SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સમ પ્રકાશ [ વર ૧૪ આમ છતાં ગાખવામાં ને યાદ રાખવામાં આ પ્લેકપદ્ધતિ સારી રીતે ઉપયોગી થતી હોવાથી સવીકારાઈ છે, તે ને એગ્ય છે. આરબિિહ મૂલઝન્ય ઉપર હેમહંસગણિએ રચેલી વિદ્વત્તાપૂર્ણ “સુધી ગાર' નામની ટીમ છે. ટીકાકારે જ્યોતિષની ઘણીયે રહસ્યપૂર્ણ વાત ટીકામાં જણાવી છે. હેમબાણમાં આવતા ન્યાયને સંગ્રહીત કરી, “ન્યાયામંજૂષા' નામના વ્યારાકરણના વિશિષ્ટ અંગને યવસ્થિત કરી વિદ્વતસમાજમાં વિખ્યાત થયેલા હેમહંસગણિએ જ આ ટીકાના કર્તા છે. તેમની પરંપરા આ પ્રમાણે છે. દેવસુન્દરસૂરિ સેમસુરસરિ મુનિસાસરિ હેમાસગણિ મહેરામણિએ આ ટીકાની રચના સં ૧૫૧માં કરી છે. આ રચના રત્નશેખરસૂરિજી મહારાજના રાજ્યમાં થઈ છે. ટીકાકારે બીજા પણ અનેક મની ગુંથણી કરી છે, આ ટીકાની શરૂઆતમાં અને અને એક બે ખાસ ધ્યાનમાં રાખવા વાયા હકીકત નધેિલી છે. એક તો-જેન રીતરિવાજેથી સંસારિત હેય તેને સ્વાભાવિક રીતે પ્રશ્ન:થાય કે સર્વ સાવધ પ્રવૃત્તિના ત્યાગી મુનિ મહારાજ આવા મુહૂર્ત શાસ્ત્રને કેમ બનાવે? મુદત શાસ્ત્રને સારાપાંગ રચવા માટે કેટલાયે સાવલ મુહૂર્તો દર્શાવવા અનિવાર્ય છે-નહિંતે ગ્રન્થની નાનતા ગણાય. આરંબસિદ્ધિમાં પણ એવા અનેક મુહુર્તા જણાવ્યા છે. તેને ખાસ આપતાં ટીકાકાર કહે છે - ક વસ્તુ પણ જાણવી જોઈએ. સાવધ કર્મ અને તેને માટે જેવા મુદ્દત એ હેય છે માટે તેનું જ્ઞાન પણ હેમ છે એમ નથી. ય સર્વ છે. જો કે તેમાં અધિકારીની પિતા ઘર જેવી જોઈએ. સર્વને સર્વ બાબતો જાણવી અને જણાવવી એ ઉચિત નથી. બીજું કેટલાએક પ્રસંગોમાં સાવધ કર્મથી પણ નિરવઘ મહાન લાભ ગંભીર જ્ઞાની મહાપુરુષોને સમજાતું હોય તે તે સાવધ કર્મ પણ લાભના ટકાની અપેક્ષાએ અપવાદ માગે અનુજ્ઞાત છે. ત્યાં આ મુહૂર્તજ્ઞાન ઉપયોગી થાય છે માટે ટીકાકાર ગ્રન્થના ઉપયોગ માટે જણાય છે ये सुविहिताः पदस्थाः प्रौढाः सावधवचनतो विरताः । तेषामेव ग्रन्थः सदाऽयमुपयोगितां लभताम् ॥ જેઓ સુવિહિત, પદસ્થ પ્રૌઢ અને પા૫વચનના ત્યાગવાળા છે તેમને જ આ ગ્રન્ય હમેટાં ઉપયોગી બનો ! આ ઉલ્લેખથી ટીકાકાર ખૂબ ભવભીરુ અને પાપડથી ડરનાર છે એ સ્પષ્ટ થાય છે. For Private And Personal Use Only
SR No.521647
Book TitleJain_Satyaprakash 1948 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy