SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 12.7. જૈન સત્ય પ્રકાશ ( વર્ષ ૧૪ દૂર કર ગામ આવે છે. અહી સુધી માટર આવી શકે છે. સિરાવી સ્ટેટની એક મેટર સીઝ સ્વરૂપ ગંજથી ઊપડી, નીતાઢા થઇ, માંડવાડા થઈ કાલી જાય છે. રથી એક માઇલ દૂર શ્રીશાંતિનાથજીના મદિરનું પ્રાચીન ડિયેર ઊભુ` છે. પહાડ નીચે જંગલમાં મંગલમય આ મદિર છે. એક થાંભલા ઉપર સ. ૧૧૪૪નેા લેખ છે. મૂળ ગભારાના દ્વાર ઉપર પાંચ મૂર્તિ છે. એક મૂર્તિ પછી મુંદ્ર પછી એક મૂર્તિ માવું ખીજી બાજુ છે. અને ભારસાખ ઉપર પણ મૂર્તિ છે. અને રંગમ`ડપના દ્વાર ઉપર ચાર ચાર મૂતિ અને ભાનુ છે અને ખારક્ષાખ ઉપર એક મૂર્તિ છે. સ ૧૧૪૪ના થાંભલા ઉપરના લેખ એમ સૂચવે છે કે બારમી સદીમાં આ ભવ્ય મંદિર સુંદર રૂપે વિધમાન શે જ. કહે છે કે આ મંદિર દીયાણાજી શહેરના મધ્ય ભાગમાં હતું. કર પશુ દીયાજીા પુરીના જ એક ભાગ છે. ઉપયુક્રત શ્રીશાંતિનાથજીનું મંદિર દીયાણા જતાં જમણી બાજુ ટેકરી પર રખાય છે. અહીંથી ના માઈલ દૂર દીયાણાજી તીર્થ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir દિયાણાજી તીર્થં સુંદર ટેકરીની વચમાં આ ભવ્ય પ્રાચીન તીર્થસ્થાન માન્યું છે. અમારે ? ચારે બાજુ પહાડી અને જંગલ છે. સ્વરૂપગજથી જ આણુ ગિરિરાજ જાણે આપણું સ્વાગત કરવા આવતા હોય તેમ આપણી નજીક આવતા અય છે. નીતેાડાના ભીલા વગેરે આમુગિરિરાજમાંથી લાકડાં વગેરે લાવે છે. અહીથી આષુરિ માત્ર એક માઈલ દૂર હશે. દીયાણાજી જતાં એ અશ્રુ'દિમિરાજ પાછા જતા ઢોય તેમ દૂર પર જતાં દેખાય છે. ડે માત્રુની પાછળ ભાગળ વધતાં એ જ ગિરિની પુત્રી જેવી નાની નાની ગિરિમાલા શરૂ થાય છે આ ગિરિમાલાના પ્રદેશમાં થઈને માત્ર ભાગગ વધે છે. એ જ ગિરિમાળાની વચ્ચે જંગલમાં મગલમનું આ પ્રાચીન તીથ શે।ભી રહ્યું છે; શાંતિનાથજીના મંદિરથી થોડુ` આવ્યા પછી આ મ‚િ દેખાય છે. સુંદર કિલ્લામાં ક્રમ શાળા અને સામે જ મદિર છે. બાવન જિનાલયનું આ મંદિર ખૂબ જ પ્રભુની ભવ્ય અને પ્રાચીન મૂર્તિ છે. એવી ઊડવાનું મન જ ન થાય. પ્રાચી મને ભગ છે. સૂત્રનાયક શ્રી મહાવીર અદ્ભુત વૈરાગ્યસ્ત્રચય છે કે દર્શને ત્યાંથી “ અમીયલરી મૂર્તિ રચી કે ઉપમાન ઘટે ક્રાય ” શાંત સુધારસ ઝીલતી રે નીરખત તૃપ્તિ ન ઢાય. ઘા કાવ્ય અહીં પૂર્ણ રૂપે ચિરિતા` થયુ` છે. જૈન સત્ય પ્રાશના શ્રીમહાવીર અકમાં આવેલું પ્રભુ મહાવીરના મિત્રનું જાણે પ્રેરણાસ્થાન હાય એવી અદ્ભુત વૈરાગ્ય રસથી ભરપૂર આ મૂર્તિ છે. જીવિત સ્વામીની મૂર્તિની ઉપમા ખરાખર ધરી શકે છે. નીચે સુંદર પરિકરાંનું ધર્માંચક પણુ અદ્ભુત છે. અને માજી સિંહ અને ધમાઁચક્રની બાજુનાં એ હરણીમાં જાણે વીતરાગ પ્રભુના અતિશયને જ સૂચવતા હોય એમ લાગે છે. સિંહ અને હરજી શાંતિ પૂર્વક એક સાથે કેવા ગેલ કરી રહ્યાં છે એનુ' અદ્ભુત દૃશ્ય બતાવે છે. મૂળ ગભારામાં વિશાત્ર પરિકરવાળી શ્રી વીરપ્રભુની મૂર્તિ બિરાજ માન છે. ત્યાં કાઈ લેખ વગેરે નથી. રંગમંડપમાં બે બાજુ છે. ગાખલામાં બે મૂર્તિએ છે. પછી મે માજી મે પ્રાચીન પાર્શ્વનાથજીના કાઉસ્સગ્ગોયા છે, For Private And Personal Use Only
SR No.521647
Book TitleJain_Satyaprakash 1948 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy