SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] ટાણા, હીયાણા, નાંતીયા વગેરે તીર્થની યાત્રા [ ૧૫ મૂલ ગભારામાં પ્રથમ તીર્થપતિ શ્રી આદિનાથ પ્રભુની સુંદર પરિકરસહિત મતિ છે. મૂલ ગભારામાં આ એક જ મૂર્તિ છે. મૂર્તિ બહુ જ પ્રાચીન ભવ્ય અને સાત્વિ છે. પ્રભુમાને નિહાળતાં જ ભાતથી મસ્તક નમી પડે છે. અને ભકિતથી ઉચ્ચારાય છે કે અાંખડી અંબુજ પાંખડી અષ્ટમી યશી સમ લાલ લાલ રે વદન તે શારદ ચંદલો વાણી અતિહિ રસાલ લાલ રે તુમ ગુણગણું બંગાજળે હું ઝીલીને નિમલ થાઉં રે અવર ને ધંધે મારું નિશદિન તારા ગુણ ગાઉં રે” પહાન શાક અને જંગલનો કેટલો બધો આવી નથી જ ઉતરી ગયે, આ મનો લયનથી ખૂબ જ પ્રમેહ થયો. પારકરમાં ઈદ, ઇન્દ્રાણ, કિન્નર વગેરેની સુર રચના તો છે જ, પરંતુ નીચે સિંહ હાથી અને ધમચક પાસે હરિ યુગ પણ છે. નીતાગ પ્રભુના અતિશયને ગાતા હોય તેમ આ આપસના વર અને વિરોધને, ભય અને રને ત્યાગીને ઉભેલાં પશુઓ કેવાં નિર્ભય હતાં. વીતરાગ પ્રજાના પર્યાયકની છાયામાં સિંહ અને વય મિત્ર બન્યા, સિંહ-નેહરણ મિત્ર બન્યા. બહાર રંગમંડપમાં બે પ્રાચીન કાઉસ્સગીયજી છે. બન્ને કાઉસ્સગ્ગીયાજી શ્રીપાનાના છે. યુગલ એક સરખું જ છે. ખાસ તો લગોટ પછી કાઉસ્સગ્ગીયાજીમાં જે ધોતીની રેખાઓ ઉતારી છે એનું શિલ્પ સરસ છે. શિલ્પીએ કામ જેવા બારીક ટાંકણીથી જે રેખાંકન ઉતાણછે તે તે જાણે કમાલ કરી છે. આ રેખાઓ અને શિપનું સાચું મૂલ્યાંકન તો બાલ ત્રિકાર કે શિપી જ આંકી શકે તેમ છે. તેમજ શ્રાવિકા ઈક અને ડિનર પણ અંદર બનાવ્યા છે. તેની ઉપર આ પ્રમાણે લેખ છે. જમણી બાજુના શ્રી પાર્શ્વનાથજીના કાઉમીયાજીમાં નીચે પ્રમાણે લેખ છે. संवत् ११३७ (०) ज्येष्ठ कृष्ण पंचम्यां श्री निवृत्तककुले श्रीमदाम्रदेवाचार्य मुकुंयकारितं जिनयुग्गमुत्तमं ॥ ડાબી બાજુ શ્રી વીર પ્રભુની મૂર્તિના કાઉસ્સગ્ગીયાની નીચે આ પ્રમાણે લેખ છે. (१)९ संवत् ११४४ ज्येष्ठ वदि ४ श्री निवृत्तककुले श्री मदाम्रदेवाचार्ययोगले लोटाणक (२) चैत्येप्राग्वाटवंसोय श्रेष्ठि आहिणे श्रेष्ठि डोतं आम्रदेवे-तमोवा श्रीवीरवईमानस्वामीप्रतिमा कारिता. - બીજા કાઉસગીયા તે વીર પ્રભુની મૂર્તિના પરિમાં છે અને તે મતિ . ૧૧જમાં બનેલ છે. નિવૃત્તક કુલના આમ્રવાચાર્યજીના ગચ્છના લોટાણાના મંદિરમાં પિરવાલ જ્ઞાતિના શેઠ આહીણુમતિ અને આનેવે શ્રી વીરબ્ધમાન પ્રભુની પ્રતિમા કરાવી તેને આ લેખ છે. મંદિરનો જીર્ણોદ્ધાર થયેલ છે. ધર્મશાળા પણ સારી છે. યાત્રિએ બધાં પાપન સાથે જ લઇને આવવું એક ચરણપાદુકામાં આ પ્રમાણે લેખ છે. संवत् १८६९ पोष शुद १३ गुरु श्री ऋषभदेव पादुकाभ्यो नमः श्री विजय. लामीसूरिभिः प्रतिष्ठितं लोटीपुरपट्टण ॥ श्रीरस्तु લેટાણાજીથી નાંદોયા ચાર માઈલ છે. ગાડારતે સારે છે. (યા) For Private And Personal Use Only
SR No.521647
Book TitleJain_Satyaprakash 1948 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy