત્રીજા વિમર્શમાં ૮૨ શ્લોકો છે, ને એક જ કાર્યદ્વાર છે. કાર્યકારમાં જુદા જુદા કાર્ય પર જુદાં જુદાં મુહૂર્તો દર્શાવ્યાં છે. કાર્યદ્વારમાં જ્યોતિષ વિષયક અનેક વાતે પ્રાસંગિક જણાવી છે. જ્યોતિષના મમ વિચારો સમજવા માટે કાઈદાર અતિશય ઉપયોગી છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ] આરંભસિદ્ધિ
[ 9 ચોરી :વિમર્શ ૮૮ શ્લેકપ્રમાણ છે. તેમાં અમદાર અને વારતુદાર છે. એક ૬૪ ક્ષેકનું છે ને બીજું ૨૪ શ્લેકનું છે. ગમ એટલે યાત્રા. મુસાફરી, ગામ જવું, યુદ્ધ માટે યાત્રા. તીર્થયાત્રા, વિહાર વગેરે સર્વ ગમ દ્વારમાં આવી જાય છે. લોકમાં યાત્રા ને પ્રસંગ સર્વેને વારંવાર આવે છે. તે માટે મુહૂર્તની જરૂર પણ વારંવાર પડે છે.
પિતાની યાત્રા સફલ થાય એ સહુ કેઈ ઇચ્છે છે. તે માટે શકુન જેવા વગેરે પ્રચલિત છે, તે પ્રમાણે સારું મુહૂર્ત પણ આવશ્યક છે.
મુહૂતચિંતામણિ નામના પ્રસિદ્ધ પતિષ ગ્રન્થનું યાત્રા પ્રકરણ ખૂબ વખણાય છે તે પ્રમાણે અહીંનું ગમ દ્વારા પણ પ્રસંસનીય છે. અહીં પણ ઘણું વિષયનું સ્પષ્ટીકરણ મળે છે.
વારતુ-નવીન ઘરમાં પ્રવેશ, રહેવા માટે શરૂઆત-તેમાં ઘણા વિષયો જેવાના રહે છે. વિસ્તારથી વાસ્તુ વિષયક મુહૂર્તની ચર્ચા કરી છે. * પાંચણ વિમર્શમાં ૮૬ શ્લેકે છે, ને બે દ્વાર છે. ૪ શ્લોકનું વિલગ્નદાર અને ૮૨
કનું મિશ્ર દ્વાર.
વિલગ્નદારના ચાર શ્લોકમાં પણ ગ્રખ્યારે જ્યોતિશાસ્ત્રની કેટલીક અતિશય ઉપયોગી વાતો કહી દીધી છે. કયાં કયાં કાર્યોમાં લગ્ન લેવું જ જોઈએ, લગ્નપગી માસ,સિંદરથી ગુરુ, ધના મીનાર્ક, ચાતુમસ, અધિકમાસ, વગેરેની ત્યાજ્યતા, શુક્રાસ્ત અને સુરત કેવી રીતે ચૂંજવા વગેરે વાત આ કારમાં આવે છે. મિશ્રદ્વારમાં જતિષની બાકી રહેલી ઉપયુક્ત સર્વ વાતે આપી છે. પ્રતિષ્ઠા મુહૂર્ત–દીક્ષા મુહૂર્ત કેટલાયે વિશેષ વિચારે આ દ્વારમાં છે. આ કારણે કેટલીએક ગુચ્ચમથી જાણવા જેવી વાતો પણ આવે છે.
એ પ્રમાણે પાંચ વિમર્શ, ૧૧ કાર અને ૪૧૨ લોકપ્રમાણુ આરંભસિદ્ધિ પ્રત્યે છે. ૪૧૨ શ્લોકે અતુટુપ જ નથી પણ જુદા જુદા પ્રાસાદિક અનેક છમાં ગુંથાયેલા શ્લોકે છે. વસંતતિલકા, મજાક્રાન્તા, શિખરિણ, શાર્દૂલ, સગ્ધરા, વગેરે મેટા મેટા તો પણ તેમાં આવે છે.
તિષના મુહૂર્ત વિષયક ગ્રન્થમાં છન્દ શાસ્ત્રનું પ્રભુત્વ સારા પ્રમાણમાં જોવાય છે. તેમાં એક રીતે લાભ છે. લાભ એ છે કે-કંઠસ્થ કરવા માટે છન્દથી અનુકૂળતા સારી રહે છે. બીજી બાજુ એક કિલષ્ટતા પણ રહે છે તે એ કે છન્દને પરાધીન રચના કરવા માટે કિલષ્ટ શબ્દોને ઉયોગ વિશેષ કરવો પડે છે. બુદ્ધિની ખીલવણ એ રીતે જરૂર થાય પણ મદુમતિવાળા માટે દુ:શાય પ્રવેશ પણ બને છે. જેમકે-આ જ કન્યમાં વિદ્યારંભના મુહૂર્તમાં વાર અને નક્ષત્રે જણાવતા કહ્યું છે–
विद्या सुराध्यापकराजपुत्र-सितार्कवारेषु समारभेत ॥
पूर्वाश्विनीमूलकरत्रयेषु, श्रुतित्रये वा मृगपञ्चके वा ॥३५॥ विर्मश ३ ।
અર્થ—ગુ, બુધ, શુક્ર ને રવિવારમાં વિદ્યાને આરંભ કરો. પૂર્વાફાગુની, પૂર્વ વાટા, પૂર્વાભાદ્રપદ, અશ્વિની, મૂલ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારા, મુરશીર્ષ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય ને અશ્લેષા એટલા નક્ષત્રમાં વિદ્યાનો આરંભ કરો.
જ્યોતિષ શાસ્ત્રની પરિભાષાઓ સારી રીતે પરિચિત ન હોય તે સહેલાઈથી- - થાવ-ગુરુ, રાવપુત્ર–બુધ, સિત-શુક્ર, વાર-હસ્ત, શ્રુતિ-શ્રવણ, એ ન સમજી શકે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સમ પ્રકાશ
[ વર ૧૪ આમ છતાં ગાખવામાં ને યાદ રાખવામાં આ પ્લેકપદ્ધતિ સારી રીતે ઉપયોગી થતી હોવાથી સવીકારાઈ છે, તે ને એગ્ય છે.
આરબિિહ મૂલઝન્ય ઉપર હેમહંસગણિએ રચેલી વિદ્વત્તાપૂર્ણ “સુધી ગાર' નામની ટીમ છે. ટીકાકારે જ્યોતિષની ઘણીયે રહસ્યપૂર્ણ વાત ટીકામાં જણાવી છે. હેમબાણમાં આવતા ન્યાયને સંગ્રહીત કરી, “ન્યાયામંજૂષા' નામના વ્યારાકરણના વિશિષ્ટ અંગને યવસ્થિત કરી વિદ્વતસમાજમાં વિખ્યાત થયેલા હેમહંસગણિએ જ આ ટીકાના કર્તા છે. તેમની પરંપરા આ પ્રમાણે છે.
દેવસુન્દરસૂરિ
સેમસુરસરિ મુનિસાસરિ
હેમાસગણિ મહેરામણિએ આ ટીકાની રચના સં ૧૫૧માં કરી છે. આ રચના રત્નશેખરસૂરિજી મહારાજના રાજ્યમાં થઈ છે. ટીકાકારે બીજા પણ અનેક મની ગુંથણી કરી છે,
આ ટીકાની શરૂઆતમાં અને અને એક બે ખાસ ધ્યાનમાં રાખવા વાયા હકીકત નધેિલી છે. એક તો-જેન રીતરિવાજેથી સંસારિત હેય તેને સ્વાભાવિક રીતે પ્રશ્ન:થાય કે સર્વ સાવધ પ્રવૃત્તિના ત્યાગી મુનિ મહારાજ આવા મુહૂર્ત શાસ્ત્રને કેમ બનાવે? મુદત શાસ્ત્રને સારાપાંગ રચવા માટે કેટલાયે સાવલ મુહૂર્તો દર્શાવવા અનિવાર્ય છે-નહિંતે ગ્રન્થની નાનતા ગણાય. આરંબસિદ્ધિમાં પણ એવા અનેક મુહુર્તા જણાવ્યા છે. તેને ખાસ આપતાં ટીકાકાર કહે છે -
ક વસ્તુ પણ જાણવી જોઈએ. સાવધ કર્મ અને તેને માટે જેવા મુદ્દત એ હેય છે માટે તેનું જ્ઞાન પણ હેમ છે એમ નથી. ય સર્વ છે. જો કે તેમાં અધિકારીની પિતા ઘર જેવી જોઈએ. સર્વને સર્વ બાબતો જાણવી અને જણાવવી એ ઉચિત નથી. બીજું કેટલાએક પ્રસંગોમાં સાવધ કર્મથી પણ નિરવઘ મહાન લાભ ગંભીર જ્ઞાની મહાપુરુષોને સમજાતું હોય તે તે સાવધ કર્મ પણ લાભના ટકાની અપેક્ષાએ અપવાદ માગે અનુજ્ઞાત છે. ત્યાં આ મુહૂર્તજ્ઞાન ઉપયોગી થાય છે માટે ટીકાકાર ગ્રન્થના ઉપયોગ માટે જણાય છે
ये सुविहिताः पदस्थाः प्रौढाः सावधवचनतो विरताः ।
तेषामेव ग्रन्थः सदाऽयमुपयोगितां लभताम् ॥ જેઓ સુવિહિત, પદસ્થ પ્રૌઢ અને પા૫વચનના ત્યાગવાળા છે તેમને જ આ ગ્રન્ય હમેટાં ઉપયોગી બનો !
આ ઉલ્લેખથી ટીકાકાર ખૂબ ભવભીરુ અને પાપડથી ડરનાર છે એ સ્પષ્ટ થાય છે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ] ટાટાણા, નાંદીયા, રીયાણા, વગેરે તીર્થોની યાત્રા [ ૯
છેલ્લે પણ તેઓશ્રીએ જણાવ્યું છે કે-આ ગ્રન્થની રચનામાં પિતાને જમાયેલી જ્યોતિષની કેટલીએક ગુપ્ત વાતે સંગ્રહીત કરવાને જ પ્રધાન આશય છે. મુદ્દત વિષમા દુર્ભાવસ્થાથી દુભાતા પોતિવિદોને સત્ય માર્ગદર્શન કરાવવાનું છે તે બૌણ છે.
ટીકાકારે છેલા ૧૦ શ્લોકમાં આ શાસ્ત્રને કઈ દુરુપયોગ ન કરે તે માટે ખૂબ જ બાર પૂર્વક જણાવ્યું છે.
આ રહસ્યપૂર્ણ ગ્રન્થ ગામ આત્માને ગુપ્ત રીતે આપવા સૂચવ્યું છે. નહિ તે મુખ માણસને આપેલું અન્ને રક્ષણ ન કરતાં સ્વપર-વિનાશક થાય છે.
આ ગ્રન્થને ઉપયોગ કરવા ઈચછનારે ટીકાકારે અતિમ ૧૩ શ્લોકમાં જણાવેલ વિચારે હદયમાં સારી રીતે ઉતારવા જોઈએ, ને તેને વાદાર રહીને જ આ ગ્રન્થનું | અધ્યયન અને પ્રવર્તન કરવું જાઈ. આ ગ્રન પ્રથમ ભાવનગરથી પાત્તમ ગીગા
ભાઇએ છપાવીને પ્રકટ કર્યો હતો. ભીમસી માણેક તરાથી ભાષાનતર સાથે આની પ્રસિદ્ધિ થઇ છે. આ. શ્રી. ક્ષમાભદસરિજીએ આરંભસિદ્ધિ મળ માત્ર ટિપણ સાથે સંપાદિત કરી પ્રાણિત કરેલ છે. છેલ્લે છાણું શ્રીલધિસરીશ્વર જૈન કન્યમાળાએ પણ એ માચિત કરેલ છે.
વ્યવહાર ચર્યાએ આ ગ્રન્થનું બીજું નામ છે. ચાર ચાર વખત પ્રગટ થયેલા આ મનું હજુ પણ વિશિષ્ટ સંપાદન અને પ્રકાશન અત્યાવશ્યક છે. થયેલા પ્રશ્રયને તોષપ્રદ ન હોવા છતાં મારા પ્રકાશનના અભાવમાં જરૂર ઉપયોગી છે.
રહસ્યભરી વાત જાણવી જેટલી સહેલી છે તેટલી જ પચાવવી મુશ્કેલ છે. માટે ૫માવવાની શક્તિવાળા સાજને આ ગ્રન્થને યથેચ્છ ઉપયોગમાં લેવી ને તેના સારા સારા હાથજનતાને આપો !
પળાપળઃ અમદાવાદ સ. ૨૦૦૪, શ્રાવણ વદિ ૧૦, રવિવાર
દાયાણુ, ટાણું, નાંદયા વગેરે તીર્થોની યાત્રા
લેખ –પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી (ત્રિપુટી)
નાણા દિયાણાને નાદિયા છવિત વામી વાહિયા” આ કાવ્યમાંના એક સ્થાન દિયાણાના જીવિત સ્વામીની યાત્રા અમારે બા હતી. ઘણુ સમયથી વિચાર થતો હતો કે, આ પ્રાચીન સ્થાનની યાત્રા થાય તે સારું એમાંના વર્ષે એને પાગ પ્રાપ્ત થશે. રોહીઢાથી પિસીના તીર્થની યાત્રાને સંધ પુનઃ રીયા આવે અને અમારા વિહારનું નક્કી થતાં જ દીયાણજી તીર્થની યાત્રાનું નક્કી થયું. સુસવા ભાઈ સહસમજીએ પણ યાત્રાનો લાભ લેવાને વિચાર કર્યો, અને રસ્તાની તપાસને જરૂરી તૈયારી કરી લીધી. અમારા નાનકડે સંઘ સ્વરૂપ જ આવ્યા અને એક દિવસ સ્થિરતા કરી દીયાણુજીની યાત્રા માટે પ્રયાણ કર્યું.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ] શ્રી જેન સત્ય પ્રકાશ
વર્ષ ૧૪ ૧. સ્વરૂપગજ–આ ગામ હમણાં જ નવું વસેલું છે. જેની દસેક દુકાને છે. મહાવીર જન ગુરુકુલ કે જે બામણવાડામાં હતું તે હમણાં અહીં શેક છગનલાલજીની ધર્મશાળામાં છે. ધર્મશાળામાં નાનું ઘર મંદિર છે. બે ધાતુની પંચતીર્થ છે. રાહીઠાથી જા માખણ લગભગ છે. અહીંથી નીતાડા ચાર માઈલ છે.
૨ નીહા– અહીં બાવાનાં લગભગ ૪૦ ઘર છે. સુંદર ભવ્ય જિનાલાય છે. વાય છે બાવન જિનાલય, પરંતુ દરીએ બાવન નથી; કુલ ૪૧ દેરીઓ છે. મંદિરમાં અત્યારે મલનાયક શ્રી ચિતામણિ પાર્શ્વનાથની મૂર્તિ પ્રાચીન ભવ્ય અને મનહર છે. મૂળનાયાજીની ગાડીની નીચે જાનું પરિકર હોઇ તેની ગાદી ઉપરના લેખમાંથી
॥संवत १२० x प्राग्वाट वंशेxx प्रभृतिकुटुम्बयुतेन
શ્રી મહાવીર xxx સમિટ આટલું વંચાય છે. અહીં ધર્મચક્ર ઉપર દેવી સ્થાપિત કરી છે. જમણી બાજી બ્રહ્મશાંતિ યક્ષ છે. ડાબી બાજુ અંબિકા દેવી છે. પરિકર શ્રી મહાવીર પ્રભુની મૂર્તિનું છે. આ પરિસર બીજેપી લાવ્યા હોય અથવા તે અહીં પહેલાં શ્રી વીર પ્રભુજી મૂળનાયા હોય એમ સંભવે છે. સંવત ૧૨૦ ૪ છે એટલે બારસો ને નવની અંદર કોઈ આ હ. અર્થાત તેરમી સદીની શરૂઆતમાં પિરવા. જ્ઞાતિના શ્રમણે પાસકે આ મતિ જણવી છે. પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ નથી વંચાતું. લેખ કંઈક વષાઈ ગયા છે; મને કઈક સીમેન્ટથી દબાઈ ગયેલ:છે.
અહીં મૂહ ગભારામાં મલ ગાદી ઉપર ત્રણ મૂર્તિઓ બિરાજમાન છે. મૂળ ગભારાની બહારની પ્રથમ ચાકીમાં ચાર મૂતિઓ છે. એ ઉપર જમણા અને ડાબા ગોખલામાં છે, અને એવી જ રીતે ગાખલાની નીચેના ભાગમાં (કારીમાં) જમણું અને ડાબી બાજુ બે મતિઓ છે, આ બન્ને મૂર્તિઓ પ્રાચીન અને ભબ છે.
જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ છે. માથે ધણા છે અને બાજુ પાંદડાં ઉતાર્યા છે. એની પાસે ખાંભલી છે. શું અને પાંદડાંની ૨કના સુંદર છે. ડાબી બાજુના ભગવાનને કાંઈ લંછન નથી દેખાતું, પરંતુ મૂતિ બહુ પ્રાચીન છે. નીચે લેખ પણ છે. પરનું બહુ ઘસાયેલ અને જીણું હોવાથી તેમજ અંધારું પણ ઘણું હોવાથી વાંચી શકાયો નહીં. આ સિવાય દેરીઓમાં નીચે પ્રમાણે લેખો મળ્યા છે–
રેરી નમ્બર ત્રીજામાં વહ્મશાન્તિ યક્ષની લગભગ અઢી ફૂટ ઊંચો પ્રાચીન પતિ છે, જેની નીચે આ પ્રમાણે લેખ છે– . (१) “संवत् १४९१ वर्षे वैशाख शुदि २ गुरुदिने
(૨) = ગ્રહર્તિ સ્થાપિતા ગુમ મવા | વહાતિયક્ષની મૂર્તિને માથે મુગટ છે અને એના ઉપર શ્રી વીરમભુની મૂર્તિ છે. યક્ષની મૂર્તિના જમણા હાથમાં ઉપર ત્રિશલ છે; નીચે અભય મુદ્રા છે. ડાબા હાથમાં ઉપર પાશ અને નીચે નાળચાવાળે કાર છે. જમણા પગમાં નીચે ચામડી છે
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' ૧]
દીયાણા, લેાટાણા, નાંદીયા વગેરે તીની યાત્રા
[ ! અને ડાબા પગની ચાખડી નીચે ઉતારી છે. અહીંની જનતા આ યક્ષની બહુ જ માનતા માને છે; મામાજી—બાવાજી કહોને બહુમાન કરે છે.
ડેરી નબર સાતમાં શ્રી મહાવીર પ્રભુની મૂર્તિના પરિકરમાં નીચે પ્રમાણે લેખ છે. ભારસનુ` ભા પરિકર સુંદર અને પ્રાચીન તેમજ બ્લ્યુ છે,
(१) संवत् १२९२ वैशाख शुदि ८ शुक्रे उ × ×
(૨) નટુઃ સુત્ત ષિ (વિ) x x x x પડશેષણ X X (ત્રીજી પંક્તિ વંચાતી નથો)
ડેરી નંબર ૧૭ માં શ્રી વીરપ્રસૂની મૂર્તિની પછવાડે નીચે પ્રમાણે લેખ છે. સંવત ૨૦૧૨ વૈચાવ XXX
ડેરી નબર ૨૩માં ભગવાનની ગાદીમાં નીચે પ્રમાણે લેખ છે.
**
(१) संवत् १७१३४ वर्षे वैशाख शुदि ७ शुक्रे श्रीसिरोही वा० (२) प्रा० वा० सा० । रतनसी भार्या लाली सुत जसवीर अमरसी सुत (૩) X X x નાયશ્ર્વિન ા. . મ. વિનયાગમૂરિ x x ચાલીસમી ડેરીમાં અંબાજીનું ત્રિશૂલ છે.
મૂર્તિ
કુલ ડેરી ૪૧ છે તેમાંથી અત્યારે ૧૯ દેરીમાં બિરાજમાન છે. ભાષાની રી ખાલી છે. પરંતુ બધી ડેરીઓની ભારઢાખા ઉપર પ્રભુમતિ' સ્થાપિત છે. આ શિવાય ધાતુમતિ, જે ચોવીસો છે તેના ઉપર સં ૧૫૨૩ ના લેખ છે, પ્રતિષ્ઠાપક તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિશિષ્ય લક્ષ્મીસાગરસૂરિજી છે.
નીતાઢાના આ મંદિરના સરસ દીદ્ધાર થયા છે. ધનારીના પ્રસિદ્ધ શ્રી શ્રી મહેદ્રસૂરિજીના ઉપદેશથી સ’. ૧૯૮૧માં મા જીર્ણોદ્ધાર થયેલ છે. અને તેને મોટા લેખ પશુ છે. મદિરની બહાર એક દેરીમાં અધૂરી બનેલી માટી વિશાલકાય મૂર્તિ છે, અહીંના માળા લેા માને ધૂમ બાપજી ' તરીકે માને છે. પાસે જ ખીજી દેરીમાં અંબિકાજીન મૂર્તિ છે, જે શ્રીપૂછ્યું મહેદ્રસૂરિજી પ્રતિષ્ઠિત છે.
અહીં સુંદર ઉપાશ્રય અને વિશાલ ધમશાશ્વા-બગીચો વગેરે છે.
નીતેાઢાર્થી છ માઇલ દૂર દીયાણાજી છે. રસ્તામાં માંઢવાડા ગામ આવે છે. ચાંડવાડા નીતેાડાથી ત્રણ માઈલ દૂર છે.
માંઢવાડા—અહીં શ્રીચંદ્રપ્રભુજીનુ મ િછે. સુલનાયક ો ચદ્રપ્રભુજી છે. અને બન્ને બાજુ ધાતુનાં એકલમય પ્રતિમાજી છે. અહીં” ૧૯૭૩માં શ્રીપૂજ્ય મહેદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે, મૂલનાયકછની ગાદી નીચે ૧૯૭૩ની આ પ્રતિષ્ઠાના લેખ પણ છે, ચ્યા સિવાય એક ધાતુની પંચતી છે, અને ર્'ગમ'પમાં શાસનદેવ અને શાસનદેવીની મૂર્તિ છે.
આ મંદિર નાનું અને પ્રાચીન છે. હી એક પણ આવકનું ઘર અત્યારે નથી. મારી અને રજપૂતનાં ઘર છે. અહીંથી દીયાણા ત્રણ માઈલ દૂર છે, વચ્ચે શા માä
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
12.7.
જૈન સત્ય પ્રકાશ
( વર્ષ ૧૪
દૂર કર ગામ આવે છે. અહી સુધી માટર આવી શકે છે. સિરાવી સ્ટેટની એક મેટર સીઝ સ્વરૂપ ગંજથી ઊપડી, નીતાઢા થઇ, માંડવાડા થઈ કાલી જાય છે.
રથી એક માઇલ દૂર શ્રીશાંતિનાથજીના મદિરનું પ્રાચીન ડિયેર ઊભુ` છે. પહાડ નીચે જંગલમાં મંગલમય આ મદિર છે. એક થાંભલા ઉપર સ. ૧૧૪૪નેા લેખ છે. મૂળ ગભારાના દ્વાર ઉપર પાંચ મૂર્તિ છે. એક મૂર્તિ પછી મુંદ્ર પછી એક મૂર્તિ માવું ખીજી બાજુ છે. અને ભારસાખ ઉપર પણ મૂર્તિ છે. અને રંગમ`ડપના દ્વાર ઉપર ચાર ચાર મૂતિ અને ભાનુ છે અને ખારક્ષાખ ઉપર એક મૂર્તિ છે. સ ૧૧૪૪ના થાંભલા ઉપરના લેખ એમ સૂચવે છે કે બારમી સદીમાં આ ભવ્ય મંદિર સુંદર રૂપે વિધમાન શે જ. કહે છે કે આ મંદિર દીયાણાજી શહેરના મધ્ય ભાગમાં હતું. કર પશુ દીયાજીા પુરીના જ એક ભાગ છે. ઉપયુક્રત શ્રીશાંતિનાથજીનું મંદિર દીયાણા જતાં જમણી બાજુ ટેકરી પર રખાય છે. અહીંથી ના માઈલ દૂર દીયાણાજી તીર્થ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિયાણાજી તીર્થં સુંદર ટેકરીની વચમાં આ ભવ્ય પ્રાચીન તીર્થસ્થાન માન્યું છે. અમારે ? ચારે બાજુ પહાડી અને જંગલ છે. સ્વરૂપગજથી જ આણુ ગિરિરાજ જાણે આપણું સ્વાગત કરવા આવતા હોય તેમ આપણી નજીક આવતા અય છે. નીતેાડાના ભીલા વગેરે આમુગિરિરાજમાંથી લાકડાં વગેરે લાવે છે. અહીથી આષુરિ માત્ર એક માઈલ દૂર હશે. દીયાણાજી જતાં એ અશ્રુ'દિમિરાજ પાછા જતા ઢોય તેમ દૂર પર જતાં દેખાય છે. ડે માત્રુની પાછળ ભાગળ વધતાં એ જ ગિરિની પુત્રી જેવી નાની નાની ગિરિમાલા શરૂ થાય છે આ ગિરિમાલાના પ્રદેશમાં થઈને માત્ર ભાગગ વધે છે. એ જ ગિરિમાળાની વચ્ચે જંગલમાં મગલમનું આ પ્રાચીન તીથ શે।ભી રહ્યું છે; શાંતિનાથજીના મંદિરથી થોડુ` આવ્યા પછી આ મ‚િ દેખાય છે. સુંદર કિલ્લામાં ક્રમ શાળા અને સામે જ મદિર છે.
બાવન જિનાલયનું આ મંદિર ખૂબ જ પ્રભુની ભવ્ય અને પ્રાચીન મૂર્તિ છે. એવી ઊડવાનું મન જ ન થાય.
પ્રાચી મને ભગ છે. સૂત્રનાયક શ્રી મહાવીર અદ્ભુત વૈરાગ્યસ્ત્રચય છે કે દર્શને ત્યાંથી
“ અમીયલરી મૂર્તિ રચી કે ઉપમાન ઘટે ક્રાય ” શાંત સુધારસ ઝીલતી રે નીરખત તૃપ્તિ ન ઢાય. ઘા
કાવ્ય અહીં પૂર્ણ રૂપે ચિરિતા` થયુ` છે. જૈન સત્ય પ્રાશના શ્રીમહાવીર અકમાં આવેલું પ્રભુ મહાવીરના મિત્રનું જાણે પ્રેરણાસ્થાન હાય એવી અદ્ભુત વૈરાગ્ય રસથી ભરપૂર આ મૂર્તિ છે. જીવિત સ્વામીની મૂર્તિની ઉપમા ખરાખર ધરી શકે છે. નીચે સુંદર પરિકરાંનું ધર્માંચક પણુ અદ્ભુત છે. અને માજી સિંહ અને ધમાઁચક્રની બાજુનાં એ હરણીમાં જાણે વીતરાગ પ્રભુના અતિશયને જ સૂચવતા હોય એમ લાગે છે. સિંહ અને હરજી શાંતિ પૂર્વક એક સાથે કેવા ગેલ કરી રહ્યાં છે એનુ' અદ્ભુત દૃશ્ય બતાવે છે. મૂળ ગભારામાં વિશાત્ર પરિકરવાળી શ્રી વીરપ્રભુની મૂર્તિ બિરાજ માન છે. ત્યાં કાઈ લેખ વગેરે નથી. રંગમંડપમાં બે બાજુ છે. ગાખલામાં બે મૂર્તિએ છે. પછી મે માજી મે પ્રાચીન પાર્શ્વનાથજીના કાઉસ્સગ્ગોયા છે,
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ] તયાણા, ટાણા નાંદીયા વગેરે તીર્થોની યાત્રા [ ૧૩
જાણી બાજુના કાઉસગીયામાં નીચે પ્રમાણે લેખ છે,
(१) संवत् १४११ (१६११) वर्षे प्राग्वाट ज्ञातीय भें कुयरा भार्या सहजु (२) पुत्र श्रे. तिहूण भार्या जयत् पुत्र (३) रुदा भार्या वसतलदेवी (४) समन्वितेन श्रीजिनयुगलं कारित
સંવત ૧૪૧૧ અથવા (૧૬૧૧) વંચાય છે. એ વર્ષમાં પિરવા જ્ઞાતીય શેક મારા, તેમના પત્ની સહજુ, તેમના પુત્ર તિહણ ત્રિભવન), તેમનાં પત્ની જ્યત, તેમના પુત્ર , તેમનાં ધર્મપત્ની વાત દેવી વગેર કુખે આ કાઉસગીયા બે બનાવ્યા છે..
સામાન્ય વાંચા અહીં એક ભૂલ ખાઈ જાય તેમ છે. ડાબી બાજુ બીજા ગસગીયા છે તે આમાંના હશે એમ કોઇ માની ચે ખરું અને એ જ ભ્રમથી બીજ કાઉમીષાને લેખ રહી જાય તેમ પણ બને છે. જયારે વાસ્તવિક રીતે તે એમ નથી. ડાબી બાજુના કાઉસ્સગીયાને લેખ નીચે પ્રમાણે છે –
(१) संवत् १०११ (१४११) वर्षे आषाढ शुदि ३ शनौ श्रे. भंमड भार्या नयणदेवी पुत्र गला (२) आपा मार्या कदु द्वि. वयजलदेवी पुत्र लाखासहिलेम श्रीपार्श्वनाथ प्र (३) तिमाकारिता प्र. बृहद्गच्छीय श्रीपरमाणंदसूरिशिष्यैः श्री x x द सूरिभिः ।।
સં. ૧૦૧૧ (અથવા ૧૪૧૧ વંચાય છે) અષાઢ સુદ ૨ ને શનિવારે શેઠ બમંડ તેમનાં પત્ની નયણુદેવી, તેમના પુત્ર આપા, તેમનાં પત્ની કઈ અને બીજી સ્ત્રીનું નામ વયજલદેવી તેમના પુત્ર લાખા હિત કુટુએ આ પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ બનાવી છે. અને પ્રતિકાપક છે બહુગના શ્રી પરમાણુંદસરિજીના શિષ્યો છે. ર વંચાય છે એટલે કદાચ આણંદસૂરિજી પણ હેઈ શકે.
જમણી બાજુના કાઉસ્સગીયા પાસે શ્રાવક શ્રાવિકાની મૂર્તિઓ છે. ડાબી બાજુના કાઉસ્સગીયા પાસે ભગવાન છે. અહી' અત્યારે ૧૯-(૨૦) પ્રભુમતિઓ છે. અને કાઉગીયા અતિ બાવીસ મૂર્તિ છે. દેરીઓમાં પણ ખાલી છે.. ગૂઢ મંડપની બહાર ડાબી બાજુ ચાવીરમાતૃપદકની નીચે લેખ છે તે આ પ્રમાણે છે
९॥ संवत् १२६८ आसाढ यदि २ शुक्र दिने । श्री नाणकीयगच्छे । फूलुइसचैत्ये। सुमदेव जाखकुमार । जावकुमार जालण नरदेव सहदेव गुणमती रतनी राणु, आसमती प्रतिष्ठितं सिंहसेन ॥
સંવત ૧૨૬૮માં અષાઢ વદિ બીજને શુક્રવારે ૦ ૦ ૦ શેઠ સુમદેવ, જખમાર, જાવકનાર, જાલણ, નરદેવ, સહદેવ, અણુમતી, રતની, રાણુ અને આરમતી એ વગેર આ મૂર્તિ બનાવી છે, તેઓ નાણકીય અછના છે. પ્રતિષ્ઠા સિંહસેને કરાવી છે.
આ હિસેન પણ હશે તે જાણવું બાકી રહે છે. મંદિરની બહાર માટે એક છે અને સામે જ ધર્મશાળા છે. એક ધર્મશાળા શેઠ હેમાભાઠ હઠીસિંહની પણ છે. બીજી એક ધર્મશાળા નવી પણ બને છે. અહી ધર્મશાળા તે છે પણ વીજ માધન નથી.યાત્રિ દરેક સામાન
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ લાવવા પડે છે. તેમજ લૂંટારાને કર લેવાથી તાંબા પિત્તળનાં વાસણ પણ નથી રખાત. માટીનાં વાસણોનો છૂટથી ઉપયોગ થાય છે. યપિ અત્યારે પહેલાં જેવો ડર નથી છતાં ચકા યાત્રિથી આવવું મુશ્મલ છે. ભોમિ અને રોકીયાત જરૂર જોઈએ, અહીંa.શુ. ૧૫ અને . વનો મેળો ભરાય છે
પ્રાણિવામાં એક પરિસરની ગાડીમાં નીચે પ્રમાણે લેખ છે.
૧ નિવૃત્તિવયુ જોઇયા , મખ્ય કાર્તિા કુત્તાં વિ * * * महीपतौ १॥ अषाढ शुद्धषढ्या समासहस्रहीनः समत्य वीक्षे.
લેખ જૂની-ખરાખી લિપિમાં છે. ૫. જ્ઞાનવિજયજી મહારાજશ્રીએ અને બધાએ પાણી મહેનત કરી, પરંતુ લેખ વાંચી ન શકાય તેમજ સાધનના અભાવે એની પતિકુતિ ન હોઈ શકાઈ. માત્ર ઉપરનું થોડું મહામુશ્કેલીથી વંચાયું. ૯૯૯ ને લેખ છે, નિરતિ કલના ગાડીએ ૯૯૯માં આ, આગળ રાજાનું નામ છે. બિંબ કરાવ્યું. આ પરિ મેં આગળ જણાવેલ શ્રી શાંતિનાથજીના મંદિરમાંથી લાવી અહી પધરાવ્યું છે. જેમ પૂબરીએ જણાવ્યું હતું.
સરીમાં ચાર પાદુકાઓ છે, જેમાં સંવત ૧૬૬૮, બીજીમાં સંવત ૧૭૧૦ માગશર સુકિ ૯ ગણે શ્રી કલ્યાણકાગર, ત્રીજીમાં ૧૭૧૦ વંચાયું અને એથી પાછામાં સંવત ૧૮૦૬ વર્ષે કાર્તિક વદ ૪ ૪ ત૫ ગએ x x x એટલું વંચાયું
તીર્થસ્થાન ખૂબ જ પ્રાચીન છે. શાતિનું ધામ છે. ભારતીય પ્રાચીન જૈન શિલ્પકલાના નસ્તા ૨૫ શ્રી મહાવીર પ્રભુની ભવ્ય મૂર્તિ છે, યાત્રાને લાભ જરૂર લેવા જેવો છે.
લોટાણાજી તીર્થ બમારે નાના સંધ દીયાણાજી તીર્થની યાત્રા કરી લટાણાજી તી માટે ઊપા. જાથે એક બેરિયા ને ચેકીયાત હતે. દીયાણજીથી લટાણુછ પહાડી રસ્તે ચાર માઈલ દૂર છે. ગાડા રસ્તે છ માઈલ દૂર થતું હશે. અમે તે બધા પહાડી રસ્તે જ ચાલ્યા. ચારે બાજુ પહાડ જ પહાડો છે. જ્યાં એક પહાડ ચઢી ઉતર્યા ત્યાં મોટે બીજે પહાડ દેખાય. પથ્થર સાથે અથડાતા કટાતા, ભટકાતા મોટા પહાડ ઉપર પણ ચઢયા ત્યાં તો જાણે સીમલાની ટેકરીઓ યાદ આવી, સિહગિરિરાજના હડા યાદ આવ્યા અને હીંગળાજનો હ પણ યાદ આવ્યા. ઊંચા પહાડ ઉપર ચઢી સિંહાલેકન કર્યું તે અમને બધાને એમ લાગ્યું કે આપણે કેટલાં પહાડો અને કેટલા જંગલો ટાવીને આવ્યા છીએ પણ લપસે તો જાય નીચે એવા પથ્થરો હતા, ડુંક ચાલીને જ્યાં ઊતરવાનું શરૂ થાય છે તાંદી નીચે નજર નાખી તે લીલાછમ ખેતરોમાં ચરતા ગાયો ભેંસો બળદીયા કુરકુરિયાં જવઠા નાના નાના દેખાતાં હતાં. કુદરત જોતાં જોતાં અને આવાં વિકટ સ્થાનમાં કેવાં કેવા મંદિર બન્યા છે. તે વિચારતા વિચારતા નીચે આવ્યા. થોડું ચાલ્યા પછી આપણું મંદિર દેખાયું. મંદિરની પાસે ગયા. નીચે ધર્મશાળા છે. ઊચી ખુરશી ઉપર સુંદર વિશાલ મંદિર છે, પૂજારી જોટાણું ગામમાં રહે છે. મંદિરથી વા માઈલ દૂર ગામ છે. પૂજારીને બોલાવરાવી મંદિર ઉડાવી બધાંએ દર્શન કર્યા.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] ટાણા, હીયાણા, નાંતીયા વગેરે તીર્થની યાત્રા [ ૧૫
મૂલ ગભારામાં પ્રથમ તીર્થપતિ શ્રી આદિનાથ પ્રભુની સુંદર પરિકરસહિત મતિ છે. મૂલ ગભારામાં આ એક જ મૂર્તિ છે. મૂર્તિ બહુ જ પ્રાચીન ભવ્ય અને સાત્વિ છે. પ્રભુમાને નિહાળતાં જ ભાતથી મસ્તક નમી પડે છે. અને ભકિતથી ઉચ્ચારાય છે કે
અાંખડી અંબુજ પાંખડી અષ્ટમી યશી સમ લાલ લાલ રે વદન તે શારદ ચંદલો વાણી અતિહિ રસાલ લાલ રે તુમ ગુણગણું બંગાજળે હું ઝીલીને નિમલ થાઉં રે
અવર ને ધંધે મારું નિશદિન તારા ગુણ ગાઉં રે” પહાન શાક અને જંગલનો કેટલો બધો આવી નથી જ ઉતરી ગયે, આ મનો લયનથી ખૂબ જ પ્રમેહ થયો. પારકરમાં ઈદ, ઇન્દ્રાણ, કિન્નર વગેરેની સુર રચના તો છે જ, પરંતુ નીચે સિંહ હાથી અને ધમચક પાસે હરિ યુગ પણ છે. નીતાગ પ્રભુના અતિશયને ગાતા હોય તેમ આ આપસના વર અને વિરોધને, ભય અને રને ત્યાગીને ઉભેલાં પશુઓ કેવાં નિર્ભય હતાં. વીતરાગ પ્રજાના પર્યાયકની છાયામાં સિંહ અને વય મિત્ર બન્યા, સિંહ-નેહરણ મિત્ર બન્યા.
બહાર રંગમંડપમાં બે પ્રાચીન કાઉસ્સગીયજી છે. બન્ને કાઉસ્સગ્ગીયાજી શ્રીપાનાના છે. યુગલ એક સરખું જ છે. ખાસ તો લગોટ પછી કાઉસ્સગ્ગીયાજીમાં જે ધોતીની રેખાઓ ઉતારી છે એનું શિલ્પ સરસ છે. શિલ્પીએ કામ જેવા બારીક ટાંકણીથી જે રેખાંકન ઉતાણછે તે તે જાણે કમાલ કરી છે. આ રેખાઓ અને શિપનું સાચું મૂલ્યાંકન તો
બાલ ત્રિકાર કે શિપી જ આંકી શકે તેમ છે. તેમજ શ્રાવિકા ઈક અને ડિનર પણ અંદર બનાવ્યા છે. તેની ઉપર આ પ્રમાણે લેખ છે.
જમણી બાજુના શ્રી પાર્શ્વનાથજીના કાઉમીયાજીમાં નીચે પ્રમાણે લેખ છે.
संवत् ११३७ (०) ज्येष्ठ कृष्ण पंचम्यां श्री निवृत्तककुले श्रीमदाम्रदेवाचार्य मुकुंयकारितं जिनयुग्गमुत्तमं ॥
ડાબી બાજુ શ્રી વીર પ્રભુની મૂર્તિના કાઉસ્સગ્ગીયાની નીચે આ પ્રમાણે લેખ છે.
(१)९ संवत् ११४४ ज्येष्ठ वदि ४ श्री निवृत्तककुले श्री मदाम्रदेवाचार्ययोगले लोटाणक (२) चैत्येप्राग्वाटवंसोय श्रेष्ठि आहिणे श्रेष्ठि डोतं आम्रदेवे-तमोवा श्रीवीरवईमानस्वामीप्रतिमा कारिता. - બીજા કાઉસગીયા તે વીર પ્રભુની મૂર્તિના પરિમાં છે અને તે મતિ . ૧૧જમાં બનેલ છે. નિવૃત્તક કુલના આમ્રવાચાર્યજીના ગચ્છના લોટાણાના મંદિરમાં પિરવાલ જ્ઞાતિના શેઠ આહીણુમતિ અને આનેવે શ્રી વીરબ્ધમાન પ્રભુની પ્રતિમા કરાવી તેને આ લેખ છે.
મંદિરનો જીર્ણોદ્ધાર થયેલ છે. ધર્મશાળા પણ સારી છે. યાત્રિએ બધાં પાપન સાથે જ લઇને આવવું
એક ચરણપાદુકામાં આ પ્રમાણે લેખ છે.
संवत् १८६९ पोष शुद १३ गुरु श्री ऋषभदेव पादुकाभ्यो नमः श्री विजय. लामीसूरिभिः प्रतिष्ठितं लोटीपुरपट्टण ॥ श्रीरस्तु
લેટાણાજીથી નાંદોયા ચાર માઈલ છે. ગાડારતે સારે છે. (યા)
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હેમવિમલસૂરિવિરચિત
પ્રભુન-આજ્ઞા–વિનતિ
સંક-પૂજય મુનિ મહારાજ શ્રીરમણિકવિજયજી યામિ! સુણિ વિનતી વિનય કરિ વીનવવું, આજ જિરાજ મ કાજ ક્રીષહ નવી, મત મિત્થાત ઉચ્છેદિ રિહિં કરવું, નાહ! તુ સણે સુદ્ધ સમકિત ધ0. ૧ અયસુખ સંપદા પામિયઈ સેવતાં, આજ મુઝ મિથઉ બહૂયરિણાવતાં, આજ સુવિહાણું મઈ લાછિ વાધી ઘણી, એલખી એક જઈ આણ અરિહંતતાથી. ૨ વાત વિગતી કહેલું ભાવિ ભેટીક ભલઈ, દુખના લાખ તે સદા મઈ કહાઈ એક અરિહંત તુ આણુ સુધી વિણા, ભવ ભવઈ ભેગવી નવ નવી વેદના. " આવું પાખઈ ભવાન્ન માંહિ રહિએ, આણ પાપડ વણઉ રંક પરિ રવધિ આણવિણ કઠિન ઘણાર થા(એ) ઘડિલ, આણ વિણ સાવિવિ નરયભીતરિ પઢિહ. ૪ આવિણ તાત! તહ તેલિ તાતઈ તલ, આણવિણ જન્મમરણા િરષ્ટિ અભ્ય, આવિણ વિષમ જરરૂ૫ ડાઈણિ લિજ, આણવિણ સામિ વિગલિંક્તિમાંહિ ભિલિક. ૫ નાહ!જિનહી એ મનવચન સૂનઉ મિલ, આણુવિશુ આઉખ6 ઈમઈ આલિ ગલિક આવિણતિરિ ભવિ પશુ ય પરવસિ ફિલિ, આણવિણ સામી હર્ષ લિપાપિ રિ ૬ આણવિ એમ બહુ કાલ વાઢિ વસ્યઉ, આણુવિણ સરજુ નહિ કઈ કરમિતિ ઘસ્ય
બલવ સુર સંજેગિ સેવક થયઉં, પામિયઉ કલહ દસ ભેદ ભવ માનુષ૩, ૭ નાણુવિણ આણ અરિહંત નવિ એલખઈ, રાયણપારિખ કિમ લહઈ લેયણ પાઠક એલખિએ નાહ!તું યુથ સાનિધિ કરી, તાહરી આણ અરિહંત પાલ ખરી. ૮ આણુ અમૃતનદી આણજિણ સુરગવી, આશુ આપઈ સહી અમરપદવી નવી, આનુ સરવેલિ જિગુઆણુ ચિંતામણી, આણ આરાધતાં રિતિ લહિયઈ ઘણું. ૯ આg આરાધતાં નાણુ લાભઈ ખર૩, આણુ આરાધતાં મુગતિ સયંવર વરવું, આઇ આરાધતાં આસ સગલી ફાઈ, આ આરાધતાં અંગિ આરતિ ટાઈ. ૧૦ આ વિશુ જે ક્રિયા કઇ કુડઉ કરઈ, આણવિણ તે સહી પુન્ય પિતઉ હાઈ; આપિ અરિહંત હિત આ ઈક આકરી, સાહિત્ય સામિ! સેવા કરઉ તાહરી. ૧૧ હરિ દેવ દીકઉ હીયલ ઉલહaઈ, મુઝ મનુ નાહ! તુમહ ચલણિ વાર વસઈ આ અરિહંતની જે ય આરાધિસ્થઈ, હરખિસ્થ તે સહી સિદ્ધિસુખ પામિર્ચાઈ ૧૨ સિરિ તપગચ્છનાયક વછિતદાયક, હેમવિમલસૂરિ જય ચિરં; તજ પાય પસાઈ આણ આરાઈ તે નર પામઈ સહેલસુહ.
ઇતિ શ્રી આજ્ઞાવિનતિ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'કુમારે વાંદરા બની ગયા !
(લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા) જૈન દન પ્રમાણે જ્ઞાનના પાંચ પ્રકાર છે. તેમાંના એકનું નામ “મતિજ્ઞાન' છે. એના મૃતનિશ્રિત અને અમૃતનિશ્રિત એમ બે ભેદ છે. તેમાં અમૃતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર પ્રકાર છે. આ ચાર પ્રકારનો ઔત્પાતિકી બુદ્ધિ નિયિકા બુદ્ધિ કાર્મિકી બુદ્ધિ અને પરિણામિકી બુદ્ધિ તરીકે નિચ કરાય છે. આ હકીકત તેમજ ઔત્પાતિકી બુદ્ધિનું લક્ષણ નજી (સ. ૨૬-૨)માં છે. આવસ્મયનિત્તિ (ગા. ૯૩૮-૯)માં પણું આ બે બાબત છે, અને તે પણ એના એ જ પદ્યમાં છે. જાતકી બુદ્ધિનું લક્ષણ આપણે વિચારીએ તે પૂર્વે નાપાધમ કાર ( સુય. ૧, અ. ૧)માં ઉપર્યુક્ત ચાર પ્રકારની બુદિથી અલંકૃત અભયકુમાર હોવાનો ઉલ્લેખ છે. આમ આ ચાર પ્રકારની બુદ્ધિની હકીકત મહાવીરસ્વામીના સમય જેટલી છે. પ્રાચીન ગણાય જ.
ઉપર્યુક્ત ગ્રંથમાં ઔત્પાતિકી બુદ્ધિનું લક્ષણ એ અપાયું છે કે પહેલાં જેનું દર્શન, શ્રવણ કે શાન ન થવું હોય એવા પદાર્થને તત્કાળ યથાર્થ સ્વરૂપમાં ગ્રહણ કરનારી અને અબાધિત ફળના સંબંધવાળી બુદ્ધિ તે ઔત્પાતિક છે. હકની ઔત્પાતિની બુદ્ધિના
તેર ઉદાહરણો નંદીમાં (૪, ૨૭; ગા. ૬૪માં તેમજ અવસ્મયનિત્તિ (ગા. ૯૪૧)માં અપાયા બાદ આ બંને કૃતિમાં એક જ શબ્દમાં અન્ય છવ્વીસ ઉદાહરણેનો ઉલ્લેખ છે. તેમાં પહેલું ઉદાહરણ રેહકની વાતમાં પણ છે. બાકીનાં ઉદાહરણ પૈકી એડગ–નિહાણ' નામનું બાવીસમું ઉદાહરણ તે આ લેખને વિષય છે.
જેમ આ કથાનું નામ “ચેડગ-નિહાણ' ઉપર્યુક્ત બે કૃતિઓની રચના જેટલું પ્રાચીન છે તેમ આ સંપૂર્ણ કયા જિનદાસગણિની કૃતિ તરીકે ઓળખાવાતી આવસ્મયચુરિણ જેટલી તે પ્રાચીન છે, કેમકે એમાં આ ભાગ, પત્ર ૫૫૧માં જઈ મરહદોમાં મળે છે. નદીની દરિદ્રસૂરિકૃત ટીકા (પત્ર ૬૧ )માં હરિભકવિએ આ કથા તેમજ ગોપાતિકો બુદ્ધિને અંગેની બીજી કથાઓ “ આવશ્યકમાં કરીશું' એમ કહ્યું છે. અને એ આપણ
૧ આ કથાનું મૂળ નામ “ચેડગ-નિહાણ' છે, અને એ નંદી (સ. ૨૭; ગાથા ૬૫)માં તેમજ આ વયની તિજજુતિ (ગા, ૯૪૨)માં અપાયેલું છે. એડગ એટલે બાળક, અને નિધાન એટલે ખજાને. આ બે આ વાતની મુખ્ય અંમ હેવાથી આ નામ રોજાયું છે.
૨ આ અંગેની કેટલીક કષા મેં ભાત દર્શન દીપિકા (પ. ૨૧૮-રરર)માં ગુજરાતીમાં આપી છે.
ક-૪ આ તમામ ઉદાહરણો દ્વારા સૂચિત સ્થાઓ ચન્દન–જેનાગમ-ગ્રન્થમાથાના કિતીત પુખ તરીકે પ્રસિદ્ધ થયેલા “ શ્રોમનન્દોસત્રમ ” (પૃ. ૫૫-૭૬)માં હિન્દીમાં અપાઈ છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ ને આવસ્મય ઉપર એમણે સંસ્કૃતમાં રચેલી ટીકામાં મુખ્યતયા ઉપર્યુક્ત સૃષ્ટિના શબ્દોમાં મળે છે. આ ટીકાના સંપાદક મહાશયે એની સંસ્કૃતમાં છાયા આપી છે. આવસ્મયના ઉપર મલયગિસૂિરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. એને ત્રીજા ભાગમાં પત્ર પર અ-પર૨ આમાં ગુણગત શબ્દને જાણે પલ્લવિત કરતા હોય તેમ આ ચેડગનિહાણુ’ કયા જઈશું મરહદીમાં આ સૂરિએ આપી છે, જયારે નદીની વૃત્તિ (પત્ર ૧૫૭ આ-૧૫૮ અ )માં તો એમણે આ કથા સંસ્કૃતમાં આપી છે.
આ ઉપરથી એમ ભાસે છે કે શ્વેતાંબર કૃતિઓમાં જઈ મરહદીમાં કથા આપનાર તરીકે આવસ્યગુણિ પ્રથમ છે અને સંસ્કૃતમાં એ રજુ કરનાર કરી મલયગિરિસરિત નવૃત્તિ પ્રથમ છે.
હિન્દી માટે “શ્રીમદ સત્રમ' ની આવૃત્તિ પહેલી હશે. “ હજાર વર્ષ પુરાની કહાનિ ” માં પૃ. ૮લ્માં આ કયા હિન્દીમાં ડે. જગદીશચંદ્ર જેને આપી છે. અને એનું ‘ભડકે બન્નર હે ગયે!' એવું શીર્ષક યોજવાની પહેલ એમણે કરી હોય એમ લાગે છે. હિનદી પુરતકના પ્રાસ્તાવિક (પૃ. ૨૨)માં એમણે કહ્યું છે કે આ કયા કથાસરિત્સાગર (પૃ. ૩૧૫) અને શુદસપ્તતિ (૩૯)માં તેમજ કંઈક રૂપાન્તરપૂર્વક કુટવાણિજ' જાતકમાં મળે છે. કથાસરિત્સાગરમાંથી અનેક કથાઓનું મૂલ ગુણુયે રચેલી બિહાહા (બકથા) છે. એટલે એમાં આ પ્રસ્તુત કથા હશે. જાતક કથા ઈ. સ. પૂર્વે પાંચમી સદીથી ઈ.સ. ની બીજી સદીમાં રચાયાનું મનાય છે. આમ આ કથાની ભારતદેશની અપેક્ષાએ પ્રાચીનતા છે.
આવસ્મય મિાં આ કથા સંક્ષેપમાં પણ એ સમજવા માટે જરૂરી એવી તમામ બાબતો પૂર્વક અપાઈ છે. જેમ તાર વાંચતી વેળા પૂર્વાપર સંબં, જોડવો પડે છે, તે પ્રમાણેનું આ લખાણ છે. એ હું અહીં ગુજરાતીમાં ઉતારું છું
બે મિત્રો હતા. (એક દહાડો) તેમણે નિધાન જોયું. (એકે કહ્યું: ) આવતી કાલે શુભ નક્ષત્રમાં આપણે એ લઈશું. (સરળ સ્વભાવવાળા બીજાએ ૮ પડી પણ) પેલાએ તે રાત્રે હાને (એ બહાર કાદી લીધું અને એ સ્થાનમાં કાલસ મૂકી દીધા.
બીજે દિવસે બને (સાથે) ગયા. જુએ છે તે કોલસા હતા. પેલા લુચ્ચાએ કહ્યું અહો આપણા ભાગ્યની મદતા ! (નિધાનના) કાલસા થઇ ગયા. (એ ધૂને બીજા મિત્રના સુખ સામું ફરી ફરીને જોયા કર્યું. એટલે) એને સમજ પડી (કે આ મિત્રનું આ કારસ્તાન છે.) એણે (પિતાના મનની વાડ કરી નહિ. (જાણે તે જાણી ન ગયો છે તેમ એણે મિત્રને કહ્યું કે બેક કરવાથી શું છે તેમ છે ? આખરે બંને પોતપોતાને ઘેર ગયા.) | (ચકા બાજુ) પેલા મિત્રે પેલા (લુયા)ની (લેપની) પ્રતિમા કરાવી, અને બે વાંદરા લીધા (પાળ્યા). પ્રતિમાના ઉપર (ખેાળામાં, હાથ પર અને માથા ઉપર) એ ખાવાનું મૂકે, અને ભૂખ્યા થયેલા (પેલા) બે વાંદરા પ્રતિમા ઉપર ચઢીને એ ખાય. (આમ ઘણું દિવસ ચાલ્યું. )
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂશિખરની પગથી પર
[ ૧૯ એક વેળા (કોઈ પર્વ આવતાં) એણે ભોજન તૈયાર કરાવ્યું અને પેલા (લુગા મિત્ર)ને જ બે કુમારોને (જમવા બોલાવ્યા. (ગૌરવપૂર્વક જમાડી) એણે એમને સંતાડી દીધા.
(કુમાર પાછા ન આવ્યા એટલે પેલો લુચ્ચો ખબર કાઢવા એને ઘેર આવ્યો) એણે (કમારો પાછા) આપ્યા નહિ. (વિશેષમાં એણે કહ્યું કે ) એ તે વાંદરા થઈ ગયા!
(બીજા મિત્રને સમજ ન પડી. એને ખાતરી કરાવવા એ બે મિત્રની પ્રતિમા માં રહેતી હતી ત્યાંથી એ પ્રતિમા ખસેડાવી) મિત્રને બેસાડો અને વાંદરાઓને છૂટા મૂક્યા. કિલલિ અવાજ કરતા વાંદરા એને વળગી પડ્યા. (એટલે એણે કહ્યું મિત્ર! આ તમારા કુમારે છે, કેમકે તમને જોઇને એમને આમ વહાલ છૂટયું છે.) એ સમજી ભયા (કે આ મારી બનાવટ છે અને તેમ કરવાનું કારણ મેં સંતાડેલું નિધાન છે,) એણે નિદાનમાંથી ભાગ આપો. (એટલે તરત જ એને એના પુત્ર સોંપાય.)
ગોપીપુરા, સુરત, તા. ૫-૬-૪૮.
ગુએશિખરની પગથી પર
લેખક–બીયત મોહનલાલ દીપચં ચોકસી. ગુરુદેવ! મને આ રમણીય સ્થાનની નૈસર્ગિક શાંતિ જોઈ, એવો વિચાર આવે છે કે અહીં જ્ઞાન, ધ્યાન કે અભ્યાસને અનુકુળ આવે તેવી સામગ્રીવાળા કમરાઓ બંખ્યા હેય, અને એ વિષયમાં રસ લેતા આત્માઓ અહીં આવતા રહેતા હોય તે, સાચે જ આ રથળની આજની શીર્ણશીર્ણ દશા નાશ પામે અને કોઈ અખું વાતાવરનું ઉદ્દભવે.
ભાઈ! તારા વિચાર સુંદર છે અને એવા જોઇ હેતુને ધ્યાનમાં રાખી અહીં આરંભ પણ જતિએ કરેલે, પણ જૈન સમાજ ભૂતકાળમાં શાંતિને ઉપાસક અને શાન ધ્યાન પિપાસુ જેટલા પ્રમાણમાં તે એટલા પ્રમાણુમાં આજે વર્તમાનમાં નથી જણાતો. મોટા ભાગે આજે આબર, ધમાલ અને ઉપરછલ્લી કરણી સિવાય એનામાં કંઈ જ રહ્યું નથી! જાણે શાંતિ જેવી અદ્દભુત ચીજ, સમતા જેવો ઉમદા ગુણ, અને સંગીત સરખી અનુપમ કળા એ સાવ વીસરી ગયા છે. અને દાદાને દરબારમાં છે અને કેવી વિલક્ષણતા વર્તે છે એ સબંધમાં જે કંઈ વિચાર આવ્યા છે તે હું બીજી વેળા જણાવીશ. હાલ તે પુરષવિશ્વાસે વચનવિશ્વાષ રૂ૫ વિષયના અનુસંધાનમાં આગળ વધીએ.
ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરનાં નામ આપણે લોગસ્સ સૂત્રમાં યાદ કરીએ છીએ. એ જ રીતે ગઈ ચોવીશી અને આગામી વીશીના જિનબિંબ તેમજ પદ્મનાભ આદિ નામ ઉપલબ્ધ થાય છે. આ નિયમ અન્ય ચાર ભરત અને પાંચ એ વ્રત આશ્રય સમજી લે. બાકી મહાવિદેહમાં સદા ચેથા આરે પ્રવર્તતે હેવાથી એને ત્યાં તીર્થકરને વિરહ નથી
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪
જ. અત્યારની પળ આશ્રયી વિચારીએ તો જે વીરા વિહરમાન જિનનું સ્મરણ કરવામાં આવે છે તેમનાં નામ આ પ્રમાણે છે. એ ગણત્રી જઘન્ય કાળની દષ્ટિની હોવાથી એક મહાવિદેહમાં ચાર મુજબ પાંચ મહાવિદેહની છે અથત હાલના સમયે દરેક મહાવિદેહમાં ચાર જિને હેય છે. ૧, સીમંધર. ૨, યુગમંધર. ૩, બાહુ, ૪, સુબાહુ, ૫, સુનીત. ૬, સ્વયંપ્રભ. ૭, રાષભાનનં. ૮, અનંતવીય. ૯, સુરપ્રભ. ૧૦, વિશાળ. ૧૧ વજીર ૧૨ ચંદ્રાનંદ ૧૩, ચંદ્રબા ૧૪, ભુજંગ, ૧૫,ઈશ્વર. ૧૬, નમિપ્રભ. ૧૭ વીરસેન. ૧૮, મહાભદ્ર. ૧૯, દેવયશા. ૨૦, અતિવીય. વિશેષતા એટલી જ કે એ સર્વને વર્ણ કંચનરામે અને એક સરખો છે. દરેકનું આયુષ્ય ૮૪ બક્ષપૂર્વનું, દેહમાન ૫૦૦ ધનુષ્ય અને કેવલી પરિવાર દશ લાખને: મુનિસમૂહ એકસે કોડનો હેય છે. ભરત ઐવત માટે એમાં ઓછા વધતાપણું નથી, અને સમકાળે વિચરતા હેવા છતાં પરસ્પર મળવાપણું પણ નથી ,
ઉપર પ્રમાણે ધર્મના પ્રરૂ૫ક યાને સ્થાપક સબંધો વિચાર કર્યો. તેઓએ સંપૂર્ણ સાન ન પામ્યા પછી માને કેવલી બન્યા પછી જ વસ્તુનિરૂપણ કર્યું તેવાથી એમાં નથી તો વિસંવાદિતા કે નથી તે શંકા કરવાપણું આવી ઉચ્ચ કક્ષાની વિભૂતિઓના વચને નમાં વિશ્વાસ રાખી, એ ઉપર પૂર્ણ શ્રદ્ધા પ્રગટાવી આગળ ધપવામાં જરાય જોખમ નથી. આવી અપૂર્વ અવસ્થાએ પહોંચતા પૂર્વે એ આત્માઓને કમરાજની આકરી કસોટીમાંથી પસાર થવું પડયું હોય છે. સમભાવે પરિષહાની પરંપરા અને ઉ૫ર્ગોની હારમાળા ચાવી પડી હોય છે, પિતાના બળ ઉપર જ મુસ્તાક રહી કર્યાજનો પરાભવ કરવો પડે છે. આત્મિક ગુણને બાત કરનારા ઘાતી મા કર્મો જેવાકે જ્ઞાનરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયનો સર્વથા નાશ થઈ જાય છે એટલે મોટા ગણુતા અઢાર દૂષણને લવ સરખો એ આત્મામાં નથી હોતો એવી દશા પ્રાપ્ત થાય છે. એનું નામ જ તીર્થ કરત. એ વેળા ચાર અતિશય, આઠ પ્રાતિહાર્યા અને પાંત્રીસ ગુણયુકત વાણી ચમો સંપત્તિ સહજ પ્રાપ્ત થાય છે,
આવા ઉચ્ચ કોટિના અંતમાં વિચાર વાણું અને વર્તનની એકતા હોય એમાં નવાઈ જેવું કંઈ જ નથી. આમ છતાં સષ્ટિ પર કેટલાક એવા પણું જીવોનો સમૂહ વર્તે છે જેમને એ મહાત્માઓની સાચી ઓળખ નથી થતી. તેઓ એમના વિરોધમાં જ ઊભવાનું પસંદ કરે છે.
૩પયુંકત જ્ઞાની મહાત્માઓ એ સામે નથી તે રેતી આંખ કરતા કે નથી તો તેમનું અહિત ચિંતવતા. એમાં પણ કર્મરાજની કરામત નિહાળી જણાવે છે કે તેઓ તે નિમિત્ત માત્ર છે, બાકી એના મૂળ કારણમાં તો પાંચ પ્રકારનું મિથ્યાત્વ છે – ૧ આભિસહિક મિથ્યાત્વ એવું જાણ્યું હોય છે કે એના પાશમાં પડેલ જીવડો વંશપ
રંપરાથી ચાલ્યા આવતા ધર્મને જરાપણ ઊંડા ઊતર્યા સિવાય ધર્મ તરીકે માની આચરણ કર્યા જાય છે. એને સમજશકિત વાપરવાની વાત જ ઉદભવતી નથી. સત અસનો વિચાર જ થતું નથી,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ]
ગુરુશિખરની પગથી પર ૨ અનામિગ્રહિક મિથ્યાત્વનું લક્ષણ જ એ છે કે આસપાસના સ્વરૂપ કે કાર્યવાહીનું તેલન કર્યા વગર સર્વ ધર્મને સાચા માનવા એવી કેટલાક જીવોની પ્રકૃતિ હોય
છે. ગોળ અને ખેાળને ભેદ એ સમજી શકતા જ નથી ! ક પાભિનિવેશિક વાળાને સ્વભાવ પ્રદાગ્રહો હોવાથી સત્ય જાણ્યા છતાં પણ પોતે
પડેલ વાતને મૂકી શકતો નથી. ૪ શાંયિક મિયાત્રીની સમજ શકિત કામ તે કરે છે, પણ એને ડગલે ને પગલે
શં-શંસય પેદા થાય છે. ૫ અનાભોગિક મિઠાવવાળા છવામાં પણ બેટાને વિચાર કરવાનું સામર્થ જ
હેતું નથી. મિથ્યાત્વથી ઘેરાયેલા છો તીર્થંકર દેવેની અમૃતમય અને આત્મશ્રેય કરનારી વાણીથી વંચીત રહે છે, જયારે તેઓના પાસા સેવનાર શિષ્યોમાં વળી કેટલાક એવા પાકે છે કે જે કંઈ ને કંe Kાણું શોધી એમનાથી જુદો વાડો જમાવે છે. એ વેળા ભગવત તે બહુ સંસારીપણું જતા હોવાથી તેને સમજાવવા પ્રયાસ સેવે છે. માને તો ઠીક, નહીં તે ભવિતવ્યતાના ભાવ નીરખી, પોતાના કાર્યમાં જ મશગૂલ રહે છે. અન્ય તાધિ રે માદક તેમને નાશ કરવાને વિચાર સરખો પણ કરતા નથી. . આ જાતની વાણુ પકડનાર છવો ભગવંત મહાવીરવના શાસનમાં નવ ગણાયા છે અને નિહ તરીકે ઓળખાય છે
૧ જમાલિકી વીરને કેવલજ્ઞાન પછી ૧૮મે વર્ષે ક્રિયમાનં કુર્તી પદ પર શંકા ધારણ કરી જુ પડે, મૃત્યુ પામી હતક દેવલોક કિબીપીદેવ પંદર ભવ કરી મેક્ષ પામશે થયે.
૨ તિષ્યમ–ત્યારપછી બે વર્ષે થયે. વસુઆચાર્યને શિષ્ય. જીવના છેલ્લા પ્રદેશમાં વસંત્તા રહેલી છે એવું માનનાર આમલકપાવાસો મિત્રશ્રી શ્રાવકની કાર્યવાહીથી ધ પામ્યો ને પાછો ગછ ભેગે થશે.
કે અવ્યકતવાદી–૧૪ વર્ષે. આષાઢસરિના શિક કાણે સંયમો છે અને મેણુ દેવ છે? એવો શંકા કરનાર બળભદ્ર રાજા દ્વારા બે પામ્યો.
૪ શુન્યવાદી-ર૦ વર્ષે. અમિત્ર ક્ષણિકવાદી કેહિ શિષ્ય રાજમહીના દાણલેનાર શ્રાવકેની કાર્યવાહીથી ઠેકાણે આવ્યો.
૫ ગબદત્ત-૨૨૮ વર્ષે એક સમયે બે ઉપયોગ માનનાર ધનખ શિખ તેનું આવું માનવું નદી ઊતરતાં થયેલું. મણિનાગયક્ષથી બોધ પામ્યો.
૬ રેહગ પ૪૪ વર્ષે થશે. ગુપ્તાચાર્યને શિષ્ય. એનું બીજું નામ પહલુક ત્રિર શિક મતની સ્થાપના કરી. એ નવ રૂપક હતો. છ માસ સુધી એ વાત કરી એને પરાભવ પમાડે પણ માને નહીં એટલે સ્ત્ર બહાર કર્યો
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪
છ ગાામાહિલ-૫૮૪ વષે' દુલિકા પુષ્પસૂરિનું વચન ઉલંધનાર અને જીવ તથા મને તદ્દન ભિન્ન માનનારા એ મંતવ્યમાં જ મુસ્તાક રહેવાથી સંધ દ્વારા બહીષ્કૃત થયે..
૮ સવિસવાદી-૬૦૯ વર્ષે કૃષ્ણસૂરિ શિષ્ય શિવભ્રુતિ કપડાં નહીં પહેરવા, ઓને મેક્ષ નહીં આદિ મંતવ્ય પ્રરૂપક મખર મેટિક.
૯ લુકા યાને લુમ્પલેકાણા નામા વણિકે પ્રતિમાનિયેષ્ઠ સ્થાપ્યા,
આ ધ્રુવ કહેવાતુ પ્રોજન તા એટલું જ છે કે ધર્માંજિજ્ઞાસુ આત્માએ ચળ વિચળ ચિત્તવાળા ન રહેતાં દૃઢ શ્રદ્દાથી તત્ત્વ અવગાહન કરવું. દેવ,-ગુરુ, ધર્મની પસંદગી કરતાં શાસ્ત્રારાએ ખાભાવચન પ્રમાણમ' કરવાનું કહ્યું જ નથી. સુવર્ણની પરીક્ષા માફક એ તવાને–૧–છે. તાપ આદિ ક્રિયાઓ દ્વારા તપાસી જોવાની છૂટ આપી છે. પણ એ રીતે શુદ્ધ થયેલ તત્ત્વ પર પાકી શ્રદ્દાથી આગળ વધવું જોઈએ એમ એ કારણસર જણાવ્યું છે કે કેટલીક બાબતા એવી પણ હોય છે કે જે પૂરા યાપશ્ચમના અભાવે પ્રથમ દતે નથી સમાતી. એ વેળા આત્માએ ન તો સૂઝવું કે ન તા લમણે હાય ઈ શાના વમળમાં પડવું. પશુ જેમની પંદર વાતા સાચી પુરવાર થઈ છે તેમની સાળમા ભલે મારે ન સમજાય પણ એ સાચી જ હેાય એવી દૃઢ શ્રદ્ધાથી ભાગળ વધવું જરૂરી છે. આટલું લખાણ પણ એટલા મારું જ કર્યું છે.
ગુરુદેવ, આવું જાણવા—વિચારવાનું મળતું હોય તે અહીંરાજ રહેવાનુ મન થાય. નવાણુ જ શા સારુ, વધુ ને વધુ યાત્રા કરવાનુ મને ગમે, દેવલ ચઢ ઉતર ન ગમે જ્ઞાન ગાયરી જોઇશે.
સુધારા
જૈન સત્ય પ્રકાશ ( ૧, ૧૩, અ. ૧૨) માં પૃ. ૨૭૩માં ૭૨ મી લીટીમાં નક સુન્દર ગણિની' એમ છપાયુ' જે તેને બદલે ‘ કનકકુશલ ગણિની ' એમ જોઈએ.
હો. ૨. કાપડીયા,
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
द्रव्य का सदुपयोग करनेका अमूल्य स्थान श्रीमरुधरस्थ दीयाणाजी तीर्थ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समस्त जैनधर्मावलम्बि भाइयों को नम्र निवेदन है कि सिरोहीराज्यान्तर्गत श्री दीयाणाजी तीर्थधाम अत्यन्त प्राचीन एवं पवित्र माना जाता है । यह तीर्थ चरम तीर्थङ्कर श्री वीरप्रभु के जीवित काल का है । यहाँ के गगनचुम्बि बावन जिनालयवाले मन्दिरजी को देखते वक्षु तृप्त नहीं होती। इसमें मूलनायकजी श्री महावीर प्रभुजी विराजित हैं । प्रतिमा की मनोहरता दर्शनीय है । इस तीर्थ की प्राचीनता में ऐसी किम्वदन्ती प्रचलित "है कि अपने ज्येष्ठ भ्राता श्री नन्दिवर्धनराजा के साथ बिहार करते चरम तीर्थङ्कर श्री वीरप्रभु इस भूमि पर विचरण करते काउसगावस्था में थे, तब श्री नन्दिवर्धन राजाने जीवित स्वामी की भव्य प्रतिमा बनवाकर साक्षात् श्री वीरप्रभु के करकमलों से मूर्ति की स्थापना करवाई थी । अतएव "नाना, दीयाणा अने नांदीया, जीवित स्वामी वांदीया" यह प्राचीनों की उक्ति भी चारितार्थ होती है । यहाँ पर कार्तिक शुक्ला १५ एवं मार्गशीर्ष कृष्णा ८ को दो बडे मेले लगते हैं, जिन में करीब १५०० से लेकर दो हजार यात्रार्थि दर्शनार्थ आते हैं । दोनों दिन नवकारसी नीतोडावाले एवं नांदियावाले महानुभावों की तरफ से होती है । मन्दिरजी के पश्चिमी तरफ एक सुन्दर बावडी भो है । महाप्रभावशाली मनोहर मूर्ति का दर्शन कर सच्चा आनन्द लोग प्राप्त करते हैं ।
1
1
1
यह तीर्थ बी. बी. एन्ड सी. आइ. रेल्वे के सरूपगंज स्टेशन से करीब १० मील दूरी पर है । समीप में इतिहासप्रसिद्ध केर नामक छोटा गांव है। ऐसे ऐतिहासिक एवं पावन तीर्थक्षेत्र के उद्धारार्थ विद्यानुरागो श्रीश्री १००८ श्रीमद्विजयजिनेन्दसूरीश्वरजी महाराज के बहुकालीन सदुपदेश से श्री दीयाणाजी तीर्थोद्वार कमिटी निर्माण कर पहेले मेले में आगन्तुक यात्रार्थियों को विश्राम के लिये धर्मशाला बनवाने का कार्य प्रारम्भ कर दिया है, जिसमें करीब २०००० (बीस हजार ) के व्यय का अनुमान किया जाता है । अतएव समस्त जैन धर्मानुरागियों को ऐसे सत्कार्य में अपने द्रव्य का सदुयपोग करने का एवं जीर्णोद्वार में नवगुणित पुण्यराशि प्राप्त करने का सुअवसर अपनाकर अवश्यमेव सहायता प्रदान करके अपनी उदारता का परिचय देना चाहिए। शास्त्रों में भी कहा है कि उपार्जितानां वित्तानां याग एव हि रक्षणम्, अर्थात् उपार्जित द्रव्यों का त्याग ही खास रक्षण है। जैसे तालाबों के पानी में से ऊपर के पानी का त्याग होने पर ही भीतरी पानी का रक्षण
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सदस्य
२४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ होता है। याने स्वच्छ रहता है। जिन महाशयों को ऐसे पुण्यशाली कार्य में सहायता प्रदान करने की शुभेच्छा होवे निल लिखित स्थान पर पत्र व्यवहार करें या द्रव्य भेजें।
__ इति शम्। पत्र व्यवहार करने एवं द्रव्य | श्री दीयाणाजी तीर्थोद्वार कमीटी
मेजने का पता श्री मुनोमजो शा. झवेरचंद देवचंदजी कोठारी
शा. चुनीलाल तिलोकचंदजी मु, नीतोडा
शा. देवचंद ताराचंदजी पो. स्टे. सरूपगंज (सिरोहीराज्य)। शा. दोपचंद चेलाजी कनककुशलकी रचनाओंके सम्बन्धमें कतिपय सूचनायें
लेखक : श्रीयुत अगरचन्दजो नाहटा । " जैन सत्य प्रकाश" के गतांक में प्रो. हीरालाल कापडिया का "कनककुशलगणि अने एमनी कृत्तिओ" शीर्षक लेख प्रकाशित हुआ है, उनके सम्बन्धमें कतिपय ज्ञातव्य सूचनायें यहां दी जा रही हैं।
१ हरिश्चंद्र रास वास्तव में कनककुशल का नहीं है पर कनकसुन्दर का है। किसी सूचीकर्ताने अधिक परिचित नाम स्मरण रहनेसे भ्रमवश उसका कर्ता कनककुशल लिख दिया प्रतीत होता है। अतः कनककुशल की रचनाओंका समय सम्बत १६९७ तक न रह कर से. १६५९ तक ही मानना उचित है।
२ 'देवाः प्रभो' स्तोत्रवृत्ति एवं साधारण जिनस्तववृत्ति एक ही है। हमारे यहा साधारण जिनस्तोत्रवृत्तिकी प्रति है उसमें देवाः प्रभो आध पदवाला स्तोत्र ही है। इसी प्रकार "ऋषभ नम्र स्तोत्रवृति" एवं चतुर्विशति जिनस्तोत्रवृत्ति भी एक ही है। मेरे ख्यालसे जिनस्तुतिवृत्ति भी विशाललोचन या स्नातस्यावाली हो संभव है। इस प्रकार ३ कृतियें कम हो जाती हैं। गौडी पार्श्वनाथ छंद व वरदत्त गुण मंजरीबावनी भी संदिग्ध प्रतीत होती है। ज्ञानपंचमी बालावबोध भी प्रति देख के निर्णय करना आवश्यक है। यदि बालावबोध में कर्त्ता का नामोल्लेख न हो तो वह अन्य कर्तृक संभव है। कनककुशलकी सबसे अधिक प्रसिद्ध रचना ज्ञानपंचमी कथा है।
___ पंचमी पर्व स्तुति ( वृत्ति) मूलको १३२ पधको बतलानेसे वह स्तुतिसंज्ञक शायद ही हो, स्तुति संज्ञा प्रायः ४ गाथावाली स्तुतियों के लिये कही जाती है, इसको प्रति बडोदेके कांतिविजयजी भंडार में (नं १७२८) होनेसे देख के निर्णय करलेना आवश्यक है। बडोदा चातुर्मास स्थित मुनियोंका इसकी और ध्यान आकर्षित किया जाता है।
जैन सत्य प्रकाशके गतांक में प्रकाशित केशरिया तीर्थ लावणो बृहत्स्तवनावली भादि में पूर्व प्रकाशित हो चुकी है।
बारह भावना सम्बन्धी अन्य कई ग्रन्थ भी फिर अवलोकन में आये हैं।
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદદ ચાલુ માસમાં નીચે મુજબ મgs મળી છે, તે માટે અને તે તે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવરો, તે તે સદ્દગૃહસ્થ અને સંધાનો આભાર માનીએ છીએ, અને જેમણે મદદ ન મેકલી હોય તેમને મદદ મોકલવાની વિનંતી કરીએ છીએ. ૧૦
૪૫૦ ) શોઠ જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ ( સ ૨૦૦૩-૪ ની સાલની મદદ). ૧૯૮) પૂ. યુ. મ કો દશ નવિજયજીના સÉ પદેશથી મહેસાણામાંથી છૂટક મદદના જુદા
આ જુદા ગ્રહસ્થ તથા બહેના તરફથી ૧૦૧ ) પૂ. મુ. મ. શ્રી વલભવિ જમાના સદુપદેશથી જૈન સોસાયટી જૈન સંધ, અમદાવાદ ૧૦૦) પૂ આ. મ. શ્રી. કીતિ સાગર સુ૬િ ૧૭ના સદુપદેશથી ગોડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ ૫૧) પૂ ૫. મ. શ્રી. કીર્તિમુનિજીના સદુપદેશથી જૈન મહાજન, ગોધાવી.. ૩૫) પૂ. આ. ભ. શ્રી. વિજય પ્રેમસૂરીશ્વરજીના સદુપદેશથી તપગચ્છ અમર
- જૈનશાળા, ખંભાત. ૨૫) પૂ. મુ. મ. શ્રી. મેરુવિજયજી તથા દેવવિજયજીના સદુપદેશથી લુછું સાવાડા જૈન
ઉપાશ્રય, અમદાવાદ, ૨૫ ) પુ, મુ. મ. શ્રી. પુ૫વિજયજીના સદુપદેશથી ધણિયાળી પોળ જાની ઝેરી જૈન
ઉપાધય, વડોદરા. ૨ ૫) પૂ. આ. ભ. શ્રી. વિજયનેમિસૂરીશ્વરજીના સદુપદેશથી શેઠ આણુંદજી કલ્યાણજીની - પેઢી, વઢવાણ કેમ્પ. ૧૫) પૂ. મા. મ. શ્રી. વિજયભક્તિસૂરિ જીના સદુપદેશથી શેઠ છોટાલાલ સં'પ્રોતચંદ,
- જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. ૧૫) પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરિના સદુપદેશથી ઓસવાલ જન સંધ,
કાશીપુરા, બોરસદ. ૧૫) પૂ. આ. ૫. શ્રી. વિજયદ્રષસૂરિ ના સદુપદેશથી જૈન સંધ તખતગઢ. ૧૧ ) પૂ. મુ. મ. શ્રી. બુદ્ધિસાગરજી તથા પ્રબે ધસાગરજીના સદુપદેશથી શ્રી છાપરીયા
શેરી મેટા ઉપાશ્રય, સુરત ૧૧) પૂ. મુ. મ. શ્રી, મહેન્દ્રવિજય જીના સદુપદેશથી શેઠ આણ'tછે: મંગળની પેટી, ઇડર ૧૦ ) પૂ. મુ. મ. શ્રી. હેમેન્દ્રવિજયજીના સંદૂપદેશથી વિજયઅણુસૂરગચ્છ જૈન - ઉપાશ્રય, સોશું દ. ૧૦ ) પૂ. પં. મ. શ્રી. ચરણુવિજયજીના સદુપદેશથી ખુ શાલ ભુવન જૈન ધર્મશાળા. પાલીતાણા. ૧૦ ) પૂ. મુ. મ. શ્રો. પરમપ્રજવિજયજીના સદુપદેશથી વીસાશ્રીમાળી જૈન પંચ, બારસદ. ૧૦ )૫. મુ. મ. શ્રી, જિતેન્દ્રવિજયજીના સદુપદેશથી જૈન શ્વેતાંબર સંધ, મુરબાડ. ૧૦ ) [ ૫. મ. શ્રો. લલિતવિજયજીના સદુપદેશથી જૈન સંધસમસ્ત, લાઢા. ૧૦ ) પૂ. મુ. મ. શ્રી સુબેધવિજયજીના સદુપદેશથી જૈન સંધસમસ્ત, કાલવાડાં. ૧૦) પૂ. મુ. મ. ઓ. સુબુદ્ધિવિજયના સદુપદેશથી જૈન સંધસમસ્ત, આમાદ. ૧૦) પૂ. મેં મ. શ્રી. ચંદનસાગરજીના સ૬ પદેશથી ઊંઝા જૈન મહાજનની પેઢ', 'ઝા.
) પૂ. આ. મ. શ્રી. ઋદ્ધિસાગરસૂરિજીના સદુપદેશથી જૈન પાઠશાળા, લાંધણુંજ,
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalna Satya Prakasha, Regd. No. B. 8801 શ્રી જન ધત્વ માવા, - દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિરોષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અને લેખાથી અમૂહ કે : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એ કે આના વધુ). દીપોત્સવી અંક જગન મહાવીરસ્વામી પછીના 10.00 વર્ષ પછીની સાત વર્ષના રન, ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર ક ! મૂલ સવા રૂપિય. - ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક જામ્રાટું વિક્રમાદિત્ય »'ખુધી ઐતિહાસિક બિન જન લેખાથી 4 24 પાનના દળદાર સચિત્ર અ' કે ? મૂલ દાઢ ફપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકા | [] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષે પાનો જવાબરૂપ લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. ત્રિી માંકે ૪પ-ક, સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સૂ બધી યાનેક ટ્વેમાથી સમૃદ્ધ અક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલા | ' બી જેન સત્ય પ્રકાશ ’ની બીજ, પગમા, મામા, દલામા, અગિયારમા બાર મા તા તેરમાં વર્ષ ની કાચી તથા પાકી ફાઇલ તૈયાર છે સૂક્ષ્મ દરે હનું કાચીના બે રૂપિયા, પાછીના અઢી રૂપિયા શ્રી નલિમ મય પ્રકાશક સમિતિ શિંગભાઈની વાડી, ઘીકાંટા, 5 મહાવાદ. શ્રદ્ધક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસે ક્રોસરાઠ, છે. બા. . 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદ્દાવાદ. પ્રકાશક:~ચીમનલાલ ગોકળદાસ શાહ, થી ન મ” પ્રત્યપ્રકાશક સમિતિ કાર્યાશ્રય, શિ' ગભાઇની વાડી, ઘીકાંટા રા -અમદાવાદ, For Private And Personal Use Only