________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ તે સમયના પ્રસિદ્ધ વિદ્વાન નચંદ્રસૂરિજી સાથે પણ ઉદયપ્રભસૂરિજીને ગાઢ સંબંધ અને પરિચય હતો. ઉદયપ્રભસૂરિના ધર્માલ્યુદય કાવ્યનું સંશોધન નચંદ્રસૂરિજીએ કર્યું છે. કાવ્યમાં તે હકીક્તને પ્રખ્યકારે સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો છે. એ ઉપરથી એમ સંભાવના કરી શકાય કે આરંભસિદ્ધિની રચનામાં પણ તેઓશ્રીની પ્રેરણા હેય, કારણ કે નરચંદ્રસૂરિજી પણ જ્યોતિષના સારા જાણકાર હતા. તિષસાર-નારચંદ્ર જ્યોતિષ એ ગ્રન્થ તેઓશોના જોતિષ સંબંધી વિશાળ અનુભવને પરિચય કરાવે છે.
આરંભસિદ્ધિનાં ૧૧ પ્રકરણ છે. અહીં તે તે પ્રકરણેને “ઠાર' એવું નામ આપ્યું છે. તેમાં પ્રથમ દ્વારમાં તિથિનું સ્વરૂપ છે. કઈ તિથિ સારી, કઈ તિથિ ત્યાજ્ય, તિથિને ક્ષય કોને કહેવાય, વૃદ્ધિ કોને કહેવાય, ઇત્યાદિ તિથિનું સ્વરૂ૫ ૧૪ માં છે. તેમાં કરણ વિચાર તિથિસંબદ્ધ હેવાથી તે પણ આ કારમાં જ દર્શાવે છે. ભા– વિષ્ટિનું સ્વરૂપ ખાસ ધ્યાનમાં રાખવા જેવું અહી મળે છે.
બીજુ વાર ધાર છે તેમાં વારની શરૂઆત કયારથી થાય, વારનિયત શું શું છે? શુભ વાર અને અશુભ વાર, શુભવારમાં પણ અશુભ વારને ભાગ ત્યાગ કરે, વારમાં આવતી સિદ્ધચ્છાયા વગેરે વિચારો છે. વારદાર આઠ કલેકપ્રમાણ છે.
ત્રીજું નક્ષત્ર દ્વાર છે. તેમાં નક્ષત્રોનાં નામ, તેના સ્વામી, કાર્ય પર નક્ષત્રની માહ્યાચાાતા, નામકરણુમાં નક્ષત્રપદની આવશ્યકતા, તેના નિયત અક્ષર, નક્ષત્રના કેટલા કેટલા તારા છે, કેવી કેવી આકૃતિ છે, કઈ દિશામાં તે ઊગે છે ને વિચરે છે ઇત્યાદિ સ્વરૂપ છે. ૧૬ શ્લોકપ્રમાણુ આ ત્રીજું દ્વાર છે.
ચોથું વેગ નામનું દ્વાર ૪૫ પ્રમાણ છે. તેમાં અમૃતસિદ્ધિયોગ, કુમારપોગ, રવિનેગ, વગેરે વેગનું વિસ્તારથી સ્વરૂપ છે. મુતમાં ગદ્વારની અગત્ય વિશેષે રહે છે.
- તિથિ-વાર-નક્ષત્રને યોગ એ ચાર દ્વારમાં પ્રથમ વિમર્શ સમાપ્ત થાય છે. પ્રથમ વિમર્શમાં સર્વ મળી ૮૩ શ્લોક છે.
દિતીય વિમર્શમાં ૭૩ શ્લેક અને બે કાર છે. પ્રથમ રાશિદ્વાર ૪૩ કપ્રમાણ ને બીજુ ગોચરકાર ૩૦ શ્લોકમાણ છે.
રાશિકારમાં બાર રાશિના વર્ણ, સ્વામી, પુરુષાદિ ચરસ્થિર કાળભવ વગેરે વિસ્તારથી વર્ણવ્યા છે. પ્રાસંગિક હેવાથી સૂર્યાદિ ગ્રહનું સ્વરૂપ ઉચ્ચ-નીચ-વ્યવસ્થા, દ્વાદશભાવ, પડ્રવર્ગબલ, ગ્રહમૈત્રી વગેરે લગ્ન કુંડલીમાં ઉપયોગી હકીકત પણ વર્ણવી છે.
ગેર કારમાં સૂર્ય વગેરે અને સંચાર કેવો હોય તે સારે, સૂર્યાદિ કઈ રાશિના યા સ્થાનના હોય ત્યારે કેવું ફલ આપે-બળવાન કેવી રીતે થાય, ચંદ્રગલ તારાબલ ચંદ્રાવસ્થા, વગેરે ગોચર સંબંધી રવરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે.
ત્રીજા વિમર્શમાં ૮૨ શ્લોકો છે, ને એક જ કાર્યદ્વાર છે. કાર્યકારમાં જુદા જુદા કાર્ય પર જુદાં જુદાં મુહૂર્તો દર્શાવ્યાં છે. કાર્યદ્વારમાં જ્યોતિષ વિષયક અનેક વાતે પ્રાસંગિક જણાવી છે. જ્યોતિષના મમ વિચારો સમજવા માટે કાઈદાર અતિશય ઉપયોગી છે.
For Private And Personal Use Only