SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨ ] www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ સુપ્રકાશ; સુવિલાસ. તનુચેાગ; જે નવ વાઢિ વિશુદ્ધતાજી, તે પૂ નવ અંગ; પંચાચાર વિશુદ્ધતાજી, તેઢુ ફૂલ પંચ રગ. દીવા કરતાં ચિંતવુજી, જ્ઞાન દ્વીપ નય ચિંતા ધૃત્ત પૂરિયુંજી, તત્ત્વ પાત્ર ધૂપ રૂપ પ્રતિષ્ઠાતાજી, કલાગુર શુદ્ધ વાસના મહેમહિજી, તે તા અનુભવયેાગ. મદ ચાનક મડે છાંડેવાજી, તેઢુ અષ્ટ મૉંગલિક; જે નૈવેદ્ય નિવેદીચેજી, તેમન નિશ્ચલ ટેક. લવણ ઉતારી ભાવિષેજી, કૃત્રિમ ધર્મના ત્યાગ, મંગલ દીવે અતિ શવેાજી, શુદ્ધ ધમ્મ પરભાગ. ગીત નૃત્ય વાજિંત્રનાજી, નાદ શમ રતિ રમણી જે કરીજી, તે ભાવ પૂર્જા ઈમ સાચવીજી, સત્ય જાવું રે ઘટ; ત્રિભુવન માંહિ વિસ્તરેજી, ટાલિ કરસના ફાંટ. રઘુપર ભાવના ભાવતાંજી, સાહિમ જસ સુપ્રસન્ન; જન્મ સફલ જગ તેહનાજી, પરમ પુરૂષ પ્રભુ શામલાજી, કુર કરા ભવ ગામલા, તે પુરૂષ ધન્ય ધન્ય. માના એ મુજ સેવ; વાચક જસ કહે દેવ. - ઈતિ : અનાહત સાર; સાચા ચૈઇકાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૧૪ For Private And Personal Use Only સુ 4 સુ ૧૦ સુ॰ ૧૧ .૩૦ ૧૨ ૪૦ ૧૩ સુ॰ ૧૪ ૩૦ ૧૫ સુ॰ ૧૬ પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી. ઉદ્ભયપ્રભસૂરિવિરચિત આરંભાસદ્ધિ [ મુહૂત જ્યાતિષ વિષયક એક વિશિષ્ટ ગ્રન્થા પરિચય ] લેખક-પૂજ્ય મુનિમહારાજ શ્રી રધરવિજયજી ૩૦ ૧૭ આારસિદ્ધિ એ જ્યાતિષ વિષયના ગ્રન્થ છે. પેાતિષ શાસ્ત્ર સર્વ શાસ્ત્રા કરતાં વિલક્ષણ શાસ્ત્ર છે. તે શાસ્ત્ર પ્રત્યે સહુ કાઈ બહુમાન ધરાવે છે. ભલે ઝ્હારથી કેટલાએક કહેતા ડાય કે— અમને જ્યતિષમાં જરી પણુ શ્રદ્દા નથી ' તાપણું તેમના હ્રદયનાં ઊંડાણ તપાસવામાં આવે તે ત્યાં છૂપાયેલી જ્યાતિષ પ્રત્યેની રુચિનાં દર્શન થયા વગર ન રહે. ન્યાતિષનું વČસ્વ સત્ર ફેલાયેલુ' છે. આય–પ્રજાની જેવા જ અના પ્રજાને પશુ તે
SR No.521647
Book TitleJain_Satyaprakash 1948 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy