Book Title: Jain_Satyaprakash 1948 04_05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521642/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . જ A Tales તથી ચીમનલાલ ગોકળદાસ શાહ. 00 છે - HADUR અમદાવાહ : વિ. સ. ૨૦૦૩, વૈશાખ શુદ્ધિ ૭ : તા. ૧૫-૫-૪૮, શનિવાર विषय-दर्शन १ श्रीजिनप्रभसूरिकृत साधर्मिवात्सल्य कुलकम् : पू. मु. म. श्री. कातिविजयजी ટાઇટલ પાને-- ( ૨ શ્રી કેસરીયાજી તીર્થનો વિકટ પ્રશ્ન : પૂ. મુ. મ. શ્રો. ન્યાયવિજ્યજી ૪ ૧૬૯ ३ थिरापद्रगच्छीय ज्ञानभंडारमें उपलब्ध विवाहलेा, संधि भास, घवल संज्ञक साहित्य : पू. आ. म. श्री. विजययतीन्द्रसूरिजी ૪ હસવૈયાલિયની ઉત્પત્તિ. : પ્રા. હીરાલાલ. ૨. કાપડિયા : ૧૭૭ ૫ જેનધર્મનું સામાન્ય જ્ઞાન , : શ્રી. માહુનલ લ દીપચ ૬. ચાસી : ૧૮૨ મા ગદશ કે ક્રાણુ. - : પૂ. મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી : ૧૮૫ ૭ પ્રશ્નોત્તર--પ્રભાધ : પૂ. આ. ભ. શ્રી. વિજય પાજી : ૧૮૯ પ્રાર્થના | શ્રી કૈસરીયાજી તીર્થ માટે તા. ૧૨-૪-૪૮ થી ચાવીહારા ઉપવાસ ઉપર ઉતરેલો ધર્મ ભગિની જવલબહેનનાં પારણાં વહેલામાં વહેલાં થાય એવી શા સનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ, તત્રી લવાજમ-વાર્ષિક બે રૂપિયા ? આ અંકનું મૂલ્ય-ત્રણ આના For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जिनप्रभमूरिकृतम् साधर्मिक वात्सल्यकुलकम् । सं०-पूज्य मुनिमहाराज श्रीकान्तिविजयजी साहम्मिय वच्छल्लं भणामि भवियाण भावणानि उणं । सम्म सण सोहिं जह विहियं परमपुरिसेहिं ॥ १ ॥ रायाहिरायमरहाइएहिं परमायरेण जह परमं । संपइनिवपमुद्देहिं साहम्मियवच्छल्लं विहियं ॥ २ ॥ साहम्मिय वच्छलंमि उज्जया उज्जया य सज्झाए । चरणकरणमि य तहा तित्थस्स पभावणाए य ॥ ३ ॥ महाणुभावेण गुणायरेणं वयरेण पुत्रि-सुयसायरेणं । सुयं सरंतेण जिणुत्तमाणं वच्छल्लयं तेण कथं तु जम्हा ॥ ४ ॥ तम्हा सव्वपयत्तणं जो नमुक्कारधारओ । सावओ सो वि ददुवो जहा परमबंधवो ॥ ५ ॥ विवायं कलहं चैव सव्वहा परिवज्जए । साहम्मिएहिं सद्धिं तु जओ सुत्ते 'वियाहियं ॥ ६ ॥ जो किर पहरइ साइंमियमि कोवेण दंसणमणमि । आसायणं च सो कुणइ निक्किवो लोगनाहाणं ॥ ७ ॥ सो अथ तं च सामत्थं तं विनाणं सउत्तमं । साहम्मियाण कज्जमि जं वैच्चेति सुसावया ॥ ८ ॥ अन्नन्नदेसाण समागयाणं अन्ननजाईए (इ) समुब्भवाणं । तिःथंकराणं वयणे ठियाणं साहम्मियाणं करणिज्जमेयं ॥ ९ ॥ बत्थेहि सयणासणवाहणेहिं तंबोलपाणासणखाइमेहिं । घणेण तत्र्त्रसणरंक्खणेणं कथं जहा से भरहाहिवेणं ॥ १० वज्जाउहस्स रामेणं जहा वच्छल्लयं कयं । ससत्तिअणुरुवं तु तहा काक्रवयं सया ॥। ११ ॥ [ इन आरभ्य भाववात्सल्यं आह ] साहम्मियाण कच्छल्लं एयं अन्नं जिणाहियं । धम्मट्ठाणेसु सीयंतं सव्वभावेण चोयए ।। १२ । १. 'व्याख्यातम्' इत्यर्थः । २ विन्नाणम्णुत्तमं प्रत्यन्तरे । ३ व्ययं कुर्वन्तीत्यर्थः । ४ ० जाईसु समु० प्रत्यन्तरे । ५ तु जग्हा भ० प्रत्यन्तरे । [ અનુસ ંધાન ટાઇટલ પાના ત્રીજા ઉપર. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org वर्ष १३ મંત્ર ૭-૮ ૐ અર્જુમ્ ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश जेशिंग भाईकी वाडी : घीकांटा रोड : અમઢાવાદ ( પુનરાત ) વિક્રમ સ. ૨૦૦૪ : વીરનિ સં. ૨૪૭૪ : ઈ. સ. ૧૯૪૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir क्रमांक १५१-५२ ચૈત્ર-વૈશાખ શુદ્ધિ ૭ : શનિવાર : ૧૫મી એપ્રોલ-એ શ્રીકેસરીયાજી તીર્થનો વિકટ પ્રશ્ન લેખક-પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાવિજયજી ( ત્રિપુટી ) આજે જૈન સમાજમાં શ્રી કેસરીયાજી તીર્થના પ્રશ્ન બહુ જ સખત રીતે ચર્ચાઇ રહ્યો છે. શ્રી કેસરીયાજી તીના ઇતિહાસના જાણકારાથી એ વસ્તુ માણી નથી કે આ તીર્થં જ્યારથી સ્થપાયું ત્યાથી શ્વેતાંબર જૈન સ'ધ તેના વહીવટ અને વ્યવસ્થા કરતે હતા. શ્રી કેસરીયાજી', ‘શ્રી કેસ રીયાદાદા’–આ નામ જ એ સૂચવે છે કે આ તીથ શ્વેતાંબર જૈન સઘનું જ હાય. શ્વેતાંબર સમાજની એ ઉદારતા અને મહાનુભાવતા હતી અને છે કે અમારા મંદિશ્માં દરેક ભક્તજના, ઉપાસક અને મુમુક્ષુ વગર ભેદભાવે તીથ ભક્તિ-પ્રભુભક્તિના લાભ ઉઠાવે છે. પરન્તુ આ ઉદારતા અને મહાનુભાવતાના લાંબા સમયે દુરૂપયોગ થયા અને ‘હુ’ ના વિવાદો ઊડયા. કિન્તુ વાસ્તવિક રીતે જોઈએ તે આ મયા નિષાદો પાછળથી જ ઊભા કરાયેલા છે. આ હક્કોના વિવાદો તા હજી ઊભા જ છે ત્યાં ઉદેપુર, સ્ટેટ વચમાં પડી ભક્તિ અને વ્યવસ્થાના બહાના હેઠળ ઇદ' તૃતીય જમાડી પડાઓને રક્ષણના નામે પૂજાના નામે કારે પાને હક્કો કરી આપ્યા. આખરે સ્ટેટ તા ત્યાં સુધી હક્કના નામે સત્તા જમાવી કે ઉદેપુરની યુનિવસીટીમાં આ તીર્થના લાખ્ખો રૂપિયા ઉપાડી લેવાનુ જાહેર કર્યું. પરન્તુ જૈન સંઘના સખત ઊહાપાહથી અને રાજદ્વારી પરિસ્થિતિના પલટાથી મા વસ્તુને ઢાંકી દેવામાં આવી, પરન્તુ પઢાઓની પરિસ્થિતિમાં તે લગારે પલટા ન જ આવ્યો, For Private And Personal Use Only આજે જ્યારે હિન્દુ આઝાદ થયું છે, હિન્દના માનવીએ.એ ગુલામીનાં –પરાધીનતાનાં મધના તાડી નાંખ્યાં છે, તા પછી જૈનાને પણ આ તીયની પરાધીનતા પ્રેમ ગમે ? અમારા તીની વ્યવસ્થા કે પડાઓને ડખલ દેવાના કે સત્તા જમાવવાના મા હક્કો-મૂળભૂત હક્કો અમને ન સાંપડે ત્યાંસુધી એ અબાધિત હક્કો અમે જ કરીશું એમાં સ્ટેટને કાઇ જ હક્ક નથી. અમાશ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ મેળવવા કેવાં પગલાં લેવાં તે માટે શ્રી કેસરીયાજી તીકમિટીએ નીચે પ્રમાણે નીવેદન બહાર પાડયું છે ૧ ચિત્રી પૂર્ણિમાએ શ્રી કેસરીયાજી દિવસ મનાવો અને તે દિસે દરેક ભાઈઓ અને બહેને આયંબીલ ઉપવાસ આદિ તપશ્ચર્યા કરે. ૨ કાઉસ્સગ્ન, જાત્રા આદિ દ્વારા શાસનદેવને પ્રાર્થના કરવી કે અમારા આ શુભ કાર્યમાં સહાયતા કરે અને આ નિમિત્તે આમરણાંત ઉપવાસ કરનાર શ્રી. જવલબહેનને આ તપશ્ચર્યામાં બસ પ્રદાન કરે. ૩ આ સંબંધી હિન્દના જેની દરેક સ્થળોએ સભાએ થાય અને તેના સમાચાર તાર દ્વારા ઉદેપુર સ્ટેટના પ્રાઈમ મિનિસ્ટરને, મહારાણાને અને તીર્થરક્ષા કમિટીને નીચેને ટેકાણે આપે – શ્રી કેસરીયાજી તીથ કમિટી, ડે. માલદાસ સ્ટ્રીટ. જૈન ઉપાશ્રય મુ ઉદેપુર (મેવાડ) આ સિવાય તીથરક્ષા માટે નીચેના બે ઉપાયો પણ યોજાયા છેઃ (૧) જ્યાં સુધી આપણું અબાધિત હકો, કે જેને સ્વીકાર વિ. સં. ૧૯૩૪માં ઉદેપુર સ્ટેટે કર્યો છે તે હક્કે, પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેઈ પણ જૈન બધુએ આ તીર્થની યાત્રાએ ન જવું. અને (૨) આ તીર્થમાં કોઈ પણ જેન બધુએ કોઈ પણ જાતની બોલી ન બેલવી અને પંડાઓને પણ કોઈ પણ જાતનું પારિતોષિક ન આપવું. અથવા તે તીર્થની અશાતના કરવી પડાઓને પ્રેરણા મળે એવું કાંઈ જ ન કરવું. આજે આ તીર્થમાં પંડાઓનું સ્વછંદી, એકછત્રી રાજ્ય થઈ ગયું છે. જૈન તીર્થમાં જૈન શાસ્ત્ર મુજબ જે વિધિવિધાન થાય તેમાં આ પંડાઓએ સ્વાથી બની માત્ર પૈસા કમાવાને જ ધંધે માંડયો હોય તેમ અનેક ફેરફાર કર્યો છે અને આશાતના પણ થાય છે. આ અવિધિ અને આશાતના ટાળવા અને વેતાંબર જૈન સંઘના અબાધિત મૂલભૂત હકોના રક્ષણ માટે માંગરોલવાસી સુપ્રસિદ્ધ તપશિવની જવલબહેને તા. ૧૨-૪-૪૮ના દિવસથી આમરણાંત એવીહારા ઉજવાય આશય છે. આ બહેને પિતાના ઉપવાસ્ર શરૂ કરતાં પહેલાં ઉદેપુરના મહારાણાજીને જે હૃદયસ્પર્શી પત્ર લખ્યું છે તે પણ વાંચી લેવા જેવો છે, તે બહેન લખે છે કે મારા અંતરાત્માના અવાજથી હું મારા ભાઈ સાથે અને તા. ૪-૪-૪૮ના રોજ આવી. અહીંની આશાતના, ગેરવ્યવસ્થા અને ગેરવહીવટ દેખી મારા જેને જાગો ! દરેક જૈનની ફરજ છે કે શ્રી કેસરીયાજી તીર્થના સંરક્ષણ માટે પિતાનાથી બનતું કરે. જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી યાત્રાત્યાગ, બોલી ન બોલવી અને પંડાઓને કાંઈ જ ન આપવું–આટલું તે જરૂર કરજે ! -- - For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭-૮] શ્રી કેશ્વરીયાજી તીર્થને વિકટ પ્રશ્ન [ ૧૭૧ આત્માને ઘણું દુઃખ થયું. તપાસ કરતાં આ બધાનું કારણ જૈનધર્મના અજાણ કાર્યકર્તા અને અમારવામાં તથા પંડયાઓની પખુદીથી હમણું થોડાંક વર્ષોથી અવ્યવસ્થા વધી રહેલ છે.' આ સાથે આ બહેને સ્ટેટ પાસે ન્યાય માગતાં જણાવ્યું છે કે “આ અવ્યવસ્થા ટાળા હિન્દુસ્તાનના સરલ જેતસંધને વિશ્વાસ ઉત્પન્ન કરવા (૧) સંવત ૧૯૩૪માં સ્ટેટ તરફથી જાહેરાત થયા મુજબ કમિટી હસ્તક સંપૂર્ણ વહીવટ વ્યવસ્થા પૂરી સત્તાથી સોંપવામાં આવે યા તે (૨) આ તીને વહીવટ જે સમાજ તરફથી એની પાસે આવેલ છે તે સમાજને પાછો સંપી દેવાય.” તપસ્વીના બહેનની આ માગ તદ્દન ન્યાચિત અને વાજબી છે. આ બહેને ઉદેપુરના મહારાણાજીને ઉપયુંકત પત્રને ઉત્તર તા. ૧૧-૪-૪૮ સુધીમાં આપવા જણાવ્યું હતું અને ત્યાં સુધી માં જવાબ નહિ આપવામાં આવે તે તા. ૧૨-૪-૪૮ થી ચોવીહાર ઉપવાસ ઉપર ઊતરવાનું જણાવ્યું હતું. દુઃખની વાત છે કે ઉદેપુરના મહારાણાજીએ આ પત્રને જવાબ તા. ૧૧ મી સુધી ન જ આપે એટલે આ બધે તીર્થની રક્ષા ખાતર તા. ૧૨-૪-૪૮ થી આમરણાંત ચેવિહાર ઉપવાસ શરૂ કર્યો છે. ગૌબ્રાહ્મણ પ્રતિપાલ, સૂર્યવંશી, શિદીયા કુદી પડે અને પ્રજાપાલકનું માનવંતું બિરુદ ધરાવનાર મહારાણાજીએ એક ન્યાયે ચિત પત્રને જવાબ ન આપી એમના બિરુદને શોભતું કાંઈ જ નથી કર્યું. આવાં તીર્થોની રક્ષા કરતાં આવાં અનેક બલિદાન જૈન સંઘને આપવા પડશે અને જૈન સંઘ અનિદાને આપશે જ, કિન્તુ આ મામવંતાં બિ ધરાવનાર મહારાણાજીને તે આ બલિહાનેથી કલંકન ટકે જ લાગશે એ યાદ રાખવાની જરૂર છે. મહારાણાજીને હાથે ન્યાયનું ખૂન થાય-ન્યાયનું અપમાન થાય અને એક નિર્દોષ તપસ્વિની બહેનનું ન્યાયની રક્ષા કરતાં, ન્યાયને આદર અને ગૌરસ જાળવતાં, મૃત્યુ થાય એમાં ઉદેપુર સ્ટેટની કે મહારાણાજીની લગારે શોભા નથી. મહારાણાજીને અને ઉદેપુર સ્ટેટની કાઉન્સીલને અમે સવેળા ચેતવણી આપીએ છીએ કે તમે એમ ન સમજશો કે કાન બહેરા કરવાથી કે આવી ઘેર તપશ્ચર્યા પ્રતિ ઉપેક્ષા કરવાથી તમારી સલામતી છે. કિન્તુ ન્યાયના ખૂનની અને આ તપસ્વિની બહેનના જીવનને લગારે આંચ આવી તે તેની આપણું ફરજ હિન્દના દરેક ગામના જૈન સંઘ ઠરાવ કરે કે, શ્રી કેસરીયા તીર્થના રક્ષણ માટે સમય આવ્યે અનશન કરશું-બલિદાન આપીશું. આ માટે સ્વયંસેવક મંડલ તૈયાર કરે અને ગામડે ગામડે પ્રચાર માટે પિતાના સભ્ય મોકલે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ બધી જીમેદારી તમારી ગણાશે અને એનાં વિપરીત કટુ ફલે તમારે જ ભેગવવાં પડશે એ ન ભૂલશો. મેવાડ પ્રાંતીય જૈન શ્વેતાંબર મહાસભાએ પણ સવેળા જાગ્રત થઈ નીચેના મહત્ત્વના અને ઉપયોગી ઠરાવ કર્યો છે ૧–સંવત ૧૯૩૪ પ્રમાણે વહીવટ સુપ્રત કરવો. ૨–સંતોષકારક અમાધાન ન થાય ત્યાં સુધી કોઈએ યાત્રાએ ન જવું, તેમ જ કોઈ પણ પ્રકારની બોલી ન બોલવી. ૩-કમિટીને સત્તા સુપ્રત કરવામાં ન આવે ત્યાં સુધી પ્રચાર અને વિરોધનું આંદોલન ચાલુ રાખવું. ૪-મુનિરાજેએ તેમજ શ્રીસંધોએ તીર્થયાત્રાનો બહિષ્કાર પિકાર. પ-તત્કાલ નિર્ણય માટે જરૂરી તમામ પગલાં ભરવાં. જવલ બહેનના ઉપવાસ ચાલુ છે. જેનો સમાજ જાગૃત થયો છે. ભારતીય સ્વયંસેવક પરિષદના સેવાભાવી મહાનુભાવ પણે શ્રી કેસરીયાજી ગયા હતા. તેઓ પ્રચાર અને જાગૃતિ માટે તનતોડ પ્રયત્ન કરી રહેલ છે. મુનિરાજ શ્રી ધર્મ સાગરજી મહારાજ આદિ મુનિ મહાત્માઓ પણ પ્રયત્ન કરી રહેલ છે. કિન્તુ આખા હિન્દના જૈન સંઘનું પ્રતિનિધિત્વ કરતી આપણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, તથા શ્વેતાંબર જૈન કેન્ફરન્સ, એસોસીએશન ઓફ ઈન્ડિયા, યંગમેન્સ જેન સોસાયટી વગેરે વગેરે અનેક સંસ્થાઓ હજી કેમ મૌન છે તે સમજાતું નથી. આપણું પેઢીએ લગારે પ્રમાદ કે ઉપેક્ષાભાવ રાખ્યા સિવાય સમાજની જાતિના આ મહાપુરમાં નેતૃત્વ લઈ આગળ આવવાની જરૂર છે. જૈન સંઘને સવેળા યોગ્ય દોરવણી આપી તીર્થ રક્ષા માટે, તીર્થના ન્યાયી હોના સંરક્ષણ માટે, જાગૃત થવાની જરૂર છે. હિન્દના સકલ જૈન સંઘે એકત્રપણે જાગૃત થઈ તીર્થ સંરક્ષણના હક માટે કટીબદ્ધ થવાની જરૂર છે. આજે આઝાદીના આ યુગમાં લગાર ઉપેક્ષા, લબાર અહંભાવ આપણા પતનનું કારણ બની જશે અને આપણા સ્વમાન અને ગૌરવના નાશને નેતરશે. આમાંથી બચવું હોય તે બધાએ અહં અને મમ છેડી સવેળા જાગૃત થઈ એકત્રપણે–સંબઠિત પણે કાર્ય કરવાની જરૂર છે. પૂજ્ય આચાર્ય મહારાજાદિ પણ સવેળા જાગૃત થઈ આ વિકટ પ્રશ્ન પૂજ્ય શ્રમણસંધને આપ બધા આ પ્રશ્નને સવેળા ઉપાડી લઈ જૈન સંઘને જાગ્રત કરે. સંપ, સંગઠ્ઠન, ઐક્ય અને પ્રેમથી એકત્રભાવે આ તીર્થના રક્ષણ માટે સંઘને જાગ્રત કરશે, યોગ્ય પ્રચાર કરશે અને સમસ્ત સંધ તીર્થ માટે બલિદાન આપવા તૈયાર થાય તેવો ઉપદેશ અને પ્રેરણા આપશે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ** ૭-૮ ] શ્રી કેસરીયાજી તીના વિકટ પ્રશ્ન [ ૧૭૨ આટે શ્રીસ'ધને જાગૃત રાખે અને કાયકર્તાઓમાં પ્રાણ ફૂંકે, જીવન જગાવે એ જરૂરી છે. હવે એ પ્રશ્ન સ્વાભાવિક ઊઠશે કે વિ. સ’. ૧૯૩૪માં કઈ કમિટી નીમાઈ હતી. આ પ્રશ્નના જવાબ માટે ઉદ્દેપુર સ્ટેટનુ' નીચેનુ' જાહેરનામું વાંચી લેવું જરૂરી છેઃ ** नकल हुकम राजे श्री महकमा खास नं. ३७६२ ....वास्ते अठाका बन्दोबस्तके एक कमेटी मुकर्रर की जावे और प्रेसीडेन्ट सेल कान्तानतार बदनी सभामें लिखी जावे के इस कमेटीकी रायसुं नेक बन्दोबस्त की तजवीज कर रिपोर्ट करें और कमेटीमें मेम्बर चार मुकर्रर किये जावे । कोठारी छगनलालजी, सेठजी जोहारमलजी चानणमलजी चतुर, जोरावरमल मुनिम, ठाकरदासजी ज्ञानमलजी इन चार ही मेम्बरोके नाम लिखी जावे ह के यहां का अच्छा और नेक बन्दोबस्त होवे जोरी राय देणी चाहिये । ', संवत् १९३४ मागसर वोदी ९ ता. २९ नवम्बर १८७७ इस्वी और सेटजी चम्पालालजीके नाम लिखि जावे की यह काम राजके हस्तमें निकाला गया है सो ऊठा का काममें दखल नहीं करोगा और जो कामकाज, कुंचिया वगरा था हस्ते होवे सो सेलकान्ततार बदनी सभामें भेज देवोगा મતી મનજૂર | ' આ ફરમાન એક વસ્તુ બહુ જ સ્પષ્ટ કરે છે કે જે ચાર નામ સૂચવાયાં છે તે ચાર એસવાલ જૈન શ્વેતાંબર છે. ખીજું જે શેઠ સમ્પાલાલજી પાસેથી સ્ટેટ કુંચીએ મગાવે છે તે શેઠ પણ શ્વેતાંબર જૈન છે, એટલે આમાંથી હું અનુમાન તારવું છું કે સ. ૧૯૩૪ના આ ફરમાન પહેલાં શ્વેતાંબર જૈનસઘ વ્યવસ્થા કરતા અને વહીવટ ચલાવતા હતા. પરતુ પંડાઓની સતામણીથી યાત્રિકાને હેરાનગતી થતી હશે, જેથી સ્ટેટે ચાર જૈન સગૃહરથાની મિટી નીમી અને પેત પશુ મંદર દખલગીરી શરૂ કરી દીધી. આ દખલગીરીની સામાન્ય પહેલ તા વિ. સ. ૧૯૧૬થી જ થઈ છે. મા પહેલાં તે શ્વેતાંબર જૈન સલ તદ્દન સ્વતંત્ર રીતે વહીવટ કરતા હતેા. જૂએ સ. ૧૯૩૪ માઘ વદી હું આપણી સસ્થાઆને દરેક જૈન સંસ્થાઓ અને ખાસ કરીને શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિએ એ, બહુ મૈડું થાય તે પહેલાં જ, હિન્દના જૈન સંઘનું સમ્મેલન મેળવી, આવેલી આઝાદીમાં જૈનસંઘનું મહત્ત્વ, ગૌરવ અને સ્વમાન જળવાય, તીરક્ષા, સંઘસ ગર્દન થાય, સાહિત્યના પ્રચાર થાય અને જૈન સ'ધના ઉદ્ધાર થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ તા. ૨૭-૧-૧૮૭૮ ના સ્ટેટ હુકમ નં. ૧૬૯૧ની નીચેની પંક્તિ. "ठाकुरजीके (ऋषभदेवजी) भन्डारकी कूची उदयपुरके नगरसेटके पास હૃતી સૌર માર મુંહ વ થા.”.....” એટલે કે ૧૯૭૪ સુધી તે સ્ટેટની છેડી દખલ થવાની શરૂઆત છતાં શ્રી કેસરીયાજીના ભંડારની ચાવીએ તે ઉદયપુરના નગરશેઠ પાસે જ રહેતી હતી. વિ. સં. ૧૯૧૬માં પણ રાજ્યને આ તીર્થમાં ડખલ કરવાનું કારણ મર્યું હોય તો તે એટલું જ કે તીર્થમાં અવ્યવરથા, અંધેર અને આવના વહીવટનો અભાવ. પરંતુ વ્યવસ્થા તો વેતાંબર જૈન સંઘની જ હતી, વાંચે તે શબ્દ. " जोकि गांव धुलेव इलाके मेवाडमें मन्दिर श्री ऋषभदेवजी महाराज का है वहांका इन्तजाम निहायत खराब देख कर वहांके कदिम रिवाज और धर्मके माफिक संवत् १९१६में महाराणाजी श्रीसरूपसिंहजीने खास खयाल इस बातका करके ठाकुरजीके सेवा भावके साथ अच्छी तरह हो और जात्रियों की किसी तरहकी शिकायत न रहे । मन्दिरको आमदनो नेक काममें खर्च हो उसमें किसी तरहका गवान गफलत न होने पावे चंद कलमें मुकरीर कर चाले बांध दी की जिससे सब लोग खुश हो। ૧૯૧૬માં શ્રી કેસરીયાજી તીર્થમાં પ્રાચીન ચાલ્યા આવતા રીતરિવાજ મુજબ અને ધર્મ અનુસાર વ્યવસ્થા, વિંધિંવિધાન અને વહીવટ વગેરે ચાલે તથા યાત્રિકોને તકલીફ ન પડે અને શ્રી ઋષભદેવજીના ભંડારની બરાબર વ્યવસ્થા થાય તેટલા ખાતર મહારાણા વરૂપશ્વિજીએ થોડી કલમે બનાવી આપી અને બંધારણ ઘડી આપ્યું. સાથે તેમણે શેડ નવા રિવાજ પણ દાખલ કર્યા. પરંતુ આને આશય તે સેવાભાવ અને યાત્રિકોને રાખવા પૂરતું જ છે. સુજ્ઞ વાચકે આમાંથી સાફ વસ્તુ સમજી શકશે કે ૧૯૧૬માં સ્ટેટની દખલ તો નહતી જ. હવે આ સેવાભાવ ૧૯૩૪માં ઘટે છે અને સ્ટેટની દખલ શરૂ થતી હોય તેમ લાગે છે, માટે જ મેં ઉપર અનુમાન બાંધ્યું છે. - ૧૯૩૪માં સ્ટેટે કમીટી નીમી નગરશેઠ પાસેથી ચાવીઓ મંગાવી લીધી આને પણ વિરોધ ઊઠો હતે. પરંતુ સ્ટેટે પંડાઓ ઉપર દષારોપણ કરી નવયુવકેને આજના યુગમાં તમારાં ઉત્સાહ, જેમ અને શક્તિના સદુપયોગ માટે આ તીર્થરક્ષાના કામમાં લાગી જાઓ. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭-૮] શ્રી કેસરીયાજી તીર્થને વિકટ પ્રશ્ન [ ૧૭૫ પિતાનો બચાવ જ કર્યો છે. એટલે આજે તે આપણે જે માગણી કરી છે તે તે ફક્ત એટલી જ છે કે ઉદેપુર ટેટે જૂના રિવાજ મુજબ જેમ વેતાંબર કમિટીને વહીવટ સોંપે છે તેમ આજે વહીવટ-વ્યવસ્થા વેતાંબર કમિટીને સંપો. એટલે અત્યારની આપણી માંગણી તદ્દન ન્યાયાચિત અને વાજબી જ છે. વેતાંબર સંઘની ઉપર્યુક્ત માંગણીને અર્થ એટલો જ છે કે-સ્ટેટ પિતાનું વચન બરાબર પાળે, એમના ઉચ કુલ અને વંશના ગૌરવને છાજે એવી રીતે વચન પાળે. દેટને વચન પળાવવા ખાતર જ જૈનસંઘને યાત્રાત્યાગ કરવો પડે, બોલી બંધ કરવી પડે અને આમરણાંત ઉપવાસ કરવા પડે એમાં નથી સ્ટેટની શોભા કે નથી મહારાણાજીની શોભા. શેઠ આ. કની પેઢી પણ આ ફરમાને વાંચી વિચારી એવું દેલન જગાડે, જેનસંઘ એવા પ્રબલ આંદોલનનાં પૂર જગાડે કે સ્ટેટને પિતાનું જાહેર કરેલું વચન પાળવાની ફરજ પડે. ઉદયપુરના મહારાણાજી પણ પિતાની ફરજ બરાબર સમજે. આ એકવીસમી સદી છે, આજે હિદ આઝાદ છે, રાજાઓના એકમ બની રહ્યા છે, તે વર્ષો જૂન જેમની સાથે આપને સંબંધ છે, જે જૈન સંઘના પૂર્વજોએ આપના પૂર્વજે અને રાજ્ય માટે તન, મન અને ધન ન્યોછાવર કર્યો છે તે સંઘને, તમે તમારા પૂર્વજનું વચન પાળી ન્યાય આપો! બસ, આથી વધારે અમારે આપને કશું જ કહેવાનું નથી. વીરના સુપુત્ર! આ તીર્થના આપણું હકકોના રક્ષણ માટે જાગશે! અત્યારે લગારે પ્રમાદ, ઉપેક્ષાભાવ કે અહંભાવને સ્થાન ન આપશો! આજે આપણું શક્તિ માત્ર ધનસંચય પાછળ જ લાગી રહી છે, પણ આઝાદીના આ યુગમાં એકલા ધનસંચયની મહત્તા આપણને ભારે પડી જશે. જે સ્વમાનથી ગૌરવ જળવાતું નથી, આપણા હક્કોનું સંરક્ષણ થઈ શકતું નથી તે એ ધનસંચય કશા જ કામને નથી. ધર્મના રક્ષણ ખાતર, તીર્થના સંરક્ષણ ખાતર અને સંઘના ગોરવ ખાતર આપણે સર્વસ્વ ત્યાગ કરતાં શીખવું જોઈએ, તો જ આપણે હક્કો માંગી શકીશું અને તેનું રક્ષણ પણ કરી શકીશું. જૂનાગઢની આરઝી હકુમતના પ્રસંગમાંથી કઈક શીખજે અને તીર્થરક્ષા માટે બધા સવેળા જાગ્રત થઈ કટીબદ્ધ થશેએ શુભેચ્છા સાથે જ જવલબહેનને ઉપવાસને સફળતા પ્રાપ્ત થાઓ એ મહેચ્છા સાથે વિરમું છું. ૐ શાન્તિઃ શાંન્તિઃ શાંતિઃ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir थिरापद्रगच्छीय ज्ञानभंडारमें उपलब्ध विवाहलो, संधि, भास, धवलसंज्ञक साहित्य । अन्वेषक-पूज्य आचार्यमहाराज श्री. विजययतीन्द्रसरिजी (डव्वानम्बर १२-१४) १ श्रीशान्तिनाथविवाहलो पत्र २५, कर्ता श्री आनन्दप्रमोद, थिरापदे श्रेष्ठिनाकरलिखापित । २ श्रीसुपार्श्वनाथविवाहलो पत्र २०, सं. १६३२में श्रीविनयदेवसूरिरचित, सं. १६४३ में लिखित । ३ श्रीशान्तिनाथ विवाहलो पत्र २८, आनन्दविमलसूरि-सौमसौभाग्यसूरिशिष्य प्रानदप्रमोद । ४ श्रीवासुपूज्यघवल पत्र १०, सं. १६४३ मागसिर वदि १२ थिरपुरमें लिखित । ५ श्रीनेमिनाथधवल पत्र २५, सं. १६३० चेतसुदि १० श्रीविनयसूरिरचित । ६ श्रीऋषभदेवधवल पत्र २२, सेवकरचित । ७ श्रीसुबाहुरिषिसंधि पत्र ७,श्रीजिनहंससूरिशिष्य पुण्यसारोपाध्यायरचित, सं. १६७४ । ८ भावनासंधि पत्र ३, श्रीदेवसूरिशिष्य जयदेवकृत । ९ मृगावतिभास पत्र ३। १० थावच्चाकुमारभास पत्र २८, बडगच्छ पिष्पलशाखीय श्रीविमलप्रभसूरिशिष्य........सं. १६५५ कात्तिकसुदि ८ थिरपुरनगरे । ११ ललितांगभास पत्र ४ । १२ भवियकुटुंबभासरास पत्र ४, सं. १७८३ वैशाख वदि १४ लिखित । १३ चोवीस तीर्थंकरभास पत्र ७, सेवकरचित, शाह चुप्पललिखित । १४ सुदर्शनभास पत्र २, सेवकरचित । १५ चंद्रबाहुजिनभास पत्र ५। १६ पृथ्वीचन्द्रगुणसागररिषिवेली पत्र २। १७ चतुर्गतिवेली पत्र ५। १८ धन्यविलासभास पत्र २२, सं.१६८५ कटुकगच्छीय शाहजी कल्याणरचित, सचित्र । मु० थराद (न्यु. डोसा) ता. ६-२-४८ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દસયાલિયની ઉત્પત્તિ (લે. છે. હીરાલાલ ૨, કાપડીયા એમ. એ.) દયાલય એ અહમાગાહીમાં રચાયેલી એક પ્રાચીન અને વિશ્વનીય જૈન કુતિ છે. એ “આગમ' ગણાય છે. વિશેષમાં એને “મૂસુત' તરીકે પણ નિર્દેશ કરાય છે, આ આગમની રચના કાને હાથે ક્યા સોગમાં થઈ એ બાબત અનેક ગ્રન્થોમાં વિચારાઈ છે. એ પૈકી હું તે અહીં મુખ્યતયા ચાર જ કૃતિઓને ઉદ્દેશીને આ હકીકત વિચારીશ? (૧) ભલાહવામીએ રચેલી દસયાલયની નજુત્તિ, (૨) પ્રસિદ્ધિ પ્રમાણે જિનદાસગણિ મહત્તરે આ આગમ ઉપર રચેલી ચુરિણ, (૩) આ આગમ તેમજ એની નિત્તિના ઉપર હરિભદ્રસૂરિએ રચેલી સંસ્કૃત ટીકા અને (૪) હેમચન્દ્રસૂરિએ રચેલું પરિશિષ્ટપર્વ. આ નિજજુત્તિના રચનાર તે વીરસંવત્ ૧૭૦ (ઈ. સ. પૂર્વે ૧ ૩૫૭)માં સ્વર્ગ સંચરેલા ભદ્રબાહુ સ્વામી છે કે શકસંવત ૪ર૭ (ઇ. સ. ૫૦૫)માં પંચસિદ્ધાનિકા રચનારા વરાહમિહિરના સહકાર અને નૈમિત્તિક આચાર્ય ભદ્રબાહસ્વામી છે એ જટિલ પ્રશ્ન આપણે બાજ ઉપર રાખીએ તોપણ આ નિત્તિ ઉપર્યુકત ચાર સાધનોમાં–આ ઉત્પત્તિ સંબંધમાં પ્રકાશ પાડનારાં તમામ ઉપલબ્ધ સાધનમાં-પ્રાચીનમાં પ્રાચીન છે. મહાવીરસવામી પછી માત્ર ૮૮ વર્ષે આ ફાની દુનિયા ત્યજી જનારા શયંભવસૂરિએ દસયાલય નામનું આ જૈન શાસ્ત્ર રચ્યું છે-વિવિધ પુવ (પૂર્વ)માંથી નિસ્પૃહણ કરી એની સંકલના કરી છે. મહાવીર સ્વામીના શિષ્ય-પાંચમા ગણધર સુધર્મ સ્વામીને જ બૂસ્વામી નામના શિષ્ય હતા. એ અંતિમ કેવલીને પ્રભવસ્વામી નામે શિષ્ય હતા. શય ભવસરિ એમના શિષ્ય થાય. એમને હાથે દસયાલિયની રચના થઈ છે. આ બાબત સૌથી પ્રથમ કઈ કતમાં નોંધાઈ હોય તો તે નિજજુતિ છે. જે એ પહેલા જ ભવબાહુસ્વામોની કુતિ હોય તો આ ઉત્પત્તિ વિષેની નેધ મોડામાં મોડી ૭ર વર્ષે લખાયેલી ગણાય; અને એ જ બીજા ભદ્રબાસ્વામીની કૃતિ હોય તો લગભગ ૯૩૪ તણે નેધ થઈ છે એમ કહેવાય. આમ ૮૬૨ વર્ષનો ગાળો પડે. [૨] દસયાલયની નિમજુત્તિની ચૌદમીથી અઢારમી ગાથા આ આગમની ઉત્પત્તિ વિષેની હકીકત પૂરી પાડે છે. એટલે હું અહીં એને અનુવાદ આપું છું ? જિનની પ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામેલા, ગણધર, અણગ (મનક)ના પિતા અને દસકાલિયના નિયંહક સેજભવ (શવ્યંભવ)ને હું વન્દન કરું છું(ગા.૧૪). મગને ઉદ્દેશીને ૧ જેઓ મહાવીરસવામીનું નિર્વાણુ ઈ. સ. પૂર્વે ૪૭૭માં થયાનું માને છે તેમને તે લગભગ ઈ. સ. ૩૨૨ ગણાય, નહિ કે ઈ. સ. ૩૫૭, ૨ ન્યાયસંગ્રહમાં કહ્યું છે કે “ ૩ ત્યાગ ઘાતુઃ” ૩ બારમી ગાથા પણ ઉગી છે. એમાં કહ્યું છે કે સામાયિકના અનુક્રમથી વર્ણન કરીને, પૌરૂષી પૂરી થતાં સર્જભવે ખરેખર દસકાલિયનું નિહણ કર્યું. ૪ અનુત્તર (ઉત્તમ) જ્ઞાન, દર્શન ઇત્યાદિરૂપ ધર્મના ગણને ધારણ કરે તે “ગણુધર” એમ આને અર્થ હારીભવીય ટીકા (પત્ર ૧૦ અ)માં અાવે છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ સેજભવે દસ અઝયણ (અધ્યયન)નું નિદણ કર્યું. એમણે એ અજઝવણે વિકાલે અર્થાત અપરાહે સ્થાપિત કર્યા એથી એનું નામ “દસકાલિય' છે (ગા. ૧૫). “આયખવાય’ પુષ્યમાંથી ધમપન્નત્તિનું, “કમ્મપૂવાય’ પુષ્યમાંથી (ગવેષણ, પ્રહણષણ અને માર્સષણ એમ) ત્રણ પ્રકારની પિષણાનું, અને “સચ્ચપ્પવાય’ પુષ્યમાંથી વાસુદ્ધિનું નિહણ કરાયું, બાકીનાં અજઝયણનું નિહણ (“પચફખાણ' નામના) નવમા અવ્વના ત્રીજા વલ્થ (વસ્તુ)માંથી થયું (ગા. ૧૬-૧૭). બીજો પણ આદેa (મંતવ્યો છે કે બાર અંગરૂપ ગણિપિડગ (ગણિ પિટક)માંથી આ (સયાલિય)નું નિદણ ખરેખર મણુગના ઉપર અનુગ્રહ કરવા માટે કરાયું છે (ગા. ૧૮). [૩] ઉત્પત્તિને અંગેની ઉપર્યુક્ત સંક્ષિપ્ત સેંધને વિસ્તાર આ આગમની ચુણિમાં મળે છે. એના રચનાર જે જિનદાસગણિ જ હોય તે શકસંવત ૧૮૮ (ઈ. સ. ૬૭૬)માં રચાયેલી અને આહારક આનંદસાગરસૂરિના મતે લખાયેલી) નંદીચુર્ણિમા એ કર્તા થાય છે. આ હિસાબે આ ચુણિણમાંની હકીકત દયાલયની ઉત્પત્તિ બાદ લગભગ એક હજાર વર્ષે અપાયેલી ગણાય. આ હકીકત પાઇયમાં કઈ મરહદોમાં રચાયેલી આ સુવિણ (પત્ર ૬-o)માં અપાયેલી છે. એને પણ અનુવાદ હું અહીં આપું છું: એક વેળા મધ્ય રાત્રિએ પ્રભવવામીને વિચાર દંભ કે, કેણું મારે ગણધર થશે? એમણે પિતાના કણ ઉપર અને સંધ ઉપર એમ બધી બાજુ ઉપર મૂકી, પણ કઈ પડ્યુચ્છેદ નહિ કરનારો જણાય નહિ, એટલે એમણે ગૃહસ્થાનો વિચાર કર્યો. ઉપગ મૂકતાં એમણે રાજગૃહમાં સેકજં ભવને યજ્ઞ કરાવતા જે. એ ઉપરથી “ રાજગૃહ' નગરે આવીને એક સંઘાટકને (બે મુનિને ) એમણે કહ્યું : તમે યgવાડ ( યજ્ઞપાટક )માં જાઓ અને ભિક્ષા માટે ધર્મલાભ આપે, જે તમને ભિક્ષા આપવાની ના પડાય તો તમે કહેજે કે અહે કષ્ટ, તત્ત્વ જાણવામાં નથી લાખની વાત છે કે આ પરમ તત્વ જાણતો નથી). એ મુનિઓ ગયા અને એમને ભિક્ષાની ના પાડવામાં આવી. તેમણે કહ્યુંઃ અહે કષ્ટ, તત્ત્વ જાણુવામાં નથી. એ વખતે બારણું આગળ ઊભેલા પેલા સજજભવે આ વાક્ય સાંભળ્યું, એ ઉપરથી એને વિચાર આવ્યો કે આ ઉપશાંત તપસ્વીઓ અસત્ય બોલે નહિ. એ અધ્યાપક (ઉપાધ્યાય) પાસે ગયો અને એણે એને પૂછયું કે તત્તવ શું છે? તેણે કહ્યું: વે. એ ઉપરથી એણે તરવાર બહાર કાઢી અને કહ્યું કે જે તમે મને તત્વ કહે નહિ તે હું તમારું મસ્તક કાપી નાંખીશ. અધ્યાપકે (ઉપાધ્યાયે) વિચાર્યું: મારે સમય પૂરો થયો છે. વેદાર્થમાં કહ્યું છે કે મસ્તા Wાવાની વાત આવે તો તત્ત્વ કહેવું. આથી હવે હું જે તત્ત્વ છે તે કહું. આમ વિચારી એ બોઃ આ યજ્ઞસ્તંભ (૧૫)ની નીચે રત્નની પ્રતિમા છે, એ અરિહંતની (અર્થાત જૈન તીર્થંકરની) કહેવાય છે. અરિહંતનો ધર્મ એ “તત્વ છે (સાર છે). એ સાંભળી સેક્સંભવ એને પગે પડયો અને યશવાટને ઉપસ્કર (સામગ્રી) એને જ આપી દીધો. પછી પેલા બે મુનિઓને શોધતા શોધતા એ આચાર્ય (પ્રભસ્વામી) પાસે પહોંચ્યો. ૫ અભ્યછેદક. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭-૮ ] દસયાલિયની ઉત્પત્તિ ૧૭૬ આચાર્યને વન્દન કરી એને મુનિઓને કહ્યું કે મને ધર્મ કહે. આચાર્ય ઉપગ મૂકે તો જણાયું કે એ એ જ છે. એ ઉપરથી આચાર્ય એને ધર્મ કહ્યો. એ બ્રાહ્મણ દીક્ષા લીધી અને એઓ ચૌદપૂર્વાધર (શ્રુતકેવલી) બન્યા. એમણે દીક્ષા લીધી ત્યારે એમની પત્ની ગર્ભવતી હતી. એ ઉપરથી એ સમયે એ સ્ત્રીનાં સગાંવહાલાં આક્રન્દ કરવા લાગ્યાં કે ભર સ્ત્રીના પતિએ પ્રવજયા લીધી છે અને એ સ્ત્રો તો પુત્ર વિનાની છે, એ સ્વજનેએ એની સ્ત્રીને પૂછયું કે તારા ઉદરમાં કંઈ છે? તેણે કહ્યું: ‘મણુય (કંઈક) જણાય છે. સમય થતાં એણે પુત્રને જન્મ આપે. બાર દિવસ પૂર્ણ થતાં સગાંવહાલાંએ, માતાને પૂછતાં માતાએ “મણગ' એમ કહ્યું હતું તે ઉપરથી એ બાળકનું નામ “મણુઅ પાડયું. મણએ આઠ વર્ષને થયો ત્યારે તેણે પોતાની માતાને પૂછયું કે મારા પિતા ક્યાં છે ! તેણે કહ્યું કે તારા પિતાએ તે પ્રવજ્યા (ક્ષા) લીધી છે. એ ઉપરથી એ બાળક નાસીને પિતા પાસે જવા ઉપડયો. એ સમયે આચાર્ય (પ્રભવસ્વામી) ચંપામાં વિચરતા હતા. પેલે બાળક “ચંપા’ ગ. ઝંઝાભૂમિએ ગયેલા એ આચાપ એ બાળકને જોયે. બાળકે એમને વન્દન કર્યું. એને જોતાં આચાર્યને એના ઉપર હેત ઉત્પન્ન થયું અને બાળકને પણ એમ જ થયું. આચાર્યું એ બાળકને પૂછયું કે તું કયાંથી આવે છે? બાળકે કહ્યું: રાજગૃહથી. આચાર્યે પૂછયું કે રાજગૃહમાં તે કાનો પુત્ર કે પૌત્ર છે ? એણે કહ્યું કે સેજર્જભવ નામના બ્રાહા છે એમને ૬ પુત્ર છું. એમણે તો ખરેખર પ્રવજ્યા લીધી છે. આચાર્યો પૂછયું કે તું શા માટે આવ્યો છે. (ઉત્તર મળ્યો કે મારે પ્રવજ્યા લેવી છે. એ બાળકે પૂછ્યું કે ભગવાન ! તમે મારા પિતાને ઓળખો છો? આચાર્ય કહ્યું કે હા હું જાણું છું બાળકે પૂછયું કે એઓ કયાં છે ? આચાર્યે કહ્યું એ મારા મેત્ર છે, એક શરીર રૂપ છે. (અર્થાત અમને બેને તું શરીરથી પણ એક જ જાણું). તું મારી પાસે પ્રવજયા લે. બાળકે કહ્યું કે એમ કરું છું. આચાર્ય પ્રતિપ્રય ઉપાય)માં આવી વિચારે છે કે આજે સયિતને લાભ થાય. એ બાળકે દીક્ષા લીધી. પછી આચાર્યો ઉપગ મૂક્યો કે એ કેટલે વખત આવશે? છ મહિના જીવશે એમ જણાતાં આચાર્યને વિચાર આવ્યો કે આનું આયુષ્ય અલ્પ છે તે શું કરવું? ચૌદવી કઈ કારણ મળતાં નિર્ચ કરે છે. અને ‘અપશ્ચિમ દસ તે અવસ્ય જ નિયહણ કરે છે. મારે આ કારણ આવી પડ્યું છે એટલે હું પણ નિહણ કરીશ. એ ઉપરથી એમણે નિયૂ હજુ કરવા માંડયું. વિકાલે-દિવસ થડે બાકી હતા ત્યારે નિહણ થયું, એથી આને દસ લિય' કહે છે. ૬ સંસ્કૃતમાં “મના થાય ૭ દિશાએ જવાની જગ્યા. આ અર્થ આચાર્યના આચાર સાથે કેવી રીતે સંગત થાય એમ વિચારી જયારે છાયામાં “વિહારભૂમિ” એવો નિર્દેશ કર્યો હોય એમ જણાય છે. ૮ જેના પછી કઈ નથી તે અર્થાત્ અંતિમ. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ [૪] ઉપયુંકત ચુણના રચનારના પછી થયેલા હરિભદ્રસૂરિએ આ જ યુણિમાંના લગભગ શબ્દ શબ્દમાં આ ઉત્પત્તિની બાબત કહી છે અને એની સંસ્કૃત છાયા હરિભદ્રીય ટીકાના સંપાદક મહાશયે આપી છે. અહીં જે જરાતરા તફાવત જોવાય છે તે જ હું નેધિીશ : યૂપની નીચે સર્વ રનની જે અરિહંતની પ્રતિમા છે તેનું પ્રક્ષાલન કરાય છે. આમ અહીં પ્રક્ષાલનની વાત છે. બીજું મયણ'ને બદલે “મણાય છે, જોકે અર્થ તો એને પણુ, “કંઈક એમ જ છે. [૫] વિ. સં. ૧૧૪પની કાર્તિકી પૂર્ણિમાએ જન્મેલા અને વિ. સં ૧૨૨૯માં સ્વર્ગે સંચરેલા “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ પરિરાષ્ટષ (સર્ગ ૫, લે. ૨-૮૬) માં (સયાલિયની ઉત્પત્તિ સંસ્કૃતમાં વર્ણવી છે. એમાંથી નીચેની વિશેષતાઓ હું નપું છું: વત્સ’ કુળમાં ઉત્પન્ન થયેલ, આસનભવ્ય બાહ્મણ યંભવ છે (લે. ૭). ૧૨-૧૪માં યજ્ઞ પટકનું વર્ણન છે. કલો. ૨૦માં એ વાત છે કે ઉપાધ્યાય કહ્યું કે સ્વર્ગ અને મોક્ષને આપનારા વદ “ તરવ” છે અને વેદ કરતાં બીજું કોઈ તત્વ નથી એમ તવના જાણકારો કહે છે. શ્વે. ૨૮–૨માં એ હકીક્ત છે કે આ ચૂપની નીચે અરિહંતની (તીર્થકરની) પ્રતિમા રખાઈ છે. અહીં જ રાખીને એ ગુપ્ત રીતે પૂજાય છે અને એ પ્રતિમાના પ્રભાવથી અમારું યજ્ઞાદિ કામ નિવ ને થાય છે. મહાતપસ્વી, સિદ્ધ પુત્ર અને પરમ આહંત નારદ, અહંતા (તીર્થકરની) પ્રતિમા ન હોય તે યજ્ઞને અવશ્ય નાશ કરે છે. આમ કહીને યુપને ઉપાડી ત્યાં રહેલી રાનની તીર્થંકરની પ્રતિમા ઉપાધ્યાયે એને બતાવી અને એણે કહ્યું કે જે તીર્થંકર દેવની આ પ્રતિમા છે તે તત્વ' છે, એમણે કહેલો ધર્મ છે અને યજ્ઞ ઇત્યાદિ વિબના છે. લે. ૬૯માં કાયચિન્નાર્થ અર્થાત્ દિશા જવા માટે પ્રભવસ્વામી ચંપાનગરીના પરિસરમાં ગયા એમ કહ્યું છે. લો. ૭૮માં એ વાત છે કે પ્રભવવામી કહે છે કે તારા પિતામાં અને આ તારા કાકામાં કશે ભેદ નથી. અહીં જે નારદની વાત અપાઈ છે તે શાના આધારે હશે એ જાણવું બાકી રહે છે, તો એ ઉપર પ્રમાણુ પ્રકાશ પાડવા બહુશ્રુતને મારી વિજ્ઞપ્તિ છે. ૯ પુત્તિ એવો જે પાઠ છપાયો છે તે “પુતિ ” હે જોઈએ એમ માની મેં આ અર્થ કર્યો છે, કેમકે પુણ્ ધાતુનો અર્થ ધાવું, પ્રક્ષાલન (પખા) કરવું એમ થાય છે. છાયામાં પ્રતિ એવો જ ઉલ્લેખ છે તે તે પુર પાઠ હોત તો સમુચિત ગણુાત. વિશેષમાં એ પાઠ માનતાં પણ પ્રતિમાને અચળ-નિત્ય કહેવામાં કઈ હેતુ સધાતો હોય એમ જણાતું નથી એટલે અર્થષ્ટિએ એ અસંગત ગણાય એટલે મેં અન્ય પાઠ કહે છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક હ૮ ] દસયાલિયની ઉત્પત્તિ [ ૧૮૧ [૬] શ્રી. ગોપાલદાસ જીવાભાઈ પટેલે “સમી સાંજને ઉપદેa [શ્રી દશવૈકાંલસૂત્ર] ” નું સંપાદન કર્યું છે. આના ઉપવાત (પૃ. ૩) માં સુચવાયું છે કે “હરિભદ્રસૂરિની કથામાં વ્યાં કેટલુંક સંદિગ્ધ તેમજ અણુથ રહી જાય છે, ત્યાં હેમાયાયની કથા સ્પષ્ટ વિવરણ આપે છે. એટલે અહીં તો તે બંને કથાઓ મળીને થતી એક કથા જ આપીશું.” આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉપેહવાતના લેખકે દસયાલિયની ગુણિ જોઈ હોય એમ લાગતું નથી, જોકે એ ઈ. સ. ૧૯૩૩માં પ્રસિદ્ધ થઈ છે, જ્યારે ઉપર્યુકત સંપાદન તો ઈ. સ. ૧૩૯ત્મ-છ વર્ષ બાદ પ્રકાશિત થયું છે. પૃ. ૫માં ઉપયુંકત ઉલ્લેખના અંતને ઉદ્દેશીને એવું ટિ પણ છે કે “મૂળ કથાનો આ ભાગ સમજતો નથી. હરભદ્રસૂરિની કથામાં એ ભાગ આ પ્રમાણે છે: “આ યgસંભની નીચે હેમાચાર્યો આ ભાગને વિસ્તાર્યો છે. પરમ અહંત એવો નારદ વિવંસ કરી નાખે છે.” આ ટિપણને હવે પછીને ભાગ વિચારું તે પૂર્વે એ કહીશ કે મને તે પરિશિષ્ટપર્વમાં આપેલી કથા કે હારિભદીય ટીકામાંની કથામાં કશું સંદિગ્ય જણાતું નથી. વિશેષમાં આ ટિપ્પણમાં નારદને “આહંત' એટલે અહંત યાને જિનના અનુયાયી કહેવાને બદલે તેમને જ “અહંત' યાને “તીર્થકર' ગણ્ય છે એ તો દેખીતી ભૂલ છે. નાયાધમ્મકામાં દ્રૌપદીના અધિકારમાં નારદ સર્વવિરતિથી રહીત હોવાને લીધે તે દ્રૌપદી એનું સન્માન કરતી નથી એવી વાત છે એટલે જ આ જાતના આ નારદ પણ હોય તે એ કાઈ જૈન સાધુ ગાય નહિ તે જેનોના દેવરૂપ તીર્થકર તો કયાંથી ગણુય? વિશેષમાં અરિહંતના અર્થમાં અહી જે “અહંત' શબ્દ વપરાય છે તે શું ઉચિત છે? વિવંસ કરી નાખે છે.” એવા ઉલ્લેખ બાદ નવન કંડિકારૂપે નીચે મુજબ આ ટિપશુ લજાવાયું છે – “આ જવાબથી શું સૂચવાય છે તે સમજી શકાતું નથી. યજ્ઞમાં સંભ નીચે મહાવીરની પ્રતિમા રાખવામાં આવતી હતી તેવો બ્રાહ્મમંથોમાં તે ક્યાંય ઉલ્લેખ મળતો નથી. શતપથ બ્રાહ્મણ, કાત્યાયન શૌતસત્ર આદિ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે યજ્ઞક્રિયાની શરૂઆતમાં “મહાવીર' નામનું પાત્ર વિશિષ્ટ વિધિ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે તથા તેને વિષ્ણુ તથા સૂર્યના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તે પાત્રને જ સમાન નામને કારણે અહીં ભૂલભર્યો ઉલ્લેખ થયો હોય તેવી કલ્પના જાય છે. બાકી તો, કથાને આ ભાગ તૂટક અથવા તે સંદિગ્ધ છે, એમ માનવું જોઈએ. અતની પ્રતિમા યજ્ઞ નીચે રાખવાથી જ બીજા મત એ હિંસક યજ્ઞની રક્ષા કરે કે તેને અનુમતિ આપે એ કેવી વિચિત્ર કલ્પના છે!” આ ઉપરથી નીચેના પ્રશ્નો હુરે છે? For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ (૧) જેને સાહિત્યમાં જે કંઈ વૈદિક હકીકત અપાઈ હેય તેને ઉલ્લેજ બાહ્મશુદિ સાહિત્યમાં શું હે જ જોઈએ? વેદો કે તમામ ગ્રાહ્મણ સંપૂર્ણતયા આજે ઉપલબ્ધ છે ખરા ? (૨) યજ્ઞમાં તંભની નીચે મહાવીરની પ્રતિમા રખાતી એવું તો ઉપર્યુક્ત એકે સાધનમાં કહ્યું નથી. સર્વત્ર જિનની પ્રતિમા એ બાંધેભારે ઉલ્લેખ છે. પજજેસણું કપ (કલ્પસત્ર)ની કેટલીક ટીકામાં શાંતિનાથની પ્રતિમાને આ પ્રમાણે ઉપયોગ થયાનો ઉલ્લેખ છે. આ પરિસ્થિતિમાં મહાવીરતા પ્રતિમા એમ કહેવા માટે શું પ્રમાણ છે ? (૩) જેનના અગ્રગણ્ય મુનિવર–મહાવીરસ્વામીના અગિયાર ગણધર વેદાદિમાં પારંગત બ્રાહ્મણ હતા. તો વૈદિક વિધિ વગેરેથી, એમના પ્રખર બ્રાહ્મણ સંતાનો, અપરિ. ચિત હતા એમ માનવું યુક્તિયુક્ત છે? શું હરિભદ્રસૂરિન વૈદિક અભ્યાસ લેભાગુ હશે કે તેમણે ઉપર્યુક્ત વિધાન કર્યું? શું યુરિ જેવા સાધનનો ઉપયોગ કરતી વેળા તેમણે કશે વિચાર જ નહિ કી હશે? શું હેમચન્દ્રસૂરિએ પનું કંઈ વિચાર્યું નહિ ? (૪) ટલાંક વિધિવિધાનો ગર્ભત હેતુ ઈત્યાદિ ગુણ રખાય છે તે આવું કઈ જિનપ્રતિમા રાખવાના સંબંધમાં ન જ હે ઈ કે? (૫) નારદને “અહંત' યાને અરિહંત માનવાની ભૂલ અહીં ફરીથી થઈ છે એ વાત બાજુ ઉપર રાખીએ તે પણ કાઈ જિનનો ભકત જિનની પ્રતિમાનું પૂજન વગેરે થતું જોઈને અનુચિત આચરને છડેચોક વિરેાધ ન કરતાં એ બાબત આંખમીંચામણું કરવાં પ્રેરાય એ શું અસંભવિત છે? હિંદુ મંદિરનો મુસલમાનોને હાથે નાશ ચતે અટકાવવા માટે એની મજીદના જેવો ભાસ આપનારી છેજના ઘડાવાનું અને એમ થવાથી એ મંદિરનું મુસવમાને હાથે ખંડન ન થયાની જે વાત છે તેમાં શું કશુંયે ય નથી ? કથામાં જે જે પ્રસંગ વર્ણવાય તેને તેને નિયમ તરીકે જ ગણો એવો નિયમ કઈ સ્થળે જૈન સાહિત્યમ–પ્રામાણિક ગ્રન્થમાં નથી. અમુક જેન અમુક રીતે વર્તી એટલે શું તેમ કરવાની એ જિનાજ્ઞા છે એમ માનવું ઉચિત છે? ઉપરવાતના વિદ્વાન લેખક મહાશય આ પ્રશ્નો વિચારી એના સપ્રમાણ ઉત્તર આપવા કપ કરશે તો હું એમનો આભારી થઈશ એટલો નિર્દેશ કરતા હું વિરમું છું. ગેપીપુરા, સુરત, તા. ૧૫-૪-૪૮ ૧૦ જુઓ વિનયવિજયગણિએ વિ સં. ૧૬૯૬માં રચેલી સુબેધિકા (પત્ર ૧૬૧૮) અને ઉપાધ્યાય સમયસુન્દરે વિ. સં. ૧૬૮૪-૫ માં રચેલી ક૯૫લતા (પત્ર ૨૧૮ ). કહપકિવલીમાં કે સદવિષૌષધિમાં શાન્તનાથનું નામ નથી તો કલ્પલતામાં આવો ઉલ્લેખ શાને આધારે છે તે જાણવું બાકી રહે છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મનું સામાન્ય જ્ઞાન લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી (ગતાંકથી ચાલુ) ૧૬. જંબુદ્વીપના વચલા ભાગે મેરુ પર્વત આવેલો છે. એની નજીકમાં મહાવિ ક્ષેત્ર, પૂર્વ પશ્ચિમ બત્રીશી મોટા ભાગમાં વિસ્તરેલું છે. દક્ષિણ છેડે ભરત અને ઉત્તર છેડે એરવત નામે ક્ષેત્ર છે. આ રીતે ભરત, મહાવિદેહ અને અરવત રૂપ ત્રણ કર્મ ભૂમિ છે. ૧૭. કર્મભૂમિ એટલે જ્યાં માનવની વસ્તી પિતાને નિર્વાહ અસિ, મસી છે Hષી દ્વારા કરતી હેય. ૧૮. એ ત્રણ પ્રકારની કર્મભૂમિઓના અંતરાળે અકેક પર્વત અને વચમાં અનેક ક્ષેત્ર એ રીતે બે ક્ષેત્ર ભારત-મહાવિરહના ગાળામાં અને બે ક્ષેત્રે મહાવિદેહ ને અરવતના ગાળામાં આવેલાં છે. એ ચારે ક્ષેત્રમાં યુગલીઆની વસતી છે. તેઓ નિર્વાહ માટે માનવની માફક ખેતી આદિ સાધન નથી વાપરતા, પણ કેવળ દશ પ્રકારનાં કલ્પવૃક્ષ ઉપર આધાર રાખે છે. ૧૯. જંબુદ્વીપ જેવી–ઉપર દર્શાવી તેવી–ગોઠવણુવાળા ધાતકી ખંડ અને પુખરવાર દીપ નામના બે દીપિ છે. પણ વિસ્તારમાં પ્રથમ ખંડ ચાર ગણે અને પાછળ દ્વપ સેળ ગણે છે. આ ઉમયમાં માનવ તેમજ યુગલિકાની વસ્તી છે. પ્રમાણ બમણું છે. અર્થાત એ દરેકમાં છ ક ભૂમિઓ અને આઠ યુગલિક ક્ષેત્રો, જંબુદ્વીપમાં જે નામો છે એ નામનાં, આવેલાં છે. પુષ્કરવર દ્વીપને અધ ભાગ માનુષોત્તર નામા પર્વતથી રોકાયેલ છે. ૨૦. આ રીતે ત્રણ કપ હોવા છતાં, પર્વતે રોકેલ અર્ધો ભાગ બાદ કરી, બાકીનો પ્રદેશ અઢી દીપ તરીકે ઓળખાય છે. માનવ વસ્તીની છેલ્લી મર્યાદા મનુષોત્તર પર્વત પર્વતની છે. પર્વત પર કે એનાથી આગળ માનવ વસતી નથી. સંખ્યાબંધ હીપ-સમુદ્રો છે છતાં મનુષ્યલેક તે અઢો હીપના પ્રદેશને જ કહેવાય છે. ૨૧. નંદીશ્વર નામ આઠમો દ્વીપ છે ત્યાં ચૌમુખજી યુક્ત બાવન જિનાલય જુદા જુદા પર્વત પર આવેલાં છે. દરેકમાં ઋષભ, ચંદ્રાનન, વારિષણે અને વર્ધમાન એ નામવાળા અરિહંત બિંબો છે. એ નામ શાશ્વત એટલા સારુ કહેવાય છે કે દરેક વીશીમાં અને મહાવિદેહમાં વિચરતા તીર્થપતિઓમાં એ નામના જિને હેાય છે જ. ભગવંતના કલ્યાણક પ્રસંગે આ દીપ દેવા માટે મહત્સવનું ધામ છે. - ૨૨. મનુષ્યલોકના નીચેના પ્રદેશમાં શરૂઆતમાં ભવનપતિ-વ્યંતર નામા વિના વાયગ્રહે છે. એની નીચે રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓ આવેલી છે. ૨૪. મનુષ્યલોકના ઉપલા પ્રદેશમાં પ્રથમ તિષ્ક દેવાના વિમાને અને એથી For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ આગળ બાર દેવ લેકવાસી દેવોની વિમાન શ્રેણીઓ, પછી નવ શ્રેયક અને અનુત્તર વિમાનવાસી દેવોનાં વિમાને છે. ૨૪. સર્વથી ઊંચી ભૂમિને સિદ્ધશિલા તરીકે ઓળખાય છે. કર્મથી કાયમી છૂટા થનાર આ માઓ ત્યાં રહે છે. અર્થાત પરમાત્માનું એ વાસસ્થાન છે; મુક્તિપુરી એનું બીજુ નામ. મેક્ષે જવું એટલે ત્યાં જવું, ૨૫. જૈનધર્મની નજરે નરક, માનવશેક અને સ્વર્ગ રૂપ ત્રણ લેકની વાત ઉપર મુબ છે; પ્રથમમાં દુઃખ જ વિશેષ છે, બીજામ દુઃખસુ મિશ્રણ રૂપે છે અને ત્રીજામાં યાને સ્વર્ગમાં સુખનું પ્રમાણ અતિઘણું છે. ૨૬. જેનધર્મ એ ત્રણે લોકમાં રહેનારા અને આઠ પ્રકારના કર્મોથી ઘેરાયેલ માને છે. જ્યાં સુધી એ કર્મો છે, ત્યાં સુધી આધિ, વ્યાધિ અને ઉપાધિ છે જ. એથી સાચું એવું આત્મિક સુખ નથી. જ્યાં આત્મા કર્મના પાશમાં પરતંત્ર હોય ત્યાં સાચી સ્વતંત્રતા ન જ હોય, - ૨૭. આત્માનું પૂર્ણ સ્વાતંત્ર્ય તે કેવળ સિદ્ધિશિલા પર વસનારા મુક્ત આત્માઓ જ ભોગવે છે. કર્મોથી છૂટકારો મેળવી એ સ્થાને પહેચવું એ દરેક જૈનધર્મી આત્માનું હોય તેવું જોઈએ. ૨૮. આઠ કર્યો તે ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૫ આયુ, ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય. એ બધાં જબરા આંટીઘુટીવાળ છે. ૨૮. કર્મોને જડમૂળથી ઉખેડી નાંખવા સારુ તીર્થંકર થનાર આત્માની દોરવણી જ ઉપયોગી છે. કેમકે તેઓ જાતે તરેલા છે તેથી અન્યને તારવા સમર્થ છે. '૩૦, આપણું આ ભારત યાને હિંદુસ્તાનમાં આ અવસર્પિણી કાળમાં એવા ચોવીશ તીર્થકર થયેલા છે. એમાંના છેલ્લા તે શ્રી મહાવીરસ્વામી, ૩૧. ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપા, ચંદ્રપ્રભુ, સુવિધિ, શીતળ, શ્રેયાંસ, વાસુપૂજ્ય સ્વામી, વિમળ, અનંત, ધર્મ, શાંતિનાથ, કંથે, અર, મહિલ, મુનિસુવ્રત, નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી રૂપ વીશ નામે અનુક્રમે ચોવીસ તીર્થકરોનાં છે. લેગસ્સ સૂત્રમાં અને મોટી શાંતિમાં આ નામો આવે છે. - ૩૨ પહેલા કષભદેવ યાને આદિનાથ, સેળમાં શાંતિનાથ, બાવીશમા શ્રી અરિષ્ટનેમિ યાને તેમનાથ, ત્રેવીમા પાર્શ્વનાથ તથા ચોવીશમા શ્રી. મહાવીર સ્વામી વધુ જાણીતા છે. ૩૩ કાઠિયાવાડમાં આવેલ શ્રી શત્રુંજ્ય તીર્થ અને ઉદેપુર નજીકનું શ્રો કારીયાજી તીર્થ એ પ્રથમ તીર્થપતિ ઋષભદેવની સ્મૃતિસૂચક ધામ છે. જૂનાગઢ નજીકનું ગિરનાર એ બાવીશમાં નેમિનાથનું, પૂર્વમાં આવેલ સમેતશિખર એ પાર્શ્વનાથનું તેમજ પાવાપુરી એ મહાવીર પ્રભુનું સ્મરણ કરાવતું ધામ છે. આબુ ઉપર સ્થાપના પ્રથમ તેમજ બાવીશમા જિનની છે. અષ્ટાપદ તીર્ષે આ કાળમાં અજ્ઞાત છે. ૩૪. આત્મકલ્યાણમાં પ્રભુમૂર્તિ અને પ્રભુકથિત આગમ ઉપકારી છે. ૩૫. ધર્મશાસ્ત્રોમાં પિસ્તાળીશ આગમ મુખ્ય ગણાય છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર્ગદર્શક કોણ? લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ઘુરવિજયજી મહાવિદેહ ક્ષેત્રમાં મહાવ, વિજયમાં પૃથ્વી પ્રતિષ્ઠાને નામે એક નાનું પણ રમણીય ગામ હતું, તે ગામ ઉપર રાત્રુ મર્દન, રાજનું શાસન ચાલતું હતું. જયતી રાજધાનીનું શહેર હતું. ગામેતી નયસાર પૃથ્વી પ્રતિષ્ઠાનને કારભાર સંભાળતા હતા. એ નાના ગામડાની આવક બહુ વિશાળ ન હતી. મામથી બહુ દૂર નહિ અને બહુ નજીક નહિ એવી રીતે વિશાળ વન આવ્યું હતું. વન મહાકાય વૃક્ષોથી સમૃદ્ધ હતું. નાના એવા ગામનું નામ પૃથ્વી પ્રતિષ્ઠાન એ આ વનને લઈને સાર્થક હતું. એ મહાવનમાં સાગ, સેવન, સીસમ, આખા, લીંબડા, અશોક, જાંબુ, મહુડા વગેરે વિશાળ વૃક્ષે થતાં હતાં. નયાાર ગામને કારભાર કરી જાણ એટલું જ નહિ, પણ વનવ્યવસ્થાનો પણ તેને પૂરે અનુભવ હતો. કયું ઝાડ કેટલાં વર્ષે પાકટ થાય, જુદાં જુદાં વાનાં જુદાં જુદાં કાણ શા શા ઉપગમાં આવે, કયા યા વૃક્ષને દેવું પોષણ આપ્યું હોય તે તે વધાયે સદર અને વિશેષ પજવાળું બને છે. પાદિ વનવિષયક જ્ઞાન નયસારને ઘણું જ સારું હતું. તેણે વનમાં વૃક્ષોના જુદા જુદા વિભાગ કરી રાખ્યા હતા. જુદાં જુદાં વૃક્ષ ઉપર અનુક્રમે અંક અંકિત કર્યા હતા. કયું વૃક્ષ કયારે વાવ્યું, તેનું પ્રથમ છેદન કયારે થયું, પુનઃ છેદન કયારે કરવું તેની વિગતવાર યાદી તેની પાસે હતી. આ વન ઉપર હજાર માણસોની આજીવિકા હતી. આ વનનાં કાણો દૂર દૂરના પ્રદેશમાં જતાં અને પંકાતાં. મેં માગ્યાં મૂહયે વ્યવહારીઓએ અદયી કાયને લઈ જતા. આ સર્વેમાં નયસારની પ્રામાણિકતા ખૂબ પ્રસિદ્ધિ પામી હતી. વનના નિયમ વિરુદ્ધ કઈ પણ વૃક્ષ ધનલોભને કારણે છેદાતું નહિ. વનમાં કામ કરવા આવનાર કર્મકારોને કઈ પણ રીતે દૂભવવામાં આવતાં નહિ. મજૂરોને મહેનતના પ્રમાણમાં પૂરી મજૂરી આપવામાં આવતી. કામ પણ માનવ શરીરને શકય હોય તેટલું જ હોવાનું કામ ચાલે ત્યાં સુધી નયક્ષારનો વાસ ૫ણુ મહાવનમાં રહેતો. તે છે મીઠી નજરથી મારે પરિશ્રમનું દુઃખ ભૂલી જતાં. એ મહાવનમાં એક નિયત સ્થળે તઓ અને રાવટી નખાતી, ને તેમાં સર્વે કહેતા. મજૂરોને રહેવા માટે સર્વ પ્રકારની સગવડ અપાતી. જયારે કામ ચાલતું હોય ત્યારે વનમાં એક ગામ વસ્યું હોય એ દેખાવ થઈ જતો. વનનાં વિકરાળ પ્રાણીઓથી બચવા એ કીપહેરા વગેરે સર્વ ત્યાં રહેતું. વનની જે ઊપજ થતી તે સર્વ પાઈએ પાઈના હિલ સાથે શત્રુમદન રાજાને પહેચી જતી. રાજા શત્રુમન પણ નયસારને એવું વળતર આપતે કે કેઈને પણ નીતિ કરવાનો પ્રસંગ ઊભો થતો નહિ. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ એ વનમાં કેટલાંએ ક વૃક્ષો મેવાં અનામત રાખવામાં આવતા રાજ્યને કોઈ વખત ઓચીંતું કાનું પ્રયોજન હેાય તો તરત ન આવે. કામધેનુ ગાયની માફક જયારે જોઈએ ત્યારે ત્યાંથી કાઇ મેળવી શકાતાં. રાજા શત્રુમર્દનનો રાજયવિસ્તાર દિવસે દિવસે વધતો જતો હતો. ઘુમર્દન રાજાના ભયથી આજુબાજુના કેટલાયે રાજાઓ રાજાને વશ થયા હતા અને કેટલાયને રાજાએ વશ કર્યા હતા. રાજ્યના વિસ્તારની સાથે રાજધાની જયની નગરીનો વિરતાર પણ વધતે હતો. રાજસભાનો વિશાળ પ્રાસાદ હવે સંકુચિત જણાતો હતો. રાજ્યને અનુરૂ૫ નવી રાજસભાનું નિર્માણ અનિવાર્ય હતું. એક રાજાએ નવીન રાજસભાના નિર્માણ માટે મંત્રી વગેરેને આદેશ કર્યો, હિલ્પિઓને બોલાવ્યા, મીસ્ત્રીઓ હાજર થયા. સલાટો શો-ઓજાર સજવા લાગ્યા. નકશા તૈયાર થઈ ગયાં. સુમુદ્દોં રાજસભાનું ખાત થયું. આ સર્વ તૈયારીમાં ફક્ત એક જ ખામી હતી; તે એ કે પ્રાસાદને પૂરું પડે તેટલું કાણ ન હતું. પ્રતિષ્ઠાનપુરથી લાલ કપાયાને અને તેની રાબેતા મુજબ વ્યવસ્થા કર્યાને હિસાબ થોડા જ માસ ઉપર આવી ગયો હતો, એટલે બીજા સારા કાઇ માટે બારમાર વરસની રાહ જોવી પડે તેમ હતું. આમ તે કાનો કઈ તૂ જ ન હતો, અને બીજેથી પણ મળી શકે તેમ હતું, છતાં પિતાનું સર્વોત્તમ કાષ્ટ મૂકી બીજાને વિશેષ મૂકય આપી મન પ્રસન્ન ન થાય એવું કાક લેવા કેઈને રુચિ થતી ન હતી. મંત્રીએ પોતાની આ મૂંઝવણ રાજાને કહી. રાજા ખરેખર રાજા હતો, તેણે તરત જ એક આદેશપત્ર લખાવી સહીસિક્કા સાથે નયસાર ઉપર મેકલી આપે. તેમ વગર સંકોચે ઊંચી જાતનું પૂરતા પ્રમાણમાં કાછ મોકલવા જસુવ્યું હતું. કાસ શા માટે જોઈએ છે તે પણ તેમાં લખ્યું હતું. આદેશપત્ર લઈને શીઘ કાસદ રવાના થયો અને જોતજોતામાં પ્રતિષ્ઠાનપુર પહોંચી ગયા. ત્યાં પહોંચી તેણે આદેશપત્ર નયસારને આપો. આદેશપત્ર વાંચતાની સાથે સ્વામીના નયસારને આનંદ ઊપજે, ને પ્રત્યુત્તરમાં પ્રમોદ પૂર્વક વહેલી તકે મંગાવેલ જાતવાર કાછો મેકલવા લખી આપ્યું. આગતાસ્વાગતા સાથે કાસદને વળાવી તરત જ તેણે વનમાં જવાની તૈયારી કરી. (૩). ગીષ્મ હતી, દિવસ ચઢતા હો, તાપ સખત પતિ હતો, તે સમયે પ્રામરક્ષા નયસાર મહાવનમાં પિતાના ભયે પ્રાથે એક શીતળ વૃક્ષની છાયામાં વિશ્રામાં લઈ રહ્યો હતો. રાજાના આદેશ અનુસાર કાનની વ્યવસ્થા થઈ ગઈ હતી. માથા ઉપરથી ભાર ઊતર્યો હોય તેમ સર્વે વાર્તા-વિનોદની મીઠી મોજ માણી રહ્યા હતા. ભજનની તૈયારીને For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭-૮] માદક કે? [ ૧૮૭. કાંઈક વાર હતી, જંગલમાં આજને છેલ્લો દિવસ કા વળતો સવારે પડાવ ઉપાડી લેવાનો હતે. તે સમયે નયસારના મનમાં એક સુંદર વિચાર પ્રકટ, કે આવા ભીષણ વનમાં દેઈ સાધુસત–ષિમુનિ કે અતિથિ આવી મળે છે, તેમને ભેજન આપીને ભોજન થાય તે તે, ગામમાં પોતાને ઘેર દાન આપીને ભોજન કરવા કરતાં કંઇગણું મહત્વનું ગણાય. ઉચ્ચ આત્માઓના અભિલાષ કદી પણ અફળ નથી હતા, કારણ કે એ અભિલાષ પાછળ પૂરતો પ્રયત્ન અને તકેદારી હોય છે. નયસારે પિતાનો આ પવિત્ર વિચાર પેતાના ચાથીદારને જણાવ્યો. એ સાંભળી સર્વ ખુશી થયા અને જુદા જુદા રસ્તા ઉપર જુદા જુદા માણસને તપાસ કરવા મોકલી આપ્યા. નયસાર પોતે પણ માણસને વિશ્વાસે-ભરોસે બેસી ન રહ્યો; એક રસ્તે કેટલેક દૂર જઈ ચારે તરફ નજર ફેરવવા લાગ્યા. વનમાં વિશેષ રહેવાને કારણે તેની નજરમાં દૂરદર જવાની શક્તિ આવી હતી. એટલે તેની સૂક્ષ્મ દૃષ્ટિએ દૂરદૂર સફેદ વસ્ત્રથી આચ્છાદિત અને આડે માર્ગે ચડી ગૌલ પ્રાકૃતિઓ ઝડપી લીધી. આડમાગે ઉતાવળે પગે નયસાર શીધ્ર ત્યાં પહો. સાક્ષાત્ ધર્મમતિસમા મુનિવરોને પ્રવાસના પરિશ્રમથી ખિન્ન જોયા. નયસારે તેમને હાથ જોડી પૂછ્યું : આપ અહીં આ બાજુ કઈ તરફ પધારો છો ? આ માર્ગે કોઈ અભીષ્ટ નગર કે યાત્રાસ્થળ નથી. દૂર જંગલમાં આ રસ્તો જાય છે. આગળ હિંસક પશુઓને પૂર ભય છે. મને લાગે છે કે આપ માર્ગ ભૂલ્યા છે. ” મહાનુભાવ! તમારું કથન સર્વથા સત્ય છે. અને માર્ગ થકી વિમાર્ગે ચડી ગયા છીએ. આ વનની વિકટતા વિદેશમાં વિખ્યાત છે. માટે જ અસહાય ઈ આ વનને પાર પામી શકાતું નથી. અમે આ વનને વીતાવવ-પાર પામવા એક સાયંની સાથે નીકળ્યા હતા. ગત દિવસની વાત છે. વન આવવાનું છે, વનમાં નિર્દોષ આહારાદિને યાગ સુલભ ન બને, એમ વિચારી અમે બન્ને આહાર માટે ગેચરી લેવા વનની નજીક આવેલા ગામમાં ગયા હતા; પાછા ફર્યા ત્યાં તો સાથે પ્રયાણ કરી આગળ નીકળી ગયો હતો. પગલાના નિશાનને અનુયાર અમે કેટલેક દૂર સાથ ની પાછળ પાછળ ગયા, પણ છેવટે વાવાળથી પગલાં પણ ન જણાયાં અને મારે માર્ગ શેધતાં અહીં આવી ચડયા છીએ.” મુનિવરોની સ ય વાત સાંભળીને નયસાર આવેશ પૂર્વક બેથી ઊઠશેઃ “કેવો નરાધમ, પાપી, સ્વાર્થી સાર્યવાહ! ઘડી વાર વધુ રોકાવામાં એ સાર્થવાહનું શું લુંટાઈ જવાનું હતું કે આપને એકલા મૂકીને એ ચાલત થશે? શું તેને ખબર ન હતી કે વન કેવું વિષમ છે? સાથે આવેલ મુનિઓ આ વનમાં પ્રાણતિક આપત્તિમાં આવી પડે તે તેની જવાબદારી કોની? કોને વિશ્વાસને આધારે મુનિઓ સાથે ચાલ્યા હતા? સંભવિત મુનિહત્યાના ભાવિષે દૂષિત સાર્થવાદ નરક સવાય બીજે કયાં જશે?” નયસારને શાંત પાડતા મુનિવરો બેલ્યાઃ “મહાનુભાવ! એમ ઊમ ન બને. એ એક વેપારી ભલે, પણ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ | શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૧ ૧૭ અમે એની સાથે હતા. અમારી પશુ ફરજ હતી કે અમારે લઇને એમને રેાકાવું ન પડે; જેમ બને તેમ જલદી વનમાંથી નીકળાય એ લક્ષ્ય એમનુ હેાય તેમાં અમારે વિલ`બ કરવા કાઈ રીતે ઉચિત ન હતા, કર્માંવશ કષ્ટ આવે છે—આ વનમાં એવા કાઈ કષ્ટ અમને આવી પડત તે! તેમાં કનિજ રાના લાભ જ મળત. સારું' થયું, તમે આવી મળ્યા અને અમને ચેતવ્યા.’’ પછી નયસાર ઠહ્યું : “પૂજ્યા ! આપ મારી સાથે પધારે।. આ વનમાં નજીકમાં જ મારી છાવણી છે. આજ મારા ભાગ્યના ઉદ્દેશ્ય છે, કે મારી અભિલાષાને અનુસાર આપના સુયેાગ મને મળ્યા છે. વનનાં કાષ્ઠ કપાવવાનું અનિહનીય કાર્યો મારે કરાવવું પડે છે. તેમાં મારે કેાઇ મહાત્મા પુરુષ અહીં આવી મળે તા તેમને ભેાજન કરાવી કાંઇક સુકૃત ઉપાજી” એવા વિચાર મને કયા ને તેની તપાસમાં કરતાં આપનાં દર્શન મને સાંપડયાં, આપ મારી સાથે પધારા. નમતે પહેરે હું આપને સાય સાથે ટૂંકે રસ્તે પહોંચાડી દઈશ. ચારૂં કઈ તર૬ જાય છે તેની મને પૂર્ણ માહિતી છે. આ વનના નાના મેટા દરેક માર્ગોથી હુ. સારી રીતે પરિચિત છુ * ખાઈ-પી, આરામ કરી નયસાર તૈયારી કરી અને મુનિ પણ સયમાધાર શરીરને ભાડુ' કાપી આવસ્યક રવાધ્યાયાદિ કરી તૈયાર થયા. ઠંડી રસ્તે છાંયે છાંયે નયસાર તેમને લઈ જતેા હતેા. ચાહુ છું સામાાન ચાલ્યા ત્યાં તા માની ઊડતી ધૂળ દેખાવા લાગી. લગભગ સાની નિકટ આવી પહોંચ્યા ખૂદ નયસારે હાથ જોડી પાછા વળવાની અનુમતિ મુનિએ પાસે માંગી. પાછા ફરતા નયસારને મુનિએએ કહ્યું: “મહાનુભાવ ! આ માર્ગ બતાવી, સાથ' ભેળા કરી તમે આજે ખરેખર મહત્ પુણ્ય ઉપાજ્યું છે. છતાં તમને એક સત્ય હકીકત કહેવી અમને ચિત્ત લાગે છે, તે એ છે કે, તમે એક માટા જંગલમાં માત્ર ભૂલ્યા ઘણા વખતથી ભમ્યા કરેા છે.' “પૂજ્ય ! એ શું ? તમે કયા જ'ગલની તે યા માની વાત કરી છે” નયસારે પૂછ્યું મહાનુ સાવ ! આ સંસાર એ અતિશય ભયંકર જંગલ છે. ધર્મ એ એક જ તેમાં સારા માર્ગ છે. રામ દ્વેષને જીતનાર અરિહંત એ દેવ, ગુરુ, અને જિનવર નાષિત બ્ય એ ધ. આ એક જ પાંચવાના માર્ગ છે. એ માર્ગે ન ચડેલા આ અટવીમાં માર્ગ ચડે। ને સુખી બનેા એટલું જ અમારું તમને કહેવું છે.” મુનિઓએ સમય પરખી કહ્યું, હળુકના નયસારે મિથ્યાત્વની ગાંઠ તેડી અને સભ્યઠવ સ્વીકાયું, મુનિ ગયા અને નયસાર પેાતાને થાતે આવ્યેા. સાચા માદક ક્રાણુ ? નયસાર અે સાથ સાથે મુનિવરા ? For Private And Personal Use Only માયા મમતાના ત્યાગી એ સસાર અટવીને પેલે પાર અઢવાયા કરે છે. તમે એ આ નયસારના જીવ એ જ ભગવાન શ્રીમહાવીરસ્વામીના આત્મા. અમદાવાદ, પાંજરાપોળ, જ્ઞાનશાળા. સ', ૨૦૦૪, ૬. વ. ૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર-પ્રબોધ રચયિતા–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી ( કમક ૧૩થી શરૂ : ક્રમાંક ૧૪૯થી શરૂ ઃ આ અંકે પૂર્ણ ) ૬૮ પ્રશ્ન-ચાર મૂળસૂત્રના મૂળ સુત્રાદિનું પ્રમાણ શું? ઉત્તર – ૧ આવશ્યકસૂત્ર, ૨ દશવૈકાલિકસવ, ૩ ઉત્તરાધ્યયન સવ, અને 1 ઘનિર્યુક્તિ ( પિંડનિર્યુક્તિ ) આ ચાર મૂળસૂત્રો કહેવાય છે. તેમાં આવશ્યક સત્રની ટુંક બીના આ પ્રમાણે જાણવી: સામાયિક, ચતુવિ સતિ સ્તવ, વંદનક, પ્રતિકમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન–આ છ આવશ્યકની બીના અહીં જણાવી છે ( ૧૦૦ ). ૨ શ્રી. ભદ્રબાહુવામીકૃત નિર્યુક્તિ, ૨૫૫૦ (ગાથા), ૩૧૦૦ લેકપ્રમાણ છે. ૩ આવશ્યક ચૂર્ણ ૧૩૬૦૦ ગાથા અને ૧૮૪૭૪ લેકપ્રમાણ છે. ૪ આવશ્યકસત્રની હારિભદાય ટીકાનું પ્રમાણુ રર૦૦૦ શ્લોક છે. આ ટીકાના કઠીન પદોને અને શ્રીમાલધારિ હેમચંદ્રસૂરિજીએ ૪૬૪૦ શ્લેકપ્રમાણુ ટિપણ બનાવ્યું છે. ૫ શ્રીમગિરિ મહારાજે, ૧૮૦૦૦ શ્લોપ્રમાણુ ટીકા બનાવી, તેના ત્રણ ભાગ શ્રી આદિયસમિતિએ છપાવ્યા છે. છેવટને ભાગ અમુદ્રિત છે. ૬ શ્રીતિલકસૂરિકૃત લઘુ ટીકાનું પ્રમાણ ૧૨૩૨૫ લેક છે, અને તેની રચના વિ. સં. ૧૨૯૬માં થઈ છે. ૭ આવકની અવચૂરનાં પત્ર ૨૨૬ છે. ૮ શ્રીહરિદસરિ મહારાજે ૮૪૦૦૦ કમાણું આવશ્યક ટીકા બનાવી હતી. અને તેઓએ પિતે જ તેમાંથી ટૂંકી કરીને ૨૨૦૦૦ શ્લોકપ્રમાણુ ટીકા બનાવી એમ મુદ્રિત મોટી ટીકાની ટણીમાં જણાવ્યું છે. હું અને મસાધુએ વિ. સં. ૧૧૨માં સાધુપ્રતિક્રમણ વિવિધ આવશ્યક સૂત્રની ટીકા બનાવી. ૧૦ શ્રાદેવેન્દ્રસૂરિજીએ ચિત્યવંદન ભાષ્ય, ગુરુવંદન ભાષ્ય, અને પ્રત્યાખ્યાન ભાષ–આ ત્રણ ભાષ્યની રચના કરી. અનુક્રમે તે દરેકની ૬૩, ૪, ૪૮ ગાંથાઓ જાણવી. ૧૧ શ્રીધમ ઘોષસૂરિજીએ ચૈત્યવંદના ભાષ્યની ઉપર ૮૫૦૦ પ્રમાણે, સંધાચાર નામવાળી, ટીકા બનાવી. ૧૨ ખરતરગચ્છીય શતરુણપ્રભસૂરિએ બોલાવજોધ નામની ચેત્યવંદનાતિ. વિ. સં. ૧૩૩૧માં ૭૦૦૦ પ્રમાણુ બનાવી. ૧૩ ગાથાબહ વિયવંદનાવિચારમાં ચૈત્યવંદના સૂત્રની વ્યાખ્યા કરી છે. ૧૪ શ્રી તિરિ મહારાજે પ્રાકૃત ૯૨૨ નાણાપ્રમાણુ ચિત્યવંદના મહાભાષ્ય બનાવ્યું, તેમાં વયવંદના સૂત્રોની વ્યાખ્યા કરી છે ૧૫ ચયવદના ભાષ્યની બીજી ટીકા છે, પણ તેને કઈ નામ જણાવ્યું નથી. ૧૬ ચૈત્યવંદનાદિ વૃત્તિ કુવપ્રદીપ નામની છે તેનું પ્રમાણ ૨૪૫૮ શ્લેક છે. ૧૭ શ્રી તિલકસૂરિમહારાજે ચૈત્યવંદના-વંદનક-પ્રત્યાખ્યાન આવકની ટીકા ૫૫ કપ્રમાણુ બનાવી. ૧૮ શ્રી દેવેન્દ્રસૂરિજીએ ચૈત્યવંદનાદિ સૂની વ્યાખ્યા ૨૦ શ્લેપ્રમાણુ કરી. ૧૮ શ્રીઅકલંકદેવસૂરિએ ચૈત્યવંદનાદિ મૂત્ર-સાધુશાહપ્રતિક્રમણુસૂત્રપદપર્યાયમંજરી નામની ટીકા બનાવી. ૨૦ ઇ પાથરી, ચૈત્યવંદનાસૂત્ર વંદનાનિ. ૨૧ શ્રીયદેવસૂરિએ વિ. સં. ૧૧૭૪માં ૧-ઇપયિકીમૂત્રની ૧૫૦ બ્લોક પ્રમાણચૂર્ણ ૨-ચૈત્યવંદનામુવતી ૮૪૦ પ્રમાણુ ચૂર્ણ અને ૩-વંદનકસુત્રની ૭ર કમાણુ ચૂર્ણિ બનાવી. ૨૨ ચિત્યવંદનાસૂત્રની હારિભદ્રીય-લલિતવિસ્તરા ટીકાનું પ્રમાણ ૧૨૭૦ લોક છે. ૨૩ વાદિદેવસૂરિના ગુરુ શ્રીમુનિચંદ્રસૂરિએ ૧૮૦૦ શ્લોપ્રમાણ લલિતવિતરાટિપ્પનાની રચના કરી. ૨૪ શ્રી પાર્શ્વમુનિએ ૯૫૬ વર્ષે ચૈત્ય-સાધુવંદન-શ્રાવકપ્રતિક્રમણ સૂત્રકૃત્તિ ૨૦૦૦ કમાણુ બનાવી છે. ૨૫ સાધુ પ્રતિક્રમણ સત્ર ૧૩૦ પ્લેકમમાણ છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ ૨૬ શ્રીજનદેવરિએ વિ.સં. ૧૧૮૩માં ર૮૩ ગાથા પ્રમાણ, શ્રાદ્ધ સામાયિક-પ્રતિક્રમણ સૂત્ર વ્યાખ્યાપ્રકરણ બનાવ્યું, તેનું પ્રમાણ ૩૬૫ શેક છે. ૨૭ અંતિલકસૂરિએ શાહપ્રતિકમણસરની ૩૦૦ કલેકપ્રમાણ નાની ટીકા : બનાવી, તથા સાધુપ્રતિકમણુસૂત્રની ૨૯૬ શ્લેકપ્રમાણુ વૃત્તિ પણ બનાવી. ૨૮ શ્રી હરિભદ્રસૂરિજીએ ચયવંદના સૂત્રની ૪૮૨ જોકપ્રમાણુ ટીકા બનાવી. ર૯ આવશ્યક બહવૃત્તિમાંની પણ સાધુપ્રતિક્રમણુસૂત્રની વાત છે. ૩૦ શ્રોજનપ્રભસૂરિજીએ ૧૩૬૪ની સાલમાં સાધુ પ્રતિક્રમણવની વૃત્તિ રચી. ૩૧ વિજયસિંહરિએ વિ. સં. ૧૧૮૩માં શ્રાવકપ્રતિક્રમણસૂત્રની ચૂર્ણ ૪પ૯૦ પ્રમાણુ બનાવી તથા શ્રી ચંદ્રસૂરિએ વિ. સં. ૧૨માં ૧૯૫૦ લોકમાણ વૃત્તિ રચી. કર શ્રીયશોદેવસૂરિએ પ્રત્યાખ્યાતરવરૂપ મંચ પ્રાતમાં ૩૬૦ પ્રમાણુવાળે બનાવ્યો. ૩૩ પ્રયાખાનવૃત્તિનું પ્રમાણ ૫૫૦ લેક છે. ૩૪ શ્રીમતિસાગરે વિ. સં. ૧૬૮માં પ્રાકૃત ૨૫૦ ગાથામય પંચપરમેષ્ઠિવિવરણ બનાવ્યું. આ રીતે આવશ્યકની નિયુક્તિ આદિની બીના જાણવી. -હવે દકાલિકની નિયુક્તિ આદતી બીના જણાવું છું. ૧ શ્રી. બાહુરવામન નિયંતિની ગાથા ૪૪૫, ને અન્યત્ર ૪પર છે. ૨ ચૂર્ણનું પ્રમાણ ૭૦૦૦ ક, અન્યત્ર ૭૯૭૦ લૅક કહ્યા છે. દ હરિભદ્રસૂરિકૃત મોટી ટીકાનું પ્રમાણ ૫૫૦ બ્રેક છે. ૪ શ્રોતિલકસૂરિકૃત નેમિચરિત્ર યુક્ત વૃત્તિનું પ્રમાણ ૩૦૦૦ એક છે. ૫ શ્રી સુમતિસૂરિએ નાની મોટી ટીકામાંથી ઉઠરીને ૨૬૦૦ મલેકપ્રમાણુ ટકા રચી છે. -હવે શ્રોઉત્તરાધ્યયનસૂત્રની નિકિત આદિની બીના આ પ્રમાણે જાણવઃ૧ અધ્યયન, ૩૬ લેક ૨૦૦૦. ૨ નિયુક્તિ ભદ્રભહુયામકૃત, ગાથા-૬૦૭, તા. ૭૦૦ ૩ ગોવાલય મહારના શિયે ૫૦૦૦, લેક અન્યત્ર ૫૮૫૦ પ્રમાણુ ચૂ િરચી. ૪ શ્રોનેમિચરિએ (પૂર્વ નામ દેવેન્દ્ર) વિ. સં. ૧૨માં ૧૪૦૦૦ કમાણ ટીકા બનાવી. ૫ વાદિવેતાલ શ્રી શાંતિસારજીએ, ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ સૂત્રમિત્ર મોટી ટીકા બનાવી, તેમાં પ્રાકૃત ભાગ વધારે હોવાથી તે પાઈય ટીકા અથવા પાયટીકાના નામથી -હવે એ બનવુંકિત સંબંધી બીના નીચે મુજબ જાણવી: ૧ એનિયુક્તિ-મૂલ ગાથા-૧૧૬૪. ૨ ચૂર્ણિ ઉપલબ્ધ નથી. ૩ ભાષ્ય ૩૦૦૦ શ્લોકપ્રમાણ, લભ્ય નથી. ૪ શ્રીકોણાચાર્ય ૬૮૨૫ શ્વેકપ્રમાણ ટીકા બનાવી, તે છપાઈ છે. ૫ શ્રી મહાપસિરીવા નિઃ સમિશ્રા ૮૮૫૦, અલભ્ય છે. પિડનિક્તિસત્ર-૩૦૮ ગાથાઓ, વૃત્તિનું પ્રમાણ ૪૦૦૦ લેક, મળતી નથી. હરિભદ્રસૂરિએ આ પિંડનિયુકિતની ૧૩૫૦ પ્રિમ ણ ટી બનાવી, તે અધૂરી હતી, તે દેવાચાર્યના શિષ્ય શ્રીવીરાચાર્યે ૧૭૫૦ કલેકમ પૂરી કરી. સંપૂર્ણ કાનું પ્રમાણ ૧૦૦ ગ્લાક, શ્રોમલયગિરિકૃત સત્રમક ટીકાનું પ્રમાણ ૫૦૦ ક. આ રીતે ચાર મૂળ સુવાની બીના ટૂંકમાં જણાવી, ૬૮ ૬૦ પ્રશ્ન–શ્રીનંદીસૂત્રની ચૂણિ વગેરેનું પ્રમાણ શું? ઉત્તર– ચણિ ૭૩૩ વર્ષે બનાવી, તે ખંભાતના ભંડારમાં જ છે. ૨ શ્રી હરિભદ્રસૂરિ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - અંક ૭-૮] પ્રશ્નોત્ત-પ્રય ફત લgવૃત્તિ ૨૩૦૦ શ્લોકપ્રમાણ છે, તે શ્રી ઋષભદેવ કેસરીમલની પેઢી તરાથી છપાઈ છે, તેમાં ચૂર્ષિ પણ છપાઈ છે. 5 ચૂર્ણ અને લઘુ વૃત્તિના આધારે શ્રીમલગિરિજીએ, ૭૭૩૨ પ્રમાણ મોટી ટીકા બનાવી. ૪ ચૂર્ણિના આધારે વધુ વૃત્તિની રચના થઈ તેના કઠિન પોની ઉપર શ્રીચંદ્રસૂરિજીએ ૩૦૦ પ્રમાણ ટિપનકની રચના કરી. શ્રીદેવવાચકગણિએ ૭૦૦ શ્લેકપ્રમાણ મૂલ નંદીસૂત્ર, જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી ઉતરીને બનાવ્યું. પાંચ જ્ઞાનની સ્પષ્ટ બીના જાણવાનું અપૂર્વ સાધન આ સૂત્ર છે. ૬૯ so પ્રશ્ન–શ્રી અનુમસૂત્રની ચૂર્ણિ આનું પ્રમાણ શું? ઉત્તર–૧ શ્રી મિનદાસ મહત્તરે ૨૨૩૫ શ્લેકપ્રમાણુ ચૂર્ણ રચી. ૨ લઘુત્તિ નથી. ૩ મયર શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ચૂર્ણને આધારે ૫૮૦૦ પ્રમાણ મેટી ટી બનાવી, તે સરલ છે. ચૂ િરતલામ શ્રી ઋષભદેવજી કેસરીમલજીની પેઢી તરફથી છપાઈ છે. શ્રી આચારબાદ સત્રમંજૂષાની કૂંચી જેવા શ્રીનંદીસત્ર અને અનુગાર સૂત્ર છે, કારણ કે નિકિતમાં જણાવેલ નથનિક્ષેપાની યથાર્થ બને જાણવાનું સાધન અનુયાગદ્વાર સૂત્ર છે. ૭૦ હ૧ પ્રશ્ન–શ્રી વિશેષાવશ્યક સૂત્રના મૂલથાદનું પ્રમાણ શું? ઉત્તર–૧ શ્રીજિનભદ્રમણિ ક્ષમાશમણે “ કમિ ભંતે ' નામના સામાયિક સત્રતા વિવરણ રૂપે ૪૦૦૦ લેપ્રમાણ આ મહાભાગ્યની રચના કરી. ૨ મલયગિરિ મહારાજે ૯૦૦ પ્રમાણ ટીકા બનાવી હતી, જે હાવ મળી શકતો નથી. ૩ શ્રી કેટયાચાર્ય મહારાજે, પ્રાયે ૧૮૦૦૦ ક્ષે પ્રમાણ ટીકા બનાવી તે છપાઈ છે. ૪ મલધારી શ્રી હેમચંદસૂરિત મોટી ટીકા, જેનું પ્રમાણ ૨૮૦૦૦ શ્લોક છે તે, છપાઈ છે. ૧૪૦૦૦ શ્લેકપ્રમાણુવાળી એક પ્રાચીન ટીકા પાટણુના ભંડારમાં છે. છી. ૭૨ પ્રશ્ન–છ અએમાં બે અઠ્ઠાઈ શાશ્વતી કહેવાનું શું કારણ ઉત્તર –૧ કાર્તિક માસાની, ૨ ફાગણ ચોમાસાની, ૩ અષાડ ચોમાસાની તથા ૪ પર્વાધિરાજ શ્રી ચૂંપણું પર્વની અઠ્ઠાઈ અશાશ્વતી કહેવાય છે, ને ૫ ચિત્રની તથા ૬ આની અઠ્ઠાઈ શાશ્વતી કહેવાય છે. અહીં શરૂઆતમાં જણાવેલી ૪ અઠ્ઠાઇઓની દરેક ચોવીશીના પહેલા અને દેહલા તીર્થંકરના શાસનમાં જ જરૂર આરાધના થાય, પણ વચલા બાવીસ તીર્થંકરના શાસનમાં તે ચાર અઠ્ઠાઇની આરાધના થાય જ, એવો નિયમ નથી. આ કારણથી તે ચાર અઠ્ઠાઈઓ અશાશ્વતી કહેવાય છે. ને બાકીની બે અઠ્ઠાઈજ આરાધના ત્રણ કેળના તમામ તીર્થંકરાના શાસનમાં જરૂર થાય જ છે, તેથી તે છે અઠ્ઠાઈ શાશ્વતી કહેવાય છે. કહ્યું છે કે तिकालियजिणतित्थे, दुण्डं अट्ठाइयाण नियमेगं ॥ વારાહળા તો તો, વૃત્તાગો સારા સમ છે ? | पढमंतिमजिणतिथे नियया सेसा न सेसजिणतित्ये ॥ वुत्ता असासयाओ जिगिंदसमयम्मि णिदोसे ॥ २ ॥ ૩૩ પક્ષ-પ્રદેશદયમાં અને રદયમાં ફેર ? ઉત્તર–મિથ્યાત્વા કેતુએથી બાંધેલ કર્મોનું આ સ્વરૂપે જોગવવું એટલે જેવા For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ જેવા સ્વભાવવાળું કર્મ બાંધ્યું હોય, તેવા સ્વભાવે ભેગવવું, તે રસોદય અથવા વિપાકેય, ને ઉદયવતી બીજી અભિન્ન પ્રકૃતિમાં સંક્રમીને એટલે તે સ્વરૂપ થઈને પર પ્રતિરૂપે ભેગવવું તે પ્રદેશોદય કહેવાય. આનું બીજું નામ સ્તબુસંક્રમ કહે છે, એમ શ્રી પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ ટીકા, સત્તરિચુરણ વગેરેમાં જણાવ્યું છે. ૭૩ ૭૪ પ્રશ્ન–શ્રી વર્ધમાન તપની સંપૂર્ણ આરાધના કરનાર શ્રી. ચંદ્રવિલીનું આયુષ્ય કેટલું હતું ? ઉત્તર–તેમનું સંપૂર્ણ આયુષ્ય ૧૫૫ વર્ષ પ્રમાણું હતું. તેની અંકલના આ રીતે જાણવી–૧૨ વર્ષકુમારપણુમાં, ૧૦૦ વર્ષ રાજ્યપાલનમાં, ૮ વર્ષ સ્થપણામાં, ૩૫ વર્ષ કેવલોપણામાં વ્યતીત થયા, એમ તેમના ચરિત્રાદિમાં જણાવ્યું છે. ૭૪. ૭૫ પ્રશ્ન–સિદ્ધરાજ જયસિંહે પરમાર્હત કુમારપાલ રાજાને બહુ જ હેરાન કર્યા, તેનું શું કારણ? ઉત્તર-કુમારપાલ રાજાના છ પૂર્વભવમાં એક સાથે વાહને લૂટયો હતો, ને તેની ગર્ભવંતી સ્ત્રીને ઘાત કર્યો હતો, તે પાપકર્મના ઉદયથી કુમારપાલ રાજાને સિદ્ધરાજે બહુ જ હેરાન કર્યો હતો. સાર્થવાહ મરીને સિદ્ધરાજ નામે રાજા થયો. કુમારપાલ રાજા પૂર્વભવમાં મેવાડના રાજાના પુત્ર હતા. યશોભદ્રસૂરિની દેશના સાંભળી ધર્મી બન્યા. તે આઢરશેઠને ઘેર નોકરી કરતા હતા. શેઠની સંગતિથી જૈનધર્મ આરાધી, પાંચડીનાં અઢાર થી જિનપૂજા કરી અઢાર દેશના અધિપતિ કુમારપાલ નામે રાજા થયા. તેની ઉપરના પૂર્વભવના ઢેલને લઈને સિદ્ધરાજે કુમારપાલને હેરાન કર્યો હતો. આટરશે મરીને ઉદાયનમંત્રી થયા તથા યશોદસરિ કાલધર્મ પામી શ્રી હેમચંદ્રસૂરિ થયા, એમ શ્રી ઉપદેશપ્રાસાદ વગેરે ગ્ર માં જણાવ્યું છે. 9. છે કારિતા अणालागासनक्खिप्पमिए वरिसेह विकमे सुहए ।। वइसाहे सियपक्खे आईसरपारणादियहे ॥१॥ गुणिजणठाणपसिद्धे जइण उरीरायनयरमञ्झम्मि । तवगच्छायरियमहो वयारि गुरुनेमिसूरीणं ॥२॥ पउमेणायरिएणं पियंकरप्पेमसमणपढणटुं ॥ पण्हुत्तरप्पबोहो रइओ भव्वप्पबोहयरो॥३॥ ॥ समाप्तः श्रीविजयपद्मसूरिप्रणीतः श्रीप्रश्नोत्तरप्रबोधः ॥ તે રન–૨૦૦૨–વૈશાલ પુત્ર 2 II નાથ૪–ગમતાવાર તીર્થાધિરાજની કરમુકિત પાલીતાણારાજ્ય તરફથી શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા નિમિત્તે જૈનસંઘ પાસેથી વાર્ષિક સાઠ હજાર રૂપિયા લેવામાં આવતા હતા તે હવેથી ન લેવાની જાહેરાત સૌરાષ્ટ્ર સરકાર તરફથી કરવામાં આવી છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म पानी भीनयी याटु.] सारण वारणा चेव चोयणा पडिचोयणा। सावरणावि कायव्वा सावयाणं हियद्वया ॥ १३ ॥ रूसओं (उ) चा परो मा वा विसं वा परियतओ (उ)। भासियव्वा हिया भासा सपक्खगुणकारिया ॥ १४ ॥ अओ सो सावएण वत्तव्योकल्लं पोसहसालाए नवा दिवो जिणालए। साहूणं पायमूलंमि केण कज्जेण अक्खिमो ॥१५॥ तओ य कहिए कज्जे जइ पमायवसं गओ। वत्तवो सो जहाजोगं धम्मिय चोयणं इमं ॥१६॥ दुल्लई माणुसं जम्मं धम्मो सम्बन्नुदेसिओ। साहुसाहम्मियाणं च सामग्गी पुण दुल्लहा ॥ १७ ॥ चलं जीयं धणं धन्न बंधुमित्तसमागमो। खणेण ढुक्कए वाही ता पमाओ न जुत्तओ ॥१८॥ न तं चोरा विलुपंति न तं अग्गी विणासए। न तं जूएण हारेइ ज धम्ममि पमत्तओ ॥ १९॥ किण्हसप्पं करग्गेणं विसं घुटेहि घुटए । महानिर्हि पमुत्तर्ण कायखंडं स गिण्हइ ॥२०॥ लद्धे जिणिदधम्मंमि सव्वकल्लाणकारए। वियाणंतो भवं घोरं जो पमाय न मैचए ॥ २१ ॥ ता सोम ! तं वियाणतो मग्गं सव्वन्नुदेसियं । . पमायं जं न मेहेसि तं सोएसि भवन्नवे ॥ २२ ॥ एवंविहार्हि वग्गूहिं चोएयव्यो सुसावओ। भाववच्छल्लयं एयं कायव्वं तु दिणे दिणे ॥३३॥ इय दव्वभावभेयं काउं साहम्मियाण वच्छलं। सव्वन्नुभणियमेयं जिणपहमणहं लहइ जोवो ॥२४॥ આ “સાધ વાત્સલય કુલક' પાટણ ખેતવાસીના પાયાના તાડપત્રીય ભંડારની (०.०५.२१७ था २२०) प्रति ५०या तारी महाभारले. १ नेव दि० प्रत्यन्तरे। २ अक्खि मे प्रत्यन्तरे । ३ छडुए प्रत्यन्तरे। ४ सम्मत्तं वि० प्रत्यन्तरे। ५ छड्डेसि प्रत्यन्तरे। HARTA KAILA A TOURIG HANDIR. SHRSE PAVIR JAL ARADHA BORA Koba, Gandhinagar - 5.2007. Fh.:1079) 232/6252, 23276204-06 Fax :1079) 23276249 For Private And Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalna Satya Prakasha. Regd. No. B. 3801 u n te. ૨કે વસાવવા ચાગ્ય શ્રી જેન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી જામહ અ'ક : મૂ૯ય છે આના (ટપાલ ખર્ચના એક આના વધુ). (2) દીપોત્સવી અંક - જોગવાન મહાવીરસ્વામી પછીનો 10 0 0 વષ' પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અk : સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક વાઝાટ વિક્રમાદિત્ય સંબ"ધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી હમત 240 પાનાના દળદાર સચિત્ર અંક 4 મૂલ દાઢ રૂપિયા. | શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અ [J (માંક 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અકે : મૂલય ત્રણ આના કાચી તથા પાકી ફાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાના 'ની ત્રીજા, પાંચમા, માઠમાં, 6 મા, અગિયારમા તથા બારમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે, મૂહલ દરેકનું ક્રાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. - લો -- બી જૈનમ સત્યપ્રકાશક અમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ મકક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ. પૈ, . . શ્રી ભકિતમાર્ગ કાર્યાલય–અમદાવાદ, પ્રકાશક:~ચીમનલાલ ગોકળદાસ શાહ થ0 નામ" અત્યપ્રકારા સમિતિ કાર્યાલય, જેશિ ગભાઈની વાડી, ડીકાંટા રાઠ-અમદાવાદ, For Private And Personal use only